________________
૧/-3/૩
કર્મને ઉદીરે છે.
ભગવન! જે તે અનુદીર્ણ-ઉદીરણાયોગ્ય કર્મને ઉદીરે છે, તો તે શું ઉત્થાનથી, કર્મથી, બલથી, વીથિી, પુરુષકારપરાક્રમથી ઉદીરે છે ? કે અનુલ્લાનથી, અકર્મથી, બલથી, અવીર્યથી અને અપરણકાર પરાકમથી ઉદીરે છે ? ગૌતમ! તે ઉત્થાનથી, કર્મ-ભલ-પુરુષકાર પરાક્રમથી અનુદીર્ણ-ઉદીરણા યોગ્ય કર્મને ઉદીર છે. અનુત્થાન, અકર્મ, અબલ, રાવીયદિથી નહીં જે એમ છે, તો ઉત્થાન છે, કર્મ છે, બળ છે, વીર્ય છે, પરષકાર પરાક્રમ છે.
ભગવન તે આપમેળે જ ઉપશમાવે, આપમેળે જ ગë, આપમેળે જ સંવરે ? હા, ગૌતમ ! અહીં પણ તેમજ કહેતું. પણ વિશેષ આ - નદીને ઉપશમાવે, બાકી ત્રણેનો નિષેધ કરવો.
ભગવાન ! જે તે અનુદીને ઉપશમાવે તે શું ઉત્થાનથી યાવતુ પુરણકાર પરાકમથી ? કે અનુત્થાન આદિથી ઉપશમાવે? ગૌતમ! પૂર્વવતુ જાણવું... ભગવન પોતાની જ મેળે વેદ અને ગë? ગૌતમ / વોકત પરિપાટી જાણવી, વિશેષ આ • ઉદીને વેઠે છે, અનુદીને નહીં એ પ્રમાણે યાવત પુરુષકાર પરાક્રમથી વેદે છે.
ભગવન તે આપમેળે જ નિજીર અને ગહેં? અહીં પણ પૂવોંકત પરિપાટી રણવી. વિશેષ એ કે - ઉદયાનંતર પશ્ચાતકૃત કમને નિજી છે અને એ પ્રમાણે ચાવતું પુરણકાર પરાક્રમથી નિર.
• વિવેચન-૪૩ :
સ્વયં જ જીવ, આ સૂત્રથી કર્મના બંધાદિમાં મુખ્યતાઓ જીવનો જ અધિકાર છે, બીજાનો નહીં. “બીજા પદાર્થ નિમિતે જીવને જરાપણ કર્મબંધકહ્યો નથી.” ઉદીરે છે એટલે ભાવિકાળે વેદવાના કર્મને તેનો નાશ કરવા કરણ વિશેષથી ખેંચી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવો... TRફ -કર્મના સ્વરૂપને જાણવાથી કે તેના કારણની ગઈ દ્વારા બોધ પામીને કમને આત્મા વડે જ ગë છે અતુિ ભૂતકાળમાં કરેલ કમને નિંદે છે... સંવરફુ - સ્વરૂપથી કે તેના હેતુને અટકાવવાથી વર્તમાનકાળના કર્મને અટકાવે છે - કરતો નથી. જો કે ગહ આદિમાં ગર આદિ પણ સહકારિરૂપે હોય છે. તો પણ તેની પ્રધાનતા નથી. કેમકે તેમાં જીવનું વીર્યત્વ મુખ્ય છે.
( ધે ઉદીરણાને આશ્રીને કહે છે - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ કે – સૂત્રકારે કરી સાથે કરી જોયું તેમ રડ, સંવ પદ કેમ ન જોડ્યા ? ઉદીરણાદિમાં કર્મવિશેષણ ચતુટ્યમાં ઉદીરણાને આશ્રીને વિશેષણોનો સદ્ભાવ છે, પણ બીજા પદો સાથે નથી માટે.
જો એમ છે તો ઉદ્દેશ સૂત્રમાં તિ, સંસ્કૃતિ એ બે પદ કેમ લીધાં ? ગહણ અને સંવરણ બંને ઉદીરણાના સાધન છે એમ જણાવવા માટે. આ પ્રમાણે આગળ પણ સમજવું.
-x• ઉદીર્ણને ઉદીરતો નથી, કેમકે (૧) ઉદીર્ણનું ફરીથી ઉદીરણ કરવાથી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ઉદીરણાનો પાર આવશે નહીં. (૨) જે કર્મની ઉદીરણા ઘણી મોડી થવાની છે અથવા નથી થવાની તે અનુદીર્ણ કર્મ સંબંધી ઉદીરણા વર્તમાન કે ભાવિકાલે થતી નથી માટે. (૩) જે સ્વરૂપથી અનુદીર્ણ છે, તો પણ તુરંતમાં જ ઉદીરણા યોગ્ય છે તે ઉદીરણાભાવિ કહેવાય, તેને ઉદીરે છે કેમકે તે વિશિષ્ટ યોગ્યતા પ્રાપ્ત છે. જેની ઉદીરણા થવાની હોય તે ઉદીરણાભવિક કહેવાય. જે કર્મ ઉદીરણા યોગ્ય હોય તે ઉદીરણાભવ્ય કહેવાય. (૪) જે કર્મ ઉદયમાં આવી ગયેલ હોય તેને પણ ઉદીરતો નથી કેમકે તે અતીતરૂપ છે.
જો કે અહીં ઉદીરણાદિમાં કાળ, સ્વભાવાદિ કારણવ છે તો પણ પ્રધાનપણે તો જીવનું વીર્ય જ કારણ છે, તે દશવિ છે - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ • ઉત્થાનાદિ વડે ઉદીરે છે એમ કહ્યું. તેનો સાર એ કે - ઉદીરણ ઉત્થાનાદિથી સાધ્ય છે, બાકી બધું તેમજ છે.
કાંક્ષા મોહનીયની ઉદીરણા કહી, હવે તેનું ઉપશમન કહે છે - ઉપશમન તો મોહનીયનું જ હોય. - x • x • રૂપરામ - ઉદીનો ક્ષય અને અનુદીર્ણનું વિપાક અને પ્રદેશથી ન અનુભવવું. ઉદીર્ણનું અવશ્ય વેદન હોવાથી તેના ઉપશમનનો અભાવ છે. ઉદીર્ણ કર્મ વેદાય છે. તેથી વેદન સૂત્ર કહે છે - ઉદીર્ણ વેદાય છે. તેથી અનુદીર્ણના વેદનનો અભાવ છે. જો અનુદીર્ણ પણ વેદાય તો ઉદીર્ણ-અનુદીર્ણમાં શો ભેદ રહે ? વેદાતુ કર્મ નિજેરે છે, માટે નિર્જરા સૂત્ર કહે છે –
ઉદયમાં આવેલ કર્મ જીવ પ્રદેશથી ખરી પડે છે, બીજું નહીં. કેમકે બીજા કર્મનો રસ વેદાયો નથી. ઉદીરણ-ઉપશમન-વેદન-નિર્જરણ સૂત્રોક્ત અર્થ સંગ્રહ ગાથા – “ત્રીજામાં ઉદીરે છે, બીજામાં ઉપશમાવે છે, પહેલા અને ચોથામાં સર્વ જીવો વેદે છે અને નિર્ભર છે.” હવે કાંક્ષા મોહનીયના વેદનાદિ સૂકો ૨૪-દંડકોમાં યોજે
• સૂત્ર-૪૪ :
ભગવન / નૈરયિકો કાંક્ષા મોહનીય કર્મ વેદ છે ? જેમ સામાન્ય જીવો કહ્યા, તેમ નૈરયિક યાવત અનિતકુમારો કહેવા.
ભગવન | પૃવીકાયિકો કાંક્ષા મોહનીય કર્મ વેદે છે ? હા, વેદે છે. ભગવના પ્રણવીકાયિકો કાં મોહનીયકર્મ કઈ રીતે વેદ છે ? ગૌતમ ! તે જીવોને એવો તર્ક-સંજ્ઞા-પ્રજ્ઞા-મન-વચન હોતા નથી કે અમે કાંક્ષા મોહનીય કર્મ વેદીએ છીએ, પણ તે વેદે તો છે.
ભગવન! તે જ નિઃશંક, સત્ય છે, જે જિનોએ કહ્યું છે? હા. બાકી પૂર્વવતુ યાવતુ પક્ષકાર પરામ વડે નિજેરે છે. એ પ્રમાણે યાવતુ ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચયોનિકો યાવતું વૈમાનિકોને સામાન્ય જીવોની માફક કહેવા.
• વિવેચન-૪૪ :
અહીં – “નૈરયિકો કઈ રીતે કાંક્ષા મોહનીય કર્મ વેદે છે ? ગૌતમ ! તે - તે કારણોથી “ઇત્યાદિ નિર્જરાંત સુધીના સૂત્રો સ્વનિત કુમાર પ્રકરણના અંતના