Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન—૨ ઃ ઉદ્દેશક-૩
सणकुमारे चेव, माहिंदे चेव । बंभलोग लंतएसु णं कप्पेसु दो इंदा पण्णत्ता, तं जहा- बंभे चेव, लंतए चेव । महासुक्क सहस्सारेसु णं कप्पेसु दो इंदा , તેં ના- મહામુદ્દે ચેવ, સહસ્સારે ચેવ । આળય-પાળય-આરબअच्चुएसु णं कप्पेसु दो इंदा पण्णत्ता, तं जहा- पाणए चेव अच्चुए चेव ।
पण्णत्ता,
ભાવાર્થ -- (૫૫-૫૬) સૌધર્મ અને ઈશાન કલ્પના બે ઈન્દ્ર છે, યથા¬ શક્ર અને ઈશાન. (૫૭–૫૮) સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પના બે ઈન્દ્ર છે, યથા– સનત્કુમાર અને માહેન્દ્ર. (૫૯-૬૦) બ્રહ્મલોક અને લાન્તક કલ્પના બે ઈન્દ્ર છે, યથા– બ્રહ્મ અને લાન્તક. (૬૧–૬૨) મહાશુક્ર અને સહસ્રાર કલ્પના બે ઈન્દ્ર છે, યથા– મહાશુક્ર અને સહસ્રાર. (૬૩–૬૪) આનત અને પ્રાણત તથા આરણ અને અચ્યુત કલ્પના બે ઈન્દ્ર છે, યથા– પ્રાણત અને અચ્યુત.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભવનપતિના ૨૦, વ્યંતરના ૩૨, જ્યોતિષીના ૨ અને વૈમાનિકના ૧૦ ઈન્દ્ર, કુલ ૬૪ ઈન્દ્ર કહ્યા છે. તેના નામ સૂત્ર પાઠથી સ્પષ્ટ છે. તેમાં વિશેષતા એ છે કે ૬૪ ઈન્દ્રોમાં જ્યોતિષીના બે ઈન્દ્રની જ ગણના કરવામાં આવે છે, તે જાતિમાત્રની અપેક્ષાએ છે. મધ્યલોકમાં અસંખ્ય સૂર્ય અને ચંદ્ર છે તે પ્રત્યેક સ્વ ક્ષેત્રવર્તી જ્યોતિષી દેવોના ઈન્દ્રરૂપ છે. જંબુદ્વીપના જ્યોતિષીના પણ બે સૂર્ય ઈન્દ્ર અને બે ચંદ્ર ઈન્દ્ર છે.
ક્રમ | ભવનપતિ
(૧) | અસુરકુમાર (૨) | નાગકુમાર (૩) | સુવર્ણકુમાર (૪) વિદ્યુતકુમાર (૫) અગ્નિકુમાર
ક્રમ
(૧)
(૨)
વ્યંતરો
પિશાચ
ભૂત
૬૪ ઈન્દ્રોના નામ દેશ ભવનપતિના ૨૦ ઈન્દ્રો ઈન્દ્ર ક્રમ
(દક્ષિણ અને ઉત્તર દિશાના)
ચમરેન્દ્ર—બલીન્દ્ર (૬) ધરણેન્દ્ર–ભૂતાનંદ (૭) વેણુદેવ–વેણુદાલી (e) હરિકત–હરિસ્સહ (૯) (૧૦) વ્યંતરોના ૩૨ ઈન્દ્ર
ક્રમ
વ્યંતરો
(૩) યક્ષ (૪) રાક્ષસ
અગ્નિસિંહ–અગ્નિમાણવ
ભવનપતિ
ઈન્દ્ર
કાલ–મહાકાલ
સુરૂપ-પ્રતિરૂપ
૧૧૯
દ્વીપકુમાર ઉદધિકુમાર
દિશાકુમાર | અમિતગતિ—અમિતવાહન
વાયુકુમાર સ્તનિતકુમાર
ઈન્દ્ર
(દક્ષિણ અને ઉત્તર દિશાના)
પૂર્ણ—વિશિષ્ટ જલકાંત–જલપ્રભ
વેલંબ–પ્રભંજન ઘોષ–મહાઘોષ
ઈન્દ્ર
પૂર્ણભદ્ર–માણિભદ્ર ભીમ–મહાભીમ