________________
તથા અનેક અનુભવી મહાનુભાવેએ પિતાની પસંદગીની મહેર છાપ આપી છે અને કેટલામાં છેલા વડેદરા યુનિવર્સીટીના પ્રેસર કેશવલાલ કામદાર એમ એ એ પિતાનું સવિસ્તર પ્રમાણપત્ર આપ્યું છે તે શાસ્ત્રોદ્ધાર કમિટીના કામને આ સમેલન તથા કેન્ફરન્સ હાર્દિક અભિનંદન આપે છે અને તેમના કામને જ્યા જ્યા અને જે જે જરૂર પડે-પડિતની અને નાણાની–પિતાની પાસેના ફડમાથી અને જાહેર જનતા પાસેથી મદદ મળે તેવી ઈચ્છા ધરાવે છે
આ શાસ્ત્રો અને ટીકાઓને જ્યારે આટલી બધી પ્રશ સાપૂર્વક પસદગી મળી છે ત્યારે તે કામને મદદ કરવાની આ કોન્ફરન્સ પિતાની ફરજ માને છે અને જે કાઈ ત્રુટી હેય તે ૫ ૨ શ્રી ઘાસીલાલજી મહારાજની સાનિધ્યમાં જઈ બતાવીને સુધારવા પ્રયત્ન કરો આ કામને ટલ્લે ચઢાવવા જેવું કંઈપણ કામ સત્તા ઉપરના અધીકારીઓના વાણી કે વર્તનથી ન થાય તે જેવા પ્રમુખ સાહેબને ભલામણ કરે છે
(સ્થા જૈન પત્ર તા ૪-૫-૫૬)
સ્વતંત્ર વિચારક અને નિડર લેખક જૈન સિદ્ધાતના તત્રીશ્રી
શેઠ નગીનદાસ ગીરધરલાલને અભિપ્રાય શ્રી સ્થાનકવાસી શાસ્ત્રોદ્ધાર સમિતિ સ્થાપીને પૂ શ્રી ઘાસીલાલજી મહારાજને સૌરાષ્ટ્રમાં લાવી તેમની પાસે બત્રીસે સૂત્રે તૈયાર કરવાની હિલચાલ ચાલતી હતી ત્યારે તે હિલચાલ કરનાર શાસ્ત્રજ્ઞ શેઠ શ્રી દામોદરદાસભાઈ સાથે મારે પત્રવ્યવહાર ચાલે ત્યારે શેઠ શ્રી દામોદરદાસભાઈએ તેમના એક પત્રમાં મને લખેલું કે
આપણું સૂના મૂળ પાઠ તપાસી શુદ્ધ કરી સસ્કૃત સાથે તૈયાર કરી શકે તેવા સ્થાનકવાસી સંપ્રદાયમા મુનિશ્રી ઘાસીલાલજી મ સિવાય મને કઈ વિશેષ વિદ્વાન મુનિ જેવામાં આવતા નથી લાબી તપાસને અને મે મુનિ શ્રી
ઘાસીલાલજીને પસંદ કરેલા છે” શેઠ શ્રી દામોદરદાસભાઈ પિતે વિદ્વાન હતા શાસ્ત્રજ્ઞ હતા તેમ વિચારક પણ હતા. શ્રાવકે તેમજ મુનિઓ પણ તેમની પાસેથી શીક્ષા વાચના લેતા, તેમ સાન ચર્ચા પણ કરતા. એવા વિદ્વાન શેઠશ્રીની પસંદગી યથાર્થ જ હોય એમ