________________
मुनितोपणी टीका, पतिक्रमणाध्ययनम्-४
__ लेश्यापट्कमेवाह-(१) 'किण्हलेसाए' कृष्णद्रव्यात्मिका कृष्णद्रव्योपरागजनिता वा लेश्या कृष्णलेश्या-कृष्णद्रव्योपाधिकात्मपरिणामविशेष:, येन जीवस्य हिंसाद्यास्रवेपु प्रवृत्तिः, मनोवाकायानामसयमः, स्वभावे क्षुद्रता, गुणदोपावविमृश्यैव कार्येषु प्रवृत्तिः क्रूरत्व च सजायते तया ।
(२) 'नीललेसाए' नीलद्रव्यात्मिका नीलद्रव्योपरागजनिता वा लेश्या नीललेश्या अशोकतरुसमाननीलवर्णद्रव्योपाधिकाऽऽत्मपरिणामविशेषः, येन जीवः ईर्ष्यालुः असहिष्णुः, मायावी, नित्रपः, प्रदीप्तविषयाभिलाषः, रसलोलुपः, सदा पौद्गलिकमुखगवेपकश्च भवति, तया ।
(३) 'काउलेसाए कपोतस्यायकापोत:=पारावतवर्णस्तत्तुल्यद्रव्यरूपा तत्तु
(१) कृष्णलेश्या- कृष्णद्रव्यस्वरूप तथा कृष्णद्रव्योपरागजनित आत्मपरिणाम स्वरूप है, जिससे हिंसा आदि आश्रवों में आत्माकी प्रवृत्ति होती है, मन-वचन-कायाका असयम, स्वभावमें क्षुद्रता, गुण दोपो के विना विचारे कार्यमे प्रवृत्ति करना और क्रूर भाव का आना होता है।
(२) नीललेश्या- नीलद्रव्यात्मक तथा नीलद्रव्यउपरागजनित अर्थात् अशोक वृक्ष के समान नीलवर्णवाले आत्मपरिणामस्वरूप है। इससे आत्मा ईर्ष्यालु, असहिष्णु, मायावी, निर्लज, विषयलोलुपी, रसलोलुपी और पौगलिक सुखोंका अन्वेषक होता है ।
(३) कापोतलेश्या--कबूतर के तुल्य वर्णवाली तथा उसके
(૧) કૃષ્ણલેયા-કૃષ્ણદવ્યસ્વરૂપ તથા કૃણદ્રવ્ય પરાગજનિત આત્મપરિ ણામ સ્વરૂપ છે, જેનાથી હિંસા આદિ આશ્રમ આત્માની પ્રવૃત્તિ થાય છે મન વચન અને કાયાને અસયમ, સ્વભાવમા ક્ષુદ્રતા, ગુણોને વિચાર્યા વિના કાર્યમાં પ્રવૃત્તિ કરવી અને ક્રૂરભાવનું આવવુ થાય છે
(ર) નીલલેશ્યા–નીલદ્રાવ્યાત્મક તથા નલદ્રવ્યઉપરાગજનિત અર્થાત અશોક વૃક્ષની જેમ નીલવર્ણવાળા આત્મપરિણામ સ્વરૂપ છે, એથી આત્મા ઇMલ, અસહિષ્ણુ માયાવી નિર્લજ, વિષયપ્રેમી, રસપ્રેમી અને પૌગલિક સુખના અન્વેષક હોય છે
(૩) કાપેલેસ્ય-કબુતરની સમાન વર્ણવાળી તથા તેની જેમ પરાગ