________________
२७९
मुनितोपणी टीका, पतिक्रमणाध्ययनम्-४ लोकनपूर्वकेऽपि प्रमार्जने त्वत्कल्पितेन सम्भावितोपघातेन तु वय नाऽपरा-यामो, न वा शास्त्रसिद्धान्तगन्धोऽपि तथा, यतो रजोहरणधारणतत्पमार्जनादिकमस्माभिर्जन्तुजातत्राणार्थमेव क्रियते नतूपघातधिया, अत एव व्यापिग्रस्ताना माणिनामुपकारार्थ चिस्त्सिता विज्ञेन विहिते चिकित्साप्रयोगे कदाचित्तेपा व्यापत्तौ सत्यामपि नासौ प्रायश्चित्ताईचिकित्सकः । किञ्च यदि सम्मार्जनादिना कदाचित्सभावित दोपमपेक्ष्य रजोहरणग्रहणप्रतिषेधाऽऽग्रहग्रहिलोऽसि, तदा मन्ये त्वयाऽशन-पानहो जाय तो क्या सयमी रजोहरण का त्याग करदें ! कदापि नही । क्यों कि सयमी द्वारा जीवोपघात होने की सभावनाही नहीं है। जीवों को देखकर यत्नापूर्वक प्रमाजेन करने पर भी तुमने जो कल्पना की उस सभावित जीवोपघात का अपराध हमें नहीं लग सकता, इस कारण तुम्हारी शङ्का जरा भी शास्त्रानुकूल नहीं है, क्यों कि जीवों की रक्षा के लिये ही सयमी रजोहरण धारण करते हैं एव उसके द्वारा प्रमार्जन करते हैं, उपघात के लिये नहीं। यदि उपकार की दृष्टि से रोगियों की चिकित्सा करने वाले वैद्य की चिकित्सा से किसी रोगी को किसी भी प्रकार की क्षति पहुच भी जाय तो भी वह वैद्य अपराधी नहीं हो सकता, क्यों कि वैद्य रोगी की हितबुद्धि से ही चिकित्सा करता है।
___ इस पर भी यदि तुम रजोहरण धारण करने में आपत्ति समझते हो तो मैं मानता हूँ कि तुम्हें अशन, पान, भ्रमण, ત્યાગ કરી ? ન જ કરે કેમકે સયમી દ્વારા જીપઘાત થવાની સ ભવનાજ નથી જેને જેતા થકા યત્નાપૂર્વક પ્રમાર્જન કર્યા છતા તમે જે કલ્પના કરી તે સભાવિત છપઘાતને અપરાધ અમને નથી લાગી શકતો, એ કારણે તમારી શકા જરાય શાસ્ત્રાનુકુલ નથી, કેમ કે સ યમી મુનિ જીની રક્ષા અર્થે જ રહરણ ધારણ કરે છે તેમજ તેના વડે પ્રમાર્જન કરે છે, જીપઘાત માટે નહી જે ઉપકારની દૃષ્ટિથી રેગિઓની ચિકિત્સા કરવાવાળા વૈદ્યની ચિકિત્સાથી કે રોગીને કઈ પણ જાતની હાનિ પહોંચી પણ જાય તે પણ વૈદ્ય અપરાધી થઈ શકતો નથી, કારણ કે વૈદ્ય તે રોગીની હિતબુદ્ધિથીજ ચિકિત્સા કરવાવાળે છે.
તે છતા જો તમે રજોહરણ ધારણ કરવામા આપત્તિ માનશે તે મને માનવ