________________
૫
નવાઈ નથી અને પૂ શ્રી ઘાસીલાલજીના બનાવેલા સૂત્ર જેતા સૌ કોઈને ખાત્રી થાય તેમ છે કે દામોદરદાસભાઈએ તેમજ સ્થાનકવાસી સમાજે જેવી આશા શ્રી ઘાસીલાલજી મ પાસેથી રાખેલી તે ખરાખર ફળીભૂત થયેલ છે
શ્રી વમાન શ્રમણુસ ઘના આચાર્ય શ્રી આત્મારામજી હ્રાસીલાલજી મહારાજના સૂત્રેા માટે ખાસ પ્રશંસા કરી અનુમતિ ઉપરથી જ શ્રી ધાસીલાલજી મ ના સૂત્રાની ઉપયેાગિતાની ખાત્રી થશે
આ સૂત્ર વિદ્યાર્થીને, અભ્યાસીને તેમજ સામાન્ય વાચકને સર્જને એક સરખી રીતે ઉપયેગી થઇ પડે છે વિદ્યાર્થીને તેમજ અભ્યાસીને મૂળ તથા સસ્કૃત ટીકા વિશેષ કરીને ઉપયેગી થાય તેમ છે ત્યારે સામાન્ય હિન્દી વાચકને હિન્દી અનુવાદ અને ગુજરાતી વાચકને ગુજરાતી અનુવાદથી આખુ સૂત્ર સરળતાથી સમાય જાય છે
*
મહારાજે શ્રી આપેલ છે તે
કેટલાકને એવો ભ્રમ છે કે સૂત્રો વાચવાનું આપણુ કામ નહિ, સૂત્રો આપણને સમજાય નહિ આ ભ્રમ તદ્દન ખાટી છે બીજા પણ શાસ્ત્રીય પુસ્તક કરતા સૂત્રેા સામાન્ય વાચકને પણ ઘણી સરળતાથી સમજાઇ જાય છે સામાન્ય માસ પણ સમજી શકે તેટલા માટે જ ભ મહાવીરે તે વખતથી લેક ભાષામા (અધ માગધી ભાષામા) સૂત્રે બનાવેલા છે એટલે સૂત્રે વાચવા તેમજ સમજવામા
ઘણા સરળ છે
માટે કંઇ પણ વાચકને એને ભ્રમ હૈાય તે તે કાઢી નાખવા અને ધર્મનું તેમજ ધર્માંના સિદ્ધાતાનું સાચુ જ્ઞાન મેળવવા માટે સૂત્રે વાચવાને ચૂકવુ નહિ એટલુ જ નહિ પણ જરૂરથી પહેલા સૂત્રેાજ વાચવા
સ્થાનકવાસીઓમા આ શ્રી સ્થા જૈન શાઓદ્ધાર સમિતિએ જે કામ કર્યુ છે અને કરી રહી છે તેવુ કાઈ પણ સસ્થાએ આજ સુધી કર્યું નથી સ્થા જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના છેલ્લા રિપોર્ટ પ્રમાણે બીજા છ સત્રે લખાયેલ પડયા છે, બે સૂત્ર—અનુયગદ્વાર અને ઢાળુાગ સૂત્રા-લખાય છે તે પણ થાડા વખતમા તૈયાર થઈ જશે તે પછી બાકીના સૂત્રેા હાથ ધરવામા આવશે
તૈયાર સૂત્રા જલ્દી છપાઈ જાય એમ સમિતિને ઉત્તેજન અને સહાયતા આપીને
ઇચ્છીએ છીએ
*
ઇચ્છીએ છીએ અને સ્થા ખ એ તેમના સૂત્રે ઘરમા વસાવે એમ
‘જૈન સિદ્ધાન્ત” પત્ર – મે ૧૯૫૫
-