Page #1
--------------------------------------------------------------------------
________________
ODLUCOC onlod
I: ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
PODOC - ITI
III Ibollebic 1% 7
Iકે.
50 [UE
Vી દાદાસાહેબ, ભાવનગર,
પ્રેમ, પ્રવૃત્તિ.”
લેખક,
0 [ boc
0L
પ્રસિદ્ધ વક્તા મુનિ મહારાજશ્રી
ચારિત્રવિજયજી.
છ0 TJ0 SUCC
LCO
0 [UE
ઉદાર ચરિત એક સુશીલ બેનની આર્થિક સહાયથી
છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમ.
સોનગઢ, ( કાઠીયાવાડ. ).
SOUCIC
DOUCO
કીંમત રૂા. ૭-૦-૦ ૧૨-૭ સંવત ૧૯૯૩,
ઈસ્વીસન ૧૯૩૭. ED BLESSLFREITH
US
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat,
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
“
“પ્રેમ, પ્રવૃત્તિ.”
લેખક,
પ્રસિદ્ધ વક્તા મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજી.
ઉદાર ચિરત એક સુશીલ મેનની આર્થિક સહાયથી છપાવી પ્રસિદ્ધ કરનાર,
શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમ. સેાનગઢ. ( કાઠીયાવાડ, )
સવત્ ૧૯૯૩,
કીંમત રૂા. ના = ૧-૪-૦ ઈસ્વીસન ૧૯૩૭,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
nmngmented ā
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
૯
પાલીતાણા–શ્રી બહાદુરસિંહજી પીં. પ્રેસ મુકાશા, અમરચંદ બહેચરદાસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકના લેખકઃ—
પ્રસિદ્ધ વક્તા મુનિમજ્જારાજશ્રી ચારિત્રવિજય.
Page #5
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
પ્રેમથી મુક્તિ અને પ્રવૃત્તિ નિવૃત્તિ એ બને પુસ્તકે પ્રસિદ્ધવક્તા મુનિમહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજની કલમથી લખાએલાં છે. બન્ને પુસ્તકનો ઉપઘાત પણ મહારાજશ્રીએ તેિજ લખેલ છે. દરેકને ઉપદ્યાત છે તે વિષયના આગલા ભાગમાં દાખલ કરવામાં આવેલ છે. વાચકેને અમે ખાસ ભલામણ કરીએ છીએ કે દરેકને ઉપોદઘાત પહેલાં વાંચી જ, કેમકે પુસ્તકના વિષયની સ્પષ્ટતા ઉપોદઘાત વાંચ્યા પછી વાંચનારને વધારે સરળ થઈ પડશે.
આ બને પુસ્તકો પહેલાં છપાઈ ગએલાં પણ એની માંગણી એટલી બધી થઈ પડેલી કે તેની નકલે તરતજ ખપી જઈ આ પુસ્તક આ જમાનાને અનુકુલ હેવાથી અમારા સમયધર્મના ગ્રાહકેને ભેટ તરીકે આપવા અમોએ ખાસ વિચાર પૂર્વક પસંદ કરેલ છે. બન્ને પુસ્તકનું એક નામ પ્રેમ પ્રવૃત્તિ રાખવામાં આવેલ છે.
હાલમાં વાર્તાઓનાં પુસ્તક ભેટ તરીકે આપવાનો રિવાજ વધારે પ્રચલિત છે એ અમે જાણીએ છીએ પણ અમારે ઉદેશ છે કે વાચકોમાં તાત્વિક ભાવના જાગે એ વધારે યોગ્ય છે, એમ લાગવાથી અમેએ આ પુસ્તક પસંદ કર્યું છે. અમારા સમયધર્મમાંના અગ્ર લેખે પણ નુતન પ્રકાશ પાડનારાજ અમે આપી રહ્યા છીએ એ વાચકોને સુવિદિત છે.
લિ. પ્રગટ કર્તા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રેમ એ ઉષ્મા, પ્રજવલન્ત આન્સર જ્યોતિ છે. પ્રેમ બે આત્માઓને આધ્યાત્મિક સંગ છે. પ્રેમ કલ્પનાત્મક અથવા તે. કયો કરાય એવા હેત નથી, પણ પોતે જાતે જન્મે છે; અને તેથી તે એટલે બધા તો કીંમતી છે કે, એની કીંમત પ્રેમ સિવાય બીજું કોઈજ આંકી શકતું નથી. પ્રેમ એ તે સ્વતંત્ર છે કે એના ઉપર કોઈ શાસન ચલવી શકતું નથી, માત્ર પ્રેમની જ સત્તા પ્રેમ ઉપર અમલ ચલાવી શકે છે. પ્રેમ સ્વભાવે એ તે સરળ અને ઉદાર છે કે જ્યાં એની કૃપા થાય ત્યાં તે સ્વસમર્પણ કરી દે છે.
બેન જેનસન,
પ્રેમના સુવર્ણ સાથે ડહાપણના ત્રાંબીઆની કિંમત કદાપિ સરખાવી શકાય તેમ છે જ નહીં. દુનિયા તો ભપકાદાર રીતે શણ-- ગારાયેલી એક કુમારિકા જેવી છે. અને જે પોતાને જાન કુરબાન કરે છે (પ્રેમમાં સ્વ-સમર્પણ) કરે છે તેને જ એ આધીન થાય છે. પ્રેમને સાગર એ એક એ સાગર છે કે જેને સીમાજ નથી. પ્રેમના શબ્દો એ એવા શબ્દો છે કે જેને પુરેપુરી રીતે વાણીમાં મૂર્ત સ્વરૂપ આપી શકાય નહીં. જીવનમાં તેજ ક્ષણ ધન્ય છે કે જે ક્ષણે હૃદયનું પ્રેમને સમર્પણ થાય છે પ્રેમના રસ્તા તે અજાયબ છે, અને તે અન્તર દૃષ્ટિ વિના જાણી શકાતા નથી. જેઓ માત્ર તર્કશક્તિ, કલ્પના, વાદવિવાદ, કે છટાથીજ પ્રેમની વાતો વિષે બોલે છે તેમને તે કશું જ કહેવાનું નથી–તેમને અમારી છેલ્લી સલામ છે.
દિવાન ઈ હાફિજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
ઉપપદ્યાત.
કારણવિના કાઇ પ્રવૃત્તિ સંભવતી નથી. આપણે પાણી પીએ છીએ શા માટે? આપણને પ્યાસ લાગે છે, શરીરમાં રહેલા રસ અને ધાતુઓ પાણી માગી લે છે તે માટે, ભાજન જમીએ છીએ શા માટે? આપણને ભૂખ લાગે છે, શરીરના નિત્યના ઘસારાને ખારાકથી પૂરવાની અગત્ય છે તે માટે, નિત્ય છ સાત કલાક પ્રશાંત રીતે નિદ્રા લઇએ છીએ શા વાસ્તે? એટલાજ માટે કે શરીરના શ્રમિત તંતુકણા તેમ કરવાની-વિશ્રાંતિ લેવાની આપણને ક્જ પાડે છે. તુરત સવ પ્રસંગોમાં તે તે લાગણીઓનું જ્ઞાતા મન આપણને તે તેના અનુભવ કરાવી તે તે પ્રવૃત્તિમાં નિયેાજે છે અને અવિલ એ આપણે તે કરવીજ પડે છે; કેમકે નહિ તે! આપણે ભૂખથી, તરશથી, થાકથી, ઉજાગરાથી પીડાઇએ છીએ. શરીરની આ સહુ થતી પ્રવૃત્તિ આપણને જરા પણ અસ્વાભાવિક લાગતી નથી અને આપણે તે આચરીએ છીએ, ઇંદ્રિયાના વિષયા પ્રતિ જીવે! આકર્ષાઈ તદ્ વિષયક ભાગ વિલાસાદિ ચેષ્ટામાં જોડાય છે અને એ પણ તેઓને પ્રકૃત જણાય છે. તે પ્રશ્ન કરવામાં આવે છે કે મુમુક્ષતા મેાક્ષ તેમાં પ્રીતિ એ પ્રમાણે સહુની થાય છે ખરી? નહિજ શા માટે? ખાવું, પીવું, ઉંધવું, ઇત્યાદિ આપણને અપ્રકૃત જણાતાં નથી અને કરીએ છીએ. શુ મુમુક્ષતા એ અપ્રકૃત છે? શું માનવ જન્મની ખાવું, પીવુ, ઊંધવુ, ઇંદ્રિયાદિની વિલાસાદ ચેષ્ટા કરવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
એટલાજ ઉદેશમાં પરિસમાપ્તિ થાય છે? જે તેમજ હેય તે કઈ નીતિકારનું વાકય છે કે –
“આહાર નિકા મા મેયુ ૪.
___सामान्यमेतत्पशुभिर्नराणां ॥ અથોત મનુષ્યના અંગે ઉપર કહી આહાર, નિદ્રા, ભય અને મિથુન; એ ચારે હાજતેમાં પશુઓના જીવનની પણ પરિસમાપ્તિ થાય છે તે શું મનુષ્યને પશુ સમાન જ ગણવા? તે ઉભયમાં કાંઈજ તફાવત નહિ. મનુષ્યમાં મનુષ્યત્વ તરીકેનું આધિજ્ય કાંઈ નહિ? તે વાતના સ્પષ્ટીકરણમાં એજ નીતિકાર ઉપરનાજ શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે કે –
જે વિરે ઘધિ મનુષ્ય .
વિવેદીના પશુ: સમાના: અથત એક વિવેક મનુષ્યમાં અધિક છે. જેઓ તે રહિત છે તેઓને પશુ બરાબરજ સમજવા. અસ્તુઃ ઉકત નીતિકાર વિવેકને મનોમાં એકવાર અધિક વર્ણવી પુનઃ તે વિનાના પશુ સમાન જાણવા એમ વદે છે. તેથી શંકાને અવકાશ મળે છે કે વિવેક કોઈને મળે છે અને કેઈને નથી મળતું શું? તેનું તાત્પર્ય જ હું છે. વિવેક માનવ સમાષ્ટિમાં સત્તારૂપે રહે છે, પણ જેમાં તેને પ્રાદુર્ભાવ થાય છે અને તેને જેઓ ઉપયોગ લે છે તેથી યુક્ત મનાય છે, અને જેનામાં તે પ્રાદુર્ભત. તે નથી અને તેથી કરી તેને ઉપયોગ લેવા જેઓ બેનસીબ રહે છે તે વિવેક રહિત એળખાય છે. ઉક્ત વિવેકને મનુષ્ય માનવદેહ ધરવાની સફળતા જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
મોક્ષાભિલાષાદેહથી અતિરિક્ત ચેતન્ય જે આત્મા તેના પરિચયમાં ઓળખાણમાં કરવાનું છે. પણ અફસપ્રાયશઃ કાળબળના પ્રાબલ્ય મનુષ્યોની મુમુક્ષતા ઉપર તે શું પણ સામાજીક, ધાર્મિક પ્રવૃત્તિ અને નિયમોમાંથી પણ આદર બુદ્ધિ ઉઠાડી મૂકી છે. સુશ્રદ્ધા સમ્યકત્વ ભક્તિ, ઈમાન, દીન, એ સહુ વાણીના કથન માત્રજ યાતા ઘણું ભાગે બોલાય છે. પણ તેમાં એકાગ્રતા તેમ બોલનારાઓમાંથી પ્રાયશઃ ઘણુ થોડાની જ હોય એમ દષ્ટિએ પડે છે. આવી સ્થીતિ આજકાલ સર્વ સંસ્થાઓમાં પ્રાયશઃ દષ્ટિગોચર થાય છે. પણ હું તે કથન માત્ર અમારા જૈન અનુયાયીઓ પરત્વેજ કરીશ, કારણ, દૂષિત સમાનમાંથી પિતાને પશ્ચાત રાખી પ્રથમ અન્યના દૂષણે ખેળવાની પ્રવૃત્તિ મને આદરણીય નથી. અમારા કેટલાએક જૈન શ્રાવકે તરફથી મને અનેકવાર પ્રશ્નોની કેટીઓ પુછવામાં આવે છે કે મુનિ મહારાજ અમે પ્રતિક્રમણ કરવા બેસીએ છીએ, પુજા કરીએ છીએ, નવકારવાળી ગણીએ છીએ, પણ કેમ જાણે અમારું મન તેમાં પરેવાતું નથી, ઠરતું નથી, એકાગ્રતા પામતુ નથી, નિરાળું જ રહે છે, યત્રપુત્ર ચિત્ત ભટકયાં કરે છે. ઉકત સહુ ક્રિયાઓ કરવી એવું ધાર્મિક ફરમાન છે માટે તે કરવીજ જેકએ. માત્ર એટલી જ સમજણથી અમે તે કરીએ છીએ. આપ જે અમારે બોલવાનો અર્થ અવિનયના રૂપમાં ન લ્યો તે અમને તે પરિશ્રમ અને ઠરૂપજ થઈ પડે છે. આમ થવાનું શું કારણ હશે તે અમે સમજી શકતા નથી તે આપ કૃપા કરી સમજાવશે. આ કથનનો વન્યાશયે મને એવો અર્થ સમજાય કે જેટલી પ્રીતિ જેટલે પ્રેમ સંસારના સ્ત્રીસંતાન ઇત્યાદિ એણિક સુખેમાં તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
ઉદ્ભવે છે એટલે જ પ્રેમ પારલૌકિક સુખમાં તેમને પ્રાદૂભૂત થત નથી અને તેથી જ તેઓને પ્રભુ વિષયક, મેક્ષવિષયક, આત્મકલ્યાણવિષયક, શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ પ્રતીતિ જણાતાં નથી. અને તેમ નહિ થવાનું કારણ તેઓને સંસાર વિષયક સુખે કરતાં તે સુખ ઉચ્ચ પ્રકારનું છે. એમ સમજાયું નથી એજ છે અને તમારી aષ સહર્થ અથોત પ્રીતિ સમાન ગુણ સાથે સ્થિતિ કરવાવાળી હોવાથી, તેઓની પ્રીતિ ઉચ્ચ કોટીના સુખ પ્રત્યે સમાનતાવાળી નથી અને ઐહિક સુખ સાથે વધારે બંધબેસતી હોવાથી, તે સાથે વિશેષ પ્રવૃત્તિ કરે છે એમ સમજાયું. સમાનતા એજ હંમેશાં સ્વાસ્થનું મૂળ છે. ત્રગુણ્ય પ્રકૃતિની સમાનાવસ્થા એજ મનઃસ્વા
શ્યનું પરમ કારણ છે. કિંચિત પણ એકનું ન્યૂનાધિકય, મને ભંગ કિંવા માનસિક અવ્યવસ્થા આણી મુકે છે. દેત્રયી શરીરમાં જ્યાં પર્યત એક સંપ રહી સમાન વતે છે, ત્યાં પર્યત શરીર યંત્ર સ્વસ્થ રહે છે. પણ તેમાંથી એકનું ન્યૂનાધિય થતાંની સાથે શરીર સ્વસ્થ સ્થીતિમાંથી કથળી અટકી પડે છે. વ્યવહારમાં પણ સબંધમાં આવતી વસ્તુઓ કિંવા વ્યકિતઓને પરીચયને વિવેકથી ઉપયોગ લેવામાં આવે છે તો જ તે તે પ્રત્યે સ્નેહ, પ્રીતિ, આદર, સંબંધ એ સર્વ સુવ્યવસ્થા જળવાઈ રહે છે, નહિ તે તુરત તેમાં ન્યૂનતા કિંવા હાનિ પહોંચે છે અને એ વિધિ સર્વત્ર સમજવું. આથી એ ફલિત થાય છે કે જે દિશામાં મનની અધિક પ્રવૃત્તિ તેથી વિરુદ્ધ દિશામાં તેની અલ્પ પ્રવૃત્તિ પ્રત્યુત સમુળગીજ નહિ કહીએ તે ચાલે કે નિવૃત્તિ જ સમજાય છે. આ પ્રમાણે એકમાં
આધિકય અને અન્યમાં પ્રીતિને અસદ્દભાવ જન મનને મેહજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
કરાવે છે. પ્રાયશઃ પ્રબળ આસકિત અંતમાં દુઃખનું કારણ થઈ પડે છે. સંસારી જીવો પુત્ર, સ્ત્રી, માતા, પિતા સહોદર ઇત્યાદિમાં સુખબુદ્ધિને સ્થાપી આસકિતમાં બંધાઈ રહે છે. પણ ખરું સુખ શું છે તે ખેળતા નથી અને નાશપરિણામ પદાર્થને સંબંધ હોવાથી તેવા એક અન્યના વિયોગે મોહમાં પડી રહ્યા કરે છે. ચિરસુખનું સાધન ઈષ્ટ શરણાનુગ્રહને તેઓ શોધતા નથી. તેવાઓને આ સંસારના નશ્વર સુખ પ્રત્યેને મેહ દૂર થઈ સત્ય અને સ્થીર સુખમાં આદર થાય એવી જ કોઈ પ્રબળ ઈચ્છાને આ વિષય લખવાની પ્રવૃત્તિ એ પરિણામ છે.
પૂર્વે ગ્રહિઓની ગ્રહસ્થ સ્થીતિ જ્ઞાનના પાયાવાળી હતી. તેઓ ગ્રહસ્થાશ્રમમાં રહ્યા છતાં પણ શ્રી ઈષ્ટ શરણાભિમુખ વૃત્તિમાં જ તત્પર રહેતા હતા. ટુંકામાં કહીએ તો તેઓ ત્યાગમય પ્રહસ્થાશ્રમ જ ગાળતા હતા અને ચતુર્થાશ્રમકાળની વયસંધિએ સંયમાદિ સ્વીકારી, સંસારથી નિવૃત્ત થતા હતા. અર્વાચીન ગ્રહસ્થાશ્રમ કાઈ એરજ પિતાનું રૂપ દૃષ્ટિ આગળ રજુ કરે છે. સંસારીઓની હાલની સ્થીતી મહા મેહ નિમગ્ન નિહાળવામાં આવે છે. તેઓ પાર્થિવ સુખે ઐહિક વાંછાઓના લાભમાં નાના પ્રકારના દુઃખે કરી નિરત દષ્ટિએ પડે છે. તેઓની રૂચી ઈષ્ટ શરણનુગ્રહ આત્મિક કલ્યાણ તરફ ભાગ્યેજ વળતી હોય એમ દેખાય છે. આ સહુનું મુળ તેઓનુ અજ્ઞાનજ, તેઓમાં રહેલે પદાર્થ વિષયક પ્રાણી વિષયક મેહજ હોય એમ સમજાય છે. તેઓના આ મોહજ–આજ આરૂઢ અજ્ઞાન તેમની અવનતિનું મૂળ છે. આત્મિકકલ્યાણ તરફ પ્રીતિ ઉત્પન્ન નહિ થવા દેવાનું પરમ કારણ છે. આ મોહ પ્રેમનું ખરૂં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ સમજાવી, ટાળવા તેમજ પ્રીતિને વિષય સત્ય શું હોઈ શકે અર્થાત ઈષ્ટ શરણાભિમુખ વાળવા પ્રેમથી મુક્તિ એ વિષય નિયોજી પ્રતિપાદન કરેલ છે ત્યાં પ્રેમ એ મુકિતને સાધક છે, એમ સિદ્ધ કરવા જૈન અને જૈનેતર શાસ્ત્ર તેમજ પ્રાચીન અર્વાચીન પંડિતના મત પ્રમાણે આપવા પણ બનતે પ્રયત્ન કર્યો છે. પ્રારંભમાં જીવમાત્રને મુકિત એ લક્ષ્ય છે. મુમુક્ષતા એ માનવને સ્વભાવ છે. બંધ એ વિભાવ છે, એ મોહકૃત છે. કહીએ તે અતિશયોક્તિ નથી કે પ્રાયશ: ભવ્ય જીવ માત્ર મુમુક્ષુ છે. વિકાસક્રમ સર્વને પ્રિય છે. મુક્તિ એ વિકાસક્રમની પરાકાષ્ટા છે. અહીંયાજ મનુષ્યોને શાસ્વતિ શાંતિ છે એ પ્રતિપાદન કર્યું છે.
યદ્યપિ આ મોક્ષના અસંખ્ય ગો સશાસ્ત્રોએ કહ્યા છે, તેમાં એ પ્રેમને પણ સમાવેશ આવી જાય છે એ સમજાવવા પણ સપ્રમાણ પ્રયત્ન સેવ્યું છે. શ્રી શંકરે કેવલાદૈતરૂપે, વલ્લભે શુદ્ધાત રૂપ, રામાનુજે વિશિષ્ટાદ્વૈત રૂપે. મણે દૈતાદ્વૈતરૂપે પરબ્રહ્મ સાથેના પ્રેમનેજ પ્રતિપાદન કર્યો છે. તે સૂત્ર વાકય તરીકે બોલતાં લેશ પણ પ્રતિબંધ નથી કે પ્રેમનેજ લઈને સમસ્ત પ્રવૃત્તિ છે, નિવૃત્તિ પણ પ્રેમથીજ છે. ધ્યેયમાં એક લયતા તે અનહદ નિવૃત્તિનું પ્રથમ પગથીયું છે અને તદનંતર ધ્યાનની નિવિકલ્પાવસ્થા એ એ મુક્તિનું અપર સાધન છે. આ લેખકે અગ્રસ્થાને મુક્તિના અન્ય યોગને ગૌણતા અર્પી મુકિતને સાધક પ્રેમ કહી તેનેજ પ્રમુખસ્થાને વર્ણવ્યો, કિવા મુકિતના યોગમાં અન્ય કોઈજ યોગ નહિ અને પ્રેમને કાં પસંદ કર્યો છે? એવા પ્રશ્નને સહજ અવકાશ મળે છે. પ્રિય વાચકે ! તેનું એક કારણ તે અગાઉ દર્શાવી ગયા છીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
વિશેષમાં એ છે કે યદ્યપિ મુકિતના અસંખ્ય યોગે છે પણ તે અધિકારાદિભેદે સર્વથા સર્વનાથી અશકય છે. પ્રેમના સર્વ કઈ અધિકારી છે. પ્રેમમાં સહુ ઓતપ્રોત છે. પ્રેમજ સર્વની પરાકાષ્ટા છે, સર્વદા સર્વથી પ્રેમ પિવાય છે. પશુઓમાં અપત્યસ્નેહ, સુપુત્રોમાં પ્રસસેવા, કુલદારમાં કંતભક્તિ, કંતની પ્રિયતમામાં પરમાવધિ લગની, સ્વામી પ્રત્યે સેવકની સેવ્યબુદ્ધિ, સ્વામીની સેવક ઉપર દયા-ઉદારતા, રાજાને વિષે પ્રજાની પ્રભુબુદ્ધિ, રાજાની પ્રજામાં સ્વસંતાન સદશ દષ્ટિ, પ્રજારાધન–લોકરંજન તત્પરતા ઈત્યાદિ ઇત્યાદિ
જ્યાં જ્યાં નિહાળીએ ત્યાં ત્યાં અચળ પ્રેમની જ ઝાંખી થાય છે. ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં જુદા જુદા સ્વરૂપમાં વ્યવહરતે એ રંગીલો પ્રેમજ પિતાની અજબ ચટક બનાવી રહ્યો છે.
યોગીઓએ યુગઃ શિવાય, ભકતએ ભકિત શિવાય, જ્ઞાનિઓએ જ્ઞાન શિવાય, ત્યાગીઓએ ત્યાગ શિવાય, રાગીઓએ પિતાના રાગના વિષય શિવાય, ટુંકામાં એ સર્વ કોઈએ એક નિજઈષ્ટ શિવાય અન્યમાં ઉપેક્ષા કરી છે. પણ શેય, ધ્યેય ઈત્યાદિના સ્વરૂપમાં પ્રેમને તે લોજ છે. પ્રેમને સર્વ કેાઈએ પિવ્યો છે. તેની અદ્યાવધિ કેઈએ ઉપેક્ષા કરી નિહાળી નથી. આથી સર્વને સામાન્ય અને હાલે એવાજ વિષયને સર્વાત્મભાવમાં મોક્ષના માર્ગમાં પણ ઉપયોગી સમજાવવા અને તે સર્વને સામાન્ય હોઈ સહુથી શકય છે, એ દઢાવવા આ લેખકે બનતે પ્રયાસ ઉઠાવ્યો છે. અને આ પ્રેમથી મુક્તિ એ વિષય લખવાની પ્રવૃત્તિને દ્વિતીય હેતુ છે.
અધ્યાત્મ વિષયમાં પ્રેમના અથાત અસલ મુકિતના પ્રેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
અધિકારી થતા પૂર્વે ગૌણાધિકારીઓ, મધ્યમાધિકારીઓ, જેઓ મોક્ષના પ્રેમને પિતાને પ્રીતિ વિષયક પ્રેમ ન કરી શકે તેઓને માટે પ્રથમ વિશુદ્ધ દાંપત્ય પ્રેમનું મંડન કર્યું છે અને તે પ્રેમ પણ પરિણામે તેના સાધક દંપતીને મેક્ષને સાધક નીવડે છે એ રાજુલ નેમનાથના ભવાંતરથી ચાલ્યા આવતા આત્મિક પ્રેમનું કથન કરી યથાશક્ય પ્રતિપાદન કર્યું છે.
પુરાણકાર વ્યાસે ગોપાંગનાઓને કૃષ્ણ પ્રત્યે અધ્યાત્મ પ્રેમજ જણાવ્યો છે, અને ગોપાંગનાઓને મેક્ષની પરમ અધિકારી–મુકતજ વર્ણવેલી છે. પંડિતે વદે છે કે શાસ્ત્રીય વાતના માત્ર વાચ્યાર્થજ
સ્કૂલ રીયે અવલકાય છે અને વ્યાસ, પ્રેમાનંદ, દયારામ, ઈત્યાદિઓએ ગે પાંગનાઓને શ્રી કૃષ્ણ પ્રત્યે વર્ણવેલ પ્રેમ વિષયી, નિંદનીય પ્રેમ પ્રાકૃત મનુષ્ય અવલેકે છે અને કૃષ્ણ પ્રત્યે પરદાર લંપટ ઈત્યાદિ કલંક અને આક્ષેપ મૂકે છે. ગમે તે હે આપણે તે તકરારી વિષયને બાજુ ઉપર મૂકી તેઓના કબજામાં રહેલા રહસ્વાર્થનું કેવી રીતે વિકાને તારણ કાઢે છે તે અવલોકીએ. તેઓ એમ કહે છે કે ભલે કૃષ્ણને તેમજ પતિએને તરછોડી તેના પ્રત્યે જતી પાંગનાઓને પ્રાકૃત અને વ્યભિચારી પાત્રો માને, પણ કોઈ ઠેકાણે વ્યાસે રોપાંગનાઓના મુખમાં અમારા યાર, અમારા આશક એવો અર્થ થાય, એવા શબ્દો વ્યવહરાવ્યા નથી. રાસમંડળની રાત્રીએ કૃષ્ણના વેણુનાદથી આકર્ષિત બનેલી ગોપાંગનાઓ તેના પ્રત્યે દેડી આવી છે તે વખતે તેઓની પોતાના પ્રત્યે અચલ ભક્તિ નિષ્ટા પ્રેમ-નિષ્ટની પરીક્ષા લેવા કૃષ્ણ અંતર્ધાન થયા તે વખતે
પાંગનાઓએ પ્રશસ્ત રીતે આવા જ શબ્દો ઉચ્ચાર્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
नखलु गोपिका नंदनो भवान् ।
अखिलदेहिना मंतरात्महम् ॥ અથત હે વિભુ આપ ગોપિકા-યશોદાના નંદન નથી પણ સમસ્ત પ્રાણીના દષ્ટારૂપે અંતરાત્મા છો; આવી રીતે કૃષ્ણને પ્રભુ રીતે ઓળખતી જેતી એ ગોપાંગનાઓમાં વિષય વારાનાને-વ્યભિચારી સંબંધને લેશ પણ કયો બુદ્ધિમાન સ્વીકારી શકે? આમ તેઓનું મંતવ્ય છે. આથી અમે એમ માનીએ છીએ એમ કોઈએ સ્વીકારવાનું નથી. અમે ભિન્ન ભિન્ન શાસ્ત્રકારેએ વર્ણવેલા રહસ્યને રજુ કરી અળગા રહીશું. શું માનવું એ સહુ સહુની રૂચી ઉપર આધાર રાખે છે. ઉકત પ્રેમથી મુક્તિ એ વિષયને અમારાથીજ પ્રાદુર્ભાવ મળ્યો છે એમ નથી, પણ તેને જૈન તેમજ જૈનેતર શાસ્ત્રોએ તેમજ પ્રાચીન અર્વાચીન ભકતોએ, કવિઓએ, પંડિતએ પણ અનુમેઘો છે. જુઓ પ્રવીણસાગરમાં પ્રેમના સંબંધમાં નીચે પ્રમાણે લખવામાં આવે છે.
કવિત,
પ્રેમહીમે પરતીત રસરીત પ્રેમહીમે, પ્રેમહીમે રાજનીત હારજીત જંગ હૈ, પ્રેમહીમે હાવભાવ સહિત સમૂહ પ્રેમ, પ્રેમહીમે રાગરંગ ઉમંગ અનંગ હૈ; પ્રેમહીમે ધ્યાતાય જ્ઞાતાય પ્રેમહીમે, પ્રેમહીમે જેગોગ પંચભૂત અંગ હૈ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રેમકા પ્રકાશ સ તા કર્તાકી કરામાત, જહાં દેખે! તહાં એક પ્રેમકા પ્રસંગ હૈ.
અર્થાત્ એક પ્રેમમાં સર્વ પ્રકાલની પ્રતિતી સમાયલી છે, તેમજ રસની રીતિ પણ પ્રેમમાંજ આવી રહી છે. રાજનીતિનું હારવુ, જીતવું તેમજ રાય, જગ પણ પ્રેમમાંજ છે. હાવભાવ આદિ સ સમૂહ પ્રેમમાંજ છે. રાગરંગ, ઉમંગ તેમજ અનગ-કામદેવ પણ પ્રેમમાંજ છે. ધ્યાન કરનારા યાતા, ધ્યાન કરવાનું–ધ્યેય, જ્ઞાતાજાણનારા, જેને જાણવાનુ છે તે જ્ઞેય, એ સકળ પ્રેમમાંજ આવી રહ્યું છે. જોગભાગ તેમજ પંચમહાભૂતાના અંગે પણ પ્રેમમાંજ છે. માટે જે પ્રેમને પ્રકાશ છે તે તે જગત્ કર્તાનીજ કરામત–લીલા છે. અર્થાત્ જ્યાં જુઓ ત્યાં પ્રેમનેજ પ્રસંગ છે. આ આશયને લગતું અમારૂં મૂળ વિષયમાં “ હૈ નાહ હરગિજ સાહે પ્રેમ કાર્દૂ હયાતિ ” એ પદ્ય નિહાળેા. પ્રિય વાચા ! આથી સમજવામાં આવ્યું હશે કે પ્રેમ સર્વવ્યાપક છે. ક્રાઇમાં તે વ્યકત, કાઇમાં અવ્યકત, કેાઈમાં લક્ષ્ય, કાઈમાં અલક્ષ્ય રૂપે પ્રેમ સત્ર અને સમાં છે અને તેથી પ્રેમથી મુક્તિ એ વિષયની અમારી પસંદગી પ્રશસ્ત છે, એમ સહુને લાગશે. આથી તે માટે અન્ય પ્રમાણ પછી કેવુ' આવુ જોઇએ ?
ભક્તિ એ શુ છે તે પ્રેમજ છે. ઇષ્ટની પ્રેમવાળી ઉપાસના છે તેની વ્યાખ્યા નારદ ભક્તિસૂત્રમાં મા મ મદ્રેમા અર્થાત્ તે ક્રાઇ પ્રભુ પ્રત્યે પ્રેમરૂપ છે, એ પ્રમાણે વ્યાખ્યા કરેલી છે. તે પ્રેમમય ભકિત કેવી ોઇએ તે બાબત નારદ ભકિત સૂત્રના ખીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
અનુવાદમાં લખ્યું છે કેઃ ૩૪ તા ૨ જાનવમના નિતેષv થ” અર્થાત તે ભકિત કામનાને અર્થે નહિ જોઈએ. કેમકે તે નિષેધ રૂપી છે એટલે તે કાયિક, વાચિક કે માનસિક સુખાર્થે પ્રેમવાળી નહિ હેવી જોઈએ. એ તે ઉપકાર પ્રત્યુપકાર કિંવા લેવડદેવડને સ્વાર્થી વ્યવહાર છે. શુદ્ધ પ્રેમ સર્વદા કામના શૂન્ય હોય છે. આથી વિષય જન્ય પ્રેમનું પણ નિવારણ થાય છે. જે મનુષ્યો સંસારના વિષયના કિંવા જેઓ ઈદ્રિય જન્ય સુખ કિંવા અભિલાષાના લાભથી પ્રેમ સેવે છે અને વળી અમે પ્રેમ આચરીએ છીએ એવું કહે છે, તેઓ પ્રેમની હાંસી કરનારા છે એમ ગ્યાનીની સાથે કહેવું પડે છે. આ બાબત અમે વિકૃત, કૃત્રીમ પ્રેમના નિરૂપણમાં યથાશકય બતાવી ગયા છીએ તે સંબંધે –
“વ્યર્થ વિષયી જને પ્રેમની જ વાત કરે માનું નહિ સત્ય હું જરા બેટી વિતંડા કરે ” એ પદ્ય વિષયમાંથી નિહાળે.
આદર્શ પ્રેમમાં અમે શુદ્ધ દાંપત્ય પ્રેમ ગણાવ્યો છે અને તેની વ્યવસ્થા પણ માયિક પ્રેમમાં થઈ જતાં મૂળ માયિક અને શુદ્ધ એ બે સ્વરૂપે જ જણાય છે. પણ માયિકનું ખરું સ્વરૂપ સમજાવતાં તેમાંથી ઉદ્ભવતા વિકૃતકૃત્રીમ અને શુદ્ધ દાંપત્યસ્નેહ એવા ત્રણવિભાગો અમે લીધેલા છે. આદર્શ પ્રેમ છે કે માયિક છે છતાં તે મુકિતને સાધક છે કેમકે તેવા પ્રકારના નેહમાં એકાંગી ઉપાસના રહેલી છે અને તેનાં તેનાં પાત્રો તદિતર સર્વ કામના શૂન્ય હોવાથી એકદેશિય મુકિત તેમને સહજ પ્રાપ્ત હોય છે અને તે એકદેશિય પ્રેમ ઉઠી જતાં તેનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
પાત્રે મુકતજ બની રહે છે એમ પ્રતિપાદન કર્યું છે. એના સમર્થનમાં સાક્ષરત્તમ અભેદ માર્ગ પ્રવાસી મણીલાલ નભુભાઈએ લખેલા પ્રેમ જીવનમાંના શબ્દો અત્રે લેવા અનુપયોગી નહિ ગણાય તેઓ “પ્રેમ એજ બ્રહ્મરૂપ છે અથવા સર્વત્ર બ્રહ્મરૂપે જે સમજાય તેજ ખરે પ્રેમ એમ જણાવી લખે છે કે ” પ્રેમ અથોત માયિક પ્રેમ તે પણ ખરેખર કયારે થયો ગણાય છે કે જ્યારે પૂર્ણ અભેદ કેઈ બે વ્યકિતને થઈ રહે ત્યારે આવા અભેદનું રહસ્ય એ છે કે એક વ્યકિત પિતાનું જીવિત ધનમાલ સર્વસ્વ બીજી વ્યકિતમય સમજે છે અર્થાત્ સ્વ અથવા અહંભાવ નીકળીને કેવળ નિર્મૂળ થઈ જાય છે આ સાક્ષરવર્યના કથનને મળતું.
હે ખામુખા આપસમેં ખરી દમનકી પ્રેમ, દેખે ન દેતી બીચમેં સગાઈ તનકી પ્રેમ,
એ અમારૂં પદ્ય નિહાળે. વળી ઉપરોકત માયિક પ્રેમની વાતના કથનમાં એ સાક્ષરવર્ય મણીલાલ નભુભાઈ આગળ વધીને લખે છે કે “ખુબી એ છે કે આવું થવા માંડયું એટલે બ્રહ્મભાવની છાયા પડવા માંડીજ, બ્રહ્મભાવનાને પહેલે પગથીએ ચડાયું જ. શ્રીમદ્ વિદ્યારણ્ય સ્વામીએ પંચદશીમાં કહેલું છે કે ઘર સુર્વ મત્ત - રણવ તિવિવનાત તેમ વિષયાનંદ પણ બ્રહ્માનંદનો અંશ છે એટલે આ અભેદ પ્રેમ સમજાવા માંડયો કે બ્રહ્મ સમાધિનું પ્રાણાયામ હાથ આવ્યું જાણવું. આવી ભકિત થવી એ એક રીતિને વિરાગજ છે, કેમકે વિરાગમાં પણ ત્યાગ માત્ર સ્વસંબંધનેજ છે. એક વ્યકિતનિષ્ટ પ્રેમ ધીમે ધીમે સર્વ વિશ્વને સમાન ગણવા યોગ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
બની બ્રહ્મભાવમાં પર્યવસિત થાય છે. આપણું ધર્મશાસ્ત્રમાંની મૂર્તિપૂજા, સૂફી ધર્મમાંની માશુકની ભકિત, વેદાંતશાસ્ત્રમાંની ગુરૂભકિત એ સર્વે આવાજ કઈ વિચારનાં રૂપાંતર છે ,, ઈત્યાદિ.
પ્રિય વાચક! આવા અભેદ વ્યવહાર શુદ્ધ દાંપત્ય પ્રેમમાં હોઈ શકે એ નિર્વિવાદ છે અને તેવું યુગલ પરમ મોક્ષના માર્ગ ઉપર મુક્તિનું જ અધિકારી ગણાય એમ અમે પ્રતિપાદન કર્યું છે તે વપરતઃ શાસ્ત્ર તેમજ સાક્ષરોના શબ્દાનુભવ પ્રમાણથી સિદ્ધ થાય છે.
આકર્ષણયુક્ત અને આવરણ રહિતજ હંમેશાં પ્રેમ મનાયો છે. ચુંબક અને લેહશુચિને આકર્ષણ સંબંધ છે, પણ જે તે ઉભયના આકર્ષણ સંબંધને ખાળનારી તૃતીય વસ્તુ વચમાં આવી તો ખેંચાણ અટકી પડશે. સરસિજ સૂર્યને નિહાળી પ્રફુલ્લિત બને છે પણ તે ઉભયના વિનરૂ૫ રાત્રી આવી કે કમળ બીડાઈ જશે, સૂર્ય અસ્ત પામશે. પ્રેમીઓ પોતાના સંબંધમાં એક બીજાને ઉપાધિરૂપ તૃતીય વસ્તુ ઈચ્છતા જ નથી. પ્રેમીઓએ પોતાના પ્રીતિપાત્રના વિષયમાં હમેશાં ઉપાધિરહિત પ્રીતિ માગી છે. શયાવાસમાં અથવા એકાંતમાં વલ્લભ અને વિલાસીની પરસ્પર જેવી અમર્યાદ નેહથી પ્રેમના હાવભાવોથી મંદમૃદુગોષ્ટિ કરે છે, જેમ વિલાસાદિ ચેષ્ટા કરે છે તે સમૂહમાં કરી શકશે નહિ. કારણ તે સમૂહ એ પિતાના ઈષ્ટ પ્રત્યેની વેચ્છા વિહારી પ્રવૃત્તિમા આવરણરૂપ ઉપાધિરૂપ તેમને જણાય છે. પ્રેમીઓને પરસ્પરના આમ તૃતીય વસ્તુરૂ૫ ઉપાધિના કાળે આ સંકુચિત વ્યવહાર જોઈ તેમના બાધકરૂપે વચમાં આવેલી તૃતીય વસ્તુ ખાળે છે એમ સમજાય છે. પણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રેમને ખાળવાને કાઇજ સમય નથી. તેવા પ્રમગામાં પ્રેમીઓનું એ ખળાવુ પોતાના ઇષ્ટ પ્રત્યેના તેના યાગના અધૈર્યમાં યાગથી ચાગ અનિચ્છિ તથા યાગ થઇ જવાથી ભય કિંવા વિવેકથી અને છે. આને વ્યવહારે પાતાની સત્તા-મર્યાદા માની છે, ધમકર્તાએ પેાતાની દૃઢતા ટેક કહી છે અને પ્રેમીઓએ પોતાનુ* પ્રેમ નિહપણ અથવા પ્રિયેતરના પરિચયથી અળગા રહેવાના વિવેક માન્યા છે. આપણા આયધમ શાસ્ત્રમાં વિવાહિત પતિપત્નિએ એક ખીજાથી અનન્ય ભાવે ખતી રહેવાની આજ્ઞા, પતિએને માટે નાખા નાખા શય્યાવાસની વ્યવસ્થા, સંપ્રદાયાના સસ્થાઓના અમુક ગચ્છા, તડાં, ભિન્ન ભિન્ન દેવ મદિશ એ વિગેરે વ્યવસ્થાના હેતુ, એક ખીજાથી સેળભેળ નહિ બની જવાના તેમજ એકાંગી ભક્તિના વિચારનાજ પરિણામેા છે. એમ લાગે છે કે ત્યાં ભકત-પ્રેમીએ પેાતાના ઈષ્ટને પ્રેમાપચારથી પુજવાના તેમજ ભજ્યમાનની ભક્તિના નિરૌપાધિક સુખ તેમજ સમય મેળવી શકે. અમારા જૈનાએ પાંચ પ્રકારના ચૈત્યા ગણાવેલાં છે તેમાં ભકિત ચૈત્યને પણ વર્ણવેલ છે. ભકિત ચૈત્ય એટલે પેાતાની ખાસ સગવડ-અનુકુળતાને માટે ધેર દેરાસરની વ્યવસ્થા સૂચવેલી છે. આવા પ્રેમની ભક્તિની સત્તામાં મસ્ત પ્રેમીએ ભકતાએ રવની પણ સ્પષ્ટ વાણીમાં અવગણના કરી કાઢી છે. પેાતાના ભજ્યમાન પ્રત્યેની પ્રેમમય ભકિત ઉપાધિ રહિત કરવા મળે તા જન્માજનમ મેાક્ષ પ્રાપ્તિ પર્યંત એવી ભકિતજ માગેલી છે. વૈષ્ણુવાએ તેા પ્રેમના મત્તપણામાં મુક્તિની પણ અવગણના કરી છે. આ પ્રસગે ગેાપાંગનાએના મુખમાં વ્યવહરાવેલાં કવિવર દયારામના વા વાયકાને યાદ દેવડાવીએ તે અનુચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૫
"
નહિ ગણાય. ત્રજ વહાલુંરે વૈકુંઠ નહિ આવું, ત્યાં નંદલાલા કયાંથી પાવુ.... ” ગુજરાતના પ્રસિદ્ધ ભકત નરસિંહ મહેતાની આ મતલબની અપાર વાણી છે. કૃષ્ણે ગીરધરલાલની અનન્ય ભક્ત પરમ વૈષ્ણવી મીરાંએ ભક્તિ રસના પ્રેમના આવેશમાં આવાં સેકડા પો ગાયાં છે. 'તઃકરણને વિશુદ્ધ પ્રેમ પ્રિયેતરથી ઉદાસીન બનાવે છે, પણ કાનુ... અપમાન કિંવા અનાદર કરતા જોયા નથી, પણ અન્યને ઉલટા પ્રેમના રસ્તા તરફ વાળે છે. રાગદ્વેષના થી રહિત વિરાગ દશામાં જળહળતા એ પ્રેમ જણાય છે. એવાથી જુદા સ્વરૂપમાં દન આપતા પ્રેમ તે પ્રેમ નહિ પણ માહ–ભ્રાંતિ છે. પરમવૈષ્ણવી મીરાંનુ રાણા તરકનું વર્તન ઉન્નતના રૂપમાં વર્ણવી પ્રેમને નામે મેહને સેવતા પ્રાકૃત પંડિતોએ સમાજની દૃષ્ટિમાં ઉતરતું અથવા સ્વચ્છ દાચારના ધડા મળે એવુ' ચીતરી બતાવ્યું છે. વઘાતિ શ્રેષ્ટત્તવત્ત નનઃ એ લેાક સંગ્રહના નિયમને મીરાં જેવી પરમ સાધ્વી ભૂલી જાય અને રાણા પ્રત્યે વિવેક રહિત વન ચલાવી, સ્ત્રી સમાજને પતિવિરક્ત બની પ્રભુમાં ભક્તિ લેવાના ધડા આપે તેમ અનેજ નહિ. સ્ત્રીની ઉન્મતતા અને અપમાનને આપણે આ સંસાર આશ્રય આપેજ નહિ, તેમજ અનન્ય ભકિત રસમાં ભીંજાયલી મીરાં રાણાની મનેત્તિ અવિવેકી બની દુ:ખાવેજ નહિ; છતાં સ્વચ્છ ંદાચારને સેવવા સ્વચ્છંદાચારિ કાઇ મહાન આડું આગળ ધરવા મીરાંને ધગતુ મતના મેળે તેવી માનતા મનાવતા હાય તો લાકાને તેથી લેશ પણ ગ્લાનિ નથી. પરમ જ્ઞાનિએ તો ત્યાં પણ મીરાંના આઠે પરમ વેગમાં ઉભરાતી તે ઉ ંખલાનીજ ઉચ્છંખલતા માને છે, મીરાની પોતાનીજ કૃતિરૂપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
**
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૬
મનાયલા પદ્યોમાં પણ જો એવુ કાઇ પદ્ય હાય તો તેને પણ અમે તે તેવા સ્વચ્છ ંદાચારીઓએ પાછળથી ધુસાડી દીધેલાં માનીએ છીએ. મને કાઇ કવિનું કથન યાદ છે અને તે એ છે કે વ્ય મીરાંને વિષે ભકતાણી માની લીધી છે, તે તે! સાધુઓના ટાળાંને એકત્ર કરી વ્યભિચાર કરતી હતી. કેમ જાણે એ વાત પોતે જોઈ આવ્યા હાય અથવા પાતે કેવળી હાય ! આવા વિશિરામણી મીરાંની કાઈ આખ્યાયિકા ચરિત્ર કિંવા નાટક લખવા બેસે તે શું લીલું ઉકાળે ? અવશ્ય તે પેાતાના જેવીજ તેને ઉન્મત્ત ચીતરી બતાવે. પેાતાની ઉદ્ધતાઈને મહાનના વિચારાનુ વનનું રૂપ આપવું એ પણ એક દાષાપત્તિમાંથી બચવાની ઉન્મત્તોની યુકિત છે. ધમ, કવ્ય, વિવેક, પ્રેમ એ સહુ નિકટનાજ શબ્દો છે. કહિએ તા ઉચિત છે કે શબ્દાંતરે તે એકજ છે. ધમ કિંવા કે વ્યનુ જ્ઞાન અને પ્રવૃત્તિ એ પ્રેમજ કરાવે છે. પ્રેમ રહિતાજ - વ્યભ્રષ્ટ ધર્મભ્રષ્ટ, વિવેકભ્રષ્ટ જોવામાં આવે છે. પ્રભુ પણ પ્રેમ ને ભકિતને આધિન બની રહે છે. તે શુ વ્યકિતનુ એટલુ બધુ સામર્થ્ય છે કે તે પેાતાના પ્રેમ પાયા કાઇને આપી શકે નહિ પણ ઉલટુ અપમાન કરે? મારાં સમજતી નહોતી કે મારા પ્રત્યે રાણાની જે કાંઇ પ્રવૃત્તિ છે તે માત્ર મારે તેમના પ્રત્યે પ્રેમ થાય તે માટે છે—હું તેમને ચાહું તે માટે છે, પણ તે શુદ્ધ અસલ પ્રેમની અધિકારી હતી અને તેથી રાણા સાથે દાંપત્ય સ્નેહમાં જોડાવા તે અશકત નીવડી, તેથી પેાતાનું તેમના પ્રત્યે વિવેક રહિત વન ચલાવી દાંપત્ય સ્નેહને ખૂરા દાખલા બેસાડે તે કદી ખનેજ નહિ. ભકિતની ઘેલછામાં ઘેલી બની પતિસેવા પતિપ્રત્યેનું કર્તવ્ય ભૂલતી અજ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
બાળાઓને આ પ્રસંગ ખરેખર ધડે લેવા જેવો છે. મનમાં પતિ પુત્રવિષયક અનેક કામનાઓ ભરેલી હોય અને પતિસેવા ત્યાગી, મીરાં બની બેસવું કઈ પણ રીતે આર્યબાળાઓને ઉચિત નથી, હંમેશાં ભક્તિ નિરેધવાળી વર્ણવેલી છે. અનેક સંસારવિષયક લાલસાઓ-કામનાઓ આવી મનને રેધતી હોય અને ભકત બનવા પ્રયત્ન કરે એ ઉભય ભ્રષ્ટ વ્યવહાર તેમજ પરમાર્થથી પતિ-મ્યુત થવા જેવું છે. પ્રથમ આડે અવળે ભટકતા પ્રેમને એક પતિ કેન્દ્રાપગામી કરે અને એ આરંભથી માંડી અધિકારી થયે પ્રભુભક્ત બનતાં શીખે.
પ્રેમના સંબંધમાં ભકિત માર્ગીય વલ્લભાચાર્ય પિતાના નિષેધ લક્ષણ નાથના ગ્રંથમાં લખે છે કે –
अहं निरुध्धो रोधेन निरोधपदवो गत : निरुद्वानां तु रोधाय निरोधं वर्णयामि ते ॥ हरिणा ये विनिर्भुक्ता ते मग्ना भवसागरे
ये निरूद्धास्त एवात्र मोदमायांत्यहर्निशं ॥ १ ॥ ભાવાર્થ-હું રેપથી નિરૂદ્ધ છું અને પદવીને પહોંચેલે છું. પરંતુ નિષેધના અધિકારીઓને વાતે નિધનું લક્ષણ વર્ણન કરૂં છું. જેમને હરીએ ત્યાગ કર્યો છે તે આ ભવસાગરમાં ડૂબેલા છે અને જેમને નિરૂદ્ધ કર્યા છે તે અહર્નિશ પરમાનંદ ભોગવે છે.
અહા કેવાં સુંદર વચનામૃત છે! સર્વદા અબાધ સત્ય, જ્યાં જુઓ ત્યાં શબ્દાંતરે, પ્રકારાંતરે, પર્યાયરૂપે, પણ એકનું એકજ નીકળી આવે છે. ગમે તે સમાજ કે ધાર્મિક સંસ્થા નિહાળે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રેમ ઉપરજ તે મંડિત છે એમ જણાયા વિના નહિ રહે. પ્રેમરૂપી સૂત્રે પરેવેલા એ સૌ જુદા જુદા મણકાઓ છે; આવિધિ આખો વિશ્વનો ખેલ પ્રેમ ઉપરજ મંડિત છે. શ્રી વલ્લભાચાર્યને “જેઓને હરીએ ત્યાગ કર્યો છે, તે આ ભવસાગરમાં ડૂબેલા છે અને જેમને નિરૂદ્ધ કર્યા છે તે અહર્નિશ પરમાનંદ ભોગવે છે.” એ વચનેને રહસ્યાર્થી અવકીએ, અને તે એ છે કે જેમને હરીએ ત્યાગ કરેલો છે, એટલે પ્રભુના પ્રતિની પ્રીતિને જેઓના હૃદયે ઉછેદનિરાદર કર્યો છે, એ વ્યંગ અત્ર સૂચવ્યું છે. વાસ્તવિકરીતે હરી કેઇને તજતાજ નથી, અને હરિથી અતિરિકત અન્ય પદાર્થોની કામનામાં આસકિતવાળું તેવાનું હદય આ સંસારના ઈષ્ટનિષ્ટ ભલા ભુંડાના સંયેગ, વિયેગ, જન્ય સુખ દુઃખમાં પથ્યમાન રહે, અને તેવા સર્વેશ્વરની માયા જે સંસાર તેમાંજ પરેવાયેલા-તૂબેલા રહે તે દેખીતું જ છે; અને જેમને નિરૂદ્ધ કર્યા છે એટલે સાક્ષાત પ્રભુપ્રત્યેના પ્રેમની પરવશતાએ જેમને તે હરિથી અતિરિકત કામનાના વેગથી અટકાવ્યા છે તે પરમાનંદ ભોગવે છે, એ અક્ષરશઃ સત્ય છે. જ્યાં હૃદયને પ્રેમ, જ્યાં આત્માને અખંડ પ્રેમ તેની પ્રવૃત્તિ એમાં શું આશ્ચર્ય! હરિને, ઈષ્ટને-એયને, પળ વાર છેડે ત્યારે તેવા નિરૂદ્ધ ભકતનું હૃદય અન્ય કામનાનાં વિષયમાં આકર્ષાય, અને આથીજ અમે અમારા વિષયમાં પ્રતિપાદન કર્યું છે કે પ્રેમનો પ્રવાહ અખંડ છે, તે વિભાગરહિત છે, અને તેને વિભકત કરવાથી ઉભય બાજુમાં વિકૃત બનાવવાથીજ મનુષ્યને જન્મ મરણની બેડી પ્રાપ્ત થાય છે. સાથેજ આપણો આધુનિક આ ગૃહસંસાર પ્રાયશઃ પ્રેમ શૂન્ય છે, પ્રેમાતિશયથી રહિત છે, અને તેથી જ મોક્ષ-આત્મિક કલ્યાણના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
માર્ગથી દૂર છે, એ પણ મંડન કર્યું છે. આદર્શ પ્રેમ એક વ્યકિત નિષ્ટ પ્રેમ જે મુકિતને હેતુ છે, તેથી ભિન્ન વિકૃત કૃત્રિમ ઈત્યાદિ પ્રેમનું ખંડન કરી સીતા અને રામ, રાજુલ અને નેમનાથના આદર્શ પ્રેમનું ચરિત્ર ચિત્ર આંકી તેવા પ્રેમ પ્રત્યે દંપતિઓની રૂચી જગાડી છે, એ વગેરે ભિન્ન ભિન્ન કક્ષાએ નિરીક્ષણ કરી પ્રેમનું સ્વરૂપ સમજાવવા પ્રયત્ન ઉઠાવ્યો છે.
પ્રેમના રાજ્ય આદશ્યમાં, પ્રત્યેક પરિસ્થીતિમાં ઉદ્દભવ પ્રેમ કયાં નિહાળવા બેસીએ? જો એમ કરીએ તે પાર પણ આવે નહિ. માત્ર પ્રેમથી મુકિત એ આપણે વિષયના પ્રતિપાદનમાં પ્રેમ મુક્તિને કેવી રીતે સાધક છે, તે દઢાવવા પૂરતું વર્ણન કર્યું છે અને તેમાં પ્રેમ છે એમ સિદ્ધ કરતા હૃદયથી, તેને પરિચય મેળવતા, માનવ પ્રેમનું સવિશેષ અવલંબન લીધું છે અને એ પ્રેમને જ ઉદાહરણ રૂપે મૂકી પ્રેમથી મુકિત એ વિષય સમજાવ્યો છે અને તે પ્રયત્ન પણ મનુષ્યોને સમજાવવા માટે હોઈ ત્યાં માનવ પ્રેમનું જ અવલંબન લેવું યથાસ્થાને છે. એક વ્યકિત નિષ્ટ પ્રેમપાત્રો વાસનાનું બળ નિમૂળ કરી. વિરકત બની રહે, અને મોક્ષના માર્ગ ઉપર સુલભતાથી વહે છે, એ સમજાવ્યું છે. નિરોધને એ ઉત્તમ રસ્ત છે. વાસનાને જોઇતો વિષય અપ તૃપ્ત નહિ કરવી તે ઠીક છે, પણ વિષયથી એકમ તેને દૂર રાખી નિરોધ મેળવે એ પણ દુર્લભ છે. વાસનાને, તેની તૃષ્ણાના વિષયને સમીપ રાખી વિવેકથી નિરાધ સાધવો, એ સલામતી ભરેલું છે. આમ નહિ કરવાથીજ ઘણીવાર ત્યાગીઓ-વિરાગીઓ ત્યાગથી–વૈરાગ્યથી પતિત થાય છે, કેમકે દબાવેલા નેતરની પેઠે તૃષ્ણાના વિષયને નિહાળતાં જ વાસના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૦
તેના ઉપર ચેટી બેસે છે. છેવટ આવી ભાવનાને જીતી ઇષ્ટના મુકિતના અસલ પ્રેમમાં મસ્ત બની ગયેલા મસ્ત વિરકત કિંકરા, પ્રેમીઓની દશા બતાવી છે. આ દશાને પ્રદર્શિત કરતું. પ્રથમ જૈન પરમભકત આનંદધનજીનુ ઋષભદેવનુ સ્તવન નિહાળીએ,
'
સ્તવન.
પેલ જીનેશ્વર પ્રિતમ માહારારે, ઓર ન ચાહું ૨ે 'ત; રીઝયા સાહેબ સંગ ન પરિહરેરે, ભાગે સાટ્ટિ અન’ત-ક્ષણ
ભાવા —શુદ્ધ ચેતના-શ્રદ્દા સુખીને પોતાના ઘરની વાર્તાને દેખાડતી કહે છે કે, હું સખી! શ્રદ્ધા ! મારા ભતાંના વૃત્તાંત સાંભળવાથી મારા ઘરને! સવ વૃત્તાંત તું પોતાની મેળે સમજી જઈશ, ક્રમક પોતાને ભર્તા સ્ત્રીના કથનમાં હાય, તેા બીજા તેા હાયજ, અને ખીજા સર્વ મારા કથનમાં એક ભતાંને પછવાડે છે. રાગાદિક શૂન્ય એવા ઋષભદેવ ભતાં પામીને રાગદે પરિણતિએ પરિણમ્યા
એવા દેવાને ભતાંપણે વાંદુ નહિ; તે મારા ભર્તાના એવા સ્વભાવ છે કે મારા વિના બીજા કાઈથી એનુ ં મન ર્જન થાયજ નહિં, એટલે જે દિવસથી મારા સાથે એ રીઝયેા છે, તે દિવસથી આજ પ ત . મારા સાહેબે મારા સંગ કયારે પણ મૂકયા નથી, તેમ આવતે કાળે મૂકશે પણ નહિ.કેમકે અભેદરૂપે મળ્યા, કયારેય પણ ભિન્ન થાય નહિ, આથીજ મારા સાહેબનુ' રીઝવું ભાંગે માદે અનંત પ્રવચનમાં કહ્યુ છે, શુદ્ધ સ્વભાવ પ્રગટયા તે સાદે અને તે સ્વભાવ ત્રિકાળે અક્ષય્ય માટે અનંત, અથવા વીતરાગપણે પ્રતીત કર્યો તે સાદ અને તત્વભાવ સ્વરૂપતા ભાવિ તન્મયિભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
આચરણ હેતુએ કરી કે, તે અનંત, તેથી મારે સાહેબ રીઝયા પછી વિછોડવામાં સમજેજ નહિ. પ્રીત સગાઈરે જગમાં સહુ કરે, પ્રીત સગાઈ ન કેય; પ્રીત સગાઈ નિરપાધિક કહીરે, સોપાધિકધન ખેય નષભ.
ભાવાર્થ-હવે લત્તર પ્રીતિ, તેને લૌકિક પ્રીતિપક્ષ દઢ કરતે કતાં કહે છે કે, જગતમાં અન્ય પ્રીતિ વધારવા માટે સમસ્ત જગતના જીવ પુત્ર પુત્રીની સગાઈ સંબંધ કરે છે, પરંતુ તે પ્રીતિના મિલાપને વિચારી જોઉં છું, તે હે શ્રદ્ધા સખી! મારા ભતની પ્રીતિની રીત, તેમાં એવી સગાઈ સંબંધ માત્ર કોઈ નથી, કેમકે મારા ભતની પ્રીતિ તે સ્વભાવને મિલાપ છે, માટે તે નિરૂપાધિક પ્રીતિ છે, અને સિદ્ધાંતમાં પણ પ્રીતિ નિરૂપાધિક કહી છે, તે હે શ્રદ્ધા ! વિભાવી છતાં સ્વભાવિ ઋષભ પરમાત્મા સાથે સંપાધિક પ્રીતિ કરવા વાંચ્છતો, સ્વભાવની પ્રાપ્તિ સંબંધી ભજનની પ્રીતિરૂપ પરમધનને ખોવે એટલે કે આત્મ ગુણનો નાશ કરે. કે કંત કારણ કષ્ટ ભક્ષણ કરેરે, મળશું કંથને ધાય; એ મેળે નવિ કહિયે સંભવેર, મેળો ઠામ ન હાય-રાષભ, | ભાવાર્થ-ફરી સોપાધિક પ્રીતિપક્ષને દૃષ્ટાંતથી નિરૂપાધિક પ્રતિપક્ષ દઢ કરે છે. હે શ્રદ્ધા ! કેઈ સ્ત્રી ભર્તાને મળવા વાતે કાષ્ટ ચડે, એટલે સતી થાય, અથવા પક્ષાંતરે કોઈ કુમતવાદી નિરંજન ભર્તાને મળવા સારૂ પંચાગ્નિ જપોપાત કરે. એ માટે કે કંથને ધોઈને દેડીને ભેટશું-મળશું, તથા ધરતીમાં પેસવું ઇત્યાદિ મહા કષ્ટો કરવાથી નિરંજનથી તરત મળશું, પરંતુ એવી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
ભર્તાને મિલાપ ત્રણ કાળમાં સંભવ નથી, કેમકે અમુક ગતિમાં તું પણ જજે અને હું પણ તેજ ગતિમાં તેજ સ્થાનકે આવીશ. એવા વિચારથી અગ્નિમાં ભસ્મ થઈ બળી મરવું, એ મિલાપનું ઠામસ્થાન નથી, તેમજ મિલાપ નિશ્ચય થાય નહિ, તથા પંચાગ્નિ જપાપાતાદિકે મરણ પામે તેપણ બાળ–અજ્ઞાન મરણ છે, માટે સિદ્ધસ્થાનક નિશ્ચયથી તેને નહિ જ મળે. કઈ પતિ રંજન અતિઘણું તપ કરે, પતિ રંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત ધર્યું રે, રંજન ધાતુમિલાપ,
ભાવાર્થ-વળી હે શ્રદ્ધા ! મારા રાષભ ભર્તાથી મળવા માટે કોઈ ક્રિયારૂચિ જીવ તે મારા પતિને રંજન–રાજી કરવા માટે અત્યંત તપ કરે છે, તેથી પણ મારે ભત રાજી થાય નહિ, કેમકે જે એકાંત તપશ્ચર્યાદિ બાહ્ય કરણ, એ મારા પતિને રાજી કરવું, તે હે શ્રદ્ધા સખી ! મેં ચિત્તમાં ન ધયું ઠરાવ્યું નહિ, કારણ કે મારા ભર્તાને રાજી કરવાની રીતિ તે ધાતુ મિલાપ જેવી એટલે તેની ધાતુ પ્રકૃતિ છે, તે તેવી પ્રકૃતિવંત થઈ મળે, તેથી રાજી થાય. કેઈ કહે લીલા અલખ અલખ તણી, લખ પૂરે મન આશ; દેાષ રહિતને લીલા નવિ ઘટે, લીલા દેષ વિલાસ-હષભ,
ભાવાર્થ–વળી કઈ ઈશ્વરવાદી એમ કહે છે કે, અલખ જે ઇશ્વર તેની લીલા અલખ–લખી જાય નહિ–જાણી જાય નહિ તે પિતાની શકિત ફેરવીને લીલાની પરમ કારૂણભૂત્ત માયા સ્ત્રી તે સર્વ જગતનું યટનવિયટન રૂપ લીલા લખવી–જાણવી, અને તે જનમનની લક્ષાવધિ આશા પૂરે છે, પણ હે શ્રદ્ધા સખી! એ તે બાધક વચન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
છે, કેમકે રાગાદિ દોષ રહિત ન હોય તેને અલખ કહેવાય નહિ, અને અલખ કહી, ફરી તેને વળી લીલા કહેવી એ ઘટિત નથી. લીલા એ તે દેષોને વિલાસ-લહરી છે. રાગાદિ દેવ વિના લીલાને વિલાસ નજ હોય, તો અલખ કહી વળી પરમેશ્વરને લીલા છે, એમ ઠરાવવું એ તે ઘેલીનું પહેરણું સારું એવું થયું. ચિત્ત પ્રસનેરે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અપણાર, આનંદઘન પદ રેહ , | ભાવાર્થ-તેથી હે શ્રદ્ધા ! તપ, સંયમ, નિયમ, વ્રત પાલન એ તારી લીલા છે. અથવા તું તપ સંયમાદિ કીધા વિનાજ લક્ષાવધિના મનની આશાને પૂરણહાર છે, એવી અધીનતાનું ભાખવું તે પૂજા નથી; પણ ચિત્તની પ્રસન્નતા આહલાદપણું, તેજ પૂજનની સફળતા છે. જે અખંડ તંડુલ, વસ્ત્ર, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, જળ, ફૂલ, કેસર ચંદનાદિ સર્વ સામગ્રી અખંડ છતાં, ચિત્તની પ્રસન્નતા જે શુભ ભાવે તેના અભાવે તે અખંડ પૂજા નથી, જે શુભભાવ તેજ અખંડિત પૂજા જાણવી. તેથી હે સખીજે પ્રાણી આનંદઘન પદ પામવાની ચિત્તમાં અભિલાષા કરે, તે પ્રાણી મારા ઘભ ભર્તાથી કપટ રહિત-નિષ્કપટી થઈ, બહિરાત્માપણું મૂકી, અંતર આત્માવત છતો સ્થિર સ્વભાવે પરમાત્મ સ્વરૂપને પોતાના આત્મામાં ચિંતવે, એ રીતે ઝઘભ પરમેશ્વરથી આત્માનું અર્પણ કરે, તે પ્રાણી આનંદ શબ્દ જ્ઞાનાનંદ પદ-મુકિત પદ તેની રેહ રેખા-મિલાપ કરી સિદ્ધ બને.
દેવચંદજી કૃત વીશીમાથી પણષભદેવજીનું સ્તવન નિહાળીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
રૂષભ જીણુંશું પ્રીતડી, કીમિ કીજે હે, કહે ચતુર વિચાર, પ્રભુજી જઇ અળગા વસ્યા, તિહું કિશું નવિ છે કે
–વચન ઉચાર––ષભ, ભાવાર્થ-વીતરાગ પણ પુરૂષોત્તમ સાથે શી રીતે પ્રીતિ કરવી! વીતરાગથી પ્રતિ મારા આત્માએ પૂર્વે કયારેય અનુભવી નથી; તે પરમેશ્વરથી પ્રીતિને અર્થી પ્રીતિની ચાલને અજાણતો પૂછે છે કે, હે ચતુર માયા જ્ઞાની પુરૂષો અથવા પોતાને આત્મા જે ચતુર છે તેને પૂછે છે કે, તે પ્રીતિને વિચાર કહે. જે નજીક હોય તેથી તો પ્રીતિ બને, પણ પ્રભુજી તો સર્વ રીતે અળગા રહ્યા છે, અળગા કેવી રીતે ! ત્યાં પ્રથમ દ્રવ્યથી હું અશુદ્ધ પરિકૃતિ વિભાવ કનુભવિ પુદ્ગલ ભાવ ભોગી તેથી અશુદ્ધ છું, અને શ્રી ભગવાન તે શુદ્ધ પરિણમી, નિરાવર્ણ સ્વભાવી, નિષ્કર્મ, અનંત અક્ષય જ્ઞાનાદિ સ્વગુણુભગી છે, તેથી શુદ્ધ દ્રવ્ય છે. બીજું ક્ષેત્રે કરી હું સંસાર ક્ષેત્રી, શરીરાવગાહી છું, અને શ્રી ઋષભ પ્રભુ તે લેકાંતર ક્ષેત્રે રહ્યા છે, અશરીરી સ્વપ્રદેશાવગાહી છે. તેથી ક્ષેત્રથી પણ ભિન્ન છીએ. અને ભાવથી હું રાગી હેપી તથા અઢાર પાપ સ્થાનકે ભય છું, અને શ્રી દેવાધિદેવ તે નિરાગી સર્વ પાપસ્થાન રહિત છે. એમ શ્રી પ્રભુજી હમણાં તો સર્વ રીતે મારાથી વેગળા છે. વળી અળગાને પણ વચનાદિથી મળીએ પણ એ તે સિદ્ધ થયા, સિદ્ધાવસ્થામાં કોઈ વચનનું ઉચ્ચારવાપણું નથી, ત્યારે તે પ્રીતિ કેમ કરાય ! કાગળ પણ પહોંચે નહિ, નવિ પહોંચે છે, તિહાં કે પરધાન
જે પહોંચે તેતુમસમા, નવિભાખે છે, કેઇનું વ્યવધાન-ઝાષભ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ-વળી એક બીજે પણ પ્રીતિને ઉપાય છે. તે કાગળ વડે પ્રીતિ થાય છે. પણ સિદ્ધ વિષે કાગળ પણ પહોંચે નહિ. વળી કાગળ ન પહોંચે તે માણસ મૂકીએ; પણ ત્યાં સિદ્ધાવસ્થાને વિષે કઈ પ્રધાન પણ પહોંચે નહિ. કે જેની સાથે વિનંતિ કરાવીએ. અહીં કોઈ જીવને શંકા થાય કે રત્નત્રયી આરાધીને અનેક જીવ મેસે જાય છે, તે કઈ ન પહોંચે એમ કેમ કહો છે ! ત્યાં સમાધાન કે ત્યાં સિદ્ધાવસ્થાને વિષે જે પહોંચે, તે તમારા જેવો પ્રભુતામય, વીતરાગ, અયોગી, અસંગી, સકળજ્ઞાયક પણ વચન રહિત, એટલે તે પણ પરમ પૂજ્ય, એટલે તે પણ કેઈને વ્યવધાન–આંતરે–ભેદ કહે નહિ, તેથી પ્રીતિના આ ત્રણે ઉપાયો નિષ્ફળ છે. તે શ્રીયુગાદિ દેવ સાથે પ્રીતિ કેમ કરવી ? પ્રીત કરે તે રાગીયા, છનવરછ હે, તમે તે વીતરાગ; પરમ પુરૂષથી રાગતા, ભેળવી તે હો, કેતર ભાગ-ગરષભ,
ભાવાર્થ-વળી કહે છે કે મુજ સરીખા સંસારી જીવ સમ્યફદષ્ટિ પણ જેથી સર્વજ્ઞ ઐલેક તિલકથી પ્રીતિ કરવા ચાહે, તે તે રાગવાળી રાગ સહિત છે, અને હે જીનવરજી? તમે તે વીતરાગ છો, રાગ રહિત છો, રાગીને અનેક રીતે રીઝવીએ, પણ જે પોતે રાગી નહિ, તે કેમ રીઝે ! અહીં કોઈ જીવ કહે જે તે વીતરાગથી પ્રીતિ ન કરવી, ત્યાં સમાધાન કે તે શ્રી પ્રભુ અરાગી અથોત રાગ રહિત છે, તેથી તેમનાથી પ્રીતિ મેળવવી તે લેકોત્તર માર્ગ છે. એટલે કે રાગીથી રાગી થયે તે મળે, પણ કશે રાગાંશ જેનામાં નથી, તેનાથી પ્રીતિ કરવી તે લત્તર માર્ગ જાણ, અર્થાત
અરાગીથી રાગ કરે તે આશ્ચર્ય જાણવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રીતિ અનાદિની વિષભરી, તે રીતે હો કરવા મુજ ભાવ; કરવી નિરવીષ પ્રીતડી,કિણભાતે હો કહે બને બનાવ-ઋષભ, | ભાવાર્થ–સંસારી જીવ મધ્ય પ્રીતિની પરિણતિ અનાદિ છે, તે પુદગલના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મનેજ સંગ ઉપર ઇષ્ટતા છે તે એ પ્રીતિ અપ્રશસ્ત છે, નવા કર્મના બંધનું કારણ છે, તેથી એ અનાદિની પ્રીતિ વિષ ભરી છે. જેમ ઐશ્વર્યાદિ દેખીને પુદ્ગલ અશુદ્ધતા ઉપર જે ઈષ્ટતાને સ્વજન કુટુંબ પરિગ્રહ ઉપર રાગ છે, તે રીતે પ્રભુજી તમારા ઉપર રાગ કરવાને માટે ભાવ છે, પણ તે રાગ કામને નથી, મમકાર-કુલાચારે જે અરિહંત ઉપર રાગ, તે મોક્ષ માર્ગમાં નહિ. શા માટે? જગતમાં મમકારે કોણ રાગ કરતે નથી? એ સંસાર હેતુ છે, કેમકે અપ્રશસ્ત છે, માટે અરિહંત ઉપર જે રાગ કરે, તે નિર્વિષ કરે. એટલે પ્રશસ્ત કરે. જેમાં વિષયાભિલાષ નથી. વર્ણાદિકની રીઝ નથી, તથા ઈહલેક પરલોક ઈદ્રિય સુખાભિલા નથી. પ્રભુના જ્ઞાનાદિ ગુણ છે, તે મને આપે, એવી અભિલાષા નથી. એક અરૂપી, અજ, અવિનાશી અકૃત્રીમ, શુદ્ધ જ્ઞાનાદિ સકળ ગુણ વ્યકત થયા છે જેના, સ્વરૂપભેગી, સ્વરૂપરમણી, સ્વરૂપશ્રિત, એવા ગુણોને રાગ, અથોત એકલે ગુણ પ્રગટ કરવા વાસ્તે જે રાગ કરવો, તે નિર્વિષયી જાણો. તે નિર્વિષયી પ્રીતિ કરવાની મારામાં તે શકિત નથી, તે માટે હવે એ બનાવ કેમ બનશે. તે ઉપકારી પુરૂષો ! તે તમે કહે. પ્રીત અનતિ પરથકી જે તોડે છે, તે જે એક પરમપુરૂષથી રાગતા, એકત્વતા હે, દાખી ગુણ ગેહ–રષભ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ-હવે ચતુર પુરૂષ ઉપાય બતાવે છે કે પ્રીતિ કહેતાં રાગ અનંત પરથકી એટલે પુદ્ગલ ભાવથી અથવા શરીરી જીવથી તે સર્વ જે જીવ તડે-ટાળે, તે અગુણી અરિહંતાદિથી પ્રીતિ જોડે, એટલે કે સર્વ પર ભાવથી રાગ તજે, ને ગુણી રાગ કરી શકે. ત્યાં કોઈ પૂછે જે ગુણી અરિહંતાદિથી ગુણ મળે, પણ રાગ તે પાપસ્થાન છે તે શા માટે કરવો? ત્યાં કહે છે જે પરમપુરૂષ વીતરાગથી વાગતારાગીગણું તે પણ ગુણનુ ઘર કહ્યું છે, અને શ્રી અરિહંતાદિ થકી ગુણ એવધ્યાને મળવું તે ગુણનું ગેહ માન્યું છે, માટે પ્રથમ એ શ્રી અરિહંત ઉપર રાગ કરે, તેહીજ વીતરાગનું કારણ છે. પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હો પ્રગટે, ગુણ રાસ, દેવચંદ્રની સેવા આપે, મુજ હે અવિચળ સુખવાસ-હષભ,
ભાવાર્થ એ રીતે પ્રભુજીને અવલંબતાં-આશ્રયતાં નિજ-પતાની પ્રભુતા અનંત ગુણ પર્યાય રૂપે પ્રગટે, નિરાવરણ થાય, ગુણની રાશી-સમૂહ વ્યક્ત થાય, તે માટે દેવ જે ચાર નિકાયના દેવતા અથવા નરદેવાદિમાંહિ ચંદ્રમા સમાન શ્રી અરિહંત દેવ, તેમની સેવા ભકિત દ્રવ્યથી તથા ભાવથી કરવી, તે આપેદે મને અવિચળ અવ્યાબાધ સુખ તેને વાસ અથત રહેવું, ભાવાર્થ એ કે શ્રી પરમાત્મા પરમ પુરૂષોત્તમની એ સેવના, અસંયમ-આશ્રવત્યાગ તથા સંયમ સંવરરૂપ પરિણમન કહીએ. ત્યાં અરિહંત પ્રભુ પોતે તો પિતાની સેવાનો અર્થ નથી પણ સર્વ જીવોએ સ્વહિત કરવા માટે
તે કરવાની છે. અરિહંતની કેાઈને આજ્ઞા હુકમ મનાવાની નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
પણ શ્રી પ્રભુજીએ કેવળજ્ઞાને દીઠું કે જીવ માત્રને પિતાનું જ્ઞાન, દર્શન, ચારિત્ર પરમાનંદનો હેતુ છે તે માટે જે રીતે જ્ઞાનદર્શન ચારિત્ર ઉત્પન્ન થાય તે માર્ગ ઉપદે છે, માટે પ્રભુની સેવા તે અવિચળ સુખ આપે. તે કારણ સર્વ ભવ્ય જીવોને સકળ સંસાર કાય તછે, એટલે પરભાવથી નિસ્પૃહ બનીને, એક પરમોપકારી શ્રી અરિહંતદેવની સેવા કરવી, તે પ્રમાણે વર્તતાં તે અરિહંતની સેવા કરતાં નિશ્ચય સર્વ ઉત્તમ છવ મોક્ષપદને પામે. આ શિવાય પ્રેમને પિનારાં અનેક જૈન ભકતોનાં કાવ્યો છે, પણ સ્થળ અને સંકેચને લીધે આ બે કાવ્યોથીજ સંતોષ સેવ્યો છે.
નઝીરનામના કોઈ ભક્ત કવિ મસ્ત ફકીરે હાલ આ પ્રમાણે વર્ણવે છે. હૈ આશક એર માશુક જહાં વહાં શાહ વછરીહે, બાબા. ના ના હે, ના ધેના હે, ના દર્દી અસીરી હૈ, બાબા, દિનરાત બહારે એ હેલી હૈ, ઔર ઇશક સગીરી હૈ, બાબા જે આશક હવે સે જાને યહ, ભેદ ફકીરી હૈ, બાબા હરઆન હેંસી હરઆન ખુશી, હર બાત અમીરી હૈ બાબા, જબ આશક મસ્તફકીરી હૈ, ફિર કયા દિલગીરી હૈ, બાબા હૈ ચાહફકિર એક દિલબરકી, ફેર ઔર કિસિકી ચાહ નહિ,બા. એક રાહ ઉસીસે રખતે હૈ, ફેર ઔર કિસીસે રાહ નહિ, બાટ હ્યાં છતના રેજે તરઘુદ હૈ હમ, એક સેલી આગાહનહિ, બા કુછ મરનેકા અફસ નહિ, કુછ જીનેકી પરવાહ નહિ, બા હરઆન હેસી, હરઆન ખુશી, હરખાત અમીરી હૈ, બાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
જબ આશક મસ્ત ફકીરી હૈ, ફિર ક્યા દિલગીરી હૈ, બાક કુછ કુમ નહિ, કુછ ઔર નહિ, કુછ પાપ નહિ, ફરિયાદ નહિ, કુછ કેદ નહિ, કુછ બંદ નહિ, કુછ સબર નહિ, આઝાદ નહિ. શાગીર્દ નહિ, ઉસ્તાદ નહિ, વીરાન નહિ, આબાદ નહિ, હૈ જીતની બાતે દુનિયાકી, સબ ભૂલ ગયે કુછ યાદ નહિ, હરઆન હેસી,હરઆન ખુશી, હરબાત અમીરી હે, બાબા. જબ આશક મસ્ત ફકીરી હે, ફિર ક્યા દિલગીરી હૈ, બાબા,
ભાવાર્થ–જ્યાં આશક અને માશુક અથત ખૂદા અને તેના બંદાને અભેદ વર્તી રહ્યો છે, ત્યાં પરમાનંદ છે. એ વાતનું પ્રતિપાદન કરે છે. આવા જ વિચારને મળતું “પ્રેમી મસ્ત ફકીર” અને “નહિ પરવા કશાની જેહની મોક્ષે બની પ્રીતિ એ અમારાં પદ્યો નિહાળો. કવિ નઝીરે જણાવેલા “ જે આશક હવે સો જાને યહ ભેદ ફકીરી હૈ બાબા એને લગતાં અમારાં કથને મૂળ વિષયમાં વાંચે. આવીજ સ્થીતિ અનુભવના કથનની છે. પ્રેમીએ પ્રેમ જા. મા, ના બસ મસ્ત બની ગયો. સર્વે તેને હાર્દ સમજશે, કહી શકશે નહિ. જે પ્રેમી હોય તે જ તે પિછાણી શકશે. ઈત્યાદી.
પ્રવીણસાગરમાં પણ એ પ્રેમના મતોનું નીચે પ્રમાણે વર્ણન કર્યું છે.
સવૈયા, શધ સમાધિ લગી સુલગી રહે, ઐબકી અંગ પ્રકાશ ઉજ્યારી; આશબિલાસ ઉદાસ અહોનિશ, નેકી બુરીકી કહે તો કહારી આપકી આપસબે સમજે, સિગરે જગક ગતિસેંગતિ ન્યારી; સાગર પ્રેમ વિદેહી કે પંચકી, રમ્મત હૈ ન કરામત ભારી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૦
નર મુમુક્ષુ આજના સમાધિ લાગી તે
ભાવાર્થ–ધની સમાધિ લાગી તે લાગી જ રહે છે, અર્થાત નિરંતર મુમુક્ષુ આત્મતત્વના ચિંતનમાં ખેળામાંજ લાગ્યો રહે છે, અને શરીરમાં ગુહ્ય ઉજીયારૂ પ્રકાશ પ્રકટી રહે છે. એટલે એ
ધને પરિણામે પરમતત્વને પ્રકાશ પડવા માંડે છે, પછી રાત્રી દિવસ વિલાસ ક્રીડાની આશામાં અને આશામાં દશ્ય સંસારના અન્ય વિષયે પ્રતિ ઉદાસીન બની રહે છે. સદર કે પર નેકીની યા બુરાઈની વાત કહે, તે પણ તે ભલે કહે, તેને તે લેખતો નથી. ધ્યાન પરેવત નથી અને મનમાં સમજી રહે છે, અર્થાત એજ સંસારને હાલ છે, એમ સમજી મસ્ત રહે છે, એમ આ સંસારની ગતિ-રસ્મથી તેની ગતિ-રશ્ન ન્યારી છે. એમ પ્રેમ વિદેહિઓના પંથની ઓળખાણ કઈ રમતની વાત નથી, પણ ભારે કરામત એટલે ખરાખરીને ખેલ છે, મુકતની સ્થીતિને આ વિધિ પ્રેમી પ્રાપ્ત હોય છે. એના પ્રતિપાદનમાં આથી અધિક પ્રમાણુની અગત્ય રહે છે ખરી !
મસ્ત કવિવર બાલાશંકર ઉલાસરામ કંથારીયા પ્રેમ પંચદશિમાં પ્રેમીને જીવનમુક્ત કહેતાં લખે છે કે –
થયો જે પ્રેમમાં પૂરે, થયે છે મુક્ત સર્વેથી; મહા મસ્તાન જ્ઞાનાના, મગજમાં તાર જુદો છે.
ભાવાર્થ-વળી મહાત્મા ઈગ્રેજ કવિ મિલટન પણ પિતાના સ્વર્ગ ત્યાગ (Paradise lost) ના આઠમા સગમાં પ્રેમને મેક્ષરૂપ ગણી લખે છે કે –
In Loving thou dost well, in passion not, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૨.
wherein true love consists not, Love refiues the-thought; and heart enlarges; hath his seat in reasen, and is Judicious is the scale by which to heavenly love thou mayst ascend, not sunk in carnal pleasure, forwhich cause Among the beasts no mate for thee was found.
ભાવાર્થ–જે તું પ્રેમ સમજે તે તો સારું કરે છે પરંતુ વિકારરૂપ માયિક મોહ, જ્યાં સત્ય પ્રેમ રહ્યો નથી, તે કરવામાં તો ખોટું કરે છે. પ્રેમ વિચારને નિર્મળ કરે છે, અને અંતઃકરણને ઉદાર બનાવે છે. પ્રેમમાં વિવેક છે, અને તે મનુષ્યને વિવેકી કરે છે. પ્રેમતો ઈશ્વર પદને પહોંચાડનારું પરમ સાધન છે. જે ઈક્રિય તૃપ્તિને અર્થે પ્રેમ હોય તો તે હીણામાં હીણું છે. જે મનુષ્ય થઈ તું ન સમજે તો પછી પશુ વર્ગમાં પણ તારી જેડ મળશે નહિ.
બુદ્ધ દેવ પણ પ્રેમને ભૂલી ગયા નથી. તેઓ નિર્વાણ પ્રાપ્તિને માટે કહેલા તૃતીય સોપાનમાં જણાવે છે.
ત્રીજું ઉચ્ચ પગથીયું અનગામીનું છે. અનાગામી એટલે જેણે ફરી જન્મ લેવાને નથી તે પુરૂષે આ સ્થાનમાં વિષયોપભોગ પ્રતિની આસકિતને સશે ત્યાગ કરવો જોઈએ. ક્રોધ અથવા દેવ અને તેના સંબંધી પુરૂષોની ઉપાધિ પ્રત્યેના રાગને વાતે તેના હૃદયમાં કાંઈ પણ સ્થાન મળવું જોઈએ નહિ. રાગને ત્યાગ કરે તે ઉપથી શુદ્ધ અને ઉત્તમ પ્રકારનો પ્રેમ જે જીવાત્માઓ વચ્ચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૩ર
જ
કારણ એ વિષય
સાંકળ રૂપ છે, અથવા જે પ્રેમ વિશાળ સર્વગત અને સર્વ પ્રાણી પ્રત્યેને છે, તેને ત્યાગ કરવાને નથી.
પ્રિય વાચકો ! “મિતિને દર મૂygસર્વે પ્રાણુઓ સાથે મને મંત્રી છે, એમ જૈને અહર્નિશ સ્વાનુષ્ઠાનમાં બોલે છે, અને માને છે. કરૂણા, પ્રમોદ, માધ્યસ્થ અને મૈત્રી, એ ચાર ભાવનામાં મિત્રી ભાવના પણ લીધી છે, એ ચારે ભાવના પ્રેમને જ સૂચવે છે.
પ્રિય વાચકે ! પ્રસ્તાવનાને પ્રમાણુની બહાર કેટલુંક બાદુલ્ય અર્પી શકાય ! કારણ એ વિષયનું સમર્થન-પર્યાચના છે, તેમાં પ્રમાણેથી બનતું દિવ્યદર્શન કરાવી સંતે માનવેજ જોઈએ. અમે મૂળ વિષયને જૈન તેમજ જૈનેતર ભિન્ન ભિન્ન મતવાદિઓના પ્રેમના સંબંધમાં મંતવ્યોના પ્રમાણે આપી બનતું પ્રતિપાદન કર્યું છે. તેથી ઉપસંહારમાં લખવાનું કે માનવ હૃદયમાં સહજ ઉદ્દભવતો પ્રેમ બાહ્ય નિમિત્તોમાંજ બહુઘા નિયુકત રહે છે, તેને તેઓ આંતર વિવેક કરી, આત્મામાં પ્રીતિ જોડે. સ્વસંબંધ ત્યાગી, સર્વાત્મભાવે પ્રેમને નિહાળે અને પ્રેમને મુકિતને હેતુ કહ્યો છે તેથી માત્ર દુનિયાદારીના પ્રેમમાં પડી રહેવાથી મુકિત છે, એવો કથનાશય નથી, પણ પૂર્વે તેવા પ્રેમને પણ અવલંબી, ઉત્તરેતર શુદ્ધ પ્રેમમાં પ્રીતિ સજવી, એથી જ મુકિત છે, એમ પ્રતિપાદન કરી વિષયને સમાપ્ત કર્યો છે.
સંતોષ માનવજાતિના
સુજ્ઞ વાચકે ! ઉક્ત લેખ સંસારની રમતીયાળ વાર્તા નથી, પણ મહાન વિચારે છે, સિદ્ધાંત છે, અને સહુ સહુના વિચારે પિનેજ વિશેષ સમજી શકે એવા પ્રવર્તતા નિયમ લઈને લેખક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
(૩૩
આ વિષય સંબંધે પિતાના વિચારો પૂર્ણ કળામાં પ્રગટ-સ્પષ્ટ ને કરી શકયો હોય તો ક્ષમા અર્પશે, તેમજ સંકળનામાં કાંઈ
ખલન અથવા પૂર્વાપર વિચારમાં વિરોધ, કિંવા અર્થ અસંગતિ થતી કવચિત જોવામાં આવે તો હસવત નીરક્ષીર ન્યાયે સુધારી વાંચી લેશે, અને જે જે ખામીઓ તમને અવલોકતાં–નિહાળવામાં આવે તો તે જણાવવા કૃપા કરશો, તો હવે પછીની બીજી આવૃત્તિમાં સુધારી લેવા બનતો પ્રયત્ન કરવામાં આવશે.
અત્ર સૂચના હાલમાં બહુ વખતથી લખાતા છપાતા અને અને પ્રસિદ્ધ થતા ગ્રંથની પ્રસ્તાવનામાં બહુલતાએ અમારી ભુલ હોય તે સુધારી વાંચશે અને તે જણાવવાની કૃપા કરશે તો બીજી આવૃત્તિમાં સુધારી લેઈશું, આમ લખવાને પ્રબંધ ચાલે છે અને તે પ્રવાહરૂપે અથવા તો દરેક લેખકને અનુકરણ થઈ પડયું હેય તેમ માનવાને કેટલાક કારણે મળે છે. પ્રથમ તો વાચકોએ અને ગ્રંથાવલોકનકારેએ સ્વહૃદયમાં વિચારવું જોઈએ કે હૃદયસ્થ વિચારે ભાષામાં લેખિનીદ્વારા જાહેર સ્પષ્ટ કરવા કેટલાક દુષ્કર છે, અને તેમ કરતાં અવશ્ય યત્ર મુત્રચિત ક્ષતિ થવા સંભવ પણ રહે છે, તો તે ક્ષતિને સુધારનાર ક્ષતિ કરનાર પિતજ હોય છે, અને તે વાચક અને અવલોકનકારથી સારા શબ્દોમાં ગ્રંથ લેખકને સૂચવવામાં આવે તો તે ઉપકારાર્થ થઈ પડે છે, અને લેખકોને ઉત્સાહ આગળ વધે છે. પણ કેટલાક પંડિતમાનીઓ ગ્રંથમાં સારું કેટલું છે, તે બાજુ ઉપર રાખી, માત્ર ભુલથી થયેલી ભુલને મોટું રૂપ આપી ગ્રંથ લેખકને વાગબાણથી પ્રહરે છે; વ્યંગમાં નિંદે છે અને ઉપહાસ્ય કરે છે, સાથે સાથે પિતાની અવલોકન શકિતની મહત્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૪.
જનસમૂહમાં બતાવવા પ્રયત્ન સેવે છે. જેને લઇને કેટલીકવાર લેખકોને અવલોકનનું પણ અવલોકન કરવું પડે છે, જેથી મૂળ વાત દબાઈ જાય છે અને લાભ થતો નથી, કેટલાક લેખકોને તો ત્યાં સુધી બને છે કે આવા અવલોકકાભાસેથી ગ્રંથ લેખનમાં કંટાળો પામી નિરૂત્સાહ બની તે પ્રવૃત્તિ છોડી કોઈ ઇતર સ્વીકારવી પડે છે, તો અવલોકનકારે લેખકને સૂચના કરવામાં શબ્દોને વિવેક રાખવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
藝樂而紧迎
m
પ્રેમથી મુક્તિ.
વિચારશીલ મનુષ્યાને મનન અને વિચાર કરવાની ટેવ–સ્વભાવ હાવાથી અને તે સાથે જગત્ની સ્થિતિ, જગમાં રહેલા મનુષ્યા તેમજ જગદાતીત મનુષ્યાનુ વતન ચિતવતાં તેઓને અનેક વિચારા કુરે છે. પૃથક્ પૃથક્ વ્યક્તિઓની અવણૅનીય અને જીંદગીના છેડા સુધી સુદૃઢપણે ટકી રહેલી સ્થિતિમાં અંતગત ઉંડા કાઇ ગભીર હેતુઓ રહેલા હાય છે; જેના વિચાર કરતાં બુદ્ધિ અનુસાર તે સમજી શકાય છે. જે આ નિબંધ પરત્વે લખવાની ઈચ્છા થઇ છે તે નિષધમાં કથેલી હકીકત હૃદયમાં સ્ફુરેલા વિચાર રૂપે છે. જગત્ મનુષ્ય માત્રને શિક્ષણની શાળા છે, માણસાના હૃદયમાં ઉત્પન્ન થયેલા વિચારો જગન્ના સમુખ મૂકી દેવાથી ઘણી વખત નવુ શિક્ષણ મળે છે, ફેટલીવાર સકુચિત વિચારના મનુષ્યેા શાસ્ત્રોના શબ્દોની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૬
સાથે આશયને સરખાવે છે અને તેથી ઘણીવાર દુનિયામાં ખળભળાટ અને કેલાહલ ઉત્પન્ન થાય છે. શબ્દોની મારામારી તરફ દુર્લક્ષ રાખી આશયથી આશય મેળવવામાં આવે તે જગતમાં અનેક વિચારોની એકતા થઈ શકે છે.
મહર્ષિઓએ પણ એક નિયમ એ સ્વીકારેલ છે કે અમુક આત્મિક વિષય બીજાને સમજાવવું હોય તે તેને માટે જગતને પ્રચલિત ઉપનાથી હદયસ્થ ગંભીર વિચારોને સમજાવે છે. અમુક લખાણે તે એક હૃદયમાં ઉપજતા વિચારે છે એમ વાચકોએ સમજવાનું છે. લખનાર કાંઈ પણ લખે તેથી એ તેનો સિદ્ધાંત છે કિંવા સ્વીકાર છે અથવા તે એજ માન્ય છે એમ માનવામાં કેટલીકવાર મોટી ભૂલ થાય છે. વિચારક અને લેખકે કેટલાએક વિષયમાં-વિવેચનમાં તટસ્થ–દષ્ટા તરીકે રહીને પણ કાર્ય કરે છે. જેઓ પોતાની સંકુચિત પરિસીમામાંજ આનંદ માને છે, તેવાઓને માટે આ કથન નથી એટલા ઉપોદઘાત પછી લેખક જૂદા જૂદા રૂપે ઓળખાયલા વિષયને એક રૂપમાં મૂકે છે. મુક્તિની સર્વને અભિલાષા છે એ વાતનું સમર્થન.
છંદ હરિગીત. મુખથી સહુ હરવાર, માનવ બંધુઓ બાલી કહે,
ઈચ્છા અને મોક્ષની, ભેદુ બતાવે માગ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
નહિ એ પ્રલાપ કદી મરથ, મનતણે છે સત્ય જે, આવો બતાવું માર્ગ એમજ, આ કહે નિબંધ તે,
મનુષ્ય ! માનવ બંધુઓ ! આપણે ઘણીવાર કહીએ છીએ નહિ વારૂ કે અમને મુક્તિની–મોક્ષની અભિલાષા છે? આ જન્મ મરણનું બંધન અમારી પાછળ લાગ્યું છે, અમારે તે નથી જોઈતું, કઈ અમારો બેલી, સાચે ઉત્સાદ-સદગુરૂ મળી જાય કે તેથી અમે છુટકારો મેળવી શકીએ એ માર્ગ—રસ્ત અમને બતાવે, અમે તે બંધનતે જાળને છેદી મુકત થઈએ એવી યુકિત અમને પ્રાધે. ભાઈઓ ! તે પ્રલા૫ ન હોય, મનેરથના હવાઈ કિલ્લા ન હોય, અર્થાત્ સત્યજ મનોરથ હોય તે આ નિબંધ નિનાદ– –ગજના કરી કહે છે કે આજે તમને તે હું બતાવું, મારી અભિમુખ થાઓ, મારી સમિપે વૃત્તિને સ્થાપે, મને લક્ષ પૂર્વક અવલોકે, મને લઈ મનનપૂર્વક વાંચે. તમને તે રસ્તે, તે યુક્તિ, તેની કુંચી, જડી આવશે.
કોઈ કહેશે આ જમાનાની પણ કાંઈક અજબ બલિહારી છે. વર્તમાનપત્રો અને છાપાઓ મનુષ્યને ધંધા મેળવી આપવાની, નોકરી ઇત્યાદિની જાહેર ખબરો આપવાનેજ ધંધે અને ઉદ્યમ લઈ બેઠાં છે. આ નિબંધ વળી મેક્ષની જાહેર ખબર આપે છે. ગાળખાળ સબ બરાબર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
ટકે શેર ભાજી ટકે શેર ખાજાં. મેક્ષ પણ ધંધા અને નેકરી જે સુલભ અને સલબે કે એનીએ જાહેર ખબર ! આ વિકમની વિસમી સદીને કાંઈ અજબજ રંગ છે ! તેમાં પાખંડો ન બને તેટલા થોડા. છાપાંઓ અને પેપર રોમાં જ્યાં જોઈએ ત્યાં આજ વાંચવામાં આવશે પણ તમારે જોઈએ છીએ શું ? નોકરી કે બીજું કાંઈ? તે ફાંફાં શાને મારે છે ? લખે અમને કિંવા રૂબરૂ મળે !” બસ પત્યું? નોકરી ધંધે સહુ તો જાણે ગજવામાંજ. આ નિબંધ પણ જાહેર ખબર આપે છે કે તમારે મુક્તિ જોઈએ છીએ નહિ વારૂ ! તો આવે, મને વાંચે, તેને રસ્તે તમને મળી આવશે. તમે તે મેળવી શકશે કેમ? જાણે મેક્ષ એ તો કાંઈ નાની સૂની ચીજ હોય. ભાઈએ ! કહે, ભલે કહો? અભિપ્રાય સહુ સહુના મનની રૂચી ઉપર છે. યદ્યપિ પિપરો અને છાપાંઓ ધંધા નેકરી ઈત્યાદિને પિતાના ગજવામાં નથી રાખતા એ વાત નિવિવાદ છે પણ તે ઘરગતુ જાહેર ખબર આપતાં નથી અને તે જાહેર ખબરદ્વારા તમે જાણી તેમાં પ્રબોધ્યા પ્રમાણે અરજી કરી કિંવા જેના તરફથી તે જાહેર ખબર પ્રગટ કરવામાં આવી છે તેને ઓળખી રૂબરૂ મળી નેકરી મેળવી છે ! ધંધે લાગ્યા છે, અને યદ્યપિ એવું ઉતાવળીયુ ઉચ્ચ છે તથાપી તમારામાંના તે છાપાંઓ કિંવા પેપરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
ગ્રાહક બની તેમને મંગાવી આદર પૂર્વક અવલોકે છે, ધારીધારીને વાંચે છે. કાલના “સાંજ ” પેપરમાં એક એડવરટાઈઝમેન્ટ હતી. “ગુજરાતી”ના આ અંકમાં અમુક ખાતામાં એક કર્લોકની જરૂર છે એવી જાહેર ખબર છે. મીસ્ટર તમે એવી અરજી આપે, અવશ્ય ટીકી લાગી જશે. આવિધિ ધંધા અને ઉદ્યમના બે નસીબ તમારામાંના ઘણએક પ્રબોધે છે ત્યાં તેવી અશકયતા, અસંભવિતપણું કે ખોટી ગપ તમે માનતા નથી, તો આ નિબંધને સાંગોપાંગ અવલેકયા પહેલાં એકદમ તે અભિપ્રાય આપનાર તમે ઉતાવળીઓ અપૂર્ણ વિચાર બાંધનાર નહિ ગણુઓ શું?
તમારામાંના ઘણાઓએ છાપાની જાહેરખબર દ્વારા રોજગાર કિંવા નોકરી મેળવ્યાં છે. આ વસ્તુ અપરિચિત છે, તદુપરાંત નેકરી કિંવા રોજગારની જેમ એ મોક્ષ એ કાંઈ નાની સૂની વાત નથી, તેથી તેવી અપ્રતીતિ પ્રગટે તે સ્વાભાવિક છે. પણ ઉકત નિબંધ કહે છે કે એકવાર મને લક્ષ દઈ અવલોકો અને જે છાપાઓની જાહેર ખબરે વાંચી નોકરીની જરૂરવાળા તમારામાંથી કઈ નહિ તો કેઈજ તે મેળવવા ભાગ્યશાળી થયા છે એ નિર્વિવાદ છે, તે આ નિબંધ પણ કહે છે કે માનવ ! મારા અવલેકનથી સઘળામાંથી કેાઈક પણ એ જ નિમૃતિની જાળને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૦
છેદી અજરામરતા-મુકિત સુંદરીની વિજયમાળ ઉરને વિષે ધારણ કરવા ભાગ્યશાળી બનશેા.
જેમ એ જાહેરખબરે। અને એડવર્ટાઇઝમેન્ટો જણાવે છે કે અમુક ધંધામાં, અમુક રાજગારમાં, અમુક આવા માણસની જરૂર છે, તેમ આ નિબધ મુક્તિને માટે કેવા પુરૂષની માગણી કરે છે, અને તેને મેળવવામાં કયા માગની અપીલ કરે છે, એમ કાઇ પૂછશે તે એ તે માગમાં પ્રેમની અપીલ કરે છે અને મુક્તિને માટે પ્રેમીને
પસંદ કરે છે.
કોઈ કહેશે કે મંડન તો માટુ' માટુ' કરી દીધુ' પણ મેાક્ષની ઇચ્છા વિનાનાઓને તે શા કામનુ છે ? કાઇ સ્ત્રી, સંતાનના કિવા એવાજ ખીજા દુ:ખથી કંટાળી ગયેલા બે ચાર તેમ ખેલતા હશે તેથી બધાનેજ માટે તે ઇચ્છાને વિષય કાં ઘટાવી દેવામાં આવે છે? અમારે તે સંસારમાંજ સઘળેા મેાક્ષ છે. સ્ત્રી, પરિવાર, સહેાદરના સ્નેહ, સુખ, એ સહુ અમારે મેાક્ષનુજ મદિર છે. નાના પ્રકારના ખાનપાનમાં, સુંદર વસ્ત્રાભરણેામાં અને એ વિધિ, વૈભવ અને સાહીખીમાંજ અમને તે મેાક્ષનુ સુખ જણાય છે. એથી વધીને વળી મેાક્ષમાં તે કેવું સુખ હશે કે પ્રાપ્ત સુખ, જેમાં અમે સંતુષ્ટ છીએ, તેને છેાડી અપ્રાપ્ત મુક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
.
Page #48
--------------------------------------------------------------------------
________________
કે જેમાં સા૫ કિવા દ્યો અર્થાત્ સુખ છે કે શું છે તેને કાંઈજ નિશ્ચય નથી; તેની અભિલાષા–તેની ઈચ્છા કરીએ? ઠીક છે. આપણે તેની સહજ અભિલાષા છે, એ વાત સિદ્ધ કરીએ. કઈ બેચાર સંસારથી કંટાળી ગયેલા તેમ બોલતા હશે એમ તમે કહો છો નહિ વારૂ? તો તમારા બાલવાથી પણ એટલું તે સિદ્ધ થાય છે કે સંસારથી સર્વ કઈ તે સંતુષ્ટ સુખી નથી. અને જે સર્વને માટે સુખમય નથી તે વાસ્તવ સુખ જ નથી. તમારૂં તે બાલવું સમજણથી ઉલટું બને છે. વાસ્તવ જેને તમે સુખ માની બેઠા છે તે જ તમારા મુક્તિના માર્ગમાં દુઃખરૂપ છે, કંટક–વિન રૂપ છે, તેણે તમને ભૂલાવ્યા છે. પણ જે જ્ઞાને તેમ બેલનારા આવ્યા છે તેજ જ્ઞાને સહુને વહેલું મેડું આવવાનું છે. પ્રિયતમ, બે ચારના અપવાદે સહ કોઈને તેવી અભિલાષા નથી એમ તમે કહો છો તો અમે કહીએ છીએ કે અસંખ્યની મુક્તિ તરફની ઉપેક્ષા બુદ્ધિએ-અપવાદે સંસારના સુખમાં ખરું સુખ પણ નથી, અને મોક્ષમાં સહની અભિલાષા છે; એ શાસ્ત્ર માન્ય સર્વમાન્ય સિદ્ધાંતને હાનિ પણ પહોંચતી નથી. પાણીની તૃષાવાળાનેજ માટે પાણી છે, ભૂખ જેને લાગી હોય તેનાજ માટે ભેજનની અપેક્ષા છે. વ્યવહાર છે એવું કાંઈ હોતું નથી. તરસ્ય પાણુને તુરત ઉપગ કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
ભૂખે તુરત અન્નને આરોગી ઉદર ભરે છે, તૃષા રહિત કિંવા સુધા રહિત ક્ષણેક પાણી કિંવા અન્નની ઉપેક્ષા કરે તો તેથી તેને પાણી વિના કે ભજન વિના ચાલવાનું છે એમ કહીજ શકાય નહિ. તૃષા રહિતને પણ તરસ લાગે, ગળે કાંટા પડયે, જીભ, હોઠ અને તાળવું સૂકાવા લાગે, પાણીની ઉપગીતા જણાવાથી પાણીને માટે ફાંફાં મારવા દેડવુંજ પડવાનું, ભૂખ્યાં રહીને પણ ભૂખ લાગે, પેટમાં મણમણના ખાડા પડયે, પેટમાં ભુખ્યાં બીલાડાં બેલવા લાગ્ય, અન્ન વિના અવય-ગાત્રો કંપવા–ધુ જવા લાગ્યું, આંખે ચહે ગયે અને હું ખાલી લેટની કથળીની માફક ઉતરી ગયે, ભેજનને માટે ભૂરાંટા-હાંફળા-ફાંફળા બનવુંજ પડવાનું. તેમ હાલ તમે મુક્તિના સતૃણુ નથી, સંસારના વિષય ખાનપાન ઈત્યાદિ મિથ્યા સુખના આહારથી–સેવનથી તમને બાદિને-મુક્તિ તરફ પ્રમાદને વ્યાધિ થયે છે, તમારી મુતિ તરફની રૂચી ઉડી ગઈ છે અને તેથીજ આ કાળે તમે તેની ઉપેક્ષાએ તે તરફ દુર્લક્ષ કરી રહ્યા છે, પણ સદ્દગુરૂ, સશાસ્ત્રરૂપી વૈદ્યોના ઉપદેશનું અને વિશેષે સ્વાનુભવનું ઔષધ આવી મળે એ બાદી ઉડી જવાની. તમારી મુકિતમાં રૂચી ઉપજવાની જ. મેક્ષની મસ્તી જાગવાની જ.
ઉગવું તે બીજને સ્વભાવ છે, તેમ મોક્ષમાં રૂચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૩
ઉપજવી તે ભવ્ય મનુષ્યને પ્રાયશઃ પ્રાણને સ્વભાવ છે. જે ઉગવાન બીજને સ્વભાવ ન હોય તો તેવા મનુષ્યને મોક્ષની પણ અભિલાષા ન હોય. વહેલાં વેરવામાં આવેલાં બીજ વહેલાં ઉગી બહાર આવે છે, અને મોડાં વેરવામાં આવેલાં બીજ મોડાં ઉગી બહાર આવે છે, તેમ વિવેકીને, વહેલા સમજનારને મેક્ષમાં વહેલી રૂચી પ્રગટે છે, ગાફલને રહી રહીને જન્મ જન્માંતરે તે જાગે છે. બીજી યુકિતવડે બોલીએ તે સમજુ, ઉદ્યોગી, સમયની કીંમત સમજનારે વહાણામાં વહેલે જાગે છે. ઉંઘણશી, આળસુ, એદી, પ્રમાદી, ગાફલ પહેર દહાડે ચડતાં પર્યત નસકોરાં ઘસડતે પડ રહે છે, ઉંઘી રહે છે. પણ તેથી તે જાગતજ નથી એમ થોડું છે? ઉભયે જાગે છે. વિવેકીઉદ્યોગી વહેલે જાગે છે, વહેલો પ્રવૃત્તિએ વળગે છે. મૂર્ખ, ગાફલ, અજ્ઞાની મોડે મોડે આંખે ચેાળતો ઉઠે છે, મોડે મોડે અને રસળતો પ્રવૃત્તિએ વળગે છે. સમજણના, જ્ઞાનના, વિવેકના, વહેલા ઉત્થાને મેક્ષમાં–મુક્તિમાં, સ્વસ્વરૂપાનુભવમાં વહેલી મેડી રૂચી ઉપજવી તે વાત સંભવી શકે છે પણ તેની ઈચ્છા-અભિલાષા તો સર્વને જ છે અને તેથી મોક્ષની–મુક્તિની અભિલાષા સર્વ કોઈને છે એ વાત સિદ્ધ છે.
બંધન કેઈને પ્રિય નથી. મુકિત સર્વને અભિલષિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
છે. જાણે કિંવા અજાણે ભૂત માત્ર તે તરફજ પ્રવૃત્તિધાવન-ગતિ કરી રહ્યાં છે. પરમાણુઓને કલહ પરતંત્રતાની બે તોડવાને, તેમાંથી મુકત થવાનું જ છે. એકેદ્રિયથી પંચંદ્રિય પર્યત કઈને દુઃખ નથી જોઈતું. સુખની અભિલાષા છે શાને માટે? દુ:ખના બંધનની નિવૃત્તિને માટે, તેમાંથી મુકત બનવાને માટે. વિકાસકમ, ઉન્નતિકમ, ઉર્ધ્વગતિ ઈષ્ટ તરફજ સર્વ કેઈનું આકર્ષણખેંચાણ-પ્રવૃત્તિ છે. સૂર્યને નિહાળી કમળ વિકસિત થાય છે, જળ-જલીય પરમાણુ તે સૂર્યની ઉષ્ણિમાંથી વરાળ બની ઉર્વ ગતિ ધારણ કરે છે. ભ્રમર ગુંજતે ઇષ્ટ કમળ પ્રત્યે દેડયે જાય છે, જળચર મીન જળ પ્રત્યે વિહરે છે. ચંદ્રકાત ઈષ્ટ ચંદ્રદર્શનના આલ્હાદથી દ્રવે છે, નલિની ચકર વિકસિત આહાદિત બને છે. આ વિકાસકમ, ઉન્નતિકમ, ઉર્વગતિ, ઈષ્ટ સીમાની મુક્તિ એ પરાકાષ્ટા છે. સંપૂર્ણ અંતિમ હદ છે. ઉત્તરોત્તર પિતાની પ્રવૃત્તિમાં આગળ વધતાં વધતાં સર્વ કેઈને અહીંજ આવી અટકવાનું છે. અહીંજ વિરમવાનું છે, અહીં પહોંચેજ તેમના શ્રમને છેડે છે. અહીંજ શાશ્વત સુખ, શાશ્વતી શાંતિ છે.
પારમાર્થિક કાર્યોમાં, સત્કાર્યોમાં, શુભ પ્રવૃત્તિમાં, સુનીતિ ઈત્યાદિમાં એ વિકાસકમ, ઉન્નતિકમ, ઉર્વ ગતિને કહેવા દ્યો કે મુક્તિની અભિલાષાને–તે તરફના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૫
આકર્ષણનેજ સંકેત નજરે પડે છે. કેટલાએક પુણ્યનાપરમાર્થના કાર્યમાં દ્રવ્યને વ્યય કરે છે, પાઠશાળા, કૂપ, વાપિકાએ બંધાવે છે, અન્નક્ષેત્રો બાંધી અભ્યાગતોને, અનાથોને અન્નવસ્ત્રની ખેરાત કરે છે. શાને માટે ? ઉન્નતિને માટે-પારલૌકિક કલ્યાણને માટે કોઈ શ્રીમાનો હજારે લાખ રૂપીઆ ખરચી દેરાસરો, ઉપાશ્રયે, જૈનશાળાઓ, પાંજરાપોળ ઈત્યાદિ બંધાવે છે. શાને માટે? આ સઘળી પ્રવૃત્તિ મોક્ષને જ રસ્તો અને તે તરફની આપણી પ્રવૃત્તિને પ્રતિપાદે છે. એકેદ્રિયથી પંચેન્દ્રિય પર્યત સહુની પ્રકારાંતરે પણ એજ પ્રવૃત્તિ છે. એનીજ પાછળ ધાવન છે–ગતિ છે અને તેથી મોક્ષની અભિલાષા સર્વને છે. એ વાત પૂર્વાપર સિદ્ધ થાય છે. પ્રેમ એ મુક્તિનો માર્ગ છે-મુક્તિને વેગ છે.
આ મુક્તિના, શાસ્ત્રોએ અનેક નિરાળા નિરાળા રસ્તાઓ પ્રબોધ્યા છે. તેમાંથી જેને જે પસંદ આવે, જે સુલભ જણાય તે માગ રહે છે. આ પ્રેમ પણ તેને એક માર્ગ અને તે સહુને પસંદ આવે તેવો સહુથી બને તેવો સુલભ માગ છે. ફરી કહું કે એ પ્રેમથીજ મનુષ્ય મુક્ત બને છે, શબ્દાંતરે સહુએજ પ્રેમને સ્વીકારે છે. પ્રેમ વિના તે મોક્ષ પણ નથી. મેષ ઉપર જે આપણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
અભિરૂચિ પ્રેમ છે તોજ તેને માટે પ્રયત્ન છે. ગીઓ
ગમાં મસ્ત રહે છે, તપસ્વીઓ તપથી કાયાને શોષી નાખે છે, ભક્તો–ભક્તિની લયમાં દેહનું–દેહના વ્યવહારોનું ભાન ભૂલી જાય છે, શાને માટે? તે મેક્ષને માટે. એ મુક્તિને માટે, પ્રયત્ન શાને માટે? કારણ તેના ઉપર પ્રેમ છે પ્રેમથીજ પદાર્થ સાથે પેગ બને છે, તેજ ગ કરાવે છે. મુકિતમાં મુમુક્ષુઓને યોગ પણ પ્રેમ જ કરાવે છે. આ વિધિ જોતાં પ્રેમજ મુકિતનું આદિ કારણ છે. એ પ્રેમ સહિતજ એ મુકિતના અન્ય અનુષ્ઠાને-માર્ગો સફળ છે. એ પ્રેમ વિના તો એ મુકિતને માટે અનુષ્ટાનજ નથી તો તેની પ્રાપ્તિના અન્ય માર્ગો છેડી તેનેજ કાં, ન વળગીએ? એ પ્રેમને જ તેની પ્રાપ્તિના પ્રયત્નમાં કાં ન પ્રજીએ?
યદ્યપિ આપણે જેનો પ્રભુને અકર્તા માનીએ છીએ. તેઓ તે મેક્ષમાં ગયા છે, છતાં “ બાંહ્ય ગ્રહ્યાની લાજ” ઈત્યાદિ આપણે બોલીએ છીએ, તેમની પ્રતિમાને સ્થાપી પૂજા ફળ, નૈવેદ્ય ગંધાક્ષતે કરી સેવીએ છીએ, શાને માટે? મેક્ષ આપણને આપનાર તે આપણે–સ્વપ્રયત્ન જ છે પણ ત્યાં પૂજ્ય પ્રત્યેના પ્રેમનું આપણે અવલંબન લઈએ છીએ. અહીંઆ પૂજકમાં-ઉપાસકેમાં એક પ્રકારની બ્રાંતિ થાય છે. પ્રતિ માસમાં આપણી પ્રભુ બુદ્ધિ તે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
४७ પણ તે તેમની પ્રતિમાના રૂપે છે. તે સાક્ષાત પ્રભુ નહિ પણ પ્રભુની પ્રતિમા છે એવું આપણું દષ્ટિમાં ભાન રહે છે. આ પ્રેમ છે પણ ભેદ બુદ્ધિવાળો પ્રેમ છે. આપણને કેઈ આવી ખબર આપે કે તીર્થંકર મહારાજ અમુક વનખંડમાં આવી સમોસર્યા છે તે એ વાત સાંભળી આપણે એટલા બધા આનંદના આવેશમાં આવી જઈશું કે ગમે તેવે વ્યવસાય, ગમે તેવું કાર્ય, ગમે તેવી પ્રવૃત્તિ છેડીને પણ તરત ત્યાં ઉલટભેર દોડયા જઈશુ. આજ પ્રેમ એ તીર્થકર મહારાજની પ્રતિમામાં ઉપજે ત્યારે જ એ પ્રેમ, એ અભેદ પ્રેમ, એ યજન, એ પૂજન આપણને મેક્ષનું સાધક બની શકે.
વ્યવહાર પણ પ્રેમથી જ મંડિત છે.
વ્યવહાર પણ પ્રેમથીજ મંડિત છે. પુત્ર પિતામાતાની આજ્ઞા પાળે છે, સ્ત્રી સ્વામી સેવાભિમુખ વૃત્તિ ધરી રહે છે, રાજા પ્રજાના હિતમાં તત્પર રહે છે, પ્રજા રાજાનો યશ, કીતિ, કલ્યાણ ઈચ્છે છે, રાજાની વફાદારી ઉઠાવે છે, સમાજ સમાજના આગેવાનની આમન્યા ઉઠાવે છે, આગેવાન સમાજનું હિત મનમાં ધરાવે છે, નેકર શેઠની પરિચય ઉઠાવે છે, શેઠ તેના ઉપર પ્રસન્ન રહે છે, એક દેશ બીજા દેશથી વ્યવહરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
આ સર્વનું મૂળ કારણ પ્રેમ છે, વિકમ રાજા એટલે બધે પ્રજાહિત તત્પર હતો, એટલે બધે પ્રજાને રંજનશીલ હતું કે તે પોતાની પ્રજાના આરાધનમાં–તેના દુઃખોની નિવૃત્તિના કાર્યમાં ટાઢ, તડકે, ભૂખ, તૃષા, નિદ્રા કશાનીજ પરવા કરતો નહિ. તે પિતાના પ્રજારાધન વૃત્તમાંજ મા રહેતો તો તેને પર ઉપકારી પરદુઃખભંજન વિકમ આપણે કહીએ છીએ. તે વખતની પ્રજા તે તેને ચાહતી પણ અદ્યાવધિ આપણે પણ એ વિકમના સંવતને માન આપીએ છીએ. સંસારને સકળ સુવ્યવ્યસ્થિત વ્યવહાર આ પ્રેમવડેજ ચાલે છે. જેટલે અંશે પ્રેમને અભાવ તેટલે અંશે પિતા, પુત્ર, રાજા, પ્રજા, સમાજ, સમાજના નાયક વિગેરેમાં કુસંપ-કંકાસ અને અવ્યવસ્થા નજરે પડે છે. પ્રેમ તંતુથી જ આખા જગને લૌકિક અને લોકોત્તર
વ્યવહાર ચાલી શકે છે. પ્રેમના ફળે, પ્રેમના પર્યાયે, પ્રેમના કાર્યો પ્રેમજ પરમ ધર્મ છે, પ્રેમથી જ સર્વ કેઇની હયાતિ છે ઈત્યાદિ.
મુક્તિ, વૈકુંઠ, હસ્ત, સ્વર્ગ ઈત્યાદિ પ્રેમનોજ ફળે છે; અને દીન, ઈમાન, ચકીન-શ્રદ્ધા, આસ્તા, ભક્તિ, વિશ્વાસ એ સહ પ્રેમનાજ પર્યાય છે, પ્રેમથી જ તેઓ ષિાય છે. જે પ્રેમ નથી તે એમાંનું કાંઈજ નથી. વફા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
દારી, શીયળ, સં૫, સત્ય એ સહુ શબ્દાંતરે પ્રેમ જ છે. પતિ સ્ત્રી પ્રત્યે, સી પતિ પ્રત્યે વફાદાર કોનાથી રહે છે. પતિ એક પત્નિવૃત, સ્ત્રી પાતિવૃત્ય શાથી પાળે છે? એ પ્રેમજ તે પળાવે છે. જે પ્રેમ નથી તે પતિને ઇંદ્રિાના વિકારોને પોષવા સ્ત્રીઓ બહુ છે. સ્ત્રીને જારે ઘણું છે. ઉત્તમ ઘરસંસાર–ગ્રહસ્થાશ્રમને અવકાશ જ નથી. સત્યને આપણે ચાહિએ છીએ, અસત્યને ધિક્કારીએ છીએ, શાને માટે ? સત્ય ઉપર આપણને પ્રેમ છે તે માટે. આ સઘળું જોતાં આપણે કહી શકીએ કે “ક પ્રશ્નો : ” અર્થાત્ પ્રેમ એજ પરમ ધર્મ છે, પ્રેમથીજ સવ મંડિત છે, પ્રેમથી અતિરિત કાંઈજ નથી. પ્રેમમાંજ સહ ઓતપ્રોત છે, પ્રેમજ સહુની પરાકાષ્ટા છે, પ્રેમથી જ સહૂની હયાતિઅસ્તિત્વ છે.
ગઝલ.
હૈ નહિ હરગિજ સિવાહે પ્રેમ કાહૂકી હયાતિ; હૈ બની ઉન પ્રેમહૂકે નેમસેં સબકી હયાતિ હૈ નહિ, સાંસ સગે દેહકે યહ નેહકે નાતો બન્યા હૈ, જે ગઈ નિકલી તે ફિર ઉનકી હુઇ ખતમે હયાતિ. હૈ. આગિકે લાકડીકી સંગ નિતકે હવે હૈ નહ યારે; ના મિલી તે ખાક જલ હે જાયગી ન રહૈ હયાતિ હૈ,.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૦
હૈ .
કુછ યિા ઐશાન દે ચંદા સુરજ જગક ઉજાલા; હે નદિલ્લગિકી હરગિજ કાનુને કુદત હયાતિ, ઈમાનદારી તફદારી યા વફાદારી કહે; હે ન ઉનપર પ્રેમતો ઉનકી કહાંસે હે હયાતિ. હૈ. દિલદાર અપના હરઘડી નહિ આખી દેખનક ખડા હૈ. રહૈ નાર દામનપે સચી કે પ્રેમકી ના હે હયાતિ. હૈ, શુરબીર દુશ્મનકી કહે કર્યો કલકા બીડા ઉઠાવે, જે ન હો શુરબીરતાપે પ્રેમથી સચ્ચી હયાતિ. હુઇ ગિને ગુનકી કહે ચાહે વહી સબકી અજલ; હેન જય ચારિત જહ ઉન પ્રેમકી પૂરી હયાતિ, હૈ.
અર્થી–હરગિજ પ્રેમ વિના કોઈ વસ્તુની હયાતિઅસ્તિત્વ જ નથી. બીજા શબ્દોમાં બેલીએ તે એવી કોઈજ હયાતિ ધરાવનાર વસ્તુ નથી કે જેમાં પ્રેમ ન હોય. એ પ્રેમના નેમથી જ સહની હયાતિ છે. શ્વાસની સાથે દેહને–શરીરને પૂરે પ્રેમ છે. તે જે ચાલ્યા ગયે કે બસ મુરજ સમજે–તેની પણ હયાતિ ખતમ થઈ સમજે. અગ્નિને લકડી-કાષ્ટની સાથે નેહચારે છે. જે લાકડી-ઈંધણું મળ્યાં તે અગ્નિ જીવશે, નહિ તે બળી રાખ થઈ જશે. વળી કાંઈ એશાન કર્યો છે કે ચંદ્ર અને સૂર્ય જિગને અજવાળું પ્રકાશ અપે? જે તેઓની કુદ્રતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
કાનુનથી દિલ્લગી, દસ્તીની, પ્રેમની હયાતી છે તેજ પ્રકાશ આપે છે. ઈમાનદારી, તફદારી, વફાદારી ઇત્યાદિ જે જે કહો તે તેની હયાતિને જે તેમના ઉપર પ્રેમ ન હોય તે કયાં સંભવ છે ! અર્થાત્ પ્રેમ ન હોય તો એમાંનું કાંઈજ નથી. ઔરત પિતાના દામનશીલ ઉપર સાબુત રહે છે તે શું તેના ઉપર તેના માલિકે પોતાની આંખને પેરે મૂકો છે? તાત્પર્ય કે હરઘડી નિહાળવા બેઠે છે? નહિ જ. એ પ્રેમજ તેને શીલ પળાવે છે. શુરવીર મરવું અંગીકાર કરી દુશમનની કલ્લનું બીડું ઉઠાવે છે, કેશરીયાં કરી રણમાં ઉતરી પડે છે, શાથી? જો તેની શુરવીરતાપરના પ્રેમની હયાતી છે તેજ. ચારિત્રવિજય કહે છે કે ગુણની કિંવા જે કહો તે બધાની જ્યાં પ્રેમ નથી ત્યાં બેહયાતી. હયાતિજ નથી તેની અજલ, અંત, છેડે જ છે. પ્રેમના ઉભય પ્રકાર જણાવી તેના ચાર વિભા
ગોમાં વિષયની સમજણ માટે વહેંચણી.
ઉક્ત પ્રેમ ઉભય–બે પ્રકારનું છે. એક મલિન, બીજે શુદ્ધ પ્રેમ. શુદ્ધ પ્રેમને સૂફી મતવાળા ઇશ્ક હકિકી ખુદાઈ–પ્રભુ સંબંધી ઈશ્ક–પ્રેમ કહે છે. અન્ય મજહબનાએ તેને ભકિત, ભજન, સેવા, સુશ્રદ્ધા (સમ્યકત્વ) ઇત્યાદી નામોથી ઓળખે છે. તદિતર મલિનને સુફિઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
ઈકમિજાજી, આશક માશુકને ઈશ્ક-પ્રેમ કહે છે. બીજાઓ તેને દુનિયાદારીને સંસારી-વ્યવહારી ઈચ્છ-પ્રેમ કહે છે. બન્નેમાં ભક્તિ તો અંતર્ગત્ રહેલી છે. એકમાં સાત્વિક, બીજામાં મલિનરૂપે રહેલી છે; પણ સુવર્ણ જેમ તાપથી તેજાબથી શુદ્ધ હેમ-કુંદન બની રહે છે તેમ એ મલીન પ્રેમ પણ ઉત્તરોત્તર શુદ્ધ સાત્વિક બની રહે છે. સૂફી મતવાળાઓને પ્રથમ ઇશ્ક મિજાજીના અવલંબનને કમ કાંઈક ઠીક લાગે છે. કેમકે હંમેશા જનમનને સ્વભાવ એવો હોય છે કે તેને પ્રેમવિકાર, આકર્ષણ, ખેંચાણના વિષય વિના એકદમ સત્વ ઉપર ચેટતો નથી. ગમે તેમ હો. આપણે અવસ્થાને પ્રેમથી મુક્તિને આપણે વિષય સમજાવવા પ્રચલિત દુનિયાના વ્યવહાર પ્રમાણે જુદો ક્રમ ગ્રહણ કરીશું. આપણે પ્રેમને સમજાવવા ચાર વિભાગોમાં વહેંચીશું. પ્રથમ આદર્શ પ્રેમ, બીજે વિકૃતિ, ત્રીજે કૃત્રિમ ચોથો વિશુદ્ધ સાત્વિક પ્રેમ, એ કમ લેઈશું. આદર્શ પ્રેમમાં આમિક પ્રેમને આપણે અંગીકાર કરીશું. પછી તે દાંપત્ય અર્થાત્ દંપતિ પ્રત્યેનો હો કિંવા આશક માશુક પ્રત્યેનો હે; વિકૃતમાં પરકીય પ્રેમ-ઈદ્રિીઓના મનના મેહજન્ય વિકાર જન્ય પ્રેમને લેશું. કૃત્રિમમાં કેવળ પિંડ અને પશ્યને પ્રેમલેશું. આ પ્રેમમાં વેશ્યા અને તેના જાને સમાવેશ થાય છે. ચેથા શુદ્ધ સાત્વિક પ્રેમમાં તે કેઈના બે મત છે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
પડે
નહિ, તે તે પ્રભુની ભક્તિના–સ્વસ્વરૂપના અનુભવના મુક્તિના પ્રેમ તરીકે સર્વત્ર પ્રચલિત છે. આટલું પ્રતિપાદન કરી તે તે પ્રેમ મુક્તિના વિષયમાં કેવી રીતે વ્યવહરે છે-કયા મુક્તિને સાધક છે તે તે, તે તેના સ્થાને બતા વવા ઉદ્યમ સેવીશું. પ્રેમી મુક્તિની સીમામાં પ્રથમ ચરણ આપે છે.
આપણે વિષય પ્રેમથી મુક્તિ છે; તેનું પ્રતિપાદન થવું જોઈએ. પ્રેમથી મુક્તિ-પ્રેમી મોક્ષને ભાગ્યશાળી કેવી રીતે? તે બતાવવું જોઈએ. યેગીઓનું ધ્યાન કહે, જ્ઞાનીઓનું જ્ઞાન કહે, ભક્તોની ભકિત કહો, યાને પ્રેમીએને પ્રેમ કહે સર્વ કોઈ નિરનિરાળા નામમાં પ્રેમનાજ રૂપાંતરે છે. અને તે તે પ્રત્યેકના ઉપાસક જુદી જુદા પણ પ્રેમીએજ છે. નવ તારૂણ્યવતી કોઈ સ્ત્રીને અંબર ઓઢાડવામાં આવે તો પણ તે સુંદરી જ છે. રેશમી સાડ કિંવા ઘાળું કે બાંધણીને સાલે ઓઢાડવામાં આવે તો પણ તે સુંદરી જ છે. પોશાકના બદલાથી તે સુંદરીજ છે. પોશાકના બદલાથી તે સુંદરીનું બદલવાપણું છેજ નહિ. તે તે જે છે તેની તેજ રહે છે, તેમજ - ગીઓ ધ્યાનથી, જ્ઞાનીઓ જ્ઞાનથી, ભકતે ભકિતથી વિભૂષિત પ્રેમીઓ જ છે. સહુને ય અને ધ્યેય ભકિતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
વિષયમાં પ્રેમ છે. માત્ર ઉપકરણેજ જુદાં જુદાં છે. ઉપકરણોની સ્થિતિ વસ્તુના લાભ પર્યત જ રહે છે. ગીએએ-જ્ઞાનીઓએ રેય અને દયેયની સીમામાં ચરણને
સ્થા –આ . ય અને શ્રેયાકાર બની ગયા પછી જ્ઞાન અને ધ્યાન નિરૂપયોગી છે. તે માત્ર રેય અને ધ્યેયની સમિપે લઈ જનારાં ઉપકરણે, સાધન, માર્ગો છે. અહીંઆ પણ આપણે પ્રેમી સહુથી પ્રથમ ચરણ આપે છે. તે પ્રેમીને રસ્તો યદ્યપિ વિકટ પણ બહુજ ટુંકે છે. જ્ઞાનીઓને, ચેગીઓને, ત્યાં પહોંચતાં વખતે જન્મના જન્મ વહ્યા જાય છે. અર્થાત એક જન્મ કે જન્માંતરે તે સાધે છે. આપણે મસ્ત પ્રેમી પ્રથમ એકજ એજ જમે તેને ભેટે છે; કારણ અન્યોએ ભક્તિના ગના ઈત્યાદિના લેબાશમાં–પિશાકમાં પ્રેમને પાળે છે, પ્રેમીએ પ્રેમનાજ લેબાશમાં–પિશાકમાં પ્રેમને પાળે છે, સુન્દુ સમજાવવા માટે –
શાર્દૂલવિક્રીડિતત. ય દયેય સ્વરૂપ બેય, સમજે રૂપાજ અગ્નિ તણાં જ્ઞાની યોગીજ જ્ઞાન દયાન, સહિતે એના ગણે ઇધણાં; છે સંગી તથાપિ, કાષ્ટ બળતા એમાં કશી વાર લે, છે પ્રેમી વૃત મધ્ય આવી પડતાં જવાળા મહી જઈ મળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ–3ય અને દયેય ઉભય અગ્નિનું સ્વરૂપ છે એમ સમજે. મેગીઓ અને જ્ઞાનીએ જ્ઞાન અને ધ્યાન સહિત તેનાં ઈધન-ઇંધણાં છે એમ સમજે. યદ્યપિ ઈધન કાષ્ટ અગ્નિનું સંયેગી છે પણ તેમાં પ્રજવલતાં કાંઈક પણ વાર–વખત લે છે. પ્રેમી તે ઘતરૂપ છે. મધ્યે પડતાની સાથે વાળામાં અર્થાત્ સ્વરૂપમાં મળી જાય છે. શમી જાય છે. એગીએ અને જ્ઞાનીઓને દયાન અને વિચાર સ્વરૂપે હૃદયમાં પ્રેમ-આસકિત વિના શુષ્કતા રહે છે. પ્રેમીનું હૃદય પ્રેમથી પીગળી રહેલું હોય છે, દ્રવેલુંજ હોય છે. માત્ર સંગ થવાનીજ વાર છે. થો કે મળી ગયું–મુકત બન્યું. પ્રાયશ જેથી બંધન એથી જ મુક્તિ અને જેટલું
તે પ્રબળ તેટલી તેથી મુક્તિ સત્વર.
પ્રેમથી મુકિત અને પ્રેમી મોક્ષને અધિકારી તે સિદ્ધ કરી ગયા, પણ પ્રેમીઓને સત્વર સ્વસ્વરૂપની સાથે યોગ કેણું કરાવે છે તે નિહાળીએ. મેક્ષ શું છે? બંધથી નિવૃત્તિ એનું જ નામ મોક્ષ કહેવાય છે. એ બંધતે આપણી જનિવૃતિ; તેનું ટાળવું અને સ્વરૂપમાં ભળવું તેનું નામજ
મુકિત, પ્રાયશઃ જે બંધનું કારણ તેજ મુકિતનું કારણ , પણ કલ્પી શકાય-કહી શકાય, અને કહેવાય પણ છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૬
મન gવ મનુષ્કાળાં સારાં વં ભક્ષા:” અર્થાત્ મનુધ્યને મનજ એક પ્રકારનું રાગદ્વેષાદિકનું બંધન કરાવે છે. એ મનજ તેથી મુકત થતાં પાછું આપણને મેક્ષની સીએ લઈ જાય છે. શુળની શૂળથીજ નિવૃત્તિ, એ કથન પરંપરા છે. દેહ આપણને બંધન પ્રાપ્ત થયું છે, એ દેહનાજ પ્રયત્ન આપણે પિતે તરી પણ જઈ શકીએ. જેટલું પ્રબળ બંધન તેટલીજ તેથી સત્વર મુકિત એ સિદ્ધાંત સમજ, કારણ તેમાં તેને તેડવાના ઉદ્યમનું આધિકય રહે છે. બહું જે સાથમાં હોય તે દેવ ઝટ ઘર ભેળું થવાય છે. પ્રેમીઓમાં બંધનનું પ્રબળપણું રહે છે અને તેથીજ જ્યાં ત્યાં પ્રેમી સત્વર તરી પાર–કિનારે ગયાના દાખલાઓ મળી આવે છે. પ્રેમીના બંધનના સંબંધ નીચેની કવિતા નિહાળીએ –
ગઝલ. પ્રેમી પ્રેમીથી અતિરિકત અન્યને નહિ પખતા છે, આખા જગતમાં એક નિજના પ્રેમીને એ પેખતા છે, પ્રેમી. સંસાર મદયે એક એ એથી વયે સંસાર સહુ, એના વિના આ વિશ્વને એ શુન્ય સઘળે પેખતે છે પ્રેમી એક એ નિજને સગે નિજની સગાઇ એહથી, ના અવરની આંખથી પ્રેમી સગાઇ ખિત છે. પ્રેમી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૭
અજાયબી અભિનવપણુ' સુખ સંપત્તિ કે સાહિત્રી, જે કહે તે સહુ સનમમાં યાર નિજનાં પેખતા છે. પ્રેમી. આવે નજરમાં ના કશી દિલબર વિના દુનિયા વિષે, ચડતી ન એકે ચીજ એ પ્રેમી નિગાહે પેખતા છે. પ્રેમી. છેાડી સનમના પેખતા પ્રેમી અવર કાઇ પ્રભુ, પ્રેમી સનમ પેાતાનીને પ્રભુની પ્રતિમા પેખતા છે. પ્રેમી. વર્ષા કે આતપ શીતમાં અટતાં નિશા અધારીમાં, નહિ વ્યાલ વીંધુના લગારે પ્રેમી ભયને પેખતા છે. પ્રેમી.
કર પદ છતાં પંગુ લુલા ચશ્મા છતાં એ આંધળા, કર પદ પેાતાના માશુકા દિલદારને દંગ પેખતા છે. પ્રેમી.
ના તુચ્છ સેવક સેવ્યની મર્યાદના સ`કાચ ત્યાં, માલીક સનમ નિજને પેાતાના નાજ નાકર પેખતા છે. પ્રેમી. ના હયાતિ પ્રેમીની જળથી વિખુટા મીન જ્યમ, ચારિત્રવિજય પ્રેમીની એવી દશાને પેખતા છે. પ્રેમી.
ભાવાથ—પ્રેમી પ્રેમીથી અતિરિકત અન્યને પેખતેાજ નથી, અર્થાત્ પ્રેમના કેન્દ્ર તરીકે પિછાણતાજ નથી. ખીલ શબ્દોમાં કહીએ તે પ્રેમી પેાતાના પ્રીતિપાત્રના શિવાય બીજામાં નફરતજ રહે છે, આખા વિશ્વમાં પેાતાના પ્રેમીનેજ તે નિહાળે છે; અર્થાત્ એ મય આખા વિશ્વ નિહાળે છે. સંસાર મધ્યે તે એકજ અને એથીજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૮
આ સંસાર વસેલો તે નિહાળે છે, પિતાના પ્રીતિના પાત્ર વિના આખા વિશ્વને તે શુન્યવત પેખે છે, એ પ્રેમીને એક પિતાને પ્રેમીજ સગે છે, એક એનાથીજ સગાઈ છે. અન્યની સગાઈ તે દ્રષ્ટિમાં લેખતેજ નથી, અર્થાત્ તે દુનિયાન, વ્યવહારને, સગાંને, સ્ત્રી, પુત્ર, સહદર પરિવાર કશાને એ સગો રહેતો નથી. એ પ્રેમી અજાયબી, આશ્ચર્ય, અભિનવતા, નવલતા, મહકતા, સુખ સંપત્તિ, સાહિબી જે કહો તે પોતાની માશુક કિંવા પ્રીતિપાત્રમાં જ દેખે છે, અને પિતાની દિલબર વિના તે પ્રેમી કઈ ચડતી વસ્તુ વિશ્વમાં નિહાળતા નથી, અર્થાત આખા વિશ્વને અરે પિતાને પણ તેના પરની ધૂળ સમાન લેખે છે. તેની દ્રષ્ટિમાં મહદ્ કોઈ વસ્તુ હોય, તેને કશામાં પ્રભુતાનું દર્શન થતું હોય, તો પોતાના પ્રીતિપાત્રજમાં થાય છે. તે પિતાની સનમનેજ-પ્રીતિના પાત્રનેજ પભુની પ્રતિમારૂપે નિહાળે છે. એ મસ્ત ફકીર એ તે નિડર હોય છે કે પોતાના પ્રીતિપાત્રને–પિતાની માશુકને મળવાભેટવાના આલાદમાં વર્ષા, ઘામ, કંડ કે મેઘલી અંધારી રાત્રીમાં, અડવાણે પગે અટતાં સપ વિંછુ કશાના ભયને લેખવતો નથી, ત્યાં તુછ સેવ્ય સેવકની મર્યાદાને સંકોચ પણ નથી, પ્રેમી પિતાની સનમને પિતાની માલિક અને પિતાને તેણીની જ જૂતીને નોકર સમજે છે. હાથ પગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
૫ટે
છતાં તે પ્રેમી જૂલે છે–પંગુ છે, ચસ્મ છતાં આંધળે છે, હાથપગ તેના માશુક અને માશુકનાજ દગ ચશ્મથીજ તે દેખે છે-નિહાળે છે. અર્થાત્ એટલું બધું તેમાં પ્રબળ બંધન, પ્રબળ રાગ તેને હોય છે કે દેહન વ્યવહારને પિતે સ્વતંત્ર ચાલસ રહેતો જ નથી. બધાજ પરાધીનપિતાના પ્રીતિપાત્રનેજ સ્વાધીન બની રહે છે, જળથી વિખૂટા મીનની પેઠે પેતાની હયાતિ પણ પ્રીતિપાત્રના વિચગે એ પ્રેમી જેતે નથી. ચારિત્રવિજય પ્રેમીની આ દશા નિહાળે છે.
જ્યાં વફાદારી રહે છે ત્યાં પ્રેમ રહે છે; બેવફાઈ પ્રેમ રહિતપણાની પરિણતિ છે. આપણે ત્યારે જ પિતાનાથી વફાદાર રહી શકીએ છીએ, જ્યારે આપણું પ્રેમથી અનતિરિક્ત-અપૃથકત્વ જોઈ શકીએ છીએ. પ્રેમીમાંજ ઓતપ્રોત બની જઈ પોતાના સ્વત્વને વીલાવી દઈએ છીએ. પિતાને બેવફા બજે કોઈને કયારે સાંભળે છે? પ્રેમીઓ દેહથી જૂદા છતાં પણ અદ્વિતિયજ, ઓતપ્રોતજ, નિજમયજ, એક બીજાના ચાલક, નહિ કે સ્વતંત્ર ચાલક બની રહે છે. આ પ્રમાણે બાહ્યાવ્યંતર પ્રેમીની ઇંદ્રિઓ પોતાના પ્રેમીને આધીન બની જતાં તે ઇંદ્રિઓ સ્વતંત્ર કાંઈ પણ ક્રિયા કરી શકતી નથી અને તેમ હતાં તેઓને અન્ય વિકારનાં સાધન તરફ આકર્ષવાને અવકાશ રહેતું નથી, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
એ પ્રેમી પિતાના પ્રેમી શિવાય અન્યવિશ્વમાં રહેલા લાલચના વિષયોથી સદા વિરકત રહે છે, તેને એક દેશીય મુક્તિ સ્વતઃ સિદ્ધ થયેલી હોય છે. આ વિશ્વ ખરા વિરકતની માફક પિતાની દાષ્ટ્રમાં જૂઠો ઠરી ગયું હોય છે. વિરકતથી જે કોઈ વાતે તે ઉતરતો હોય તો માત્ર એક પગથીયું, તે પિતાની મુક્તિના માર્ગથી નીચે પોતાની પ્રીતિપાત્રથી અનુરકતપણાના બંધનને લીધે છે, તેજ છે; એ બંધન ઉપરથી રાગ–પ્રેમ ઉઠાવી લીધું અને પ્રભુમાં સ્થાગે કે તે મુકતજ છે; તેની મુક્તિમાં એટલોજ વિલંબ છે. તેને તે રાગ–તે આસક્તિ ઉઠી જાય છે, અને તે એથીજ કે તેની પિતાના બંધનમાં અત્યંત પરિણામી પ્રવૃત્તિ હોય છે, તેણે બંધન માત્રમાં અભાવ આણી એકજ એ બંધનમાં આસક્તિ જેવું હોય છે. આસકિતનું પ્રત્યેક નાનું નાનું એ બંધન પણ મનથી તોડી શકાતું નથી, તેવાં અસંખ્ય કહીએ કે સર્વ બંધન તોડવાનું જેણે સામ–પરાકામ કર્યું છે તે એક ગમે તેવા પ્રબળ બંધનને પણ તોડી શકવા સશકત બની શકે છે; આપણા એ પ્રેમીની તેના બંધનમાંની અત્યંત પરિણામિ પ્રવૃતિ તેના મોક્ષમાં પણ ઉપગ આપે છે. મૂષળધાર વૃષ્ટિ પડતી હોય તે આપણા કાર્યના વેગને રેકી, લક્ષિત
સ્થળે જવાની પ્રવૃત્તિને અટકાવી, આપણે ક્ષણેક ઉભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
રહીએ છીએ. કયાંક પ્રયાણ કરવું હોય તો મેઘલી તમારા ઈત્યાદિના શેર જોરથી ગાજી રહેલી અને ઉડીને ખાવા આવતી રાત્રીમાં આપણે તે કરતા નથી, દિવસ થતાં સુધી તેને મુલતવી રાખીએ છીએ; પ્રેમીઓ તેમ કરી શકતા નથી. તેઓ નથી ગણતા વૃષ્ટિને, નથી ગણતા ટાઢ તડકાને, ભુખ તૃષા કિવા ઉંઘને, નથી ગણતા રાત્રીના ચેર, શત્રુના કે કશાના ભયને. વ્યાલ, સર્પ, વિંછિએના ઉપર પગ મુકતા એ મસ્ત સર્વ ભાન શૂન્ય એક પિતાના લક્ષ તરફ પ્રધાવન કરે છે. આવી અત્યંત પરિણામી પ્રવૃત્તિનું આખર એ પરિણામ આવે છે કે ચોમાસાના તોફાન પછી સાગર અને સરિતાઓનાં નીર જેમ પડયાં અને પ્રશાંત બની રહે છે, તેમ એ પ્રેમીઓની મસ્તી પણ શાંતિમાં શમી જાય છે. પ્રશાંતની શાંતિ અને નિશાની ખુમારી પછીની શાંતિમાં તફાવત હોય છે. મદ્યપી નિશાના ઉતાર પછી કાંઈ ઓરજ અત્યંત શાંતિ અનુભવે છે, અને આવી સ્થિતિમાં પોતાની સહુ ભૂલ પ્રેમીને સૂઝે છે. અને જેવી ભૂલવાની પ્રવૃત્તિમાં પ્રયત્નની અત્યંતતા તેની હોય. છે, તેવી જ તેથી અધિક પ્રયત્નની અત્યંતતા પિતાની સુધારણા તરફ ઉઠાવી શકે છે. જે જેવું જોર ચલ સ્વભાવનું–પ્રિયના વિરહે અકળાઈ ઉઠવાનું હોય છે, તેવું જ નિગ્રહનું જામે છે. જેવી આસકિત પ્રીતિપાત્રમાં પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
હતી તેવીજ આસકિત પ્રભુમાં–મેક્ષમાં લાગે છે. જે ઉપાસક પિતાની માશુકને હોય છે, તેજ-પ્રભુને-મુકિતનો બની જાય છે. મુકત બની જાય છે. કોણ સામાન્ય લંપટ-ઉપલકીઓ પ્રેમી, પિતાની એકજ ક્ષણમાં લંપટતા તજવાનું અને પુનઃ લંપટતામાં દ્રષ્ટિ જતાં પિતાના ચશુઓ ફેડી નાખવાનું શૌર્ય, સૂરદાસ જેવા અસાધારણ લંપટ આદર્શ પ્રેમી જેવું બતાવી શકે તેમ છે! સામાન્ય વિષયાંધેનું લાંપટયપ્રેમ પણ સામાન્ય હોય છે, ચલિત હોય છે, હૃદયની સમજણ પણ ચલિત હોય છે; અર્થાત્ અંતરંગ નથી હોતાં, તેવાઓ ક્ષણે વિરાગી પણ બની શકે છે, પુનઃ લાલચ તેમને લંપટતામાં ઘસડી ફેંકી દે છે. “ તુ જો ” એ વાકય આપણું અંતરંગ અસામાન્ય મસ્ત પ્રેમીઓએ જ પ્રચલિત કર્યું છે. સામાન્યનું તો કર્મ પણ મંદ છે, ધર્મ પણ મંદ છે, આથી જ તેઓ બેય બાજુથી લટકે છે. તેઓ આસકિત કિંવા વિરાગ બન્નેને વિકારના રૂપમાં જ અનુભવે છે, અર્થાત્ તેમનાં મન ક્ષેત્રમાં તે અંતરંગ જામતાં નથી. માટીના ઢેફા જેવું તેમનું મન ગમે તે જળથી ભીંજાય છે. આવા ઉપલકી આઓને ભવોભવ મુક્ત થવા વારે નથી. શુભ કર્મો ક્ષણેક ઉદયમાં આવે છે, પુનઃ લાલચમાં વિચલિત બની ખપાવી દે છે. આપણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
૬૩
ઉભયબ્રણ સ્થિતિમાં વિશેષ આજ કારણ હેતુભૂત છે. આપણે મોક્ષને પુકારીએ છીએ, પણ આપણી પ્રવૃત્તિ મેક્ષ તરફ પણ બળવત્તર નથી, અર્થાત્ બંધ અને મેક્ષની વચમાં અટવાયાજ કરીએ છીએ, જન્મીએ છીએ અને મરી જઈએ છીએ. એ વિધિ બંધ અને મોક્ષને આરે કયારેય પણ આવતેજ નથી. આપણે બંધ કિંવા મેક્ષને માથા સાટે કરી લેતા નથી, બંધનમાં પણ રહેતા નથી. બંધાતા નથી, મેક્ષ માટે પણ મચતા નથી, બધુંય ઉપલકીયું જ કરીએ છીએ તેનું પરિણામ પણ ઉપલકીયું કિંવા નહિવત્ જ હોય છે. પ્રેમના વિભાગ હેતા નથી, તે આદર્શરૂપ એકજ હોય છે, તેથી અન્ય તો વિકારજ છે.
આપણને જે બંધનું કારણ, તેજ મોક્ષનું કારણ. તે બંધન જેટલું બળવત્તર તેટલી તેથી સત્વર મુકિત. અંતરંગ પ્રેમીઓમાં તેવું બંધન બળવત્તર રહે છે અને તેથીજ તે સત્વર તરી મુક્ત બને છે. ઉપલકી આપણુંજ મુક્તિમાં બાધક થાય છે. એ વીગેરે યથાશક્ય સિદ્ધ કરી ગયા. હવે પ્રથમના સમજણને ખાતર પાડેલા પ્રેમના વિભાગો તરફ લક્ષ કરીએ. તેમાને કર્યો પ્રેમ મુકિતને સાધક છે તે તપાસી પ્રથમ આપણે કહ્યા મુજબ આદર્શ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૪
પ્રેમને અવલોકીએ. જો કે પ્રકારાંતરે અર્થાત્ આશક માશુકના પ્રેમના પ્રતિપાદનમાં તેનું કેવું સ્વરૂપ હોય છે તે સમજાવવા પ્રયત્ન કરી ગયા છીએ, પણ આપણે પ્રેમની બાબતમાં–તેના પ્રતિપાદનમાં આશુક માશુકના વ્યવહાર સાંભળવા જાણવા કરતાં, દંપત્તિઓને શુદ્ધ પ્રેમ શુદ્ધ વ્યવહારનું પ્રતિપાદન સાંભળવા વિશેષ ઈચ્છીએ છીએ. વ્યવહારની દૃષ્ટિમાં યદ્યપિ તે પ્રેમ આદર્શ છે, આત્મિક છે, અને યદ્યપિ એકદેશીય છે, તે છતાં તે પરકીય હોઈ તેનું કથન શ્રવણ ગહિત લાગે છે; આપણે પણ આદર્શ પ્રેમમાં દંપતીના વ્યવહારને જ પ્રધાન માનશું. જે પ્રેમ આમિક છે, અંતરંગ છે, એકદેશીય છે તે આદર્શ પ્રેમ કહેવાય છે. આવા પ્રેમીઓ આદર્શ પ્રેમીઓ, આદર્શ યુગલે, આદર્શ પતિએ ઈત્યાદી નામેથી ઓળખાય છે. નળ અને દમયંતી, રામ અને સીતા, નેમનાથ અને રાજુલ ઈત્યાદિ યુગલને, આદર્શ યુગલેમાં સમાવેશ થાય છે. એ આદર્શ યુગલોને પ્રેમ એકજ સતત અખ્ખલિત પિતાની પ્રિયા-પ્રિયતમની તરફજ વહે છે, પ્રિયા પ્રિયતમને, પ્રિયતમ પ્રિયાને આભાના-હૃદયના અસાધારણ પ્રેમથી ચાહે છે, એકબીજાના સુખે સુખી અને દુઃખે દુ:ખી રહે છે. એકબીજાથી વિખુટા પડેયે પ્રાણે તજવાની અણી ઉપર આવી જાય છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
અવશ્ય વિરછેદ નથી મટતે, સંયોગ નથી સધાતે તે મરી પણ જાય છે. જેની હદય અને મનની સાથે ગાંઠ પદ્ધ નથી જતી તે પ્રેમજ નથી; કિંચ–
પરે નહિ ગાંઠિ હિયે મન સાથ,
ન પ્રેમ ઉસી ઉચરે મતિનાથ; ખરે બિરે પર જાય રહ્યા,
નહિ પ્રેમ ઉસી પરબીન કહ્યા યહ નેહીકી રીત હમે નિરખી,
નિજ નહિ હજુર ચહે હરખી; ભલમૈતગિની ઉનકું ભજી હૈ,.
નહિ નેહિકે સંગ કભી તહૈ, યહ સાંસથી દેહ સનેહ દિખે,
ઉખ દમત મુરદો પરખે; જલસે પુનિ મીન સનેહ જુડો,
મરી જાત ન છબત હૈ બિછુ, પુનિ જાનહુ નહિ રાણકી જેરી,
જીતે લગી સંગ સકે નહિ છરી; ઉભે ઈક સાથ ભુવિ જનમે,
પુનિ એકી સાથે મરી બિરમે. જનકે બીન ઐત દુજે પ્રતિકાર,
બિગ ભયે નહિ એમ બિકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
જ્યહિ બસ્ત્ર ફટે વિઘટે નહિ પોત.
ત્યે પ્રેમ ન ત્યાગે બડ દુર હોત. ભાવાર્થ –જેની ગ્રંથી હૃદય અને મન સાથે પડતી નથી. અર્થાત્ જે હદય અને મનથી પષા નથી તે પ્રેમજ નથી, પ્રેમીથી વિછુડતાં વિચ્છેદ થતાં પણ જ્યાં જીવનની સ્થિતિ છે તેને પ્રવિણે–પ્રમીએ પ્રેમ વ્યવહરતા-ઓળખતા નથી. નેહી જે પ્રેમીએ તેને એક આ અચળ નેમ છે કે તેઓ નિરંતર પોતાના પ્રેમીને પાસે જ-નજરની સમીપેજ ઈરછે; પ્રેમીએ મતને શ્રેષ્ઠ ગણું તેને ભજશે-અંગીકાર કરશે, પણ પ્રેમીના વિયેગે જીવનને રાખી વિગ સહી શકશે નહિ. આ દેહ અર્થાત્ શરીર તેને શ્વાસપ્રાણાની સાથે ખરે પ્રેમ છે, તે દમ ઊખી ગયે–ચાલ્યો ગયે કે એ પણ મુડદુંજ બની રહેવાને; જળથી મીનને-માછલાને સ્નેહ છે તેને વિહ થયો કે તુરત મરી જશે, જીવનને ધારી શકશે નહિ. વળી ખરા પ્રેમી તે જીરાફ પરિક્ષની જેડી છે કે જીવતાં સુધી સંગ છેડતાં જ નથી. ઉભય એકજ સાથે (સંલગ્ન) ભૂમિ ઉપર જન્મે છે અને સાથે જ મરી અળપાય છે. પ્રેમીને વિગ થયે જેના જીવિતને અંત નથી, પ્રેમી વિખુટુ પડયે જે જીવિતને ધારણ કરી રહે છે, તેને પ્રેમ તે ખરો પ્રેમ નથી, માત્ર એ તે ઇંદ્રિાની ઈચ્છાઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
વિકારેને પિષના શરીર સંબંધ છે. વસ્ત્ર ફાટે પણ પોત જે રંગ પાકો તે ઉપટતે નથી, તેમ સ્નેહીના વિ
ગે શરીર તજી શકાય પણ પ્રેમ તજી શકાતો નથી એનું જ નામ પ્રેમ છે. શિવાય તે પ્રેમના પવિત્ર નામને વગોવવા તુલ્ય આ લેખક માને છે.
આવા આદર્શ પ્રેમીઓને પ્રેમ જે દિશામાં વહે તે વહ્યો, જા તે જાયે, જે કદીજ ઉખડવાનો નહિ. કિંવા ઘટવાને નહિ, તે એકજ અવિચ્છિન્ન રહેવાને, કેન્દ્રગામી જ રહેવાને. અનેક કિંવા ને બે ને એ સ્થાને પ્રોડ્યૂત નહિ થવાને, એ પ્રેમ એ તે વિકાર છે, એ વિકારને તે લંપટ પિષે છે, કામુકજ શરીરના ઈદ્રિએના વિકારજન્ય પ્રેમના ઉપાસક હોય છે. લંપટે આજ એકમાં સુંદરતા નિહાળી પ્રીતિ સજે છે, કાલે બીજું ચડિયાતું સૌન્દર્ય નિહાળતાં પહેલાંને તજ અન્યથી લપટાય છે. ખરા પ્રેમીઓ-આત્મિક પ્રેમીએ પિતાના આત્માથી વસેલાં પ્રિયા કે પ્રિયતમ એકને જ સુંદર, એકને જ શ્રેષ્ઠ, એકને જ સુશીલ, એકને જ શુરવીર, એકનેજ સર્વ કાંઈ દુકામાં સર્વસ્વ માને છે. અને તેથી અતિરિકત સુરૂપને પણ કુરૂપ, દિવ્યને પણ અદિવ્ય, શ્રેષ્ટને પણ નષ્ટ, સુશીલને પણ દુશીલ, શુરવીરને પણ કાયર નિહાળે છે. પ્રેમીથી અતિરિકત અન્યમાં નિરાદાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૮
વિના તેના પ્રેમમાં જોઇએ તેવી સ્થિતિ રહેવી અસભવિત છે. આવા પ્રેમીએ-પુરૂષા વિશ્વ બધા પુરૂષમય અર્થાત્ પેાતાની પ્રિયતમાથી ભિન્ન-અતિરિકત નારીઓની સ્થિતિ હયાતિથી રહિત નિહાળે છે. સી--વલ્લભા પેાતાના વલ્રભથી વિશ્વના તમામ પુરૂષ વને પુરૂષત્વથી રહિત લખ–નપુંસકેા વ્ય'ડળાજ કિવા નિજના સ્વરૂપે અર્થાત્ નારીમય જ નિહાળે છે. પ્રેમીએ પ્રિયતમા કિવા પતિ, પાતપાતાથી ભિન્ન જાતિરૂપે કાઇને પેખતાંજ નથી. એટલે કે પતિ પત્નિમાં સમસ્ત નારી જાતને વિલય કરે છે, પત્નિ પતિમાંજ બધી પુરૂષ સંસ્થાના વિલય કરે છે, ખીજા શબ્દોમાં કહીએ તે સ્ત્રીની દૃષ્ટિમાં સ્વામી વિના અપર કેાઇ પુરૂષજ નથી, સ્વામીની દૃષ્ટિમાં પેાતાની સ્રી વિના અપર કાઈ સ્રીજ નથી. સસાર મનુષ્યાથી વચ્ચે છે, વ્યવહાર મનુષ્યેા વડે કરીનેજ છે. મનુષ્યાથીજ વિશેષે કરી વ્યવહારીને વ્યવહરવાનુ છે, તેથી તેમનાથી ખેાલવા, ચાલવા વ્યવહરવા માટે જુદાં જુદાં નામનુ–વ્યવહારનું પૃથકત્વ અંગીકાર કરવુ પડે છે; તેથી ખાઈએ, બહેનેા, માતાઓ; ભાઇએ, પિતાએ ઈત્યાદિ સ્વામી ભાવના સ્ત્રી ભાવને પરિચય અને ઓળખાણુ બન્યાં રહેવા તેવા જૂદાં જૂદાં નામેા વ્યવહરાયાં છે, પૃથક ધમ, પૃથક વ્યવહાર નિયેાજાયા છે, અને તે તે પ્રત્યેકને અનુકુળ ધર્મ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
૬૯
વવાના વિવેક સમારેાપિત કરવામાં આવ્યે છે. વિશુદ્ધ વ્યવહાર, વિશુદ્ધ પ્રેમ વિના સ`ભવતેાજ નથી, અને આપણે નિહાળીએ છીએ કે કેટલાક પ્રેમની પિછાણુ રહિત લ'પટ કામુકામાં જેની સાથે ન શેલે, ન ઘટે તેવા ગહિંત વ્યવહારે સેવવામાં આવે છે. ગમે તેમાં યથેચ્છ વિપરીત આચરણ સેવાતુ' જોવામાં આવે છે. ધમ માત્રને પાચે। શીલ છે. ધના અનુષ્ટાનને ફલિતાર્થ શીલ આ પ્રેમથીજ હૈયાતી ધરાવે છે. આ પ્રેમથીજ પ્રાણાંત સંકષ્ટ પડતાં છતાં પણ પુરૂષાએ-પત્નિએએ પેાતાના શીલનુ સરક્ષણ કર્યું છે; આ પ્રેમથીજ સ્વામીભકત પતિભકત પ્રમદાએએ પેાતાના પ્રિયતમ સ્વામીના પરલેાકગમને જ્યાં વૃક્ષ ત્યાં છાયા, જ્યાં બ્રહ્ય ત્યાં તેની માયા, જ્યાં જીવિતનાથ ત્યાં જાયા, એ નિયમના સ્વીકાર કરી તેને માન આપી સંસારની, સગાંની, સહેાદરની, સંતાનેાની માયા અને મમતાના ત્યાગ કરી, સતીત્વને પ્રકટાવી, તેની સાથે ચિતા પ્રવેશ કરી સહગમન કર્યું છે. આ પ્રેમથીજ પ્રિયતમાના વિયેાગે પ્રેમાળ પતિએએ હૃદયન્નિ આક્રંદ-રૂદન કર્યું છે. સ્થાવર જંગમ માત્રને પેાતાના સકરૂણ રૂદના-લાપથી દયામાં-કરૂણામાં દ્રવીભૂત કર્યાં છે. પીગળાવી દીધાં છે. મનુષ્યા, પ્રાણીઓ, પશુઓ, વના, વૃક્ષા, લતાઓ, પતાને રૂદનથી ગજાવી મૂકયાં છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
هف
કુંદના આક્રોશથી ગદ્ગદ્ ગીરાથી સ્થભિત-કપિત કર્યાં છે, દયાથી-કરૂણાથી ડાલાવ્યાં છે. ( આના પુરાવામાંસાખીતીમાં રઘુવંશમાં અજવિલાપ સુપ્રસિદ્ધ છે. ) પ્રિયા વિના વિશ્વને શુન્ય સમજી આત્મવિસર્જન કરી જીવિતને છેડા આપ્ચા છે, કિવા નિરાસકત વિરકતની જેમ શુન્યતામાંજ આખી જીંદગીને ગાળી છે; કેટલાંક પ્રેમી યુગલેાએ ભવાંતરના–આત્માનાં પ્રેમીના સયેાગ માટે ખીજાથી નફરત બતાવી છે, કૌમારવ્રત્ત ધારણ કરેલ છે, પાતાના આત્માના પ્રેમી શિવાય બીજાને પસદ કર્યાં નથી. તે તે પ્રાપ્ત થયેજ તેમને વર્યાં છે. આવા આદશ પ્રેમ, આવે અંતર`ગ પ્રેમ, આવેા આત્મિક પ્રેમ, આવેા વિભાગ રહિત અર્થાત સ્થાને સ્થાને રૂચિ-આસકિત નહિ સમજનારાએકદેશીય પ્રેમ, એજ ખરા અધ્યાત્મ પ્રેમ છે. અને એ પ્રેમજ મુકિતના સાધક છે.
ગૃહસ્થાશ્રમને જે સર્વ આશ્રમનું શિરામણી, વિના ત્યાગ, વિના ચેાગ, વિના તપશ્ચર્યાની પ્રવૃત્તિ, જે મુકિતનુ સાધક માનવામાં આવ્યું છે, તે સકારણ છે, નિરક અમથુંજ તેમ માનવામાં આવ્યુ નથી. તેમાં વિકૃત પ્રેમના ત્યાગ છે. ગૃહિ ગૃહિણીથી, ગૃહિણી ગૃહિથી, કિવા પતિ પત્નિથી, પત્નિ પતિથી, આત્મસંતુષ્ટ રહે છે, કૃતકૃત્ય રહે છે; તેમના ઈષ્ટથીજ પ્રેમના યાગ બન્યા રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
૭૩
,
પતિના ` આરાધના-અનુરજના પત્નિ પ્રાણ કે પિંડ કશાની પરવા કરતી નથી. પ્રાણાંત કષ્ટો સહીને પણ અનુકુળ સેવાથી—પરિચર્યાથી પેાતાના હૃદયેશ્વરને પ્રસન્ન રાખે છે, પતિ તેનું લાલનપાલન કરે છે, ઈત્યાદિ તેમાં પ્રેમના ઉપચારા ઉગ્ર તપશ્ચર્યા છે. અતિથિ સત્કાર જેવા ઉત્તમ ચેાગ પણ ગૃહિએનેજ સાંપડયેા છે, અને તેથીજ તે મુકિતનું સાધક છે. ગૃહિઆ ? ગૃહિણીએ ? આવે ગૃહસ્થાશ્રમ ચલાવતાં તમારે મુકિતને માટે, આત્મિક કલ્યાણ-આત્માના ઉદ્ધારને માટે; નથી તેા ચેાગની અગત્ય, નથી તે। તપશ્ચર્યાની અગત્ય, નથી ત્યાગની અગત્ય કે નથી વિરાગની અગત્ય. તમે એ સહુના આધારભૂત પ્રેમના ચેાગથી, પ્રેમની તપશ્ચર્યાથી પેાતાના અનુસ`ગી વિના અન્યમાં પ્રીતિ-વિકારના ત્યાગ-રહિતપણાથી-વિરકતપણાથી સ્વયમેવ માક્ષનાજ માર્ગ ઉપર છે.—
ज्ञानस्यैव माहात्म्यं वैराग्य स्यैव वा पुनः । यत्केाऽपि कर्मभिः कर्म भुंजानेोऽपि न बध्यते ॥
ભાવા—આ તે જ્ઞાનનું માહાત્મ્ય છે કે વૈરાગ્યનુ કે કેાઈ કથી, કમને ભાગવતાં છતાં પણ ખંધનને પ્રાપ્ત થતા નથી. ઉક્ત સુભાષિત જ્ઞાનીઓએ-અનુભવીએએ ગૃહિએની સ્થિતિને લક્ષીનેજ ઉચાયુ છે. ગૃહિએ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
હ
તે
સ્ત્રી પતિમાં સુખ દેહના વિલાસાદિક કર્યાંથી કને ભેટગવતાં છતાં, પણ તે ગૃહસ્થ ધર્મના યથા પરિપાલનવડે તેના અધનને પ્રાપ્ત થતા નથી, અને મુકિતનામેાક્ષના માત્ર અધિકારીજ રહે છે. પાતાને પ્રાપ્ત ધર્મના યથા પાલનનુંજ આ માહાત્મ્ય છે. તે જ્ઞાનનું કિવા વૈરાગ્યનું કશાનુજ માહાત્મ્ય નથી, અને ખરું કહીએ તે યથાર્થ ગૃહસ્થધમનું પાલન કરનારા ગૃહિએ જ્ઞાની અને વિરકતજ છે. વિચાર એ જ્ઞાનનું સ્વરૂપ છે. ખરા ગૃહિએમાં દાંપત્ય કન્યના વિચાર રૂપે જ્ઞાન, અને પેાતાને દાંપત્ય વ્યવહારમાં મળેલાં શરીરા શિવાય અન્યમાં આસક્તિના ત્યાગરૂપે વૈરાગ્ય ઉભય રહેલાં છે, અને આથીજ તે જ્ઞાની અને વિરક્ત હાઈ મેાક્ષને મુક્તિને પાત્ર છે. યદિવા કેવળ પ્રાથમિક કના અભાવે મુક્તિ-મૈાક્ષ હાય તેા જ્ઞાનીઓના વિચાર, વિકતાને વૈરાગ્ય એ કમ નથી તે ખીજુ શું છે? એ પણ કર્માજ છે. પ્રત્યેક સ્થિતિનાં આશ્રમના ધર્મ વ્યવહારના રૂપે સ્થુળ કિવા સૂક્ષ્મરૂપે કમ તે તેમાં રહ્યું જ છે. કેવળ કર્માભાવ તે। ત્યારેજ થાય છે કે જ્યારે જીવ મુકત બને છે, મુકિતની પ્રાપ્તિ પત તેા કમ રહેલુંજ છે, પછી તે જ્ઞાનીઓના વિચાર રૂપે હા, વિરકતાંના ત્યાગ રૂપે હા, તપસ્વીએના તપરૂપે હા, ભકતાની ભકિત રૂપે હા કિવા ગૃહસ્થાના દાંપત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
1
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
વ્યવહાર રૂપે છે, પિતપોતાને પ્રાપ્ત ધર્મોનું–કર્તવ્યનું યથ થ પાલન એ કર્મ છતાં અકર્મ–કમરહિતપણું જ છે. જે એમ ન હોય તે જ્ઞાનીઓ સ્વસ્વરૂપને વિચાર કરતાં ત્યાગીઓ ત્યાગના ધર્મોને અંગીકાર કરતાં, પણ કર્મથી લેપાવા જોઈએ. એ પણ તેટલું કર્મ આચરે છે. ભાઈઓ ! તેનું રહસ્ય એ નથી. એનું રહસ્ય આ છે કે તદ્દત વિષયક જે વિધિ અને નિષેધના જ્ઞાન રહિત કર્મરૂપે જે અકમ–વિરૂદ્ધ કમ તેને બંધનનું કારણ માન્યું છે. સ્પષ્ટ છે કે સ્વસ્વરૂપના વિચારમાં ભ્રાંતિ રૂપ વિચારને આદર આપે અર્થાત જ્ઞાની ભૂલે, વિરકત ત્યાગી ત્યાગની સ્થિતિને તેને ઉચિત કર્મોને ચુકે તે, યદ્યપિ તે જ્ઞાની અને વિરક્ત છતાં ઉલટાં બંધનને પ્રાપ્ત થાય છે. તેમજ ગૃહિ પિતાના ગૃહસ્થ ધર્મને-દાંપત્ય શુદ્ધ વ્યવહારને ચુકે, એક બીજા પ્રત્યે વફાદાર રહેવા, અને અન્યથી નિરાસક્ત ભેગની વાંછા રહિતપણાના ત્યાગરૂપ કર્મ, અર્થાત અકમ એટલે કે ગૃહસ્થ ધર્મથી વિરૂદ્ધ કર્મને કરે તો તે બધંનને જ પ્રાપ્ત કરાવે છે. જ્ઞાનીઓ અનુભવીઓ આપણું જેવા અલ્પ મતિવાળા નથી હોતા કે કર્મના નિયમમાં, તેના સંકેતમાં એટલું બધું અજ્ઞાન-જ્ઞાન રહિતપણું બતાવે. અને “એ તે જ્ઞાનનું કિંવા વૈરાગ્યનું માહાસ્ય છે કે શું ?” તેવી શંકાના ગુંચવાડામાં પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૪
તેઓએ પ્રશ્ન રૂપે એ સુભાષિત ઘડી–ઉપજાવી તમને પ્રબેધ્યાં છે કે ભાઈઓ ! ગ્રહીઓ! તમારા જેવા કોણ ભાગ્યશાળી છે કે જે સ્થિતિ અર્થાત બંધરહિતપણું જ્ઞાનનું કિંવા વૈરાગ્યનું માહાસ્ય છે, જેના માટે અમારે વિચારની–ત્યાગની પરાકાષ્ટાએ પહોંચવું પડે છે, તેને તમે સદ્દગુરૂએ સતશાસ્ત્ર, વ્યવહારે બતાવેલા સામાન્ય નિયમેનેજ અંગીકાર કરી–પાળી તે પ્રમાણે વતી સુલભતાથી પ્રાપ્ત કરી શકે છે. અમારી પેઠે તમારે વિચારની કિંવા ત્યાગ અને તેની કછપરંપરાવાળા ધર્મોની કાંઈજ ખટપટમાં પડવાનું નથી, તમારે વિચારને માટે મતિને શ્રમ આપવાનું નથી, ત્યાગના વિષમ નિયમનું કષ્ટ સહવાનુ ઉઠાવવાનું નથી. તમારા માટે જ્ઞાનિઓ–અનુભવિઓ એ બધું કરતા ગયા છે, તેમના બાધેલા માગે તમારે માત્ર વતવાનું છે, અને તે પણ કણરહિત બની શકે તેવા, અણગમતા નહિ પણ મનને રૂચે તેવા છે. તમને તેઓએ ગૃહ બાંધી બેસવાની છૂટ આપી છે, પરણવાની બ્રહ્મચર્ય ધર્મ પાળી ન શકે માટે પતિ પત્નિ કરવાની છૂટ આપી છે, નિયમિત રીતે પોતાને પ્રાપ્ત સ્વામી કિંવા સ્ત્રીની સાથે ભેગવિલાસાદિક દેહના સુખની પણ છૂટ આપી છે. આથી અધિક પછી તમારે શું જોઈએ? અને આથી સુલભ નિયમ પણ કેવા હોય? એટલું પણ તમે ન પાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
૭૫
શકે . છૂટમાં વિશેષ છૂટ લઈ દેહના–ઈદ્રિના સુખમાં અત્યંત આસક્ત બની જઈ ઉમાગે વહન કરે, પરસ્પર પતિપત્નિએ પાળ જોઈતે ધર્મ લેપ તે, તમે મેક્ષના નહિ પણ બંધનનાજ અધિકારી છે, મણિ નહિ પણ મેશનાજ ગ્રાહક છે, સુખ નહિ પણ દુઃખનાજ અભિલાષી છે. અમે જ્ઞાનીઓ–ત્યાગીઓ કેવી કષ્ટ પરંપરા સહીએ છીએ, તમારે તેમાંનું કશું જ સહવાનું નથી. બેઠાબેઠા જ એળસેળે બંધન રહિત થવાનું છે. અમારી સ્થિતિ જોતાં તમને સુખની–સરલતાની પરંપરા છે. તેને ઉપયોગ ન સેવ અને પ્રાપ્ત સુખમાં પણ ઓછપ-ન્યૂનતા-ખામી નિહાળે તે અમે કહીએ છીએ કે તમે આંખે છતાં પણ આંધળા છે, મતિ છતાં પણ મૂઢ છે, જ્ઞાન છતાં પણ જ્ઞાન રહિત ગમારે છે, વિવેક છતાં પણ વિવેક રહિત પશુઓ છે.
ગૃહિ ! આવા મોક્ષના સાધક ઉત્તમ ગૃહસ્થાશ્રમનું યથાર્થ પાલન કરે, વિકાર નહિ પણ પ્રેમને ભજે, શરીરમાં નહિ પણ સ્વરૂપમાં–આત્મામાં પ્રીતિ સજે, આત્મામાં–આત્માના ગુણેમાં અનંત સૌંદર્ય, અનંત તૃપ્તિ રહેલી છે. તમે શરીરમાં સૌંદર્ય, શરીર વ્યવહા
માંજ સુખ અને તૃપ્તિના ભૂલાવામાં પડયા છે, તમે આત્મિક પ્રીતિને અનુભવવા તેનું સૌંદર્ય, તેનું સુખ, તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
તૃપ્તિ અનુભવવા પ્રયત્ન કર્યો નથી. તે અનુભવ્યાં નથી, અને તેથીજ શરીરમાં પ્રીતિને સજીને બેઠા છે, ઇંદ્રિ અને તેના વિકારોને પિષી રહ્યા છો, પ્રયત્ન કરો અને તે અનુભવો. પ્રીતિનો-પ્રેમને સ્વસ્વરૂપમાં ઉપગ એજ ફલિતાર્થ છે. નહિ કે દેહમાં. કિંચ –
માલિની વૃત. જરૂર પ્રીતિ સજે છે, દેહમાં કામ અંધ, સ્વરૂપ થકી રહે છે, શ્રેષ્ટને રે સંબંધ; ગણતી ન કદી પ્રેમે, તેમને દેહ નેમ, તર્યું જગ નિજ નેમે, રાજુલે કીધું તેમ, યદિ શરીરજ હોય, જે સંબંધે પ્રમુખ, મળતું જ કદી હોયે, નિત્ય એનાથી સુખ, કયમ નથી સુખ થાતું, બાલીએ સ્નાન લાગે, જરીક સ્પરશી જાતાં, ચેતને પિંડ ત્યાગે, સુખ ગણું બહુ જેને, સેડમાં લે સૂતા, નિરખી રજ ભરાણી, પાંપણે નિજ લતા, પ્રિયતમ વપુ એવું પ્રાણથી મુક્ત થાતાં, બહુ જન નિરખ્યું છે, વાયસે ફોલી ખાતાં, તદપિ કયમ જણાએ, એ થકી લગ્ન પ્રાંતિ, નથી વિલય જણાયે, ત્યાં સુધી પ્રેમ ભ્રાંતિ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
મરીજ અળગું થાય, આયુની દારી ખૂટે, નિજ ચુક નિરખાયે, મેહનાં ચશમ ફૂટે. મુરખ સમજુનું છે, અંતિમ જ્ઞાન એક, સમજુ કરી લીએ છે, પ્રાયશાઘે વિવેક; મુરખ હદય ભ્રાંતિ, મહમદ પડે છે, પ્રથમ થવું જ જોઈએ, જ્ઞાન છે? જડે છે.
ભાવાર્થ-કામુક, વિષયાંધનીજ પ્રીતિ શારીરિક અર્થાત દેહિક હોય છે, શરીરનાજ ઉપભેગમા તેને તુષ્ટિ સમજાતાં તેના પ્રેમની સ્થિતિ એટલામાં જ અર્થાત શરી૨માંજ રહે છે. શ્રે–આદર્શ પ્રેમીઓ-આત્મિક પ્રેમીઓને વિહાર–પ્રેમે પચાર આત્મિક જ હોય છે, રાજુલને નેમનાથ પ્રત્યે પ્રેમ આત્મિક પ્રેમ હતું, દૈહિક નહિ હતે; તે નેમનાથે સંસાર તજી ત્યાગ અંગીકાર કર્યો, તેણે પણ ત્યાગ અંગીકાર કર્યો. જે શારીરિક તેને પ્રેમ હોત તો, ઉપભેગના સુખની લાલચ તે મૂકી શકત નહિ, અને તેમનાથને ભૂલી બીજાને વરત–પરણત; પણ નહિ, તેણે તો બાહ્ય ઉપભગઇઢિઓની પશુ ચેષ્ટાવાળી કામુકોની–વિષયાંધાની સ્થિતિને ધિક્કારી છે; નેમનાથનો નાનો ભાઈ રથનેમી તે રાજુલના શરીર ઉપર, તેના રૂપ ઉપર મેહિત હતું, તેનાથી શરીર સંબંધને અછુક હતો, પણ આપણી નેમનાથના આત્માની પ્રેમીએ-મસ્ત ગિનીએ તેને ધિકારી–તિરસ્કારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
કાઢયો હતે. વિકારીઓ ? પ્રેમના વિષયમાં જે શરીરને સંબંધજ મુખ્ય હોય, એથી જ ખરા પ્રેમનું અને નિત્યનું સુખ મળતું હોય તે, એ શરીરને ચૈતન્ય-આત્મા છેડી ચાલ્યા ગયે પછી કેમ જણાતું નથી ? અને ઉલટા તેને જરાક સ્પર્શી જતાં સ્નાન લાગે, અભડાઈએ એમ બેલે છે ? તમારી એ પ્રવૃત્તિ પણ જણાવી આપે છે કે પ્રીતિને-પ્રેમનો શરીર સાથે દાવો નથીજ; પણ આત્માની સંગે છે, અને તેની સંગે એ પ્રીતિ–એ પ્રેમ પણ સિધાવી જાય છે. એ દેહમાં જ પ્રેમને દાવ હોય તો જેને ઉમર પર્યત સેડમાં લઈને વ્યવહરતા-સૂતા એવું માશુકનું શરીર પ્રાણથી મુકત થતાં એ આશકે એજ બાળી ભસ્મ કીધું છે, કિંવા વાયસ, ગીધ, શૃંગાલેએ ફેલી ખાતાં જેયું છે, ચૈતન્ય રહિત અન્ય ઉપભેગને માટે સંગ્રહી શકાયું નથી, એ પણ બતાવી આપે છે કે પ્રેમ આત્માને ઉપભેગી છે, શરીરને નથી. કોઈ કહેશે ત્યારે તેમાં લગની–પ્રીતિ કેમ લાગે છે ? પ્રેમ કેમ જોવામાં આવે છે? એને એટલેજ ઉત્તર કે જ્યાં સુધી વિલય જેવામાં તેને આવ્યું નથી–નિત્ય મનાઈ ગયું છે, ત્યાં એવી પ્રેમની ભ્રાંતિ મનાયેલી છે; જ્યારે એજ મરી અળગું થાય છે ત્યારે તેના વિરહિઓ-વિયોગી આશકે વિચારની-જ્ઞાનની-સમજણની દૃષ્ટિ ઉપર આવે છે, તેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
મેહના પડળ તૂટે છે, અને ભાન ઠેકાણે આવે છે. પછી જ તે નશ્વર શરીરના પ્રેમના-પ્રીતિના પણ નશ્વરપણાને ખ્યાલ લાવે છે. શાશ્વત આત્માથી જ પ્રેમ હોવો જોઈએ, એ વિવેક કરી શકે છે. મૂખ અને સમજુ–વિવેકીનું આ વિધિ તે અંતિમે એકજ જ્ઞાન હોય છે. અર્થાત્ જે સમજણ ઉપર વિવેકી છે, તેજ સમજણ ઉપર મૂખ પણ વહેલે મોડો અનુભવની ઠેકર ખાતાં જન્મ જન્માંતરે પણ આવે છેજ. વિવેકી પ્રાયશઃ આ સમજણની સ્થિતિને પહેલો વિવેક કરે છે, મૂખ મોહ કિંવા ભ્રાંતિમાં પર્વ જઈ તે વિવેકને ભૂલી જાય છે-વિસારી દે છે, અને આમ થતાં પ્રથમ જે જ્ઞાન થવું આવશ્યક હતું; તે રહી રહીને છેડે-અંતે મળે છે, ભૂખ અને સમજુ કિંવા આદેશ પ્રેમીઓ-આત્મિક પ્રેમીઓ અને કામુક-વિષયાંધે, ઇંદ્રિચેના વિકારોને પિષનારાઓમાં, તેમની સમજણમાં આટલે - તફાવત છે. ગૃહિ ! નરનારીઓ, આત્મામાં જ પ્રીતિસાંદર્ય એ સમસ્તને દેખો. શરીરમાં નિહાળે નહિ. તમને એજ શરીરની પ્રીતિ ઉનમાર્ગ ઉપર ચડાવે છે, ખરા પ્રેમના–મુકિતના પંથથી વિચલિત બનાવે છે; દાંપત્યધ-- મશીલ, તમારી પ્રિયા અને પ્રિયતમ તરફની સચ્ચાઈ, વફાદારીની ફરજથી તમને નષ્ટભ્રષ્ટ બનાવે છે. જેનું સ્થિત્યંતર છે, જેનું પરિવર્તન છે, જેને જરા મૃત્યુ, વ્યાધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
૮૦
ઉપાધિ લાગેલાં છે, જે મૂત્ર પુરષ જેવા દુર્ગંધી પદાનું આલય છે, જે અસ્થિ, ચમ, રકત, માંસ, મેદ, મજજા, શ્લેષ્મ, કફ, વાત, પિત્ત જેવા ગહિત પદાર્થોનું અનેલું છે એવું શરીર પ્રીતિમાં મુખ્ય, લલચાવવામાં સુંદર આકર્ષીક કેમજ હાઇ શકે? આજે તે સુંદર છે. કાલે વ્યાધિ, ઉપાધિ, ચિંતાથી કિંવા કિચિત્ કાળે વૃધ્ધ વયે કુરૂપ અને મેડાળ બને છે, તે ઘડીએ તેમાં પ્રીતિ તે શાની ઉપજે ? પણ તેને જોવું એ ગમતું નથી. આપણે તેના સામુંએ જોતા નથી. તે ઘડીએ, તે પ્રત્યે આપણેાજ તે નફરતવાળા વ્યવહાર સાબીત કરી આપે છે કે, પ્રીતિમાં એ શરીર મુખ્ય નથી, સુંદર નથી, આકર્ષક નથી. પણ અક્સેસ ! આપણે પ્રારંભે તે જ્ઞાન ભૂલી જઇએ છીએ, તેમાં જુવાનીના—તારૂણ્યના લેાહીના મદમાં પ્રીતિને સજીએ છીએ. આત્મિક પ્રીતિ, આદશ પ્રેમ, શીલ ઈત્યાદિને ભૂલી જઈ હૃદયમાંથી દેશવટા દઇએ છીએ, પાપની યાતનામાં પીંડને નાખીએ છીએ. માનવ જન્મ જે મુક્તિને મેળવવાના ફલિતાથ માટે મળ્યા છે તેને તુચ્છ જારીમાં પડી • જન્મ મરણની યાતનામાં નાખી દઈએ છીએ. આત્મામાં, આત્માના ગુણામાં પ્રીતિને ભૂલાવી ઇંદ્રિએજ-તજજન્યવિકારજ અસત્ય—જૂઠા પ્રેમમાં તમને જોડે છે. હુડા કડવા લેા અથવા તદ્ન હાથ ફિવા પગ રહિત, કશીજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
૮૧
હાથની, કે પગની પ્રવૃત્તિ કરી શકે છે ? નહિજ, માના કે તમે પણ હુંંઠા કિવા લૂલા અથવા તેા હાથ કિવા પગ રહિત છે. આંધળા કાંઈજ નિહાળી શકે છે? નહિ. તેની ચક્ષુઇંદ્રિયના અભાવ હાતાં, તેની દેખવાની પ્રવૃત્તિ ટળી જતાં, તેની દૃષ્ટિમાં આ સારૂં, આ નરસું, આ સુરૂપ, આ કુરૂપ અને તજન્ય રાગ, મેાહ, વિકાર કિંવા નિરાદર એ સમસ્તના અભાવ છે અર્થાત્ તેને તે શ્રેષ્ટ કિવા નેટ્ટ, સુરૂપ કે કુરૂપ, સુદર કે બેડાલ બધુંજ સરખું છે; તમે પણ આંધળા બની જાઓ. માહના, આક ણુના, વિકારના અને તેના પાષણના લેાભમાં નાખે તેવા વિષચાને નહિ નિહાળવા કટીબદ્ધ થાઓ, આંખેા મીચી જાઓ, તમને પછી તેમાંનુ કશુજ જણાશે નહિ. તમે કશી વસ્તુ નિહાળેા તા તેમાં શ્રેષ્ટતા-સુંદરતાનું ભાન થઈ તમારી બુધ્ધિને વિકાર-મેાહ થાયને ! બસ નિહાળેાજ નહિ.
આંધળા તેમ કરી શકે. દેખતે છતી આંખે દેખતા છતાં એવું નિરોધનું કષ્ટ પર'પરાવાળું વત્ત શી રીતે પાળી શકે ? એવી તમારામાં અશક્તિ-સામર્થ્યના અભાવ, નિઅળતા તમને લાગતી હાય-જણાતી હાય તા ભલે નિહાળેા -જીએ ! પણ તે તમારા પતિપત્નિનાં શરીર જે તમારા પ્રેમના કેન્દ્રો છે તેનેજ નિહાળેા, તેનેજ જુઓ, તેનેજ સુંદર નિહાળા, તમારી દૃષ્ટિમાં તેનેજ શ્રેષ્ટ સર્વાં કાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
અને તેમાં જ તમારૂં સમસ્ત છે એમ નિહાળો. બીજે ત્રીજે જેવાની-લલચાવાની પ્રવૃત્તિ કરતાં, ધૂમાડાથી બાચકા ભરતાં ઝાંઝવાના નીરથી તરસને છીપાવાની મિથ્યા લાલસાને પોષવા રૂચી જોડતાં તો તમે અવશ્ય વિરમે. ઉપગ રહિત પણ ઉપભોગની તુષ્ટિ, ઉપભેગને આનંદ ભગવી શકે ત્યારે જ તમે ખરા આત્મિક પ્રેમીઓ-આદર્શ પ્રેમીઓ છો. ચમચેષ્ટામાં સુખને નિહાળે નહિ. અને એ તમારી ચમચેષ્ટામાં પણ સુખ બુદ્ધિનું ભાન શું એ વિધિ નિયોજાયેલી ચમેંદ્રિય કરાવે છે ? નહિ જ. એ તે જડ છે, સુખનું ભાન કરવા તે શું પણ સ્વતંત્ર પ્રવૃત્તિ કરવા પણ તે સશકત નથી, આત્માજ તેને ચાલક છે; એજ સુખનું ભાન કરાવે છે. વિકારમાંથી રાગ ટળી ગયે, ઇંદ્રિઓને નિગ્રહ સિદ્ધ થશે, પરવાંચ્છા કિંવા દેહમાંજ પ્રીતિનું ભાન ભુલાયું, આત્માથી પ્રેમ જા કે એવાં દંપતિઓ, આસકિત રહિત દેહના શુધ્ધાચાર-શુધ્ધ વ્યવહાર કરતા છતાં પણ મુકિતના માર્ગ ઉપર છે. કોઈ કહેશે કે મુકિતનો માર્ગ અવધે એવું તે ઇન્દ્રિઓનું જેર અને એ ઇક્રિઓ તે શું છે? તે સાંભળો. તમારી ધીરજ, દઢતા નિગૃહ તમારા આત્માના પ્રેમને ઓળખવા મુક્તિએ તે કસોટીઓ મૂકી છે; તે દ્વારા તમારી તે પરીક્ષા કરે છે. તે કહે છે કે તે પરીક્ષામાં–તે કસોટીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
૭
જે ધીરવીર વિજયી નીવડે છે તેનેજ સ્વસ્વરૂપને અનુભવ હું કરાવું છું. હું મુક્તિ તે વિરલની દાસી બની તેને વરૂ છું. તમે આત્મામાં પ્રીતિને ભૂલી જઈ ઇંદ્રિ અને તેના વિકારના વ્યવહારમાં-ઉપભાગની આસક્તિમાં જોડાઓ છે! અને મુક્તિની એ કસોટીમાં મૂકેલી ઈંદ્રિઆના નિગ્રહથી ઉપયાગ કરવાને છે, તેને વિકારાથી તપવાના દુરૂપયોગ કરી; તેની પરીક્ષામા-કસેાટીમાં—વિજય મેળવવાના પરિણામમાં નિષ્ફળ નીવડા છે. મુક્તિ કહે છે કે તમને ઈંદ્રિએ વિકારને માટે, તેના પાશવ ઉપયાગને માટે નહિ પણ તેના નિગ્રહને માટે ચેાજવામાં આવી છે, તમે કેટલા દરજ્જે એ સંકેતને સમજી શકે! છે, તે સમજણુના ઉપયાગ કરેા છે, તે હું બેઠી બેઠી નિહાળ્યા કરૂ છુ–તપાસ્યા કરૂં છું, તમારી કિમતને આંકયા કરૂ છુ, અને તેના ઉપર નિગ્રહ કરનારને મારી કસોટીમાં પસાર થયા સમજી એ વિજયશાળીને કહું છું કે પ્રિયતમ, આવા અને મને ભેટો; અને એ વિધિ એ વરેપ્યુએને ભેટી-આલિગી મુક્ત બનાવું છું.
આદર્શ પ્રેમના કથનમાં આપણે બહુ લખી ગયા. હવે એ પ્રેમ જે મુક્તિના માગ છે, મુક્તિના સાધક છે તે ગૃહિની સ્થિતિમાં, આજના પતિએમાં કેવા રૂપે દૃશ્યૂન આપી રહ્યો છે ? તેનું દિગ્દર્શન કરાવી પશ્ચાત્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
તેમની મતિને એ આદર્શ પ્રેમને માટે ઉચ્ચ ભાવના પ્રગટે, એ માટે એકાદ બે આદર્શ પ્રેમીઓના દૃષ્ટાન્તને કથી એ વિષયનો ઉપસંહાર આણશું. આજના જમાનાનો ગૃહસ્થાશ્રમ-દાંપત્ય વ્યવહાર,
ગૃહિઓન આજને ગૃહસ્થાશ્રમ, ગૃહ વ્યવહાર, દાંપત્ય વ્યવહાર અનેકશઃ પ્રેમન્ય જોવામાં આવે છે. તેઓ પ્રેમના વિભાગ જે સંભવતા નથી તે પ્રેમને અનેક બાજુમાં વહેંચી દઈ વિકૃત બનાવે છે. પરલંપટ બની વ્યભિચાર ઈત્યાદિ કુકર્મો કરે છે. માત્ર પ્રેમના નામે પ્રેમની તો ભ્રાંતિનો-અજ્ઞાનનો પરિચય આપે છે. જે પ્રેમ સૂરદાસ જેવા આશકે–લંપટે ચિંતામણી નામની સ્ત્રીમાં અને ચિંતામણી જેવી પણ્યાંગનાએ સૂરદાસમાં પિગે; વિચારો, તે પ્રેમ–તેવું બંધન, પાણી ગૃહિત–પવિત્ર લગ્નની ગ્રંથીથી જોડાએલા દંપતિઓમાં પણ આજ જેવામાં આવે છે? પતિદેવ, પત્નિના તેના પિતાના ઉપરના વફાદારીના પવિત્ર લગ્નના હકને હૃદયમાંથી હાંકી મૂકી પાંચ સાત કે તેથી વધીને પચીસ પચાસ લલનાઓના લાલ બન્યા હોય છે, પત્નિ વળી જુદીજ રીતે જારીને જીવન અર્પી પતિવંચના કરી રહેલી હોય છે. આથી ગૃહસ્થાશ્રમ જે સ્વર્ગનું મંદિર કહેવાય છે, તે નર્કના આShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
લય-નર્કની યાતનામય બની રહ્યું છે. દંપતિઓમાં જ્યાં ત્યાં પ્રેમાભાવજ નજરે પડે છે. આમ થવાનું કારણ બાળલગ્નથી. વૃદ્ધ લગ્નથી, કિંવા પ્રેમ સૂત્રથી જોડાયા વિના એક બીજાની પસંદગી વિના, મનની રૂચીના મેળ વિના આજને ગૃહસ્થાશ્રમ મંડાય છે એજ લાગે છે. આથી માત્ર મનના મેળ વિનાના ઉપલકી આ જોડાયેલા લગ્નથી પ્રેમબીજ નષ્ટભ્રષ્ટ થયું છે; જેટલા અનાચાર જગમાં વેશ્યાઓથી–વારસીઓથી નથી થયા તેટલા બલકે તેથી વધીને અનાચાર આવા પ્રેમરહિત લગ્નથી થતા હશે અને થાય છે એમ મનાય છે. જ્યાં ત્યાં આજકાલ આ પ્રેમરહિત ઘર સંસાર સમજણી સ્ત્રીને કિંવા પતિને રગસીયા ગાડાની પેઠે પરાણે જેમ તેમ ઘસદ્ધ પૂરે કર પડે છે. એવું જ દષ્ટિગોચર થાય છે. પતિ એક સ્ત્રીની હયાતિમાં બીજી અથવા ઉપરાછાપરી બે ત્રણ બરીઓ પરણે છે. જુઓ આ પ્રેમ! સ્ત્રી વળી પતિનું ઘરજ નહિ ટેળી, પરણ્ય માટે પાલવ કહી, ખેરાકી પિશાકી લઈ પતિથી વિખુટી–ખી પડે છે. જુઓ આ પ્રેમ! કહેવાય છે કે સૂરદાસ અને ચિંતામણુ જેવા જારે તરી ગયાં. આજના આવા પ્રેમરહિત, પાણી ગૃહિત યુગલે તરી પાર જશે કે? પ્રેમની શુદ્ધ ભાવના વિના તે બનવું અશકય જ છે. આજ જ્યાં જોઈએ ત્યાં પ્રેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
ખામી-પ્રેમનો અભાવજ દંપતિઓમાં દૃષ્ટિગોચર થાય છે. પ્રેમરહિત એજ પુનર્લગ્ન, પ્રેમરહિતોએજ નાતરાના રીવાજો પેદા કર્યા છે, એ પ્રેમના ખામી જન્યજ કનિષ્ટ બનાવે છે. હદયમાં વસેલી એક વસ્તુ નાશ પામતાં-ખોવાઈ જતાં આખી ઉમ્મર ખટકે છે, તેના અભાવે બીજી વસ્તુ વડે પણ હૃદયથી સંતોષ સેવાતું નથી. આખી ઉમર તેના વિના ચલાવી લેવાય છે અને વિધવા અને વિધુરો પતિ કિંવા પત્નિ મરી ગયે તેને–તેના નેહને ભૂલી જઈ અન્ય પતિની, અન્ય પત્નિની ઈચ્છા કરે તે શું પ્રેમને પુરવાર કરે છે? જ્યાં ખરે પ્રેમ હોય છે ત્યાં અન્યાભાવજ રહે છે; ફરહાદે બિચારે શિરી શૂન્ય જગત્ ભાળ્યું. અન્યમાં શિરભાવ સ્થાપિ મન ન વળાયું. શિરી જ તેનું જીવન હતી, શીરીજ તેને પ્રેમ હતી, તેને મૃત જાણ પોતે દેહ વિલય આ-આત્મ વિસર્જન કર્યું.
સત્ય પ્રેમમાં અન્યાભાવ તે શું પણ તિરસ્કારથી, મારથી, તાડનથી, પણ અભાવ પેદા થતો નથી. દમયંતિને વનમાં છોડી નળ ચાલ્યો ગયો. તે બિચારીને અરણ્યમાં મહા કષ્ટોની પરંપરા સહેવી પડી, પારાધીને યોગ થયો, તેનાથી મહાકટે છૂટવું પડયું, વળી વિટંબણાથી માસીને ઘરે ૨ રેટ ખાધે. એ વિધિ કષ્ટ તે નળની પ્રેમી પત્નિ દમયંતિએ સહ્યાં, નળની ભકિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
નહિ છો. સીતાને દુર્મતિઓના, દુજજના નિંદા-અપવાદથી રામચંદ્ર દુલ્યાં; પરંતુ આખર સુધી હૃદય રામમયજ રહ્યું. આનું કારણ તપાસીએ તો તે પ્રેમ વિના અન્ય કશું જ નથી. તેમાં પ્રેમ હતો તે શાથી હતો ? તેમના પ્રેમમય લગ્ન-સ્વયંવર લગ્ન હતાં, કેઈએ તારું તુંસીને મેળવ્યાં હતાં, તેઓ હદયથી રીઝીનેજ એક બીજાને વર્યા હતા. આપણે બોધીએ કે સન્નારીએ ? શીલને સાચવ, પુરૂષો? એક પત્નિવૃત પાળે, બધાંજ તુંબડીમાં કાંકરા, બધીજ દુરાશા, પ્રેમથી મન-હૃદય ખરીદાયા વિના એ સર્વે આશા ફેકટજ છે–વ્યર્થ જ છે. કિંચઃ
બેત. હૈ ખામુખો આપસમેં ખરીદ મનકી પ્રેમ, દેખે ન દોસ્તી બીચમં સગાઈ તનકી પ્રેમ; ના પરવાહકી નિગાહ યારે હેત ધનકી પ્રેમ, ધનમાલ દૌલત દેખે જાન યારે જનકી પ્રેમ, હૈસે દેખ દસ્ત નિજક કીકી દગનકી પ્રેમ, ઐખી ન ચાહ રખે ઐરે દરસનકી પ્રેમ; લય એક લગી રહે યારેમેં લગનકી પ્રેમ, ઘડીઆ ન બીતે લબર્પે બિના રસનકી પ્રેમ, ઊમદ ચેક મનમેં યારેક મિલનકી પ્રેમ, નફરત જે કેઉ હેતે ઉનકે બીજુડનકી; પ્રેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૮
જહાં ચાહ વફાદાર પ્યારેકે બનનકી પ્રેમ, ચારિતવિજય સબસે સબુતી દામનકજ પ્રેમ,
ભાવાર્થ–જ્યાં ખામુખો આપસમાં હૃદય-મનની ખરીદ થઈ છે એજ પ્રેમ છે, અર્થાત્ હદય અને મન સ્વાધીન કરી દેવામાં આવ્યા છે એજ પ્રેમ છે. દોસ્તીમાં શરીરની સગાઈ અર્થાત પ્રીતિ નહિ તે જ પ્રેમ છે. પિતાના પ્રિયતમના માટે શરીર ધન કશાની પરવા નહિ એજ પ્રેમ છે; ધન, માલ, દેલત જે કહે તે પોતાના પ્રીયતમની જાનમાં જ રહ્યા છે એ ભાવ એજ પ્રેમ છે. પિતાના દેસ્ત-પ્રિયતમને નિહાળી આંખની કીકી હસે અને અન્ય દર્શનની લાલસા નહિ એજ પ્રેમ છે. પિતાની લગન–જે પ્રીતિ તેની પ્રિયતમમાં લય લાગી રહે, જભાન ઉપર તેના ઉચ્ચાર–રટણ વિના એક પણ ઘી ન જાય એજ પ્રેમ છે; એક પિતાના વ્હાલાનેજ મળવાની ઉમેદ, અને નફરત-તિરસ્કાર જે કોઈ વાતમાં હોય તે પિતાના પ્રિયતમથી વિછુંડવા–નોખા પડવાનીજ વાતમાં છે એજ પ્રેમ છે; જ્યાં પ્રિયતમને વફાદાર રહેવાનીજ ચાહ છે; એ પ્રેમ છે લેખક જણાવે છે કે શીલની સાબુતિ એ સૌથી માટે પ્રેમનો પુરાવે છે.
* શીલ-બ્રહ્મચર્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
અનુભવગમ્ય વાર્તા છે. એક સ્ત્રી કિંવા પુરૂષમાં પરસ્પર પ્રેમી હૃદયથી–પ્રેમથી જોડાયા વિના એક બીજા પ્રત્યે વફાદાર અને પાકદામન-શીલના સંરક્ષણવાળાં રહેવાની આશા વ્યર્થ છે. શું પુરૂષ પિતાને કામ ધંધે છે ઓરતની ચેષ્ટા જેવા બેસી રહ્યો છે? અથવા સ્ત્રી પોતાને સ્વામી અન્યથી ન બગડે એટલા માટે તેને પોતાની પાસે બેસારી રાખી કિંવા ઘરમાં પૂરી રાખી શકે છે? અને તેમ કરવામાં આવે તે પણ જેનું મન ઈતર-જૂદુ પ્રેમ રહિત છે તેને બગડવાના હજારે રસ્તા છે. માત્ર પ્રેમથીજ તેનું સંરક્ષણ થાય છે. પ્રેમજ એને પહેરેગીર છે. એજ ઉભયને અવળે રસ્તે ચડવા દેતો નથી-વફાદાર રાખે છે.
જ્યારે પ્રેમભાવે રક્ષણના ઉપાયે પણ નિષ્ફળ નિવડે પછે ત્યારે પ્રેમની હયાતિએ, અબળા પણ પ્રબળા બની ગમે તેવા સંજોગોમાં પણ નર-પિશાચેના હાથથી પોતાના દામનનું–શીલનું પરિપાલન–સંરક્ષણ કરે છે, પોતાના યારાની સાચી વફાદાર રહે છે. સીતાને કોણે શૌર્ય આપ્યું હતું? સીતામાં શું શરીરબળ હતું કે દેવોને ધ્રુજાવનાર" દુર્મદાંધ-કામના મદાંધ-વિષયાંધ રાવણથી પોતાના શીલનું સંરક્ષણ કરવા શક્તિમતી બની શકી? તેનું સતિત્વ એજ તેનું બળ હતું. તેને રામ ઉપર પ્રેમ, રામમય હૃદયને પ્રેમ એજ તેનું બળ, એજ તેનું શૌર્ય હતું. એણેજ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
અબળ, અલ૫વયસ્ક બાલિકામાં ઉગ્રપણું મૂકયું હતું કે જેના ભયના પ્રતાપે એ કામકાતર રાવણને ધૂળથી પણ ઢગ બનાવી દીધો હતો, અબળાથી પણ અબળ બનાવી દીધો હતો. તેના મુખને ગહિત ભાષણ-ઉચ્છિષ્ટ ઉચ્ચાર કરતું રંધવા, એ રામને પ્રેમ વજનું તાળું બન્યો હતે; એ દુષ્ટના વિષયના નિશાવાળા લાલસા-પ્યાસવાળા નેત્રે ઘણું પિપાસિત હતાં પણ વિકારભર્યો કટાક્ષપાત કરતાં તેને અટકાવવા એ દશરથ-કૌશલ્યાનંદનના સીતાના હદયમાં જાગતા પ્રેમે નિનિમિષ ખીલી લીધાં હતાં. ભુજ બાથમાં લઈ આલિંગવા અત્યંત આતુર હતા પણ એ સતિના શાપના ભયે સ્થાન ગ્રુત થવા શક્તિવાન નહતા, ખભે ચાટી જ રહેલા નિષ્ક્રીય બની રહ્યા હતા. તે રાક્ષસના રાક્ષસ ગુણકતને રામમય પ્રેમની અગ્નિની આંચે એ સતિએ પાણી તુલ્ય બનાવી મુકયું હતું. સજીવ છતાં જીવરહિત-મુડદું એ જાલિમને બનાવી દીધો હતે. માત્ર કામકાતરે જેમ મને રથમાં આવેલી તરૂણીની કૃપા ઈચ્છે છે, તેમ કૃપાની જ યાચના કરતે રાવણને બનાવી દીધો હતો. પણ શું સતિઓની–સાધ્વીઓની એવી કૃપા એવી તુષ્ટિ કયારેય હોય છે ? અલબત્ત, સીતાની તે અધમના ઉપર કૃપા હતી કે દુમુખ જીવતું હતું. તે
સ્વામીભક્ત સતિઓ-રામમય રતિએ તેને શ્રાપને સ્વાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
૧
ચખાડયે નહાતા, સૌ સૌને વ્યવહાર સૌ સૌના હાથમાં હાય છે. તે દુષ્ટ ગમેતેવી નીચ લાલસા હૃદયમાં પેાષી રહ્યા હોય પણ આપણી સીતા પાકદામન-શુદ્ધ શીલવતી હતી. પેાતાની પ્રીતિના વિષયમાં રામનીજ પ્રીતિની પ્રતિજ્ઞા ટેક ઉપર પગભર હતી, તે રામમય હતી, એ કેણે રાખી હતી ? તેના રામે, રામના પ્રેમે. રામ હેા, દેવ કહેા, પ્રભુ કહેા, જે કહેા તે સ્ત્રીના પતિજ છે. કેમ સૌ કાઇ સીતા વિગેરે સદેશ આદશ સતિએ કહાતી નથી. ઘેરે ઘેરે દંપતિએ છે પણ એ રામ સીતા ઈત્યાદિ આદશ ગૃહિએની પેઠે આદશ દૃપતિએ તરીકે કેટલાંક બહાર આવ્યાં, તે કાઇ બતાવશેાં ? કયાંથી આવે? વિશેષે કરીને સર્વથા યુગલામાં પ્રેમાભાવજ વતે છે; સીતાએ રાવણને કહ્યું:-“ એ પિતાતુલ્ય રાવણુ ? ’' અહા ! સતિના મેાઢામાં એજ ઉચ્ચાર શાલે છે. વાચકેા સતિને એ ઉચ્ચાર વાંચી રામાંચ નથી ઉદ્ભવતાં શું ? સત્ય છે, સતિ નારીને સ્વામી શિવાય અન્ય પુરૂષ પેાતાના પુત્ર સહેદર કે પિતાતુલ્યજ છે. સતિએ કહ્યું, “ એ મારા અપર જનક રાવણુ! મને તુ' અહીં શામાટે લઈ આવ્યે છે? હું સતિ છું, આ હૃદય રામનું છે, રામમય છે, મારે કહેવું જોઇએ કે તું કાંઈ અન્ય ઈરાદો રાખી રહ્યા હોય તા એ તારી દુરાશા છે. પણ નહિ, હું ભૂલું છું. તું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
મારી, મારા રામ પ્રત્યેના પ્રેમની કસોટી કરે છે. પ્રિય તાત? તે આમ ન જ બને. તેને હું તને ઉચિત રસ્તો બતાવું.”
ગઝલ. જે ખુશીથી તું પરીક્ષા પ્રેમની તુજને બતાવું, હમ પીત્તળના દશાનન હું તફાવતને બતાવું. ' જે. પાંચે ન સરખી આંગળી સહૃકે ન સ્ત્રીઓ હશે સતિ, હુ તને મુજ રામ પ્રત્યેની વફાદારી બતાવું. જે. તાત એ તુજને વળી રહી જાત મનમાં એારતે, સુઝી તને એ બેશ બુદ્ધિ બાપ જે તુજને બતાવું. આ હદય છે રામનું એ રામ એમાં રાજતો, આતાવાણુથી કહે તે આ ઘડી તેડી બતાવું. લીધી હશે તે બહુ પરિક્ષા લેજે હવે જે લાભજે, જે કરી જબરાઈ એને સ્વાદ મીઠો હું બતાવું. જે. આવડે નહિ તાત, આમ નહિ લહાયે એ પરિક્ષા, આપ ખંજર હાથમાં ખેલી છગર પ્રીતિ બતાવું. જે.
“ઓ તાત રાવણ! તું ખુશીથી પરિક્ષા જે, દશાનન? હું તને સોના અને પિત્તળનું, અર્થાત્ ખરા અને ખેટાનું પારખું કરી બતાવું. પાંચે આંગળીઓ સરખી નથી, તેમ સૌ કોઈ સ્ત્રીઓ સતિ નહિ હશે, વખતે કોઈ નબળીએ હશે. ગમેતેમ હે, પણ હું તને મારા રામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જે.
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેની વફાદારી બતાવી આપું. તાત? એ વળી તારા મનને આરતે રહિ જાત, એ તને ઠીક બુદ્ધિ સૂઝી ! ખૂશીથી પરિક્ષા જે? હું આપવાને તૈયાર છું. શુરવીર રણમાં શત્રુને ભેટયે, પોતાના દુશ્મનના રક્તનું પાન કરવા તેની તલવાર મ્યાનથી બહાર ન નીકળી તો તે શૂરવીર નથી, પણ કાયર છે; ભીરૂ છે. અસિને ઉપગ કરવાના ઉચિત સ્થાને ઉપગ ન થયે તે અસિનું ૫રાકમ શું? તૃણને–ઘાસને કાપવા કામે લગાડવાનું છે? નર્તકી સભામાં નૃત્ય કરવા આવી, પછી પગને ચારે તો તે ન કીજ નથી; ત્યાં નહિ તે તેનું નૃત્યકૌશલ્ય શું ઘરના ખુણાને બતાવવાનું હતું ? તેમ સતિ પણ નરાધના–કામ પિશાચના પંજામાં આવી તે વખતે પોતા નું સતિ પરાક્રમ ન દેખાડે તે પછી શું પંઢ-નપુંસકો પાસે દેખાડવાનું છે? એજ ખર–તેની કિંમત અને શીયલની–પ્રતિજ્ઞાની પ્રતીતિ આપવાને સમય છે. તું પુરૂષ છે, પ્રબળ છે, હું સ્ત્રી છું, અબળ છું. એ દષ્ટિએ જોતાં મારું તારી પાસે કાંઈજ બળ નથી, જેર નથી, ગજું નથી; પણ હું સતિ છું, શીલને મારામાં પ્રતાપ છે, રામના પ્રેમનું શૌર્ય છે. તું જરાક જબરાઈને ઉપયોગ કરી છે, અને હું તેના ફળને સ્વાદ ચખાડું. અરે શઠ! આમ તે પરીક્ષા લેવાતી હશે કે? આ ખડગ મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
૯૪
હાથમાં આપ ? હું મારા જીગરને છાતીને ખાલી મારા રામના પ્રેમની સાખીતી તને આપું, રામની મૂર્તિથી અંકિત મારું ભીતર ખાલી બતાવી તને ખાત્રી કરી આપુ’. એમ કહી આવેશમાં આવી જઇ રાવણની કમરમાં લટકતું ખડ્ગ-કૃપાણ, તેમ કરી ખતાવા લેવા હાથ લાંખે કર્યો. ક્ષણેક તા દુષ્ટ રાવણુ પેાતાની દુષ્ટતાને વિસરી જઈ એ સતિના પ્રભાવમાં અજાઈ ગયેા. ચિત્ર લિખિતની પેઠે નિશ્ચેષ્ટ-સ્તબ્ધ બની ગયા. પશ્ચાત્ મૌન ત્યજી તે એલ્યે:- “ જનકનદિની, રામ ઉપર તારી આટલી બધી • ભક્તિ-આટલી બધી પ્રીતિ છે, એનુ' શું કારણ ? શુ' એણે કાંઇ તને જાદુ કર્યુ છે ? નક્કી એ જાદુગર હાવા જોઇએ.” સીતા ખેાલી હા, “ તાત રાવણુ! મારા રામ, હૃદયેશ્વર રામ, તું કહે છે તેવા જાદુગરજ છે, તેણે મને પ્રેમના જાદુ કર્યાં છે. તેણે એકજ પત્નિ અને તે પણ આ તારા સમિપે ઉભેલી મદ્ઘભાગિનીમાંજ પેાતાના પ્રેમનુ કેન્દ્ર સ્થાપ્યું છે. આ મંદભાગિની શિવાય જે સ્વમમાં પણ અન્ય સ્ત્રીને નિહાળતા નથી, એ એક પત્નિવૃત્તપણાને મને તેણે જાદુ કર્યાં છે, અને પિતા ! એ ખુલાસા તા તારા ઘરથી પણ સ્પષ્ટ થાય તેવા છે. પણ તે તને આવી તારી દુરાશામાં જાણવાની કયાં પુરસદ છે? તુજ કહે તે મારી માતાતુલ્ય મંદોદરી સતિમાં શું જાદું કીધા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
77
Page #102
--------------------------------------------------------------------------
________________
૯૫ કે તારા જેવા અન્યમાં આસક્તને તે પણ એકજ-અદ્વિતીયજ નિહાળે છે. કામાંધ ? તારામાં એક સ્ત્રી જેટલું પણ હૃદય નથી, શૌર્ય નથી, પ્રેમ નથી. મારી માતાતુલ્ય મંદોદરી, તેના પતિના વિશેષણને લજાવનાર, તારી પરલંપટ પ્રવૃત્તિથી; હૃદયને પ્રજાને-અહેરાત્ર હૃદયને ઉકાળે છે, પણ તારા પ્રત્યેના સત્ય પ્રેમને પાળે છે. બાલ, તેં કર્યો જાદુ કર્યો છે? અધમ? ધર્મની વાતમાં જાદુ કે? પતિએ પત્નિને, પત્નિએ પતિને ચાહવું એ તે ધર્મ છે. એ પતિધર્મમાં પ્રેમવાળી સતિ તને પ્રાણ-સર્વસ્વ માને છે; ભજતાને ભજવાની રીતિને તે ભગવાને પણ માન આપેલું છે. એ સતી જે તને મન વચન અને શરીરથી ભજી રહેલી છે તેના પ્રત્યે બેવફાનું સાહસ તે તું જ શુરવીર કરી શકે, અને એ કાર્ય તને જ શોભે! મારા રામ, હું નિધુર પ્રત્યે પણ પિતાની ભક્તિને સ્થાપી મારા ઉપર ઉપકારી છે, તેના ઉપકારની હું ભભવ અનૃણ થઈ શકું તેમ નથી તેને પ્રેમ હું કેમ તજી શકું! અને પ્રેમમાં જાદુ કેવો? એ પ્રેમજ પોતે સ્વયમેવ જાદુ છે. કિંચઃ—
ગઝલ,
પ્રેમમાં જાદુ કરશે એ પ્રેમ છે પેકેજ જાદુ, જે પામવા અભિલાષ તે, પ્રીતે પા એ સર્વ જાદુ, પ્રેમ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્યામા ચહે નિજ શ્યામને, ને શ્યામ ચાહેશ્યામિની; બસ મંત્રએશિકાર, જાણે એહ જાણે જંત્ર જાદુ, પ્રેમ, સાધવા એ ના જવું પડતુ, સ્મશાને રાનમાં, બેસી ઘેર પિતા તણે, શીખી શકાએ એહ જાદુ, પ્રેમ, નિજ અકલના અધિકારમાં, મતિથી અગમ્ય નહિ જરા, જા નથી પડતે ગુરૂગમ, શીખવાને એહ જાદુ પ્રેમ, પ્રેમીએ નહિ જાદુ એને, પ્રેમનું પ્રતિબિંબ દેખે; ચારિત્રવિજય પ્રેમરહિતાને જણાયે એહ જાદુ, પ્રેમ, ઉક્ત પદને ભાવાર્થ સ્પષ્ટજ છે.
પ્રેમીઓને પિતાના પ્રેમી ઉપર માત્ર પ્રેમ રહે છે. અન્યથી રાગદ્વેષ રહિત તે ઉદાસીન રહે છે. આવા પ્રેમીઓ વિશ્વ અને તેના વિષયથી ઉદાસીન ઓળખાય છે, આવા પ્રેમીઓ ઉક્તવિધિ બંધન માત્રથી સહજ મુક્ત થતાં તેમને માત્ર પોતાના પ્રેમીના બંધનથી જ મુકત થવાપણું રહે છે. એ બંધના વિલયે પુર્ણ મુક્ત બની કેવલ્યજ્ઞાન મેળવી શકે છે. શ્રી મહાવીર ઉપર ગૈાતમસ્વામીને પ્રેમ હતો તે તે સિવાય આખા જગથી તેઓ વિરકતપ્રેમ રહિત હતા. જે કશું બંધન હતું તો તે શ્રી મહાવીર ઉપરને પ્રેમજએક બંધન હતું, તે મહાવીરના અભાવે નાશ પામ્યું અને તેમ થતાં કેવલ્યજ્ઞાનનું રેધક અન્ય આસકિતનું તે કશું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
કારણ હતું નહિ, માત્ર મહાવીર ઉપરને પ્રેમ એજ એક કારણ હતું તે ટળી જતાં તેઓ કેવલ્યજ્ઞાનને પામ્યા અને વિતરાગ બન્યાં. . રાજુલને નવ ભવથી માત્ર નેમનાથના આત્મા સાથેજ પ્રેમ હતે. નેમનાથના ભવમાં તેમણે તેને નહિ પરણતાં દીક્ષા અંગીકાર કરી તે રાજુલે પણ તેમની પાછળ વ્યવહાર સંસાર તળે. આ રાજુલને બોધ કરનાર કયું જ્ઞાન, કયા. જ્ઞાનિને ઉપદેશ હતો? અન્ય કેઈજ નહિ પણ તેના પિતાના હદયમાં રહેલે નેમનાથને પ્રેમજ બાધક હતો. અને તેથી હવે મારે સંસારમાં રહી શું કરવું છે, કોને માટે રહેવું છે? એ પ્રમાણે તેમનાથના પ્રેમ પાછળ મસ્ત બની, રથનેમી જેવા કામુકોને ધિક્કારી-તિરસ્કારી વિરકત યોગિની બની દીક્ષા અંગીકાર કરી. પરિણામે તેમનાથ પ્રત્યેનો પ્રેમ પણ નાશ પામ્યા. બીજે કયાંઈ તે પ્રેમ તેને હતો નહિ અને તેથી સહજ કેવલ્યજ્ઞાનને મેળવી મુક્તિને પામી. આ રાજુલને મોક્ષે લઈ જનાર તેમનાથ પ્રત્યેનો પ્રેમ અને પશ્ચાત પ્રેમાભાવજ હતો. સર્વથા સત્ય પ્રેમ, આદશપ્રેમ, વિભાગ વિનાને પ્રેમ, અર્થાત એકાંગીપ્રેમ, નહિ કે જૂદા જૂદા સ્થાને રૂચી જોડનારો વિકાર, તેના પાત્રને અવશ્ય વહેલે મોડે પણ મુકિતને ઉપદેશક-સાધક બને છે આવું પ્રેમી, પાત્રના અભાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
અન્યમાં પ્રેમને સ્થાપી શકતું નથી અને તેથી પાત્રના વિલયે કિંવા પ્રેમના ઉત્થાને વિરકત બનતાં પિતાના પ્રેમને તેની પાછળ તિલાંજલી આપી દે છે, પ્રેમશુન્ય, ઉદાસીન-મસ્તવિરાગી બની રહે છે. વાંચનાર, જે વિકારને પષનારા, એક વસ્તુના વિરહે બીજાથી મનને વાળનારા પ્રેમરહિત, પાત્રના નષ્ટ થયે અથવા તો વિયોગે, પિતાના સહુ મનોરથો નષ્ટ થતાં પુનઃ તેને ઉપાય-પ્રતિકાર પણ ન રહેતાં ખરા પ્રેમીઓની શી દશા–શી સ્થિતિ થાય છે, તેને યથાર્થ અનુભવ કયાંથી આણ શકે? કિંચ –
હરિગીત છંદ ભૂખે પીડાતું પિટ ભરવા, અને આધાર છે, નિવૃત્ત કરવા વ્યાધિને, ઔષધ તણું ઉપચાર છે, શ્રમ ભૂલવા પ્રવૃત્તિને, નિદ્રા પ્રયોગ પ્રકાર છે, પ્રેમી ખરાને પાત્ર વણશે, નવ કશે પ્રતિકાર છે.
અર્થાત ભૂખે પીડાતા પેટને અન્નથી પણ શાંતિ અર્પવી તે તેને ઉપાય છે. રોગની નિવૃત્તિ માટે ઔષધને પણ ઈલાજ છે, આખા દિવસની પ્રવૃત્તિ ભૂલવાને નિદ્રાઉંઘ એ ઉપચાર છે, ખરા પ્રેમીને પાત્રના અભાવે અન્ય કશેજ પ્રતિકાર નથી. હોય તે આત્મવિસર્જન કિંવા પ્રભુમાં લગની-પ્રીતિજ છેસંગ વિગ કાળને નિયમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
છે, મૃત્યુથી, વિગથી કિંવા સંસાર ત્યાગથી અનેક રીતે વિયોગ થાય છે, જે વિયોગ સંયોગમાં પરિણમી શકે તે શિવાયના સંસાર ત્યાગ અને મૃત્યુવાળા વિગ અત્યંત વિયોગ છે. આ વિગ પ્રેમીઓને વજાઘાત સદશ બને છે. તેનું હૃદય ફટકી જાય છે, એ પ્રેમને મસ્ત ફકીર ખરેખર ફકીર બની જાય છે. અહા હા! નેમનાથની પાછળ જાનની નિછાવર કરતી રાજુલે, જે ઘી નેમનાથ તેરણ આવ્યા ફર્યા, પિતાને પરણવાની ઘડી જાય છે, એવામાં માત્ર પશુના આ શબ્દથી વિરાગ ઉપજતાં સંસારથી રૂચી ઉઠાડી ચાલ્યા ગયા-ત્યાગ અંગીકાર કર્યો, તે વારે એ બાળા રાજુલે જે જટીયાં પીખ્યાં છે, જે રૂદન–જે-પ્રેમપ્રલાપ કર્યો છે, તે પ્રત્યક્ષ તે સાંભળવા આપણે હતા નહિ; પણ તેનું વર્ણન સાંભળીને પણ કોણ એ પાષાણ હદય છે કે જેનું હદય શેકથી, કરૂણાથી પીગળે નહિ? કેણુ એ નૃશંસ છે કે જેના ચક્ષુઓમાંથી ચોધાર આંસુ ન પડે? કેણુ એ વાત્મા છે જેનું વર્ણન કરતાં ગગ૬ ગિરા ન થાય? કેણુ એ લેખક કિંવા કવિ છે કે જેની કલમ લખતાં કંપે નહિ? તેણે રૂદન કર્યું છે કે
રાગ સારંગની છાયા. શણી જાયારે રાણી જાય, રઢ લગાડી ગયા રાણી જાય;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦૦ નારી નવજેમના તે પણ રાજુલશી રાચનારી તમને જ રાયા, પુરૂષ નહિ પ્રભુ તમને વખાણું, બીજા પુરૂષે મુકાય નહિ
| માયા. રાણી કાંતે પુરૂષના હાથ હૃદય નહિ, ભેળવાઇ જાય ભરમાવ્યા માનું નકી મુજ વેરણ ઠગણી, મુક્તિ નારીના કટાક્ષે મહાયા.
રાણી વરવા બન્યા એને એવડા ઉતાવળા, રથને તુરત ખેડાવ્યા થાલ્યા નહિ ઘડી એક પણ ઠાકુર, નથી નેણે ધરાઈ નિરખાયા,
રાણી પાંખી જમાઈને પુરા કેડે કરી, મંડપમાં ન પધરાવ્યા. પરણાવી દુહિતા પોતાની મુજ માવતર, મનખામાં નાથ
નહિ આવ્યા. રાણુ મુજ તણું કથની શુ કરૂં દુખ જીભે ન જાય વણ્યા ; સ્વામી સકળ હતભાગી, રાજુલના માથે મનમાં શમાયા,
રાણી ખાતે ચડયા નહિ સાજન મધ્યમાં, ચેરીમાં લાલ હરખાયા જમી ન કંથ કરથી કંસાર નહિ કરથી કવલ આરેગાવ્યા રે,
રાણી દાન દિએ કરથી દાનશાળી લે છે, ગરીબ લલચાયા; હાથ ઉપર નાથ હાથ જેતે હતે, ગયા એમાંથી એ યદુરાયા.
રાણીe
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
૨૦૧
સાચી રાજુલ તવ સમજો પ્રિયતમ, ભલે તજી મનેતા તમે વાહ્યા; ચારિત્રવિજય દીક્ષા સમે કરાવું, શિરે અભય હસ્ત છાયારે.
રાણી
ભાવાર્થ સ્પષ્ટજ છે.
વાચકેા, આદશ પ્રેમના પ્રતિપાદનમાં, તે મુક્તિના સાધક છે, તે દાખલા દલીલેાથી સાખીત કરવા યથાશક્ય પ્રયત્ન કરી ચુકયા છીએ. આદશ પ્રેમને વિકાર પ્રેમથી જૂદો ઓળખાવા અન્ય તેટલું વિકારવાળા અર્થાત્ આપણે ગણાવેલા વિકૃત પ્રેમનું પણ સ્વરૂપ તેની સાથે લખાયું છે. સ્પષ્ટ સમજણુને માટે સ્વલ્પ રીતે નિરાળા તે વિષય ચર્ચીએ.
વિકૃત પ્રેમ.
વિકૃત પ્રેમ એટલે દેહના, ઇંદ્રિઆના, મનના વિકારને પાષવા માત્રમાંજ જેની પરિસમાપ્તિ થાય છે, તે બહુરાગી, સ્પષ્ટાક્ષરમાં એલીએ તે પરકીય પ્રેમ છે. આ પ્રેમને સાહિત્યવાળાઓએ પણ રસાભાસ માન્યા છે, અર્થાત રસના–માનદ્યના આભાસ માત્ર તે આપે છે. તેમાં ખરી આત્માની તુષ્ટિ, આત્માના આનંદ નથી. માત્ર ઇંદ્રિયજન્ય આનંદ-ઉપલેાગજન્ય સુખજ તેમાં રહેલું છે. આ પ્રેમ લપટ છે, છિનાળું કિવા વ્યભિચાર ઈત્યાદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૨
આ વિકૃત પ્રેમના કાર્યાં છે. આ વિકૃત પ્રેમને સેવનાર ઇંદ્રિના પાશવ સુખમાં મગ્ન સ્ત્રી પુરૂષ રૂપે પણ પશુઓજ છે. આ પ્રેમ મુક્તિના સાધક નથી પણ તેના ઉલટા બાધક કિવા નરકની-જન્મ મરણના દુઃખાની યાતનાને કરાવનાર છે. આ અધમ પાત્ર આત્માના પ્રેમને ઓળખતા નથી, માત્ર દેહમાંજ પ્રેમને ઓળખે છે. લગ્નની પવિત્ર ગ્રંથીમાં જોડાયા છતાં પરલ પટપણું સ્વીકારી પતિ પત્નિના પવિત્ર ધને લેાપે છે. એક બીજાથી વિરકત મની સ્નેહ-પ્રેમ ઈત્યાદિને બદલે ઇર્ષ્યા, પ્રેમાભાવ ઇત્યાદિ દુગુ ણાને પાજે છે, એક બીજાને ઠંગે છે, છેતરે છે, એ વિગેરે અનેક તેના કનિષ્ટ મનાવેા છે. આવા પ્રેમરહિત કેમ જાણે ખરા પ્રેમીઓ-આદશ પ્રેમીઓ ન હેાય, એવે વનમાં પેાતાનું દૂષણ ઢાંકવા દભ વ્યવહાર સેવે છે. દુનિયાને મેાઢ પ્રેમની ડાહી ડાહી મેાટી મેાટી વાત કરે છે, તેમનાજ આચારમાં શુન્ય હોય છતાં ખીજાને પ્રેમ સમજાવવા જાય છે, પણ તે વ્યર્થ છે. કચા
--
રાગ માલકાસ.
વ્યથ વિષચી જના પ્રેમનીજ વાતા કરે, માનું નહિં સત્ય હૈ' જરા ખાટી વિતડા કરે. વ્ય પ્રેમના સ્થાને ઇંદ્રિએ તણા વિકાર પાષ,
કહે મુખથી વળી ગમાર એહુ પ્રેમ કરે.
વ્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૭ અજાયબ પામું એ પતરાની પતરાજી સૂણી, કરે નહિ પ્રેમ એહ પ્રેમનીજ હાંસી કરે. વ્યર્થ. કરી નવ જાણ્યો તે છતાં હું કરી જાણ માનું, જૂઠા પતરાજખેર પ્રેમની જે વ્યાખ્યા કરે. વ્યર્થ, રમે પરદારથી સ્વદાર સ્મૃતિ ત્યાગી ધરે, કિંવા ભરથાર વાર સીથી વ્યભિચાર કરે. વ્યથ. વળી ભરથાર નિજ દેવ તુલ્ય દાર તજી, જુગારી ચાર જાર સંગ નીચ જારી કરે. વ્યર્થ. અરે વ્યભિચારીઓ તમે શું આને પ્રેમ કહે છે, એતો વ્યવહાર ઇંદ્ધિઓના ઇંદ્રિએજ કરે. વ્યર્થ કરે છે એવી તે પશુઓ પણ ચમચેષ્ટા, કહી શુ શકાય એથી એ શુદ્ધ પ્રેમ કરે. વ્યર્થ. વિશુદ્ધ પ્રેમ એહને વાણી થકી વખાણું, સદા જે સ્વરૂપ સંગ નિજના વિહાર કરે.
વ્યર્થ, ગણે નહિ પ્રેમ રૂપ કે કુરૂપ ગણનામા, પ્રેમસુરૂપ કુરૂપને આદિવ્ય દિવ્ય કરે,
વ્યથ. નહિ ઉપભેગના સતુ શુદ્ધ પ્રેમીઓ છે, વિના ઉપગ માત્ર પ્રેમથીજ તૃપ્તિ કરે, વ્યર્થ, તમા શી હેત જે રાજુલ નેમનાથ ગયે, બીજાથી નિજના નકી વિવા કરેજ કરે. વ્યથ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૪
વિવાહે આત્મા હતો એણે નેમ આત્મા થકી, વધુ બને કેણુની પિતાને કે વિહારી કરે. વ્યર્થ. ચારિત્રવિજય પ્રેમમાં શરીર મુખ્ય માની, પ્રેમના નામને કામુક કલંકિત કરે.
વ્યર્થ. ભાવાર્થ_વિષયીઓ-કામાં પ્રેમની વ્યર્થ વાતોજ કરે છે. હું તેને જરાપણ સત્ય માનતો નથી, તેઓ ખોટી વિતંડાનેજ કરે છે, તે પાપાત્માઓ પ્રેમના સ્થાને ઇદ્રિઓના વિકારને જ પોષે છે. અને વળી તે ગમાં બોલતા ફરે છે કે અમે પ્રેમ સમજીએ છીએ, પ્રેમ ઓળખીએ છીએ, પ્રેમ કરીએ છીએ. હું તેવા પતરાજખેરેની પતરાજી સાંભળી અજાયબ પામું છું. તેઓ પ્રેમ નહિ પણ પ્રેમની હાંસી જ કરે છે, પ્રેમ તેઓએ કરી નહિ જાયે તે છતાં કરી જાણે છે એમ હું માનું, જે જૂઠા પતરાજખેર પ્રેમની વ્યાખ્યાજ કરી બતાવે તે. અંધ-વિષયી પતિઓ સ્વદારને પોતાના આવાસમાં સૂતી છેડી પદારથી રમતા ફરે છે અથવા તે વારસી જે વેશ્યાઓ, તેથી વ્યભિચાર કરતા રહે છે, તો બીજી બાજુ દેવતુલ્ય સ્વામીને છેડી પુશ્ચલી, જુગારી, ચોર ઇત્યાદિ દુર્ગણુંઓજારોની સાથે નીચ જારી કરે છે. અર્થાત્ પિતાની ઇઢિઓના વિકારોને સંતુષ્ટ કરે છે, તે પ્રેમ નથી. એની ચમચેષ્ટા તે પશુઓ; શ્વાપદે પણ કરે છે, તેથી શું એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૫ વિશુદ્ધ પ્રેમ કરે છે એમ કહી શકાશે! એ શું પ્રેમ વિવેક રહિત છે કે જ્યાં ત્યાં રૂચીવાળે રહે છે? નહિ જ. તેનું એકજ કેન્દ્ર હોય છે. વિશુદ્ધ પ્રેમ એ છે કે જે સ્વરૂપના સંગે વિહાર કરે છે, અર્થાત પ્રેમીઓ શરીરમાં પણ પ્રીતિ સજતાં આત્મામાં પ્રીતિવાળા હોય છે, અને તેને પુરા દેખીતે જ છે. પ્રેમપાત્ર સુરૂપ હૈ કિંવા કુરૂપ ગમે તેવું છે તેની કાંઈજ પૃછા તેઓ કરતા નથી, અર્થાત કુરૂપને પણ વિશ્વમાંના સ્વરૂપવાનથી પણ સ્વરૂપવાન જુએ છે; તેઓને આત્મસ્થ પ્રેમ કુરૂપને સુરૂપ, અદિવ્યને પણ દિવ્ય નિહાળે છે. વળી કામુકે? તમારી જેમ શુદ્ધ પ્રેમીઓ ઉપભેગ-ઇંદ્રિઓના ઉપભેગના સતૃષ્ણ હેતા નથી, તેઓ ઉપભોગ વિના માત્ર પ્રેમથીજ તૃપ્તિ અનુભવે છે, પુર્ણ તૃપ્ત રહે છે. તમારા જેવી તુચ્છ ઈંદ્રિઓના ઉપભેગની તૃષ્ણાવાળી જે રાજુલ હોત, તે નેમનાથ તેણુનું પાણ ગ્રહ્યા વિના છે ચાલ્યા જતાં જરૂર બીજાથી પિતાને વિવાહ કરત. પણ તેણીએ તમારી જેમ વિવાહમાં શરીરને સંબંધ સાચે જ નહિ હતો તેણે પિતાને આત્મા તેમના આત્માથી વિવાહ્ય હતો. કહે પછી તે કોની વધુ બને? કોને પિતાને વિહારી કરે? કામીઓની રૂચી શરીરમાં હોય છે, અને તેને ઉપભેગના સાધન તરીકેને ઉપગજ તેઓ સમજે છે. ચારિત્રવિજય-લેખક કહે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૬
કે કામુક પ્રેમમાં શરીરના સબંધને મુખ્ય માની અર્થાત્ ઇંદ્રિઓને પરિતાષવામાંજ પેાતાને કૃત્યકૃત્ય માની, અમે પ્રેમ કરીએ છીએ, પ્રેમને જાણીએ છીએ, પ્રેમને પિછાણીએ, એમ કહી પ્રેમના પવિત્ર નામને કલંકિત કરે છે. આ વિકૃત પ્રેમને સેવનારાં પાત્રા–સ્રી પુરૂષા, આત્માના પ્રેમથી-આદશ પ્રેમથી વંચિત છે. બીજા શબ્દોમાં ખેાલીએ તે આત્માનાં વહેંચકો છે; મુક્તિના અનધિકારીએ છે, તેના મૂળ પ્રેમજ મિથ્યા ત્યાં સ્વસ્વરૂપાનુભવની-આત્માના સ્વરૂપને નિહાળવાના મુક્તિના પ્રેમની તેમને કૃપાપ્રસાદિ કેવી? વિકૃત પ્રેમનું સ્વપ દિગ્દર્શન કરાવ્યું. હવે સક્ષેપે કૃત્રિમ પ્રેમને કહીએ.
કૃત્રિમ પ્રેમ.
માત્ર ઈંદ્રિઓની હવસેાને માગ આપવાના જે પ્રકાર તે કૃત્રિમ ંદ્રિય પ્રેમ છે, તેના ઉપાસકેા બધા કૃત્રિમ પ્રેમીઆ છે. વેશ્યાએ અને તેના જારાના આમાં સમાવેશ થાય છે. આ પ્રેમ વિકારથી પણ હલકા દરજ્જાને છે. વિકારમાં તે એકમાંથી ખીજામાં મન વિકૃત-આસક્ત બનતાં સુધી પણ ચિત્તની આસક્તિ બધાય છે. કૃત્રિમમાં કેવળ ભૌતિક સ્વામય પિંડ અને પનાજ સબધ છે. વિકાર એ પ્રેમના હલકા-ઉતરતા પ્રકાર છે—કૃત્રિમ-અ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૭
ધમ વ્યાપાર છે; ગુણી, નિર્ગુણી ગમેતેવાને પણ્ડના ચેાગે વેશ્યા નિહાળતી નથી. જારા દ્રવ્ય આપી, તુચ્છ જારી માટે દેહના ક્રયને પ્રમેાદે છે; જેટલા દરજ્જે આ પ્રેમમાં જારા ખાનારા થાય છે તેટલી તે વારવેશ્યા થતી નથી, કારણ તેને અના પણ ચાગ રહે છે. વાસ્તવ બધુ ખાયા પછી તેને ખાવાપણું શું રહ્યું છે? આપણે જારાની તે સ્થિતિ નિહાળીએ. તેએ પૈસા આપી, નીચ જારી કરી બહાર આવ્યા, ન તા તે પૈસાના ચેાગ તેમજ ન તે જેને માટે તે ખરચ્યા છે, તે શરીરને ચેાગ. તાપ કે જારા વિત્ત-વીય સમસ્તના ખરચમાંજ રહે છે; એવા જારાને ઉપદેશ કે ભાઇએ ? પ્રેમ એ અમૂલ્ય વસ્તુ છે; તેનુ મૂલ્ય હાતુંજ નથી, તેનું મૂલ્ય ખરચી ક્રય કરવા જતાં તમે તમારૂ જ મૂલ્ય કરાવા છે અર્થાત દુનિયામાં, વ્યવહારમાં મૂલ્ય વિનાના લેખાએ છે, પૈસાનુ વ્યથ પાણીજ કરે છે, અને વળી ઇંદ્રિઓની ક્ષણિક તૃપ્તિ અનુભવી તે લેખે ખરચ્યા માનેા છે. સામાન્ય વાતમાં જેટલા તમારા પૈસાના, ઉદ્યમના, ઈત્યાદિના તેના લેખેપણાના નિયમ–સંકેત સમજો છે; તેટલીજ ખરી સમ જણની વાતમાં-ખરા પરમાના સુખની દિશામાં ઉપેક્ષા કરી છે. ઇંદ્રિઓની તૃપ્તિ કયારે કાઈને થઈ છે ? તેના સ્વાદ ખારા નીરના જેવા છે. જેમ જેમ તે પીશે તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૮
તેમ તરસ્યા અને તરછ્યાજ. ઘરના માત્ર શાક અને જેટલા જેવી તૃપ્તિ કયારેય વીશીઓના, દુકાનના પકવાવાનેથી થઈ છે? ઘરની સ્ત્રી એ ઘરનું ભેજન છે, વેશ્યા અને પરાઈ દારા, દુકાનદારની મીઠાઈ અને વીશીના જમણ તુલ્ય છે. એકને આગવું-જમવું કહેવાય છે; અન્યને એંઠ ચાટવી કહેવામાં આવે છે; એક જ્યારે સર્વાગ તૃપ્તિ આત્મતૃપ્તિ અર્પે છે, ત્યારે અન્ય ઈદ્રિઓને કેવળ સ્વાદનેજ ચટકે લગાડે છે, તેને માટે ભૂખ્યા અને ભૂખ્યાજ રાખે છે, ઈન્દ્રિઓના આસ્વાદમાં ઈન્દ્રિઓનુંજ સુખ હાઈ શકે. પૈસાથી ખરીદેલી પ્રીતિમાં પૈસા જેટલું જ બલકે તેથી પણ નિર્માલ્ય પ્રીતિનું સુખ મળી શકે. આત્મિક પ્રેમ, ઈન્દ્રિઓના ઉપગની લાલસા રહિત છે. તેથી જ તેમાં આત્મતૃપ્તિ-નિત્ય તૃપ્તિ છે. આત્મિક પ્રેમીઓ વગર ઉપભેગે સંતુષ્ટ રહી શકે છે, ચક્ષુઓ જોઈને જ ધરાય છે, કટાક્ષપાતની તેને અગત્ય નથી, હદય હૃદયના ભાવથી રીઝવાર રહે છે, પરસ્પર આલિંગનના ઉપચારની ત્યાં અગત્ય નથી. ઈન્દ્રિયસ્વાદ આપો અને ત્યે તે પણ ભલે, નહિ તે પણ ભલે, તેની લેશપણ તુષા-તૃષ્ણ તેમને હોતી નથી. ભેજ્ય અને ભક્તાને એવા પ્રેમમાં અભેદ બને છે, ત્યાં ઊપગ લેવા દેવાપણું કયાં રહ્યું? આત્માથી આત્માને યોગ બને છે, ત્યાં ગહિત શરીરને સંબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૯
મળમૂત્ર અને રૂધિર માંસના અનેલા શરીરના સ`ખધ કયાં રહ્યો ? અફ્સાસ. આ લક્ષ વિષયાંધા, વેશ્યાના જારા, તેની પટાવવાની માયાજાળમાં પડી તેમના વિલાસહાવભાવ સ્વભાવ ઇત્યાદિ કૃત્રિમ પ્રેમાપચારમાં અંજાઈ જઈ ભૂલી જાય છે, અને તેની સાથે તુચ્છ જારીમાં પડી આત્માના સુખથી–મુક્તિના સેાપાનથી-પથથી ઉન્માગે વહે છે; એ અદાસી, વિત્તદાસી વેશ્યાઓ, આવા હૃદય રહિતાને–કાળજાા વિનાનાને પૈસે પડાવી લેવાની ખાતર કૃત્રિમ પ્રેમજાળમાં નાખી, માવતરથી, સ્ત્રીથી, વ્યવહારથી, વિશ્વથી વિમુખ બનાવી, સવ અને સર્વસ્વ ભ્રષ્ટ મનાવે છે અને વિત્તના સ્વાસ્થ્ય વ્યવહાર બંધ પડતાં ધક્કો મૂકે છે; અને એવા દુર્ભાગીએ વ્યવહારથી, પરમાર્થથી ઉભય ખાજીથી લટકે છે; વાચકાને જણાવવાની અગત્ય નથી રહેતી કે આ પ્રેમથી મુક્તિ નથી, પણ ઉલટુ જન્મમરણ ઈત્યાદિ નાનાવિધ દુઃખાની યાતનાનુ અધન છે. પ્રેમની ખરી કિંમત સમજનારા, ખરા પ્રેમના પથમાં વહેનારા, અમારા કેટલાક વાચકોને આ વિષયથી આનંદ. મન્ચુ હશે; ત્યારે અન્યથા પ્રેમમાં પ્રેમને સમજનારા કેટલાકને
•
આ લાંમા લાંમા હિતશિક્ષાના કડવા એાધથી અરૂચીકંટાળા પણ છૂટયેા હશે. વાચકા તે લેખકની પ્રજા છે. સહુને ચાગ્યરીતે આનદ અર્પી પ્રસન્ન રાખવા એ તેનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧૦
કર્તવ્ય છે, તેથી સ્વ૫, મસ્તપ્રેમી અને વિરક્ત–મોક્ષના પ્રેમીની તુલનાની રૂચે વિષયાંતર કરી સહુના ચિત્તને પ્રમાદવા ક્ષણેક ઉદ્યમ સેવીશું. ત્યારપછી શુદ્ધ સાત્વિક પ્રેમ–મુક્તિના પ્રેમનું યથાશય વાચકોને દિગદર્શન કરાવી આ લેખને ઉપસંહાર આણીશું.
મસ્ત પ્રેમી અને વિરક્તની તુલના.
મસ્ત પ્રેમી અને વિરક્ત ઉભય તુલનામાં કેટલા મળતા છે તે સંબંધેનું નીચેનું પદ નિહાળીએ.
રાગ ધનાશ્રી, પ્રેમી મસ્ત ફકીર જાણે, પ્રેમી મસ્ત ફકીર ફેર ગણે નહિ પ્રેમી ફકીરમાં, લાયક મનથી લગીર. જાણે. ફકિર બજે તજીને જગ કક્કડ, પ્રેમી તો જગ પીડ. જાણે, નહિ ફકિર સમ પ્રેમી ઘરે પરવા, માનાધાતા કે હે અમીર
જાણે, એક અચળ મન પ્રભુથી ફકીરનું, પ્રેમીનું પ્રેમીની તસબીર,
જાણે, ફકિર ફિદાનિજ ફકિરીવિભવમાં, પ્રેમી પ્રેમની લકીર, જાણે, નિદે સ્તવે જગ ફિકના ફકિર, દિલે નહિ પ્રેમી દિલગીર
જાણે, ઉલટા કહે મુખ મસ્ત એ, અમે બન્યા જગ અપવાદના
- આમીર, જા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૧
હાય પરવા કશી તે પ્રેમીના, વિષયમાં પડે નહિ કાંઈ
તકસીર જાણે, આવી પડે સ્નેહિ ભેટતાં, સંકટ સહવા ન એકે છે અધીર,
જાણે, ન લેખે વિરકત સમ ઈષ્ટ, વિહરતાં શીત તાપ વર્ષીસમીર
જાણે બહિરે ફકિર સુણવા જગ ચર્ચા, પ્રિયાલાપ વિણ પ્રેમીએ
બધીર, જાણે, વસવા સદન વન જેમ ફકિરને, પ્રેમીને પ્રેમીનું મંદિર. જાણે. પાન પાત્ર કદી હેય ફકિર, કરે કર તલપાત્ર પ્રેમી વીર
જાણે, પહેરવા અજન ઓઢવા કબલ પાગીને, પ્રેમીને પ્રેમીનું
શરીર, જાણે વચ્ચે સરખાવતાં એ વિધિ, વિરકતથી મસ્ત પ્રેમી મહા
કથતાં ભૂલ કહું ચારિત્રવિજય ફરી, પ્રેમી ફરિને ફકિર,
જાણે, ભાવાર્થ–મનુષ્ય, પ્રેમીને મસ્ત ફકીર જાણે, ફકીર અને પ્રેમમાં તમે, લાયકે, કશે પણ તફાવત ન જાણે. તેઓ ઉભય પોતપોતાની દિશાના ફકિરેજ છે. ફકિર જગતને છેડી ફક્કડ બને છે, પ્રેમી પણ જગતની પીડા ત્યજી દે છે. માનધાતા કે અમીર ગમે તે હે તેની વિરક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૨ ફકીરની જેમ પ્રેમી પણ મનમાં પરવા ધરાવતા નથી. એક પ્રભુમાંજ-સુતિની દિશામાં જ ફકિરનું અચલ મન રહે છે. પ્રેમીનું પ્રેમીની તસબીર–પિતાના પ્રીતિપાત્રમાં જ લાગેલું રહે છે. અર્થાત્ ફકિરને જેમ બાહ્ય વ્યવહારમાંથી ધ્યાન છૂટી એક પ્રભુમાંજ દયેયમાંજ ચિંતન રહે છે તેમજ પ્રેમીનું પણ પ્રિયતમના વિષયમાંજ ચિંતન રહે છે. ફકિર પિતાના ફકિરીના વિભવમાંજ અર્થાત્ ફકીરી હાલમાંજ મસ્ત-ફીદા-કૃતકૃત્ય રહે છે, તેમ પ્રેમી પ્રેમની લકીર–જે લહર તેમાં ડોલતો રહે છે, જગત નિદે કે સ્તવે; ફકીર જેમ તેની કાંઈજ ફીકર–પરવા ધરાવતું નથી, તેમ પ્રેમી પણ પિતાની બીજાથી થતી સ્તુતિ કિવા નિંદાથી દિલમાં હર્ષ કે શેકને સ્થાન આપતા નથી. ઉલટા એ બન્ને મસ્ત અમે જગઅપવાદના અમીરે બન્યા એમ મુખથી બેલે છે. નેહી-ઈષ્ટ સમિપે જતાં ગમે તે સંકટ આવી પડે તે સહવાને તેઓ બન્ને શસજજ રહે છે, અધીર-કાતર નથી હોતા. ઈટે વિહરતાં જેમ વિરકત, શીત, તાપ, વર્ષો, સમીર ઇત્યાદિના ભયને લેખવતે નથી–એ કશાં દુઃખ તે મસ્તવિરકતની ઈષ્ટવિહારી પ્રવૃત્તિમાં કશું પણ ખલન નાખી શકતાં નથી; તેમ પ્રેમી પણ પ્રિયાને ભેટવાના ઉદ્યમમાં મસ્ત, શરદી, તાપ, વૃષ્ટિ કથાના ભયને લેખવતું નથી. દયેયમાં લીન ફકીર જેમ બાહ્ય ચર્ચા સુણવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
બહેરે હોય છે, પ્રિયાલાપ વિના આપણે પ્રેમી પણ બીજી વાત સાંભળવા તરફ બધિર–બહેરે હોય છે. ફકીરને વસવાને માટે વન-ઉપવન ઈત્યાદિ સદન જે ગૃહ
ય છે, પ્રેમીને વસવા માટે આખી સૃષ્ટિમાં એક પ્રેમીનું મંદીરજ હોય છે. અર્થાત એની એકલામાંજ સૃષ્ટિ વસે છે. ફકીરને કદી પાનપાત્ર, ભિક્ષાપાત્ર પણ હોય છે, પ્રેમી-વિરકત કરતલપાત્રથી જ ચલાવી છે, પહેરવા અજન, એઢવા કંબલ, બિછાલા તૃણને ઘાસનો સાથ પણ વિરકતને હોય છે. પ્રેમીને એ સહુ સાધનમાં પ્રેમીનું શરીરજ છે. તે નગ્ન-દિગંબર સ્થિતિથી પણ લજાતાં નથી. કારણ તેઓ પિતાને પ્રેમી શિવાય નિહાળનાર કોઈ દેખતાં જ નથી. આમ જોતાં તે પ્રેમી વિરકતથી ચડી જતે જોવામાં આવે છે. ચારિત્રવિજય કહે છે, હું કહેતા ભૂલ્યા. ફરીથી કહું કે પ્રેમી તે ફકીરને પણ ફકીર છે, આ પ્રેમ છે તેજ ફલિતાર્થને સાધક છે, પછી તે આ દિશા કે બીજી દિશામાં હોય.
શુદ્ધ, વિકૃત અને કૃત્રિમ પ્રેમના સ્વરૂપે કથાઈ ગયાં. હવે યેગીઓના-મહાત્માઓના સ્વસ્વરૂપાનુભવમુક્તિના અસલ પ્રેમ ઉપર આવીએ, તેને નિહાળીએ.
પ્રેમની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લહરી કઈ હોય તે તે વસ્વરૂપના અનુભવમાં મુકિતમાં રૂચિ પ્રકટાવી તે છે, એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ્રેમનુ' અ'તિમમાં અતિમ ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, તેથી આગળ વધીને પછી પ્રેમની હદ નથી. જ્ઞાનિઓને, યાગીઓને જ્ઞેય અને ધ્યેયના વિચારમાં રમતાં કયારે એ લહરી લાગી જાય છે, યદિવા તે લાગીને વહી જાય; પણ તેની લય મૂકતી જાય છે. પછી તેના એજ વિચારમાં-એજ ચિંતનમાં સમય જાય છે, અન્ય બધાથી ઉદાસીન–નિરાસકત ખની જાય છે. તેને અન્ય કશુંજ રૂચતું નથી, એ ધ્યાને—એ લહરીએ સ્થિર કયારે થવાય એજ વિચાવ, એજ ઉદ્યમ તેના રહે છે, એમાંજ મસ્ત અની ડાલતા રહે છે. ક્યારેક નૃત્ય કરે છે, કયારેક ચેષ્ટા કરે છે, કવચિત્ ગાવા માંડે છે, કવચિત્ રાવા માંડે છે. અહાહા ! સહેજ નિજાનંદની લહરી લાગી ગઈ તેમાં આટલેા આનંદ; તે। સપૂણુ મુકિતના સુખનુ તે કહેવુ'જ શું? ખસ એનાજ એક બની જાય છે, એનાજ પ્રેમી બની જાય છે, સ`સારને શૂન્યવત્ સમજી મસ્ત વિરકત અની નિકળી જાય છે. મુકિતનાજ સુખ–મુકિતના વિચારમાં મશગુલ અને છે. અરણ્યમાં, ગિરિ કદરામાં, ગુફાઓમાં, સ્મશાનમાં કશા પણ ભયને ન ગણકારતાં શીત, આતપ, વર્ષા, સમીરથી ઉત્પન્ન થતા દેહાના દુઃખાને વિસારતા મસ્ત, મુકિતની પાછળ બનેલા ફકીર, મુકિતનાજ અલક જગાવે છે, મુકિતનીજ ધૂણી ધીખાવી બેસે છે, સ્વસ્વરૂપના વિચારમાં વિહરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૫ છે, બાહ્ય ભાન માત્ર ભૂલી જાય છે. તેને નથી રહેતું ભૂખનું ભાન, નથી રહેતું નિદ્રાનું ભાન, નથી રહેતું દેહ કે તેના વ્યવહારનું ભાન, નથી રહેતું પીડાનું ભાન; તેમજ શસ્ત્રથી તેને વિધે તો પણ પીડા નહિ અનુભવે, પુષ્પથી પૂજે આફ્લાદ પણ નહિ અનુભવે, સર્પો આવી શરીરને દંશ દે, શૃંગાલ, ગીધ, વાયસો, માંસાહારી પશુઓ દેહની ગમે તે દુરસ્થિતિ કરે; એની, એ મેક્ષાભિલાષી કાંઈજ પૃચ્છા નહિ કરે. મુકિતના ઉપાસક–પિપાસુની સ્થિતિને બતાવનારું નિચેનું પદ નિહાળીએ:
ગઝલ, નહિ પરવા કશાની, જેહની એક્ષે બની પ્રીતિ; ન લેખે એ કશાને, છે સ્વરૂપાનંદમાં પ્રીતિ. નહિ સંસારની પરવા નહિ ઘર દારની પરવા; નહિ પરિવારની પરવા, તજી દે સર્વની પ્રીતિ, મુમુક્ષુ મુકિત સંગે, તાન લાગ્યું સર્વને ત્યાગે; નકામી મહામાયામાં, નહિ ઘાલે પછી પ્રીતિ. તનક ના દેહની દરકાર, તજે કે ભલે તાડે; બીજાએ મત મુકિતને, તજે ના મેક્ષથી પ્રીતિ. ભલે કો પુષ્પ લઈ પૂજે, ભલે કે શૂળથી વીંધે; ન એથી દુખ કે આનંદ, સહજાનંદમાં પ્રીતિ ક્યાંથી બાહ્ય વ્યવહાર, તણું વર્તાય એને ભાન;
બનાવી ધ્યાન જ્યાં બેઠો, લગાવી દયેયમાં પ્રીતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૬
મુમુક્ષુ જ્ઞાનના યાગે, વધુ વિયાગને ઇચ્છે; દુ:ખી વિષપાન યાગે, જેમ વપુ તજવા ધરે પ્રીતિ, વપુએ આવીને વિંટળાય, વ્યાલા વિશ્રુઓ 'ખે; શૃગાલા ગીધ ફાલી ખાય, તાયે આત્મમાં પ્રીતિ. મુમુક્ષુ એકલા હો ને, બધા સંસાર હા સામેા; ન ઉપસર્ગો થકી પ્રતિકૂળ, ચૂકે ઈષ્ટમાં પ્રીતિ પ્રભુ મહાવીર કેરા, કાનમાં ખીલા ખલે ડાકયા; તથાપિ એ રહ્યા'તા ખેલી, સમ પટરાણીથી પ્રીતિ. સુનિ ખધક તણી જીવતાં, ખળે કાઈ ખાલ ખેંચી લીધ; ભર્યાં ના દુઃખના ક્રમને, નહાતી દેહમાં પ્રીતિ. વળી ખધક સુનિ શિષ્યા, પીયા પાપીએ ઘાણી મધ્ય; ન વિસર્યાં દેહના દુ:ખે, તનક પણ ટેકમાં પ્રીતિ, સહ્યાં છે સ સકંટા, સહી છે કઠીન ચર્ચાઓ; સુનિ ચારિત્રવિજય જેહની, મુકિત તે પ્રીતિ.
ભાવાથ:——જેની મેાક્ષમાં પ્રીતિ મની-લાગી છે તે કશાની પરવા કરતા નથી, તે કશાને લેખતા નથી. તેની સ્વરૂપાનંદમાંજ પ્રીતિ-લગની લાગી રહેલી હાય છે. તેને નથી સંસારની પરવા. નથી વળગતી ઘરદ્વારની પરવા કે નથી લાગતી પરિવારની પરવા. તે સવની પ્રીતિ મનથી ઉતારી દે છે. મુમુક્ષુ જેનુ' મુકિતના સંગે તાન લાગ્યું છે, તે સ કાઈને તજી સસારથી ચાલી નીકળે છે. નકામી મેાહ કે માયામાં તે પછી પ્રીતિ ધરતા નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
તેને પિતાના દેહની પણ દરકાર રહેતી નથી. ભલે કોઈ તજે, ભલે કઈ તાડે, તેથી મુંઝાઈ મુકિતને મસ્ત ક્ષથી પ્રીતિને તજ નથી. ભલે કોઈ પુષ્પ લઈ પૂજે. કિવા શુળથી વિધે, એને આનંદ કિંવા દુઃખ કાંઈજ તેને લાગતું નથી. પોતાના સહજાનંદમાં-સ્વરૂપના આનંદમાં તે સર્વકાળ મસ્ત રહે છે. તેને બાહા ચેષ્ટાનું ભાન કયાંથી જ હોય? તે તે ધ્યાનને બનાવી, દયેયમાં પ્રીતિ લગાવી–લયલીન બની ગયેલ હોય છે. શરીરે સર્પો આવીને વિંટળાય, વિંછુઓ ડંખે, શિયાળ કિંવા ગીધો ફેલી ખાય, પણ દેહને વિષે દુઃખનું ભાન તે ધરતે નથી, તેની આત્મામાં જ પ્રીતિ બની રહે છે. મુમુક્ષુ જ્ઞાનના
ગથી વપુ–જે શરિર તેના વિચગને ઈરછે છે, જેમ કોઈ દુઃખી, વિષપાનથી વધુને તજવા પ્રીતિ કરે છે. મુમુક્ષુ ભલે એકલે હોય અને આ સંસાર સામે હોય તથાપિ શું થયું? તેના પ્રતિકુળ ઉપસર્ગોથી ઈષ્ટમાં તે કદીજ પ્રીતિ ચુકવાનો નહિ. મહાવીર પ્રભુના કાનમાં ખ–દુષ્ટએ ખીલા ઠેકયા, પણ એ મુક્તિને વિષે સંલગ્ન મનવાળા ભગવાન સમતા પટરાણથીજ પ્રીતિને ખેલી રહ્યા હતા; અર્થાત્ રાગદ્વેષ રહિત રહ્યા હતા. ખંધક મુનિની કોઈ ખળે જીવતાં ખાલજ ખેંચી લીધી હતી. પણ એ ધીરવીર મુનિવરે એક પણ ઉહું એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
:
-
દુઃખને દમ ભર્યો નહોતે; કારણકે તેમની દેહમાં પ્રીતિજ નહિ હતી. વળી અન્ય બંધક મુનિના શિર્ષોને એક માલીક પાપીએ ઘાણીમાં ઘાલી પીત્યા હતા, પણ દેહના દુઃખે પોતાના મુકિત વતની ટેકને વિસર્યા નહતા. એવી એવી કઠિન ચર્યાએ, એવાં એવાં અનેક સંકષ્ટ, ચારિત્રવિજય કહે છે, જેની મુકિતમાં પ્રીતિ થઈ છે, તેઓએ સહ્યાં છે, પણ પોતાની ટેકને નિર્વાહી છે.
આવા મુમુક્ષુ યેગીઓ બાહ્ય ચેષ્ટા ભૂલી તત્વના પરમ આનંદમાં લીનજ બની રહે છે, અને એ લીનતાથી દ્વિધા ભાવ–àત ટળી હું અને મારે દેહ, આ દેહ અને અન્ય દેહ યાને કહે કે સઘળો પ્રપંચ-દશ્ય સંસાર ટળી જાય છે. પૂર્ણ એકત્વ ભાસે છે.
શુકલ દયાનને એક પ્રકાર છે. આ ધ્યાનની સ્થિતિમાં દયેયમાં પ્રથમ સવિતર્ક, અને સવિચારવાળી સ્થિતિમાં ધ્યાતાને વ્યવહાર થાય છે. પૃથકત્વ, વિતર્ક અને વિચાર વિરમી, અવિતર્ક અને અવિચારની સ્થિતિમાં ધ્યાતા પહોંચે છે, ત્યારે કેવલ્યજ્ઞાનને મેળવે છે. યદ્યપિ મુકિતના અસંખ્ય વેગે છે, લેખકની દષ્ટિમાં પ્રેમ એ પણ મુકિતને વેગ જણાવે છે અને તેથી જ બન્યું તેટલું તે વાતનું પ્રતિપાદન કરવા પ્રયત્ન સેવ્યું છે, એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૯ લખવાને હેતુ એજ કે અનુભવનું કથન વાણથી પર છે. વાણીને ઉપગ અનુભવની વાતમાં નિષ્ફળ છે. કોઈ કવી કહે છે કે “જાણ્યું કેમ આવે? માણ્યાને પરમાણે” અક્ષરશઃ સત્ય છે. મુંગે સાકર ખાધી, તેને સ્વાદ જા પણ મોઢેથી કહી હકશે નહિ; આવી જ સ્થિતિ અનુભવના કથનની છે. પ્રેમીઓએ પ્રેમને જા, મા , ના . બસ મસ્ત બની ગયો. સર્વ તેને હાર્દ સમજશે, કહી શકશે નહિ. પ્રેમી હોય તે જ તેને આનંદ પિછાણ શકે; તેપણ બનતા પ્રયત્ન સેવ્યું છે, વાંચનાર; પ્રેમના અનુભવથી જેનું હૃદય અનુભવાપન્ન છે, એવા પ્રેમીઓ આનંદ મેળવી શકે એ આ લેખ લખવાને હેતુ છે. અને યદ્યપિ પ્રેમ રહિત તો કોઈ પ્રાણ વિશ્વમાં છે નહિ, પણ જેઓ તેવી પ્રવૃત્તિ પિતાથી થાય છે પણ તે કોણ કરાવે છે, તે કોની પ્રેરણાથી થાય છે તે અંતર્મુખ દષ્ટિના અભાવે સમજી શકતા નથી, અને શંકામાં પડી બાહ્ય વ્યવહારોમાં–બાહ્ય નિમિત્તોમાંજ તેવી પ્રવૃત્તિને ધારી રહે છે; તેનેજ પિતાના હૃદયના સંધાનનું મૂળ માની લે છે, આ સારૂં, આ દિવ્ય, આ અનુકુળ, આ ગમતું એમ બાહ્ય પ્રેમના તમાંજ ગુંચવાઈ રહે છે, તેને આત્યંતર તેઓ વિવેક કરી શકે. શરીરમાં નહિ પણ આત્મામાં આત્માના ગુણેમાં પતિને જોડી શકે. દિવ્યાદિવ્ય, પ્રિય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૨૦
અપ્રિય, સુરૂપ કુરૂપ ઈત્યાદિ રાગદ્વેષવાળી પ્રવૃત્તિ ટાળી, સર્વાત્મભાવે પ્રેમને નિહાળી શકે. એ સમજાવવા, તેથીજ કોઈ કહે છે કે અમે જીનમંદિરમાં જઈએ છીએ, અમારું ત્યાં મન લાગતું નથી; કોઈ કહે છે તીર્થયાત્રામાં અમે જઈએ છીએ ત્યાં અમને પૂરો જોઈએ તે આનંદ મ
તે નથી; અમે વ્યાખ્યાન સાંભળવા આવીએ છીએ પણ તેમાં અમારી રૂચી ઉત્પન્ન થતી નથી. આ સહુ પ્રેમની ખામી છે, પ્રીતિરહિતપણું છે, એ દઢાવવા. યદ્યપિ પ્રેમને મુકિતને હેતુ કો પણ તેથી એમ નથી સમજવાનું કે દુનિયાદારીના પ્રેમમાંજ ગુંચવાઈ રહેવાનું છે અને એથી જ મુકિત છે. એ પ્રકારના મલિન પ્રેમને અવલંબી તેને શુદ્ધ સંસ્કારના–શુદ્ધ ભાવનાના પુટ આપી વિશુદ્ધ બનાવી, ઉત્તરોત્તર આત્મામાં–સ્વસ્વરૂપના અને ભવમાં પ્રેમને-પ્રીતિને સજવાની છે, અને આખર એજ પ્રેમ, એવીજ પ્રીતિ એવીજ પ્રેમમય ભકિતથી મુકિત છે. એ આ લેખકને કથિતાથ અને મથિત્તાથ છે.
સિમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
ઉપઘાત
સ્વભાવ અને વિભાવ, એ પ્રત્યેકમાં પ્રવૃત્તિ નિવૃત્તિ ઉભયને સમાવેશ થાય છે. સ્વાભાવિક પ્રવૃત્તિ તે વિભાવની નિવૃત્તિ છે. વિભાવની પ્રવૃત્તિ તે સ્વાભાવિક પ્રવૃત્તિની નિવૃત્તિ છે. વિભાવની પ્રવૃત્તિને આપણે પ્રવૃત્તિ કહીએ છીએ. સ્વાભાવિક પ્રવૃત્તિને આપણે નિવૃત્તિ કહીએ છીએ. આવી નિવૃત્તિ ઉપર આપણો રાગ હોવાથી આપણે વિભાવની પ્રવૃતિથી નિવૃત્તિ સ્વીકારી છે. સ્વભાવમાં વિભાવનું મિશ્રણ રહે છે. આ મિશ્રણ તે મન છે. એ મન નાના પ્રકારના બાહ્યાભ્યતર કરણે સાથે જોડાઈ સ્વભાવને આવરિત કરી વિભાવની દિશા તરફ પ્રવૃત્તિને વહેવડાવે છે. એ વિભાવથી મનને રોકી સ્વભાવ તરફ તેની વૃત્તિને વાળવી, એટલે જ નિવૃત્તિને કથિતાર્થ અને મથિતાથ છે. જે આમ છે તે ઉભયે પ્રવૃત્તિ જ છે. એકમાં પ્રવૃત્તિ અને અન્યમાં નિવૃત્તિ, એમ અપેક્ષાએ કહી શકાય. વર્તમાન રૂપે તો કોઈને કોઈ પ્રવૃત્તિ જ છે.
ભુત માત્ર વિભાવ પ્રવૃત્તિને હાસસ્વભાવસિદ્ધ પ્રવૃત્તિને સ્વીકાર અને ભવિષ્ય પર્યત તેને નિર્વાહ એમાં પ્રવૃત્તિ નિવૃત્તિની ચર્ચાને અવસાન આવી રહે છે.
અહીં હવે વિજ્ઞાન, સાયન્સને જડવાદ, ભૌતિક પ્રવૃત્તિવાદ અને પૂર્વને નિવૃત્તિમાર્ગ–આસ્તિકવાદ–આત્મવાદ સામ સામાં ખડાં રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
વિજ્ઞાનવાદીઓ કહે છે કે પ્રત્યક્ષ તેટલું જ અમને તે પ્રમાણ અને આ દુરાગ્રહથી જે અપ્રત્યક્ષ છે અને જે નિવૃત્તિ માર્ગનું શરણ લીધા વિના અપ્રત્યક્ષ જ રહેવાનું છે. તેને પિતાના વિજ્ઞાનથી અનનુભુત માની જીવ, આત્મા, ચૈતન્ય ઇત્યાદિમાં નહિ માનતાં નાસ્તિકતા તરફ વહે છે. સાયન્સથી જેટલું સિદ્ધ તેજ પ્રમાણ અને સત્ય તેઓ માને છે. ચૈતન્ય તે પરમાણુઓના સંગથી આવતું સ્વીકારે છે. આવા જડવાદથી ભૌતિક પ્રવૃત્તિમાં શોધ ખોળ ઈત્યાદિ આર્થિક ઉન્નતિમાં અને વ્યષ્ટિભાવનામાંજ તે રીઝવાર છે. આ વિજ્ઞાનવાદિઓએ જાણવું જોઈએ કે સત્યની આગળ હજી સત્ય છે, સત્યની અમુક આજ સીમા એ નિર્ણય તેમનાથી થઈ શક નથી, એજ તેમના વિજ્ઞાનની અપૂર્ણતાને પુરાવો છે. સ્થાપિત સિદ્ધાંત વિનાજ તેમણે પૂર્વના નિવૃત્તિમાર્ગ સામો જડવાદ ઉભો કર્યો છે અને તેથી તે અધૂરે વાદ છે. આવી ભૌતિક પ્રવૃત્તિથી ઐહિકામુમ્બિક કેટલાક લાભ છે પણ પૂર્વવાસીઓ-નિવૃત્તિ માર્ગાવલંબીઓ -આસ્તિકવાદિઓ, પાપ પુન્ય ઈશ્વર આત્માનું અસ્તિત્વ ઇત્યાદિમાં માને છે અને તેથી સાંસારિક પ્રવૃત્તિ સવિશેષ ભૌતિક હોવાથી પાપ ઈત્યાદિ કર્મોની બંધનકત્ર માની તેને ગૌણતા અપ સવિશે નિવૃત્તિ માર્ગમાં વહે છે.
છેક આસ્તિકપણું અને છેકજ નાસ્તિકપણું ઉભયે એક બીજાના વિરોધી છતાં, સત્યની ખ્યાતિને માટે એક બીજાનાં સહકારી છે. ઉભયથી સત્યની સીમાએ આવી શકાય છે. એકમાં • અંધ શ્રદ્ધા રહે છે. બીજામાં અશ્રદ્ધા રહે છે. એક, અમુકમાં શ્રદ્ધા ધરી તેને અનુસરે છે, એક અશ્રદ્ધા આણી પ્રથમ અસ્વીકાર કરે છે; પુનઃ અજમાવી, અનુભવી સ્વીકાર કરે છે. એક ગુણથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
3
ચારિત્ર ઉદ્ભવે છે. અન્યથી બુદ્ધિ ઉદ્ભવે છે. પણ બુદ્ધિને છેવટ તર્કવિતર્કથી વળીને ચારિત્રના આધાર લેવા પડે છે. ચારિત્ર, બુદ્ધિને સ્વતઃ આણે છે. આથીજ અવિતર્ક પણ શ્રદ્ધાનું અવલંબન કર્નારા પૂવાસીએ આસ્તિકવાદ ઉપર તટસ્થ છે, જ્યારે ચારિત્ર વિના બુદ્ધિના વિલાસમાં અવટાતુ પશ્ચિમ અન`ત શોધખોળેાથી પણ સત્યની પરાકાષ્ટાને પામ્યુ નથી.
સાયન્સની–વિજ્ઞાનની પાર પૂર્વવાસીએ પહોંચી શકયા છે અને તે અનુભવના ગ્રંથાના પુષ્કળ વારસા અ`તા ગયા છે. હાલના વિજ્ઞાનને પણ તેએાનીજ વિદ્યા આભારી છે. પૂર્વવાસીએ તે સ જાણતા છતાં તેમાં પડવાથી આત્મિક-પ્રવૃત્તિમાં-નિવૃત્તિમાં ભંગ પડે છે, તે જાણતા હોવાથી તેમાં પ્રવૃત્તિ કરવાથી ઉદાસીન રહ્યા છે. છતાં નાસ્તિકવાદીઓને ઇશ્વરના-આત્માના વિષે આસ્તિક બુદ્ધિનું ભાન કરાવવાને એ અમૂલ્ય વારસાના ભડાળ મૂકતા ગયા છે. મૂકતા ગયા છે એટલુંજ નહિ પણ કાઈ કાળે જડવાદ અને ચૈતન્યવાદના ઉત્થાન વખતે તેઓએ ચમત્કારથી જડવાદીઓને આશ્ચયમાં ચકિત કરી નાંખી, ચૈતન્ય વિષે આસ્થાનું ભાન કરાવ્યુ` છે. આવા અનેક પ્રસંગા શાસ્ત્રો, પુરાણા, તેમજ ઇતિહાસ પરંપરાથી આપણને મળી આવે છે. પાશ્ચાત્યા નિવૃત્તિમાર્ગને નાના પ્રકારની તંગી. દુઃખ જરૂરીઆત ઇત્યાદિના ઉત્પાદક માને છે, પણ તે તેમની ભૌતિક દૃષ્ટિથી છે. તેની અતિ કામનાને અંગે તેમ જણાય તે સ્વાભાવિક છે. વિશેષમાં તેઓએ જાણવુ જોઇએ કે જે કાંઇ તેવું જણાય છે તેમ થવામાં નિવૃત્તિના નામે આળસજ મુખ્ય કારણ છે. પ્રાચીનથી ભારતવર્ષની પરંપરા નિવૃત્તિ માર્ગોવલી હાવા છતા, કળા, શિલ્પ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
વિભાવાદિમાં ઉન્નત હાલત હતી અને એકથી વધારે પશ્ચિમની પ્રજાનાં તેણે મન આકળ્યો છે. એજ તેને પ્રબલ પુરાવો છે; આવી ઉન્નત હાલતમાં પણ રાજાઓ અને શ્રીમાને ભૌતિક સુખ-વિલાસને નિરાદર કરી નિવૃત્તિના સુખને માટે મસ્ત ફકીર બની સર્વ તજી ચાલી નીકળતા અને ચાલી નીકળ્યા છે, જે હાલના ભૌતિક દ્રષ્ટિના વિજ્ઞાનને બજ દુર્ઘટ દેખાશે. પૂર્વવાસીઓ મેળવતા, પણ તેમને જે અંતિમ મેળવવાનું છે તેની આગળ તેમને તે મિટ્ટી સમાનજ લાગતું, જે પશ્ચિમમાં ભાગ્યેજ બનવું સંભવિત છે. પ્રવૃત્તિની ઉપાધિથીજ, નિવૃત્તિના સૌષ્ઠવને ભંગ થવાના ભયથી જ પૂર્વે શત્રુની સામે નિઃશસ્ત્ર, ક્ષમા, સ્નેહ, અપકારની સામે ઉપકાર, શાયની સામે સરલતા; ઇત્યાદિ ઉદાર ગુણને પરિચય આપ્યો છે. સમષ્ટિ ભાવનાજ પૂર્વનું લક્ષ્ય છે. પૂર્વે આદિથી અતઃ પર નિવૃત્તિને જાળવવાજ પ્રયત્ન કર્યો છે. જે કાંઈ સમ વિષમતા ૨૫ દેવ ઉદ્દભવે છે તે પણ એ વિજ્ઞાન અને જડવાદ તથા આસ્તિકવાદના સંઘમાંથીજ ઉદ્ભવ્યો છે. છલ–પ્રતારણા–દંભ ઇત્યાદિ પણ એ ઉભયના સંઘદની જ સંતતીએ છે. અવ્યવસાયને દેશ પણ પૂર્વ ઉપર પાશ્ચાત્યોના અતિ વયવસાયને મુકાબલેજ આવી લાગે છે. અત્યાવશ્યકતા પણ સર્વથા ઉણપ અને અગત્યની જ પશ્ચિમની દષ્ટિમાંથી પેદા થઈ છે. પૂર્વને નિવૃત્તિ માર્ગ સંતેષ અને અપરિગ્રહને પશ્ચિમના સંસર્ગથી આજ પણ મૂકી શકયો નથી. જડવાદને ભૌતિક ઉન્નતિનાં લેભમાં આજે પણ પશ્ચિમ સ્વીકારી શક્યું નથી. પણ આથી યત્રત્રચિત દુઃખ, પુકાર, દુષ્કાળ, ભૂખમરે, આર્થિક પ્રતિકૂળતાના પૂર્વવાસીઓ ભોગ થઈ પડ્યા છે. આવા દ્રશ્યથી કમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
કમાટી ખાઈ, પશ્ચિમના જડવાદમાં–પ્રવૃત્તિ માર્ગમાં વાસ્તવિક તા નિવૃત્તિ નથી, છતાં તેમાં પણ કાંઇક નિત્રત્ત ખતાવી જે જેની પ્રતિકૂળતા તે તેની ઉપલબ્ધિ જેટલી પ્રવૃત્તિ કરવામાં પશ્ચિમનું ઉદાહરણ લેવા પૂર્વઘ્ને ટાર કરવી પડી છે, પૂર્વીવાસીઓ ઉપર અવ્યવસાયના દોષ આરેાપ્યા છે. છતાં છેકજ તેને ઉતારી પાડયા નથી, માત્ર પૂર્વ પશ્ચિમને અમુક વિનિમય અને ઉભયમાં કાંઈક કાંઇક હયા પાદેય નિર્દેશવા યત્ન કર્યો છે.
આમ બન્યુ પણ છે. તથાપિ ઉભય ભ્રષ્ટ બન્યુ છે, 'મેશાં ઉભય પ્રબળના યુદ્ધમાં ખં તૃતીયનું રૂપાંતર થાય છે. વ્યવહારમાં, વ્યાપારમાં, ધર્માંમાં, સમાજમાં અપ્રમાણિકતા, અતિ લેાભ, વિગ્રહ, સુપ-સ્વા એવુ મિશ્રણ થયું છે, વ્યાપારી જોઈશું તે અપ્રમાણિક, વ્યાપારનું તે નામ, વસ્તુ આપીને વિત્ત લેવાનુ', પણ સ્થિતિ થોડા ઘણા અંશે ગજવા કાતરૂની, પેલા છૂપા અને આ ઉઘાડા એટલા તફાવત. આ વિધિ વ્યક્તિ, કુટુંબ, ગ્રામ, દેશ, પ્રજા, રાજા સમાં મિશ્ર વ્યવહાર દન આપી રહ્યો છે. પરમા માં ત્યાગી, મહાનાયા. સંપ્રદાય સંપ્રદાયના આચાર્યાં, મદિરા, ગાદિ, યતિ, ગામા, ગિરાસા દુકાના ખાંધી બેઠા છે. પ્રાચીન અર્વાચીન મંદે આવું સાંક` પેદા કર્યુ છે. અર્વાચીન વિચારનું પશ્ચિમ પણ આવા સાંક`થી મુક્ત રહ્યું નથી, જેવા ગંધ પૂર્વને પશ્ચિમન, તેવે પશ્ચિમને પૂના પણ લાગ્યા છે. થીઓસાપીકલ સાસાઇટીના ઉદ્ભવ, કેટલાક પાશ્ચાયામાં, જૈન, અદ્વૈત, બૌદ્ધાદિ સિદ્ધાંતોને સ્વીકાર એ પૂના પરિચયના પરિણામેા છે. પચાસ માઇલની સ્પીડથી ચાલતું એન્જીન, ત્રીશ માઈલની સ્પીડવાળા એન્જીનથી આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
જાય, પણ સીમાએ તે જઇને ઉભયને ઉભુંજ રહેવાનું. તેમજ પાશ્ચાત્ય વિચારે પૂર્વમાં સાંક વિશેષ પ્રગતિમાં મૂકાયું છે તેટલું પશ્ચિમના સંબંધમાં થયું નથી; અને ઉદાહરણથી પિતાની અસર કરવામાં પૂર્વ પશ્ચિમ કરતાં પછાત છે, પણ એથી તો પૂર્વના નિવૃત્તિ માર્ગનું ભુષણ જળવાઈ રહે છે. સ્વતઃ આદર્શ રૂપે પરિચિત થતાં પાશ્ચાત્ય પ્રજા પૂર્વના સંસ્કાર ગૃહે તે તેની પૂર્વને દરકાર ઓછીજ છે. પણ તેણે પિતાનું મીશન સ્થાપવા પશ્ચિમની પેઠે જ્યાં ત્યાં બીશપ-મીશનરીઓ દોડાવ્યા નથી.
અમેરિકા વિગેરેમાં જૈન-જૈનેતર ફિલેસોફરોએ જે કાંઈ તે તેના સિદ્ધાંત તરફ પાશ્ચાત્યોની રૂચી વાળી છે, તે પણ આદર્શ રૂપે પિતાને સિદ્ધાંત વિચારના રૂપમાં રજુ કરીને, અનુકરણરૂપ આમંત્રણ કરીને નહિ. એકનું ખંડન કરીને નહિ પણ સ્વસિદ્ધાંતનું સમર્થન-મંડન કરીને–ઉત્કૃષ્ટ સમજાવીને જ. નિષ્કારણ એટલે સાહજીક પ્રવૃત્તિ એ ખરી પ્રવૃત્તિ છે. અને તે કાંક અજાયબ જાદુઈ અસર કરે છે, જે ઉપચારથી–પ્રયત્નથી થવી મુશ્કેલ છે. પૂર્વની પશ્ચિમ ઉપર થયેલી સાહજીક અસર છે, અને તેથી જ્યાં જ્યાં તે અસર થઈ છે તે નિર્મળ અને આદર્શ રૂપે પ્રતીત થાય છે. પશ્ચિમની પૂર્વ ઉપર કૃત્રિમ અને ઔપચારિક અસર છે અને તેથી તે વિરૂપતામાં નજરે તરી આવતી દેખાય છે. રૂદ્રાક્ષમાળા અને લલાટમાં ભસ્મષાથી અંકિત, પૂર્વના શાસ્ત્ર સિધ્ધાંતને અભિવંદતી, તે તે એ કથેલા માર્ગે વહતી, અન્યને તે તરફ આકર્ષતી, અનુદતી, વિદુષી અંગ્રેજ બાનુ એનીબી સાંટ, અહિંસાથી વિસ્તરતા જૈન મતને સ્વીકાર કરતા હર્મન જેકોબી જેવાના દષ્ટા ક્રશ્ચિયન થતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
ઉચિત પ્રવૃત્તિમાં નિક
જન્મ આપ્યો છે. તે
વૃત્તિને
પૂર્વના બાલકએ નિહાળવા, મનન કરવા તથા પિતા તરફ અને તેમની બાજુ તરફ તુલના કરી જેવા જેવાં છે.
પાશ્ચાત્ય વિચારેને સંપર્ક થતાં જે જે વિચારે એ પૂર્વમાં આચાર વિચાર સાંકય કર્યું છે, વર્ણાશ્રમ વિભિન્નતા એ મિથ્યાત્વ છે, વિધવા પુનર્લગ્ન ઇત્યાદિ સુધારા આવશ્યક છે, એવા જડવાદના વિચારે પિતાના સત્ય સિધ્ધાંતને મૂર્જિત કર્યો છે. પ્રવૃત્તિનું વૈલક્ષણ્ય વધાયું છે. મિથ્યા પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ, ઉચિત પ્રવૃત્તિમાં નિવૃત્તિ ઇત્યાદિ દેને જન્મ આપ્યો છે, તેની નિવૃત્તિને અર્થે પ્રવૃત્તિ નિવૃત્તિને વિવેક કરવા આ વિષયને ચર્ચા પડયો છે.
આર્યાવર્તે સ્વીકારેલે નિવૃત્તિ માર્ગ એ સ્વાભાવિક આત્માની પ્રવૃત્તિ છે, એ વિધિ સિદ્ધ કરવા પ્રથમ તે એ નિવૃત્તિ માર્ગને પરિણામ કેવા રૂપમાં આવ્યો છે, એ બતાવવા નિવૃત્તિ શું એ વિષયને ઉક્ત વિષય લખતા પહેલાં હાથમાં ધર્યો છે. અને ત્યાં વિભાવની પ્રવૃત્તિને હૃાસ કરવા સૂચવી સ્વાભાવિક–આત્મિક પ્રવૃત્તિ એજ નિવૃત્તિ; એમ સમજાવવા જુદી જુદી કક્ષાએ ઉહાપોહ કર્યો છે. તેમ કરતાં મનની નિર્વિકલ્પાવસ્થા એ નિવૃત્તિનું લક્ષ્યબિંદુ કરી જ્યાં પર્યત વિકલ્પોની સ્થિતિ મનમાં છે, ત્યાં પર્યત પ્રવૃત્તિને નિરાદાર એ તે દંભ-અનુદ્યોગ ઈત્યાદિ દુર્ગુણોનું જન્મસ્થાન છે એમ સપ્રમાણુ યથાશક્ય બતાવવા પ્રયત્ન સેવ્યો છે અને તત્સંબંધે વિસ્તરશઃ ચર્ચાના અંતે શુદ્ધ પ્રવૃત્તિ એજ નિવૃત્તિ એવું ફલિત કાઢયું છે.
આમ કરતાં પ્રવૃત્તિમાંજ નિવૃત્તિ શોધવાના સર્વમાન્ય સિદ્ધાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
તને લક્ષ્ય છે. એ સિદ્ધાંત તે ફલાસક્તિ રહિત-યથાપ્રાપ્ત પ્રવૃત્તિને નિર્વાહ કહી શકાય.
નુતન એવી વસ્તુ-વિષય તે કાંઇજ છે નહિ. અનંત એવી નિસર્ગની કળામાં સર્વ કાંઈ સંગ્રહિત અને સ્થાપિત રૂપે રહેલ્જ છે. માત્ર જે જે કાળે વિચારક હદયમાં એ નિસર્ગના પડદામાં અગમ્ય રૂપે રહેલા તત્વરહસ્યને મનનશીલને દીર્ઘમનનના પરિણામે સાક્ષાત્કાર થાય છે, ત્યારે ત્યારે તે પોતાને સૂજેલા એ વિવેકને લોકહિતાર્થે જનપ્રભૃતિ સમક્ષ મૂકી દે છે. અને લેકે પિત પિતાની રૂચી અનુસાર તેમાંથી તત્તને ગ્રહણ કરે છે. આને નૂતન કહેવાતું હોય તો ભલે. | નિવૃત્તિ માર્ગ (પેસીમીઝમ) ના સંબંધમાં અનેક વિદ્વાનોના લેખે છે તેમાં આ પણ એક ઉમેરાયો એથી કાંઈ અધિકતા? આવો આક્ષેપ કરતાં પહેલાં હું મારા વાચકેને તેમાં યથાર્થ પ્રવેશ કરવા સૂચવું છું અને તેમ કરતાં તેમને જણાશે કે તેના અંતિમ નિર્ણયને માટે એ કાંક વિશેષ હોઈ શકે. પછી એને દીર્ઘ મનનનું પરિણામ કહે, શાસ્ત્રના નિરીક્ષણને–વાંચનને પરિપાક કહે, કિંવા સર્વ વિદ્વાનોના તત્સંબંધી નિશ્ચયને એક નિર્ણય કહે, ગમે તે કહો.
આ એક અબાધ સિદ્ધાંત છે કે પરમ સત્ય સર્વદા એકજ હોય છે અને તેને અનુભવ પણ એકજ રૂપે મનનશીલે તે થાય છે. આમ થવાથી અમુક સિદ્ધાંતમાં પરસ્પર વિચાર સામ્યતાથી, અમુકના અનુકરણરૂપ અમુક પ્રસ્તાવ છે, એવો આક્ષેપઉતાવળીઓ અભિપ્રાય બાંધવા કેટલાકની પ્રવૃત્તિ થતી જોવામાં આવે છે. તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
વિચારવું જોઇએ કે સત્ય સત્યરૂપે બતાવતાં, કથતાં, વર્ણવતાં, તે એમજ બને. જે એકને દ્વિતીયરૂપે અર્થાત સત્યને અસત્ય રૂપે કહેવાનું હોય તે તેમ બને નહિ. આવા સંજોગમાં મનનશીલની સ્વીકારેલી કક્ષાજ સ્વતંત્ર ઉગારના પુરાવા માટે આધારભૂત બની શકે છે. કોઈ અમુક વ્યક્તિને કિવા વસ્તુને અમુકની ઉત્તિ કહી વર્ણવે છે, કોઈ તે તેને અમુકની ઉત્પાદકરૂપે વર્ણવે છે. વર્ણવે છે તે ઉભયે એકને, માત્ર કક્ષા ભિન્નતાથી તે તેના ભિન્ન ભિન્ન પ્રણેતા છે એમ મનાય છે. ઉકત વિષયમાં આટલો ઉહાપોહ કરવાને હેતુ એ છે કે પ્રવૃત્તિ નિવૃત્તિ એ કાંઈ નૂતન વિષય નથી. અનેક વિદ્વાનોએ તેને ચર્ચા છે. મેં પણ તેને ચર્ચા છે. સિદ્ધાંતરૂપે તેમાં સામ્યતા છે. નુતન સિદ્ધાંત તવિષયક મેં કોઈ ઘડી કાઢયે નથી. જે છે તે તે છે. માત્ર તેના સંબંધમાં કોઈ યથાર્થ વિવેક વાચકને થાય એવા આશયથી મને સ્મરેલી કક્ષાથી તેના સંબંધમાં વિસ્તરશઃ ઉહાપોહ મેં કરેલું છે અને એમાં સફળતા મળે તે હું મારા તવિષયક પશ્ચિમને તેના અભિલાષિઓ પાસે એક નૂતન સાધન રૂપે રજુ કરું છું એમ સમજી આનંદ માનીશ.
આત્માની શુદ્ધ પ્રવૃત્તિ એ નિવૃત્તિનું ફલિત કાઢી તે માટે પ્રથમ શુભ પ્રવૃત્તિ-યોગમાં જોડાવું અને ક્રમાધિકયે તે તેથી નિવૃત્તિને પ્રાપ્ત કરતાં કરતાં આત્માની શુદ્ધ પ્રવૃત્તિના અધિકારી થવું, એમ સમજાવવા પણ યત્ન કર્યો છે. ત્યાં પ્રાપ્તના નિવાંહમાંથી જવું એ નિવૃત્તિ નથી એમ નિષ્પ છે. જુઓ પદ્ય “પળે પંથ પિતાના સહુકો.” વળી, ઉત્તરોત્તર નિવૃત્તિ સાધવાના સંબંધમાં
પ્રવૃત્તિ ને પ્રવૃત્તિમાં, માનવો? નિવૃત્તિ છે. આ પદ્યમાં પ્રવૃત્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
ને પ્રવૃત્તિમાંજ નિવૃત્તિ કેમ શોધવી તેના સંબંધે ભિન્ન ભિન્ન યુક્તિઓથી સમર્થન કરવામાં આવ્યું છે. ચાર પુરૂષાર્થ, ચાર આશ્રમ એ વિગેરે તે પ્રવૃત્તિમાંજ નિવૃત્તિ શેધવાનાં સાધન છે.
વ્યવહાર અને શાસ્ત્ર એક બીજામાં ઓતપ્રોત છે. શાસ્ત્ર તેજ વ્યવહાર કહી શકાય–તે વ્યવહારનો નિર્ણય કરે છે. વ્યવહારથી જ તે ઉદ્દભવ્યાં છે. વ્યવહારને શાસ્ત્રથી જુદુ પાડી શકાય. શાસ્ત્રને વ્યવહારથી જુદું પાડી શકાશે નહિ. ઇસ્લામનું કુરાન, ક્રિશ્ચયનનું બાઈબલ. મનુસ્મૃતિ એ વિધિ વ્યવહારે શાસ્ત્રથી જુદા પડી શાસ્ત્ર ભિન્નતા કરી છે. પણ તે તે પ્રત્યેકે તે કોઈને કોઈ પ્રકારે વ્યવહાર નિશ્ચયજ વર્ણવેલ છે, આ વ્યવહાર શબ્દમાં વ્યવહાર તેમજ પરમાર્થ બને સમજી લેવાં, કેમકે વ્યવહાર તેમજ પરમાર્થ વ્યવહારનો તેમાંજ નિવહ થાય છે. વ્યવહારને જે સંકુચિત અર્થ આપણે કરીએ છીએ તે સમજવાને નથી. વ્યવહાર એટલે પ્રવૃત્તિ એટલે જ અર્થ સમજવાનું છે. આ પ્રવૃત્તિ વ્યવહાર તેમજ પરમાર્થ ઊભયની છે. ત્યારે વ્યવહાર એટલે પ્રવૃત્તિ એમ ફલિત થયું. એ પ્રવૃત્તિને જ આગ પ્રતિપાદતાં આવ્યાં છે. ત્યારે નિવૃત્તિ રહી કયાં! ખરું કહીએ તે શાસ્ત્રોએ નિવૃત્તિને જે ખ્યાલ અધુના નિર્વાહવામાં આવે છે તેવી નિવૃત્તિ વર્ણવીજ નથી. તેમણે પ્રવૃત્તિને જ નિરૂપી છે. માત્ર જે વ્યવહાર જે પ્રવૃત્તિ કરતાં જે તદાતીત વ્યવહાર–પ્રવૃત્તિ છે તેની નિવૃત્તિ કહી છે અને તે એની મેળેજ હોય છે. બેઠા હઈએ, એ ચાલવાના વ્યવહારની નિવૃત્તિ જ છે. કોઈને કોઈ સ્વરૂપે તે તે પ્રવૃત્તિ જ છે. આમ સહજ નિવૃત્તિને શાસ્ત્રોમાં પ્રતિપાદન કરી છે. પ્રવૃત્તિન-વ્યવહારને નિરિવ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
નથી. માત્ર કહ્યું છે કે તે સંકુચિત કરો, આશક્તિ રહિત કરે, પ્રવૃત્તિના ભાગદાર શોધો. અને એ વિધિ પ્રવૃત્તિમાં જ નિવૃત્તિ શોધે. નિવૃત્તિ એટલે અપ્રવૃત્તિ સમજવાની નથી. આ રીતે શાસ્ત્રમાન્ય પ્રતિપાદન યથાશકય કર્યું છે. અપ્રવૃત્તિ નિવૃત્તિના સ્થાને ભરાઈ બેઠી છે તે હેય છે. તદનંતર મિથ્યા પ્રવૃત્તિ અપ્રવૃત્તિની સહચરી છે. ઉભયનો એકજ પરિણામ છે એમ નિષ્કર્ષ કાઢયો છે. આ વાતને માર્ગીઓ, વૈષ્ણવ, શિવ, રામાનુજ, જૈન તેમજ પાશ્ચાત્ય વિજ્ઞાન ઇત્યાદિના ઉદાહરણથી બતાવી આપ્યું છે. ટૂંકમાં નિવૃત્તિ એટલે શું એ બત્તાવવા જેમાંથી નિવૃત્ત થવું જોઈએ તે બતાવી, જેમાં પ્રવૃત્તિ કરતાં જે નિવૃત્તિ આપણને અભિલપિત છે તેનું દિગદર્શન કરાવ્યું છે, અને તેમાં વ્યવહારને યોગ્ય પ્રવૃત્તિમાંથી પણ જવાથી જે દિશા બગાડી છે તેને લઇનેજ આર્યાવર્તની અવનતિ છે એમ દેખાડી આપ્યું છે. વિભાવના વિલાસમાંજ ઘસડાતી પાશ્રાની વ્યવહારની ઉન્નત સ્થિતિ-ઉદ્યોગ કળાનું દર્શન કરાવ્યું છે. તેમના ઉદ્યોગમાં નિવૃત્તિને અવકાશ બતાવી, અવ્યવસાયી બુદ્ધિ જે નિવૃત્તિ માર્ગના નામે ભારતવાસીઓમાં ઘર કરી બેઠી છે તેને ખ્યાલ આપવા બનતું કર્યું છે. છતાં પાશ્ચાત્યને ચડાવી નિવૃત્તિ માર્ગના પૂર્વવાસીઓને ઉતારી પાડવામાં આવ્યા નથી. પ્રવૃત્તિનિવૃત્તિ, વ્યવહાર પરમાર્થ, ગૌણ મુખ્ય પ્રમાણે પ્રત્યેકે તે તેમાં પ્રવૃત્તિ ક્રિયા-ગતિ કરવી એટલી જ ટકોર કરી છે અને તે નિવૃત્તિ માર્ગના નામે દુર્દશાને ભેગ થઈ પડેલા આર્યભાઈઓને માટે હિત કર્તવ્યની વાર્તા છે.
સાથેજ ગૌણ દિશા તરફ ગૌણ પ્રવૃત્તિના પણ અનાદરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧
આપણે અપ્રમાણિક બનીએ છીએ. છલ, પ્રતારણા, દંભ ઇત્યાદિ દ્વાને આપણામાં સ્થાન મળે છે અને નિવૃત્તિ માનાં નામે આપણે સ'પ, વિરોધ, ધર્માભિમાન, ધ કલહેામાં મચી પડયા છીએ. નિવૃત્તિ- આત્મિક પ્રવૃત્તિ તા કયાંય પડી રહી છે અને આવા પ્રકારની મિથ્યા પ્રવ્રુત્તિ તે વગર સમજી અપ્રવ્રુ-િતના પરિણામ છે. નિવૃત્તિ એટલે વ્યવહાર પ્રવૃત્તિને ઉછિન્ન કરીને બેસવું એ સમજણ ભૂલ ભરેલી છે. વ્યવહારમાં રહી પ્રવૃત્તિ કરતાં તેના દૃષ્ટા રહેવું ત્યાંજ નિવૃત્ત છે. જો તેમ રહેવાય તે ધર તેજ અરણ્ય, અરણ્ય જેવુંજ ધર છે; આવી વ્યંજનાથી વગર સમજ્યા ત્યાગને પણ નિરાધ્યા છે. પ્રકારાંતરે ત્યાગના સંબંધમાં પણ કર્માંના અનાર`ભથી કિ`વા ક્રિયા ત્યાગથી સિદ્ધિ સમધિગત નથી, મૂર્છાને ત્યાગ એજ ખરા ત્યાગ છે એમ નિર્દેશ્ય છે.
સ્વભાવ—આત્મા સ્વગુણાનુરાગી છે. વિભાવ મન વિગુણાનુરાગી છે—સ્વભાવ સાનિધ્ય પ્રત્રત્તિ તે વિભાવાતીત પ્રવૃત્તિ છે. વિભાવ સાનિધ્ય પ્રવૃત્તિ તે સ્વભાવાગત પ્રવૃત્તિ છે. પણ ખૂબી એ છે કે વિભાવમાં સ્વાભાવિક નિવૃત્તિ નથી હોતી. જળને ઉષ્ણ કરવામાં આવ્યુ તે ઘડીએ તેની સ્વાભાવિક શીતળતા હયાત છે. સ્વભાવની સત્તામાં વિભાવની નિવૃ-િતજ રહે છે, વિભાવનું બળ એવુ' છે કે સ્વભાવને પેાતાની સત્તામાં મૂતિ કરે છે, સ’હરી શકતા નથી. વિભાવના સ્વભાવ સંહાર કરે છે, આવા કારણથીજ કેટલાક નારકીએ પણ સ્વભાવાયે તરી પાર–કીનારે પહેાંચી ગયા છે. એ સ્વભાવે સ્વસ્વરૂપે રમવા વિભાવના કટકાહાર કરવા વ્યવહાર એટલે પ્રવૃત્તિના નિશ્ચય કરવા આવશ્યક છે, તેમ કરતાં શુભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિનું અવલંબન રહી અશુભને દૂર કરી પશ્ચાત શુભથી પણ સ્વતંત્ર બનવું એમ શાસ્ત્ર નિશ્ચય સમી છે.
વ્યવહાર નિશ્ચય એવી વસ્તુ છે કે જેથી મનુષ્ય અંતબંથિસ્વપરતઃ એક રૂપે રહી શકે છે. દિધા પ્રવૃત્તિ અર્થાત અંતરમાં કાંઈક, બહાર કંઈક એ વ્યવહાર અનિશ્ચયનું પરિણામ છે. વ્યવહાર જેને નિશ્ચય નથી તેને પરમાર્થ નિવૃત્તિ પણ અનિશ્ચિતજ સમજવી. અને એ દેખીતું જ છે. સ્વલ્પ વાર પતિના સર્વોદયે વ્યભિચારી વિષયલાલસાને તિલાંજલી અર્પી બેઠા. પુનઃ દુમતી થઈ આવી પ્રતિજ્ઞા ભુંસાઈ ગઈ. અને પાછે તે એને એ, આવા નિરોધ કાતરેથી કાંઈજ બની શકવાનું નહિ, તે બહુ કરે તે દંભ કરી શકે એથી વધીને બીજું તેમનાથી કાંઈજ બની શકવાનું નહિ. તેવાના સંબંધમાં અમારૂં “દેખો એ દર્પણમાં” એ પદ્ય નિહાળે.
દંભ મહત્વાકાંક્ષામાંથી જન્મે છે. જે પિતામાં નથી તે દેખાડવા જગત-દુનિયા બહુ હોંશીલી દેખાય છે, પણ તે દેખાડી શકાતું નથી. પીતળને ચળકાટ કયાં સૂધી! પાણી અડતાં પર્યત અગ્નિ સ્પર્શતાં સૂધીજ સ્પર્યો કે શ્યામજ બની રહેવાનું. કવચિત આમ પણું બને છે કે જેવા નથી એટલે શ્રેષ્ટ નથી તેવા બની બતાવી આપવું. પણ ચપલ મનનું શું ઠેકાણું! તે નિરોધને તેડી નાંખે છે અને પછી પ્રતિજ્ઞા લેપની શર્મથી લજજાઈ માણસ ખે દંભ સ્વીકારે છે. આ સ્થાને “મન જાય તે જાન દે તુ મત જાય શરીર” એ સિદ્ધાંતને રહસ્યપૂર્વક અવલેકી ઉહાપોહ કરવામાં આવ્યો છે અને મનના નિરોધેજ શરીર નિગ્રહ થઈ શકે એમ તાત્પર્ય શોધી તે પક્ષને ગૌણ હોય એમ અમે તે અવલોકો છે. કેમકે વિચાર નિરધથીજ આચાર નિષેધ સિદ્ધ થતું મનાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રવૃત્તિ નિવૃત્તિના સંબધમાં અમે ત્રણ કથાએ અવલોકી છે. પ્રવૃતિ એટલે શું! નિવૃ-િત એટલે શુ ! અને પશ્ચાત્ બન્નેનું અંતિમ બિંદુ એક છે. એ પ્રમાણે,
•
બ્રહ્મનિષ્ટ પંડિત મણીલાલ નભુભાઈ પૂર્વ અને પશ્ચિમ ' એ નામના પાતાના સમુલ્લેખમાં લખે છે કે—
રાજધમ, વ્યવહાર, કેળવણી, ગૃહશાળા, ચતુથ ઇત્યાદિ વિભાગે કરી આપણે સામાન્યરીતે નિરીક્ષા કરી જોઈ કે પૂર્વ અને પશ્ચિમ એટલે હિંદુસ્તાન અને ઇંગ્લાંડનેા સંબંધ થવામાંથી આ દેશની સ્થિતિ ઉપર કેવી અસરા થઈ છે. સાત આઠસા વર્ષોથી ઉન્નતિને માર્ગે ચડી હજી ભૌતિક ઉન્નતિનાજ સ્થૂળ કેન્દ્ર ઉપર આવી ચઢેલું ઇંગ્લાંડ અને પાંચ હજાર કરતાં વધારે વર્ષોથી અનેક અસ્તેય ભાગવતાં છતાં આત્માન્નતિની સમતાના માર્ગને જાણનારૂ હિંદુસ્તાન એ એને! યાગ થવામાંથી શી અસર થાય એ સમજવુ. કિંડન નથી.
..
પશ્ચિમના વિચારો હજી પ્રાપચિક વિશ્વની રમતાને વળગી રહેલા છે. ધીમે ધીમે સુક્ષ્મ અને સૂક્ષ્મતર ભાવનાના પ્રદેશ ઉપર વળવાના પણ તેમના સમય આવશે. પૂર્વના વિચારો પ્રાપ’ચિક તેમ સૂક્ષ્મ અને સૂક્ષ્મતર એવા વિશ્વમાત્રની રમતેામાં રગદોળાઇ છેવટ કાઇ વિલક્ષણ પ્રકારની છિન્નભિન્ન જાતે સતે પણ અંતરમાં અક્ષુબ્ધ એવી સ્થિતિમા પડેલા છે. એકને જગત પ્રવૃત્તિમય છે. ખીજાતે પ્રવૃત્તિ સતે નિત્રતિમય છે, એક કેવળ રાજસી કહેવાય તા બીજાને સાત્વિક અથવા તામસી કહેવાય. પશ્ચિમના ઇતિહાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૫
તેની રીતી કૃતિ, વિચાર, ભાવના, ભાષા, લેાકેાતિ બંધુત્વ અને સ્વસુખની પાછળજ વિટાયલું અને વ્યક્તિના પ્રાધાન્ય ઉપર રચાયલુ છે. પૂના ઈતિહાસ, ધર્મ, વ્યવહાર, કથા, વાર્તા, રીતરીવાજ, વાણી તે સર્વે પ્રપ`ચની પાર કેાઈ ભાવ ઉપર આધાર રાખતા અને સમષ્ટિ ભાવનાને વળગતા જણાય છે. સમષ્ટિપ્રધાન નીતિના નિવૃત્તિમાર્ગવાળા લે!ક ઉપર વ્યષ્ટિ પ્રધાન નીતિના પ્રવૃત્તિમાર્ગ - વાળા લાક, રાજ્ય ભાગવે એમાં કાંઇ આશ્ચયૅ નથી પણ એ શરીર ઊપર થઇ શકે છે, વિચાર, મન, હૃદય, ભાવના, આત્મા તેના ઉપર્ એ રાજ્ય સ્થપાતું નથી,
વિદેશીય અને સ્વદેશીય રાજ્ય વચ્ચે જે મોટા અંતર છે તેથીજ આ દેશના રાજતંત્રની અનેક અસરે આપણા ધરના છાના ખૂણા સુધી પણ કાષ્ઠ વિચિત્ર જાતના ફેરફાર કરી દીધા છે. એથીજ આપણા વ્યવહારમાં, આપણા શિક્ષણુમાં, આપણી નીતિમાં આપણી ભાવનાઓમાં, આપણા ધર્માંમાં, આપણી સમૃદ્ધિમાં અનેકાનેક અનુકૂલ પ્રતિકૂલ વ્યવસ્થાએ દાખલ થતી જાય છે. કવચિત્ રાજા પ્રજાનું એક મત થાય છે, કચિત્ વૈમત્ય થાય છે.
કાઇપણ સુધારા કરવા હોય, કાઇપણ નવા માર્ગ ઉપરકાઇને દોરી જવુ હાય ત્યારે તે વ્યક્તિ કે તે દેશના પાછલા ઈતિહાસમાંથી જે સામગ્રી ઉપલબ્ધ થતી હોય તેના ઉપયાગ કરી, તેની સાથે અનુસંધાન રાખી અને નવીન માગ્ યેાજવા એ વધારે સુતર અને અને શાંતિકારક ઉપાય છે, એમ ઘણાક ઈતિહાસ વેત્તાઓનુ માનવું છે, વિભિન્ન પ્રકૃત્તિ અને વિભિન્ન ઈતિહાસ પર પરાવાળા એ દેશના યાગ એમાંથી એકને હાનીકારક થાય છે. તેમાં પણ જ્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
ઉપરી સત્તાવાળા કેવળ કલ્યાણ માત્રની ભાવનાને જ અનુસરે છે ત્યાં સુધી ઠીક રહે છે પણ જેમ જેમ જનસ્વભાવ સુલભ વૃત્તિઓને આવિર્ભાવ થતું જાય છે તેમ તેમ વિક્ષેપના સંભવ આવે છે. પાશ્ચાત્ય પ્રજા પાસેથી આપણે ડું શીખવાનું નથી તેમ આપણું પાસેથી તેમને પણ થોડું શીખવાનું નથી. આપણા ભૂતમાંથી તેમને શીખવાનું છે. તેમના વર્તમાનમાંથી આપણે શીખવાનું છે. પ્રવૃત્તિ એજ જીવનને હેતુ અને ફલ નથી. અનંત પ્રવૃત્તિ પણ આત્માના અભેદ ભાનથી ઉપજતી સમતા એ સર્વ જીવનને મુખ્ય ઉદેશ છે, આટલું પશ્ચિમે ગ્રહણ કરવા જેવું છે. આ દેશમાં તે તેમને અનુપદે જણાશે. પૂર્વે એટલું સમજવાનું છે કે નિવૃત્તિરૂપ જે આ આત્મભેદ ભાવનાની સમતા તે કેવળ જડતા, આલસ્ય, સ્વાર્થ આદિ જે તામસી વૃત્તિઓ તેમાં રહેલી નથી. અનંત પ્રવૃત્તિમાંથી જ એક અનાદિ સમતા ઉભવે છે, ને કૃષ્ણ અર્જુનને ગીતામાં સમજાવ્યું છે તેમ કમંગમાં આપણા જીવનનું સાફલ્ય અને કલ્યાણ છે. એમ લાગે છે કે ગીતામાં બતાવેલી ભાવના જેવી કેઈ ભાવના પૂર્વ અને પશ્ચિમ ઉભયના કલ્યાણને પરમ માર્ગ પ્રત્યક્ષ છે.
વર્તમાન સંમયમાં એવાં સુચિન્હ પણ થોડાં નથી. અનેક પ્રકારે અનેક સ્થળે, આવી પ્રવૃત્તિમાં નિવૃત્તિની ભાવના પાદુર્ભાવ પામી, સબલ થતી જાય છે, માણસ જાતના હૃદયને આકર્ષવા લાગી છે. એ ભાવના જે રીતે અધિક વિસ્તાર પામે, એને જે રીતે અધિક સમર્થન થાય તે રીતિને આશ્રય કરવામાંથી આપણું તેમ આપણા રાજકર્તાઓનું ને આખી સુધરેલી દુનિયાનું કલ્યાણ થવાને સંભવ છે, ઈત્યાદિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૭
ભગવદ્ગીતા, ઉપનિષદુ, બ્રહ્મસૂત્ર એ પ્રસ્થાનત્રયનો સમન્વય કરી-એક વાકયતા કરીને જ શ્રી શંકર, રામાનુજ, વલ્લભ, ઈત્યાદિઓએ પોતપોતાનાં ભિન્નભિન્ન દર્શને સ્થાપ્યાં છે. પ્રસ્થાનત્રયમાં
અગ્રગણ્ય સ્થાન ગીતાએ પ્રાપ્ત કર્યું છે અને તેમાં તે પ્રવૃત્તિમાં જ નિવૃત્તિ, વ્યવહારમાંજ પરમાર્થને માર્ગ બે વ્યો છે અને તે ઉપરક્ત તેમજ વેદમાગનુયાયી અન્યાચાર્યોને માન્ય છે તેથી પ્રવૃત્તિ નિવૃત્તિના સંબંથમાં સિદ્ધાંત, ગીતાર્થ ઉપરથી જ એ સર્વને નિવહી લેવા જેવો છે. તેઓના સંબંધે પ્રથફ કથનની કાંઈજ આવશ્યકતા નથી. - પાશ્ચાત્યોમાં પેસીમીઝમ–નિવૃત્તિમાર્ગ માત્ર પ્રવૃત્તિના હૃદ માટેજ –તેના વિરોધી તરીકે ઓળખાવવા માટેજ–માત્ર વ્યવહરાયો હોય એમ તેઓની ભૌતિક ઉન્નત્યર્થેજ થતી પ્રવૃત્તિથી સમજી શકાય છે.
સ્પેન્સરને ભૌતિકવાદ, ડાવિનને “સર્વાઇવલ ઓફધી ફિટેસ્ટ ઇત્યાદિમાં નિવૃત્તિ માર્ગને લેશ પણ કઈ રીતીએ સ્વીકારી શકાય? ઉભય જડવાદને જ વિસ્તારે છે એમ કહી શકાય. સર્વાઈવલ ઓફધી ફિટેસ્ટ એટલે ઉત્કૃષ્ટજ ઉત્કર્ષ. આ ઉત્કૃષ્ટ કર્યું ઉત્કૃષ્ટ? કેટલા પ્રમાણમાં? હંમેશાં ઉત્કૃષ્ટ નિકૃષ્ટ બને બાજુમાંથી એકને નિષ્કર્ષ કાઢવા ઉભયની પરાકાષ્ટા જોઈએ જે આપણા તત્ત્વદર્શનમાં મળી આવે છે. સૂફીઓનું ફનાફિલશેહ, જૈનેની કૈવલ્ય સ્થિતિ બુદ્ધનું નિર્વાણ વેદાંતિનું અદ્વૈત, બ્રહ્મભૂમી એ પરમત્કૃષ્ટતાની પરાકાષ્ટાએ છે, અને આ
બ અને એને સિદ્ધાંત રૂપે સ્થાપી નિકૃષ્ટથી પાયો લેતાં લેતાં ત્યાં
સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૮
પર્યતમાં તે ભવ્ય મંદીર બંધાઈ રહ્યું છે. અંતિમ શિખર રૂપે તે તે પ્રત્યેક દર્શનમાં શોભી રહ્યાં છે. સર્વાઈવલ ઓફ ધી ફીટેસ્ટની જેમ અનવસ્થાને ત્યાં અવકાશ નથી. જ્યાં તેને અવકાશ છે, તે ડાર્વિનનો સિદ્ધાંત કઈ રીતિએ નિવૃત્તિમાર્ગને પ્રમાણ ગણું શકાય?
મણીલાલ નથુભાઈ તે ડાર્વીનના સંબંધમાં લખે છે કે “માણસ વાનરમાંથી થયા એમ માનવાનું કયાંથી પ્રાપ્ત થયું ! આખું જગત જડમય છે, જડના ક્રમિક વિકાસમાંથી જંતુ, માછલાં, પક્ષી, પશુ, વાનર મનુષ્ય એમ ક્રમે ક્રમે ઉભળ્યું. ચેતન એવું કાંઈ છે જ નહિ. એમ માનવામાંથી એ વિચાર પેદા થયો છે. છતાં ડાર્વીન જેણે ઇવોલ્યુશન અથવા પરિણામો આ વાદ ઉપજાવ્યો, તેના પરમ મિત્ર અને ભક્ત તથા તે વિષયમાં પ્રમાણભૂત પ્રોફેસર હક્ષલી જે કહે છે તે તે આપણે જોયું કે ગમે તેવા પરિણામ માને, પણ ચેતન કોઈ એજ વાત છે. એને જડમાંથી ઉપજાવી શકાવાનું નથી જ. પણ આમ કહેવાથી ડાવનની મહત્તા શું ઓછી થાય છે? લેશ પણ નહિ. એક પરમાણુથી તે મોટા ભવ્ય મનુષ્ય સુધી જેણે અભેદની સાંકળ જોડી આપી છે, જેણે આખા બ્રહ્માંડના બ્રહ્માંડને સાંકળોને છેડે જોડી દીધાં છે, જેણે પ્રાચીન ધર્મ પુસ્તકેના બંઘનમાંથી વિચારને છોડાવી, અગાધ-અનન્ત જીવનનું ભાન કરાવ્યું છે, જેણે સ્વતંત્ર વિચાર, સ્વતંત્ર ઐય અનુભવવાને માર્ગ કર્યો છે; તેના કામને નાનું કહેવાની કોની તાકાત છે? પણ એ બધે જડને નહિ, અનંત, અભેદમય, નિર્વિકાર, એકાકાર ચેતનને વિલાસ છે એટલે જ સુધારો કરવાની નાની સરખી અપેક્ષા છે.”
અમારૂં પણ એજ માનવું છે. જો એમ હોય તે મહાત્મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
૨૯.
ડાર્વિનને સિદ્ધાંત સાર્થ છે. જડને નહિ પણ ચેતનને એ વિલાસ છે, એટલાજ સુધારાની આવશ્યકતા છે. આથી જ પાશ્ચાત્યોને નિવૃત્તિ માર્ગ માની શકાય નહિ. અને અપ્રવૃત્તિ કિંવા મિયાપ્રવૃત્તિને પણ ભુલથી સ્વીકારી બેઠેલા આર્યવાસીઓને નિવૃત્તિ માર્ગ કહી શકાય. કારણકે એકનું પર્યાવસાન ભૌતિકવાદમાં છે. બીજાનું પર્યવસાન આસ્તિકવાદ–ચતન્યવાદમાં આવે છે. માત્ર કેવા પ્રકારની નિવૃત્તિ એટલેજ વિવેક પૂર્વક ભુલ્યું છે. પશ્ચિમ તો તેમાં અંતમુખજ થતું નથી. જે આમ છે તે પછી તે સંબંધે પાશ્ચાત્ય પ્રમાણેને પરિશ્રમ નિરપેક્ષ છે.
જૈનો અશુભ પ્રવૃત્તિને અવિરતિના નામથી ઓળખાવે છે. અને શુભ પ્રવૃત્તિ બે જાતની માને છે. એક પુણ્યાશ્રવ, બીજી સંવર. સંવરમાં વળી દેશવૃત્તિ અને સર્વત્તિ એવા બે ભાગ પાડે છે. સર્વત્તિમાં પણ બે ભાગ એક ભાગ પ્રમત્ત અને બીજો અપ્રમત્ત. તદુપરાંત બે જાતની શ્રેણુઓ માને છે. તે ઉપશમ અને લાયક. ઉપશમાં શ્રેણીના અહણમા શુભ પ્રવૃત્તિને સમાવેશ થાય છે. અને પતન અવતરણમાં અશુભ પ્રવૃત્તિ મનાય છે. ક્ષાયક શ્રેણીમાં પતન માનતા નથી, એટલે તે શુભતર પ્રવૃત્તિના અંતે કેવળજ્ઞાન થાય છે. મતલબ જૈને ચૌદ ગુણ સ્થાનક માને છે, તેના આરહણમાં કર્મ સત્તાની મંદતા, અભાવ અગર ઉપશમ માને છે. અને પતનમાં કર્મોદય માને છે. કેવળજ્ઞાન તેરમા ગુણ સ્થાનકે હેાય છે પણ તે સયોગી એટલે ત્યાં યોગની પ્રવૃત્તિ મનાય છે. ચૌદમું ગુણસ્થાનક અયોગી એટલે છેવટની નિવૃત્તિ રૂપે મનાય છે. તે ચૌદમાની પ્રાપ્તિ પહેલાં અને તેરમાને અંતે સેલેષિકરણ આત્મા કરે છે અને તેથી વેગ રૂંધન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
કરી એટલે ગજન્ય પ્રવૃત્તિને અટકાવી–બંધ કરી અયોગ ગુણ, સ્થાનક પ્રાપ્ત કરે છે. આ બધી પ્રવૃત્તિ નિવૃત્તિ જ છે.
પ્રિય વાચક, પ્રવૃત્તિ નિવૃત્તિનો ઉપદ્યાત હવે અમે પૂર્ણ કરીએ છીએ. મુળ વિષય સાથે તેનો સમન્વય કરી જેવાથી તેના સૂક્ષ્મ રહસ્યને મનનશીલોને આનંદ મળશે. સ્વ૫ લેખને આટલે ઉપદ્યાત હોય નહિ પણ વિષયની સાથે તુલના કરવા એક વસ્તુસ્થિતિને નિર્ણય વાચકોને દઢાવવા તેને આટલું બાહુલ્ય આપ્યું છે.
ઉપોદઘાત પ્રવેશક પિથી છે. તેમાં સારી રીતે પ્રવેશ થયો હોય તે વાચક જીજ્ઞાસુને મૂળ વિષયને માર્ગ સુતર પડે છે; એટલાજ હેતુથી ભિન્ન ભિન્ન રીતિએ ઉપોદઘાતમાં યુક્તિ પ્રયુકિતએથી તેમજ વિદ્વાનોના અનુભવ પ્રમાણે ચોજી વિષયને સમજાવવા પ્રયત્ન સેવ્યો છે.
અપૂર્ણતા વ્યતિજન્ય સગુણ છે. સમષ્ટિ તેમાં પૂર્ણતા આણે. છે, આ સમુલ્લેખમાં રહેલી અપૂર્ણતા પણ સુધારી લેવા હું તેને સમષ્ટિની સેવામાં સમપુ છું. તથાસ્તુ.
કર્તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
=
=
=
R
પ્રવૃત્તિ અને નિવા.
પ્રવૃત્તિ શબ્દ ની વ્યાખ્યા કરતાં પહેલાં, કાંઈક વિશેષ ફુટ ખુલાસે કરવાની આવશ્યકતા છે. અનેક તત્ત્વોનો જેમાં સમાવેશ થાય છે તેવા, આપણે બે પદાર્થો સ્વીકારીએ. એક આત્મા. બીજે જડ. પદાર્થ તેને જ કહેવામાં આવે છે કે, જેમાં અWકિયાકારિત્વ હેય. આત્માની સ્વતંત્ર સ્વસ્વરૂપમયિ પરમાનંદાનુભવ રૂપ જે કિયા તે આત્માની શુદ્ધ કિયા કહેવાય છે, અને તેને બીજા શબ્દોમાં આત્મિક પ્રવૃત્તિ કહી શકાય. જડની જડાત્મક કિયા તે જડ પદાર્થની સ્વતંત્ર કિયા-પ્રવૃત્તિ છે. હવે આત્મા સાથે રહેલ જડને –કમને સંબંધ અને તેનાથી આચ્છાદિત થયેલ આત્મગુણને લઈને, આત્મા કર્માધીન બની, જે કિયા એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૨
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
પ્રવૃત્તિ કરે છે, તેને વિકારી પ્રવૃત્તિ કહી શકાય. અહીં આપણે, તે વિકારી પ્રવૃત્તિના બે ભેદ પાડીએ, એક ક પ્રાધાન્ય, કર્મ્યાન્મુખ પ્રવૃત્તિ. બીજી આત્મ પ્રાધાન્ય, આત્માન્મુખ પ્રવૃત્તિ. આત્મ પ્રાધાન્ય, આત્માન્મુખ પ્રવૃત્તિને આપણે શુદ્ધ પ્રવૃત્તિથી ઓળખશુ; અને તદિતરને અશુભ પ્રવૃત્તિથી ખેલાવશું.
તે શુભાશુભ પ્રવૃિત્તિનું ઉત્થાન કેવા રૂપે થાય છે તેની શરૂઆત, અમે અત્રે પ્રથમ તેા કરીએ છીએ, અને તેથીજ પ્રવૃત્તિની નીચલી વ્યાખ્યા શરૂઆતમાં અનુકુળ થઇ પડશે. વૃત્તિ એટલે આત્માના પરિણામથી મનેાભાવ, તેના પ્રક એટલે પ્રકટ વ્યાપાર, વાણિથી કે કમથી તેનું નામ પ્રવૃત્તિ છે, અને તેજ વૃત્તિ મનાભાવાના, તેના કારણ-મનમાં નિઃશેષ વિરામ, તે સવથા નિવૃત્તિ છે. આથી સ્પષ્ટ થયુ હશે કે એ મનના ભાવેાના નિઃશેષ વિરામ પર્યંત-અપુનરૂદ્દભવ પર્યંત, પ્રકટ કિવા અપ્રકટ મન પ્રવૃત્તજ રહે છે, અને ત્યાં પંત, નિવૃત્તિને અભાવજ છે, એટલે કે પ્રકટ વાણિથી કે ક્રિયાથી, પ્રવૃત્તિમાન થયા વિના પણુ જ્યાં પર્યંત, એ ઉઠતા વિકલ્પાની મનમાં સ્થિતિ છે, ત્યાં પય ત, તે પ્રવૃત્તિજ છે, નિવૃત્તિ નહીં, અને એવા પ્રકારની નિવૃત્તિને નિવૃત્તિ માની ઈચ્છવી, એ તે દંભ, અનુદ્યોગ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. અકર્તવ્ય કિંવા પ્રમાદને પ્રશસ્ય રીતે પ્રિય કરી તેડું કરવાને પરમ દુગુણ છે.
કઈ અત્રે શંકા કરશે કે, આપણા ભારતવર્ષને નિવૃત્તિ માર્ગ એજ પરમ માનનીય માર્ગ છે, તેને તરછેડી તોડી પાડી, તમે તે પ્રવૃત્તિ માર્ગનું જ પ્રતિપાદન કરવા જે આ કાંઈક ઉદ્યોગ કરે છે. અલબત, આ મારે તેજ ઉદ્યોગ છે, કેમકે તે વિષયમાં જે જબરા અજ્ઞાને આપણી ઉન્નતિનાખરી નિવૃત્તિના માર્ગ આડા કંટક વેર્યા છે, તેને સાફ કરી, તેની સત્યતાને–યથાર્થતાને, મને જ્યાં પર્વત વિવેક સૂજે છે, ત્યાં પર્યત એ આર્ય બંધુઓને કરાવો, એને હું મારી ઉજવલ ફરજ સમજું છું.
ભારતવર્ષ, તેના દર્શને અને ઋષિ મહર્ષિઓએ નિવૃત્તિ માગને માન્ય હોય છે, તે મનની નિવિકલ્પાવસ્થાને માન્ય છે; અને તેવી સ્થિતિ જેને સુપ્રાપ્ત હોય તેને તે સ્વીકારવાની છૂટ છે. પણ મનની વિકલપાત્મક સ્થિતિ છતાં, માત્ર પ્રવૃત્તિને છેડી, બેસી રહેવાનું તેઓએ કહ્યું નથી. એવા પ્રકારની નિવૃત્તિને તે તેઓએ ચોખ્ખી દંભ, આલસ્ય, અનુઘોગ એવા દુર્ગણ રૂપે જ વર્ણવેલી છે. આપણે અધુના એ નિવૃત્તિમાર્ગને સ્થાને એ દંભ, આલક્ષ્ય, અનુદ્યોગ અકર્તવ્ય ઇત્યાદિ અપ્રવૃત્તિરૂપ દુર્ગુણેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રાયઃ પિષી રહ્યા છીએ, અને તેથી ખરી નિવૃત્તિના માગથી દૂર-અતિદૂર જતા જઈએ છીએ.
વિવેક એ આપણું આર્યશાસ્ત્રકારનું પરમ ભૂષણ છે. જેટલે ઉકત પ્રવૃત્તિ નિવૃત્તિના વિષયમાં આપણું શાસ્ત્રકાએ વિવેક કર્યો છે, એટલે કઈ જ કરી શક્યા નથી. પણ અફસોસ, આપણે હાલ તેઓની જ સંતતિ એ વિવેકદીપ આપણું સન્નિધિમાં છતાં, આંખ મીંચી, અજ્ઞાનકૃપમાં પડવાને દુરૂદ્યોગ કરી રહ્યા છીએ. પ્રત્યુત અન્ય પ્રજાને આપણા પૂર્વજોની, તે વિષયમાં અજ્ઞાનતાનો પરિચય આપી રહ્યા છીએ.
આપણા પ્રાચીન શાસ્ત્રકારોએ નિવૃત્તિમાર્ગની આ ધારભૂત જે નિવૃત્તિને સંકેતરૂપે સ્વીકારી છે, તેજ આપણે નહિ સમજવાથી, નિવૃત્તિના બહાને હાથ પગ જે બેસી રહેનાર દંભી, આળસુ, અનુદ્યોગીના પીર બની બેઠા છીએ. એટલે કે છતી આંખે આંધળા, છતી જીભે અવાકુ, છતા હાથ પગે ઠુંઠા અને લૂલા, છતા જીવે મુડદાલ-જનની જન્મભૂમિને ભારભૂત, બની ગયા છીએ. નિસર્ગ આપણને દયા આણીને જ નિભાવે છે, પૃથ્વી દયા આણીનેજ પાક અપે છે. પર્જન્ય દયા આણીને જ વૃષ્ટિ-પાણી અપે છે, વાયુ આપણા પ્રાણ તત્ત્વને દયા આણીને જ પોષે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિ અને નિવૃત્તિ. આપણે તેને આપણું જીવન, વ્યવહાર, ઈત્યાદિમાં ઉપ
ગ લેવામાં બીલકુલ બેદરકાર છીએ. આપણે નિસ્પૃહી બેદરકાર નથી; અથી બેદરકાર છીએ. વિનિમય–આપ-લે જે પરસ્પરને ગુણ–ધમ છે; તેમાં લેવામાં આપણે ઉદાર છીએ, દેવામાં–આપવામાં કંજુસ=કૃપણ છીએ. આથી એ નિસર્ગાદિની દેનગી પણ આપણને કંજુસાઈ ભરેલી થાય છે; છતી સામગ્રીએ આપણે ટેટામાં ને ટેટામાં–તંગીમાં મરીએ છીએ. વિનિમયના નિયમને, લીધા પ્રમાણે દીધામાં પ્રત્યુત વિશેષ દીધામાં ફલિત રાખતા હઈએ તો, આપણને તંગી નજ રહે, ઉલટી અધિક ઉપલબ્ધિ થાય. તે સાથે આપણું પ્રવૃત્તિમાં પણ તેટલા પ્રમાણમાં વિરામ પ્રાપ્ત થાય; નિવૃત્તિની કુંચી પણ ઉત્તરોત્તર હસ્તગત, થતી જાય. આ એક અબાધિત સિદ્ધાંત છે કે, જેટલી પ્રવૃત્તિના ફળને આપણે ઉત્કૃષ્ટતા અર્પીએ તેટલી, આપ
ને તે નિવૃત્તિ અર્પે. જેવું દઈએ તેવું લઈએ, એ વ્યવહારીક કથન પણ નિવૃત્તિની પરંપરા સુધી સાર્થ છે સ્વ૯૫ આપીને સ્વલ્પ લઈએ. વિશેષ આપીને વિશેષ લઈએ. કાંઈજ નહિ આપીને કાંઈજ ન મેળવીએ.
નિવૃત્તિને પણ પ્રવૃત્તિ આપવી જોઈએ જ, અને તે આપણને નિવૃત્તિ અપે. જે આપીએ નહિ તે સમુળગીજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. ક્યાંથી મેળવીએ? આપણું શાસ્ત્રકારોએ નિવૃત્તિના આધારભૂત સ્વીકારેલી નિવૃત્તિ તે આ જ પ્રવૃત્તિ છે, એટલે કે આપણી સત્ય નિવૃત્તિને બાધક નહિ એવી ઉચિત-યથાર્થ પ્રવૃત્તિને તેઓએ નિવૃત્તિ સ્વીકારી છે. બીજા શબ્દોમાં બેલીએ તે એ નિવૃત્તિને બાધક-અયોગ્ય-અયથાર્થ—અ શુદ્ધ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ, એને નિવૃત્તિ માની છે. ત્યારે શુધ્ધ પ્રવૃત્તિ એજ નિવૃત્તિ એમ ફલિત થયું અને તેના યથાર્થ લાભ માટે અયથાર્થ પ્રવૃત્તિમાંથી છુટવા તેવી શુદ્ધ પ્રવૃત્તિ આપણે સ્વીકારવી જોઈએ. તે ન સ્વીકારીએ તે, નિવૃત્તિની આપણે જે ઉચિત વ્યાખ્યા કરી, તેની આપણા ઉપર કૃપા-પ્રસાદી-તુષ્ટિ કેવી ?
અર્થને ઈષ્ટને લાભ એજ નિવૃત્તિ, અલાભ અને તેની અગત્ય ત્યાં જ પ્રવૃત્તિ, એટલું હું તો સમજું. જેટલી ધાન્યની જરૂર, તેટલી તે માટે કૃષિની જરૂર. જેટલી પ્રાણ તત્ત્વને પિષવાની જરૂર તેટલી જ પ્રાણવાયુની પણ જરૂર. જેટલી ઊંઘ તેટલી નિદ્રાની જરૂર. જેટલી ભૂખ તેટલા ભેજનની જરૂર. જેટલી પ્યાસ તેટલા પાણીની જરૂર. પ્રત્યેકના યથેચ્છ લાભ પર્યત પ્રવૃત્તિ અને તેનો લાભ એજ તેથી નિવૃત્તિ. જેવી અને જેટલી નિવૃત્તિની આવશ્યકતા, તેવી અને તેટલી તે માટે પ્રવૃત્તિની પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. આવશ્યકતા. અને તેની પ્રાપ્તિ તેટલી નિવૃત્તિ. અપેક્ષાજન્ય ઉભયે પ્રવૃત્તિ જ છે. અંતિમ નિવૃત્તિનું પણ આમાંથીજ ફલિત છે, પણ અધુના તેનાં અજ્ઞાને આપણામાં ઉલટી અપ્રવૃત્તિ ઘર કરી બેઠી છે.
અપરિગ્રહ એટલે જરૂરીયાત નિયમવી એ પણ નિવૃત્તિને પ્રાપ્ત કરવાની કળા છે, પણ તે સર્વથા પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ-અપ્રવૃત્તિ નહિ સમજવી. જરૂરીયાતને નિયમવી એમ સમજવું એજ ગૌરવ છે. આપણે જરૂરીયાતને તે નિયમતા નથી, તેને તે વધારતા જઈએ છીએ; પ્રવૃત્તિ તેના પ્રમાણમાં સ્વ૫, પ્રત્યુત નહિવત્ કરીએ છીએ. હાંસલ તે પડયું રહ્યું પણ મૂળમાજ ખોટ આવે છે. મૂડી ખાઈને વેપાર કરવા જેવી નિવૃત્તિના ગ્રહણમાં આપણી મૂર્ખતા પ્રતીત થાય છે. પાશ્ચાત્ય પ્રજા શું કરે છે? જરૂરીયાતને વધારતી જાય છે–પ્રવૃત્તિ પણ વધારતી જાય છે. એક અપ્રવૃત્તિથી નિવૃત્તિના લાભમાં યથાવત્ વિજયી નથી. અન્ય કામનાઓને વધારતી પ્રવૃત્તિના દઢતમ બંધનમાં અધિકતર બંધાતી જાય છે. આ બંને અયથાર્થ છે. બન્નેમાં નિવૃત્તિના અંતિમ બિંદુ માટે સુધારણું આવશ્યક છે, તથાપિ અપ્રવૃત્તિ કરતાં અત્યંત પ્રવત્તિ તરફ આદર બુદ્ધિ ઘટે છે. કેમકે કામનાના આShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. ધિકયના સરવાળેજ તેમને બેટ છે, જે નહિવત છે. પણ
જ્યાં અવ્યવસાયે-કિયાના અનારંભે માત્ર નિવૃત્તિના પુકારજ ઉઠે છે, તે દેશ ક્યારેય પણ નિવૃત્તિ સાધી શકવાને નથી. આરંભ્ય પૂર્ણ થશે, અને ગ્રહ્યું મૂકાશે. અનારંભને માટે, ત્યાગ સ્વીકારને માટે આ સૂત્રો સમજવા જેવાં છે. ભગવદ્ ગીતામાં આજ વિવેક અજૂનને કરાવતાં શ્રી કૃષ્ણ સમજાવે છે કે –
“न कर्मणामनारंभा नष्कम्यं पुरुषोश्नुते न च संन्यसना देव समाधि मधिगच्छति"
ભાવાર્થ-અજૂન? કમ ન આરંભવાથી, પુરૂષ નૈકમ્પનું સુખ ભોગવી શકતા નથી. તેમજ સંન્યાસ માત્રથીજ સિદ્ધિ પામી જતું નથી. હવે ઉપર કહેલાં સૂત્રોને શ્રી કૃષ્ણ વાકય સાથે સમન્વય કરી જુઓ.
આરંભવિના–પ્રવૃત્તિમાં જોડાયા વિના, અજૂન ? કોઈ પુરૂષ નિષ્કમ્ય—પ્રવૃત્તિથી અપ્રતિબદ્ધ–સ્વતંત્ર બની શકતો નથી, નિષ્કર્મ થઈ શકતું નથી. નિષ્કમતા કર્તવ્ય પ્રવૃત્તિની પૂર્ણ સાર્થતામાં છે. જે તે આરંભાશે, તેમાં પ્રવૃત્ત થવાશે, તે કોઈને કોઈ કાળે તેથી છુટકારો પણ થશે. બાકી અમારંભે ત્યાગી બેસતાં તો તે કૃત્યકૃત્ય નહિ બની શકે. ત્યાગશે તો પણ તેને આરંભમાં જોડાવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
પડશે. તેને ત્યાગ પણ ગ્રહણમાં પરિણમશે. આથી જ વ્યંજનાથી કૃષ્ણ સમજાવે છે કે અજૂન? તું પણ અકમથી નિષ્કર્મ થઈ શકીશ નહિ; અને જે પ્રાપ્તને નહિ નિર્વાહમાં પ્રવૃત્તિ ત્યાગી બેસીશ તો તારે એ અનારંભે ત્યાગ–આરંભ વિનાનો ત્યાગ, તને બલાત્કારે ચોગમાં પ્રવૃત્તિમાં જોડાશે. આનાજ સમર્થનમાં વળી કૃષ્ણ કહે છે કે –
" नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्व प्रकृतिजैर्गुणैः ॥ कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥ यस्तिन्द्रियाणि मनसा नियम्या रभतेऽर्जुनः कर्मेन्द्रियैः कर्मयोग मसक्तः सविशिष्यते नियतकुरु कर्मत्वं कर्मज्यायो ह्यकर्मणः शरीर यात्रापि च तेन प्रसिध्येद कर्मणः ।
ભાવાર્થ –કોઈ એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતું નથી. કેમકે સર્વેને બાંધીરૂંધીને, પ્રકૃતિના ગુણે, કર્મમાં પ્રેરેજ છે. જે મહામૂઢ, કર્મેન્દ્રિઓને વશ કરી, મનથી તો ઈન્દ્રિઓના વિષયનું સ્મરણ કરતો રહે છે, તે મિથ્યાચારી ઢોંગી કહેવાય છે. જે ઈન્દ્રિઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. મનવડે વશ રાખી કમાગ કરે છે, તે અસકત હોવાથી શ્રેષ્ઠ છે. નિરંતર તું કર્મ કર. કર્મ, અકર્મ કરતાં વધારે ઠીક છે. તારી શરીર યાત્રા પણ અકર્મથી સિદ્ધ થશે નહિ.
ઉકત, કૃષ્ણ અર્જુન પ્રત્યે ઉચ્ચારેલા સુભાષિતેનું મનુષ્ય બુદ્ધિપૂર્વક મનન કરે તે, પ્રવૃત્તિ-નિવૃત્તિનું સ્વરૂપ, તેને હસ્તામલકવત્ સ્પષ્ટજ છે. આપણે એ મનનના આયાસમાંથી, વાચકને પરિશ્રમ સ્વ૯૫ કરવા, અહીંયાજ તેનું યથાશક્ય સ્પષ્ટીકરણ કરીએ.
જ્ઞાનમાત્રને અવલંબી, કર્મ (કિયા) ની પંચાત– માથાકુટમાં ન પડવાથી, શ દોષ છે? એવી અર્જુનની શંકાને આગળથી જ જાણી લઈ, કૃષ્ણ તેને કહે છે કે, કર્મ નહિ કરવાથી એટલે કે તેના અનારંભથી નૈષ્ણમ્ય રૂપ મોક્ષદશા પ્રાપ્ત થતી નથી. તેમ સર્વ કર્મત્યાગ રૂપ સંન્યાસમાંજ, જ્ઞાનની પરિસમાપ્તિ નથી.
સુધાતુરની અન્ન જમ્યા વિના ભૂખ જતી નથી. તૃષિતની જળ પીધા વિના તૃષા મટતી નથી. તે તેઓ જમવું અને પીવું, એજ ને તેથી નિવૃત્તિ સાધવાને માર્ગ છે. આવા વન્યાશયે તે સમજાવે છે કે, તે પણ સાંપ્રત કાળે, જે પ્રવૃત્તિ તને પ્રાપ્ત થઈ છે તેને નહિ આદરે છે, તેથી નિવૃત્ત થઈશકવાનો નથી. એ નિવૃત્તિ પ્રવૃત્તિની એછુક છે. આમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૧
છતાં, જો તુ તેનેા નિર્વાહ નહિ કરે અને ત્યાગ કરીશ તા એ નિવૃત્તિના પ્રશ્ન સદા તારા માટે ઉભેાજ રહેશે. નિવૃત્તિ તું મેળવી શકીશ નહિ. તે મનેાથ તારા હૃદયને મથ્યાજ કરશે. અતઃ કે અતઃપર તું તેને માટે પ્રવૃત્તિયુક્ત થઇશ, ત્યારેજ તારા તે મનાથ સરશે.
કાઈ જ્ઞાન, જે વિદ્યમાન છે; તેના અસ્તિત્વકાળે અન્ય જ્ઞાનાભાવ રહે છે. એટલે કે પહેલાંની સત્તામાં, બીજી આચ્છાદિત થઈ જાય છે. શૈત્યની સત્તામાં, ઉષ્માનુ જ્ઞાન આચ્છાદિત અને છે, ભૂખના પ્રબળ ભાનની સત્તામાં, તૃપ્તિનું જ્ઞાન આવરિત બને છે. ભૂખ્યા અન્ન જમ્યા વિના તૃપ્તિ નહિ અનુભવી શકે. જ્યારે તે જમશે ત્યારેજ તેવા અનુભવ થશે. અને તેથીજ ક્રિયારૂચિ છતાં; કત્યાગરૂપ સન્યાસમાં જ્ઞાનની પરિસમાપ્તિ નથી. વળી કમ કેાઈથી ત્યાવુજ મુશ્કેલ છે; કેમકે તે સ્વભાવસિદ્ધ છે. જ્ઞાતિએને પણ કક્ષય થતા પર્યંત, કાઈને કાઈ કમમાં (ક્રિયામાં) પ્રવૃત્ત થવાની જરૂર પડે છે. ખરા ત્યાગ માનસિક ત્યાગ છે, અને તે થતા પર્યંત, લૌકિક કિંવા લેાકેાત્તર, ક્રિયામાં પ્રવૃત્તિની જરૂર છે પછી કાઈ વાક, પાણી, પાદ, વાયુ, ઉપસ્થ ઈત્યાદિને કબજે રાખી, મૌન ધારણ કરી, પ્રવૃત્તિશૂન્ય બની બેસી રહે, અને મનમાં
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
:
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. તો તે તે: ઈદ્રિના વિષયને ઈચ્છતે રહે, તો તે અન્યને છેતરવારૂપ પાપ વહોરનાર ઢગી છે. તે કરતાં તે, ઇંદ્રિએને મન સહિત વશ કરી, ક્રિયા કરવાથી જ, એટલે કે નિરાસકત-ફલાસક્તિ રહિત કિયા કરવાથીજ સિદ્ધિ છે.
અકર્મ કરતાં કર્મશ્રેયસ્કર છે. કર્મ સાધનથી જ, મોક્ષ સાધન રૂ૫ શરીરને પણ નિર્વાહ છે. તેથી કર્મ ત્યાગ, બાહ્ય ત્યાગ, મનની સવિકલ્પ સ્થિતિ છતાં અપ્ર- • વૃત્તિ, એ મિથ્યા તકરાર છે.
આથી, નિવૃત્તિનું સ્વરૂપ, અને તેની પ્રાપ્તિ પયત, પ્રવૃત્તિ આવશ્યક છે એમ સમજાયું હશે.
માત્ર ફલાસક્તિ રહિત ક્રિયા કરવી-કમળમાં પ્રવૃત્ત રહેવું, એ દષ્ટિબિંદુને છે, તેમાંથી પણ આપણે નિવૃત્તિ સ્વીકારી બેઠા છીએ.
કર્મ બંધનના ભયે તેમાં ફલાભિમુખ-બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરવી નહિ તે વાસ્તવિક છે. પણ તેનું ફળ શું મળ્યું તે તે તપાસવું ઉચિત છે. “ખેલદિર ન પપુ વાતાવ” એ કથન પહેલું ફળ મેળવી ક્રિયામાં પ્રવૃત્તિ કરવાના મતિના પ્રલેભન સામે ઉચ્ચારવામાં આવ્યું છે. ક્રિયાની પ્રથમજ, ફળને વિચાર કરવામાં આવે તે; વિકલ્પ, ફળની બાબતમાં શંકામાં નાંખી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
કિયાથી અટકાવી દે છે. નોકરે, શેઠ મારા કામની કદર બુઝે તોજ, હું સારો અને પ્રમાણિક વાં, નહિ તે મારૂં પ્રમાણિક વર્તન પણ શા ઉપયોગનું ! આવા વિકલ્પોને છડી, સેવકોચિત પ્રવૃત્તિ કરવી; અને શુદ્ધ કર્તવ્ય પરાયણતા, ફળને એની મેળે તાણી લાવશે, કર્તવ્યને ખાતર જ કર્તવ્ય (Duty for duty's sake) એ બુધ્ધિ રહે, ફળની લાલચમાં બુધિ લપટાઈ શુભાશુભ રીતે પછી ફળ ઉપરજ દૃષ્ટિ કરતી રહે, કર્તવ્ય વિસ્મરાય, તે નહિ થવા દેવા, એ હિત સુભાષિત શિક્ષણ રૂપે છે. સર્વથા નિષ્ફળ કિયા તે કેઈજ કરતું નથી. આવી રીતે ફલાસકિત રહિત, કર્મયોગમાં પ્રવૃત્ત થવાય, તે તેના પરિણામને પણ ઓળખાય. પણ તે રીતિના અનાદર પૂર્વક પ્રવૃત્તિ જ છડીદેવા ઈછે, એ તો અનુચિત છે. દુગુણમાં દુર્ગણ વધે, એ મુજબ એ અપ્રવૃત્તિમાં કથંચિત્ પ્રકારની પ્રવૃત્તિ પણ ભેળવાઈ ગઈ છે. આતે અશુભ-અયથાર્થ પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ અપ્રવૃત્તિ સદશજ પરિણામી છે. તેમાં વિશેષમાં માત્ર મનની સાથે વાણી અને શરીરનું વૃથા દમન થાય છે, એટલું છે. એટલે તે વૃથા વાક્કાય કલેશનીજ ફળ પ્રદાત્રી છે. શુધ્ધ પ્રવૃત્તિમાં, નિષિધને સર્વથા પ્રતિબંધક સમજવો. જોઈએ, આ દોષ અપ્રવૃત્તિજન્ય છે. વગર સમજે અપ્રવૃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રવૃત્તિ અને નિવૃત્તિ, ત્તિને નિવૃત્તિ માની બેસવામાંથીજ, આવા દોષે ઉદ્દભવે છે. વિભાવને સ્વભાવજ વિકલાત્મક છે. તે વિકલ્પ છૂટયા વિના પ્રવૃત્તિના નિરોધથી વિરોધી–બળ પ્રકટી ઉન્માર્ગ તરફ ગતિ કરાવે છે. જ્યાં અધિકારના પ્રમાણમાં શુધ્ધ પ્રવૃત્તિ સ્વીકારી પ્રવૃત્ત થવાય છે ત્યાં કદી આમ બનતું નથી.
દેશમાં કુસંપ, વિગ્રહ, મારફાડ, ધર્માધપણું, ધર્મકલહ, પ્રતારણું ઇત્યાદિ આ વગર સમજી નિવૃત્તિ માનાજ પરિણમે છે.
શુળની શૂળથી નિવૃત્તિ એ અર્થ સંદર્ભને લક્ષ કરવામાં ભૂલ થાય છે. શુળરૂપે સંકલ્પ વિકલ્પાત્મક મનની પ્રવૃત્તિને શુભ પ્રવૃત્તિથી પરિહાર કરવાને બદલે, એટલે કે વાગેલી ફાંસકાઢવાને બદલે બીજી ફાંસ જે તેને કાઢવાને ગ્રહવામાં આવેલી છે, તે પણ તેમાં બેશી દેવામાં આવે છે. એક શુળની તે વેદના હતી, સાથે બીજીની પણ વરી લેવામાં આવે છે. પર્વાત્ય અને પાશ્ચાત્ય ઉભયમાં આ સંબંધમાં ખામી છે. એક વિભાવ છતાં અનારંભ કિંવા મિથ્યારંભથી નિવૃત્તિથી દુર છે. અન્ય પ્રજા જે શસ્ત્ર, વિભાવને તેના કારણમાં લય કરવાના ઉપગમાં વાપરવાનું છે, તે શસ ઉલટું વિભાવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૧૫
હાથમાં સૂપ્રત કરવામાં આવે છે, અને તેથી તેના લય થવાને બદલે ઉલટા એ વિભાવ, આત્માને પ્રવૃત્તિબધ્ધ જ રાખવામાં વિજથી નિવડે છે, નિવૃત્તિ-આત્મિક પ્રવૃત્તિને આળે પણ આત્માને ઉભા રહેવા દેતા નથી.
નાના પ્રકારની કલાઓ, ચમત્કૃતિએ, શેાધેા, ખેાળા, એવા વિભાવના વિલાસમાંજ આત્માને ઘસડી જાય છે. સમત્વ થાય તે સમત્વ એજ ચેાગનું-પ્રવૃત્તિનું રહસ્ય છે, એ ઉભયને સમજવું આવશ્યક છે. અયથાર્થ અને અત્યંત પરિણામી પ્રવૃત્તિ તે ચેાગનું-પ્રવૃત્તિનું સમત્વ નથી. જુએ ઉદાહરણઃ-માર્ગીઆએ નિવૃત્તિના માર્ગની ખેાળમાં અહંતાને ભુલી જવું, એ લક્ષને છેાડી દઇ, ઉલટા વ્યભિચાર રૂપ જીગુપ્સાને જન્મ આપ્યા-અહુતાને વૃગિત કરી. પુષ્ટિ માર્ગીઓએ ભકિતરૂપ પ્રવૃત્તિથી નિવૃત્તિમાં પુષ્ટ થવાને સ્થાને, અપરિમિત શ્રૃંગારને પાધ્યેા અને એક શુભની સાથે અન્ય અશુભ પ્રવૃત્તિને જોડી. શૈવાએ, શિવ એટલે પરમ કલ્યાણ જે નિવૃત્તિ, તેની ખાળમાં અશવેાથી અખડા અખડી કરવા રૂપ અપ્રવૃત્તિ અશિવ-અકલ્યાણને વાયુ. જૈનોએ પેાતામાં યથાર્થ દૃષ્ટિના સ્વીકાર ઉપરાંત મિથ્યા દૃષ્ટિના અન્યામાં આક્ષેપરૂપ, અપ્રવૃત્તિને બ્હારી. તેજ મુજખ તદ્ અભિન્ન જૈનોમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૬
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસીઓમાં પણ પરસ્પર કેટલાક પ્રકારની અપ્રવૃત્તિ પ્રવૃતી. આવા પ્રકારની સ્થિતિ આર્યાવતની છે. હવે પાશ્ચાત્યાની સ્થિતિનું નિરીક્ષણ કરીએ. વિજ્ઞાનવાદીઓએ, નિસર્ગ માંથી ખેાળ કરતાં તત્ત્વ નિશ્ચય ઉપર આવવું પડયુ મુકી જડવાદને જગાડયા, અને અધ્યાત્મ વિદ્યાની સામે લડાઈ ઉભી કરી.
આ વિધિ પ્રાપ્તના નિર્વાહ કરી, તેમાંથી પરમ રહસ્ય રૂપે રહેલા પરમ તત્ત્વને ખેાળવાની યથાથ પ્રવૃત્તિને લક્ષમાંથી ચુકી અન્યમાં ઉપેક્ષા-તિરસ્કાર અથવા તુચ્છ દૃષ્ટિરૂપ અપ્રવૃત્તિ-અયથાથ પ્રવૃત્તિને, એકે અન્ય સાથે ચેાજી. એક નવાજ વ્યાપાર ઉભા કર્યાં. નિવૃત્તિ નિવૃત્તિ એવા શબ્દ તે માત્ર વાણીના પ્રલાપ રૂપેજ રહ્યો. સરિતાએ માત્ર વહેતી વહેતી જેમ મહા સમૂદ્રમાં મળે છે, તેમ પ્રવૃત્તિ માત્રનુ' તારતમ્ય-છેડા નિવૃત્તિમાંજ છે, પ્રવૃત્તિ માત્ર નિવૃત્તિમાંજ જઈ મળે છે. કિ`ચઃ
પળેા પથ પેાતાના સહુકા એના છેડે નિવૃત્તિ, નવ ચુકે। નિજ પરની ઉપેક્ષા મધ્ય ખરેખરી પ્રવૃત્તિ. ૧ ભુખ્યા તમે અન્ન આરેાગીપ્રથમ ઉદર પેાતાનુ ભરા, હશે પેટની પરવા જમશે પરની નહિ પ'ચાત કરો. ર પ્રથમગ્રહે નિજ પ્રગટી દીપક તિમિર તમે નિજનુ ટાળા,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
કરી અન્યની પીડા પ્રિયતમ અંધારે નવ ભવ બાળે ૩ ભર્યું સરોવર જળનું સુંદર મરે ન તરસ્યા પરમી, નથી આંધળા અન્ય હશે પ્યાસા તો નિજ મેળે પશે. ૪ પડી સુધાની પ્યાલી નિકટે પીને અજર અમર થાઓ, રહે ન લાયે રેતા પર હાથ તમે નથી અટકાવ્યા. ૫ મતિનું શસ્ત્ર મળ્યું સરવેને, શી ચિંતા પછી શું કરશે, તમે વવરો હશે શૌર્ય તે બીજાઓ પણ વાપરશે. ૬ ચારિત્ર વિજય મને સમજાવે નિવૃત્તિની ખરી યુક્તિ, પ્રાપ્ત તણાનિર્વાહ વિના નહિ કેઈ કાળ સાચી મુક્તિ. ૭
પ્રાપ્તના નિર્વાહમાંથી પણ જવું, એજ જે નિવૃત્તિને આશય હોય તે, બહુ વાંધા આવી પડશે. પ્રજા રાજા પ્રત્યેની રાજા પ્રજા પ્રત્યેની, સ્વામી સ્ત્રી પ્રત્યેની, સ્ત્રી સ્વામી પ્રત્યેની, ભૂત્ય શેઠ પ્રત્યેની શેઠ ભૂત્ય પ્રત્યેની, પ્રાસ ફરજ ધર્મોના અનિર્વાહથી તે, ઉલટી અવ્યવસ્થા બની રહેશે; અને વળી સહુથી મોટી વાત તો એ છે કે, આ શરીરના અનિવહથી તે જીવનજ અટકી પડશે. એવી નિવૃત્તિ હોય નહિ. જો તેમ હોય તે, રેગા થતાં તુરત ઔષધપચાર કરવા કેમ ઉતાવળા થઈ જઈએ છીએ? ભૂખ્યાપ્યાસા હઈએ તે, ખાનપાનથી ભૂખયાસને નિવૃત્ત કરવા, આ કુળ
વ્યાકૂળ કેમ થઈ જઈએ છીએ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. . આરોગ્ય પ્રાપ્તિને માટે જેમ ઔષધોપચાર છે; ભૂખ શમાવવા, જેમ અન્ન એ પ્રતિકાર છે; તેમ નિવૃત્તિ મેળવવા પણ પ્રવૃત્તિની જરૂર છે. તેને તેના ઉચિત રસ્તે વહવા દેવામાં જ નિવૃત્તિ છે. | નિવૃત્તિ એટલે પ્રાપ્ત કર્તવ્યમાંથી નિવૃત્તિ, એ સિદ્ધાંત વળી કયા શાસ્ત્ર વર્ણવે છે? માથા ઉપર બોજો છે, તે જે વિશ્રાંતિ લેવા ક્ષણેક નીચે ઉતારી મૂકી શકાશે. વિશ્રાંતિ લઈ પુનઃ તેને ઘરે પહોંચતાં કરવાથી જ નિવૃત્તિ મળશે. તેને રસ્તામાં પડતું મૂકી ચાલતું નહિ થવાય. માત્ર બહુ તે એટલું બની શકશે કે, તે જે ઉચકનાર મદદગાર ઉભા કરી શકશે. અને અહીં આજ નિવૃત્તિનું રહસ્ય છે. એનેજ શાસ્ત્ર તેમજ વ્યવહાર પ્રતિપાદન કરતાં આવ્યાં છે. પ્રવૃત્તિના ભાગ કરનાર તૈયાર કરો. સહુ સહુના માથે સહુ સહુને ગ્ય પ્રવૃત્તિ નાંખી દ્યો અને એ પ્રમાણે પ્રવૃત્તિમાં નિવૃત્તિ શોધે.
રાગ સહિની. પ્રવૃત્તિને પ્રવૃત્તિમાં માનવે નિવૃત્તિ , પ્રવૃત્તિ છે સરવથા ના તમે નિવૃત્તિ શોધે. ધ્રુવપદ.૧ એવી નિવૃત્તિ બધે નિપાત ચેઓ વર્ણવી છે; .
દંભ આળસ દુગુણેની સગી નિવૃત્તિ શોધો. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ, નિવૃત્તિ એટલે ન સમજે અપ્રવૃત્તિ સર્વથા, અશુભ પ્રવૃત્તિ તણું નિવૃત્તિ એ નિવૃત્તિ શોધો. ૩ પુગલ સ્થિતિ પ્રાણથી ત્યમ પ્રવૃત્તિઓ નિવૃત્તિ છે; એકેક અન્યોન્ય રહ્યાં બેય જાય જે નિવૃત્તિ શોધે. ૪ સ્વ સ્વરૂપે પ્રવૃત્તિ જે શાસ્ત્ર એ નિવૃત્તિ વણે; શૈધવા છે સંમતિ તથા કહી નિવૃત્તિ શોધો. ૫ સમજે એ પણ સર્વથા પ્રકારોતર છે પ્રવૃત્તિ માનતા ના લેશ એને સર્વથા નિવૃત્તિ ધો. ૬ મેળવો વળી એ નિવૃત્તિ માર્ગમાં સાચા મદદગાર; પ્રવૃત્તિ વિશેષતાની એ વિધિ નિવૃત્તિ શોધો. ૭ આશ્રમ ચારે કહ્યાં છે એ નિવૃત્તિ સાધવાને; એકથી નિવૃત્તિ થઈને અન્યથી નિવૃત્તિ શેધા. ૮ દાર પરણીને ગૃહ સંસારમાં સહકાર રાખી; અધિકાર નિર્મી આપમાં વ્યવહારમાં નિવૃત્તિ શોધ. ૯ દાર પરણાવી વળી સુતને રૂડે ગેહી બનાવી તે પછી સંસારથી બને જણે નિવૃત્તિ છે. ૧૦ એ વિધિ પણ પ્રાપ્ત કર્તવ્ય બધાં નિર્વાહતાં પૂર્ણતાએ કમે કેમે જઈએ થકી નિવૃત્તિ શોધો. ૧૧ રાજા તો યોજી કારભારી ને અધિકારી રૂડા; પહેલી પ્રવૃત્તિ ભારથી એટલી નિવૃત્તિ શોધે. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. તૈયાર રૂડે રાજકર્તા તે પછી સુતને બનાવી; રાજના પણ ભારથી પછી સર્વથા નિવૃત્તિ શોધો. ૧૩ બાહ્ય પ્રવૃત્તિ શમાવી છ આત્માભિમૂખ એને, કહે પછી એને સ્વયં પ્રવૃત્તિ કે નિવૃત્તિ શોધે. ૧૪ આ વિધિ કમથી જ સાચી નિવૃત્તિને સધાયે; ચારિત્ર વિજય બેય ચુકે સામટી નિવૃત્તિ છે. ૧૫
ભાવાર્થ-મનુષ્યો? પ્રવૃત્તિમાંજ નિવૃત્તિ શોધોઃ સર્વથા પ્રવૃત્તિ છેડી નિવૃત્તિ શોધો નહિ. એવી નિવૃત્તિને તે સઘળે ચેખા નિપાત રૂપે જ વર્ણવી છે. દંભ આળસ ઈત્યાદિ દુગુણેની સગી એવી નિવૃત્તિને શે નહિ. નિવૃત્તિ એટલે સર્વથા અપ્રવૃત્તિ એમ ન સમજે, પણ અશુભ પ્રવૃત્તિની નિવૃત્તિ, એ નિવૃત્તિ શોધે. પુદ્ગલની સ્થિતિ જેમ પ્રાણ થી છે, તેમ પ્રવૃત્તિથીજ નિવૃત્તિ છે. પુદ્ગલ અને પ્રાણોની જેમ એ બન્ને અન્યાશ્રય કરી રહ્યાં છે. અને એક બીજાના સહગામી છે. એકની નિવૃત્તિ શેધતાં ઉભયે જવાનાં. સ્વ સ્વરૂપે પ્રવૃત્તિ એનેજ શાસ્ત્રો નિવૃત્તિ કહે છે તેવા પ્રકારની નિવૃત્તિ તમે શોધો.
આ વિધિ પ્રાપ્ત કર્તવ્યને નિર્વાહતાં તેની પૂર્ણ તાએ કેમે કમે પહોંચી, તે થકી નિવૃત્તિ છે. રાજા હો તે કારભારી તેમજ રૂડા અધિકારીઓ છે, પહેલી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૧
પ્રવૃત્તિના ભારથી એકલી જ નિવૃત્તિ શેાધેા, તદન તર પુત્રને પણ અનુપમ રાજકર્તા બનાવી, રાજના ભારથી પછી સવથા નિવૃત્તિ શેાધેા. આ પ્રમાણે બાહ્ય પ્રવૃત્તિ શમાવી, તેને આત્માભિમુખ ચેાજી, પછી સ્વયં પ્રવૃત્તિ કે નિવૃત્તિ શેાધેા છે એમ કહેા. આ પ્રમાણે ક્રમે થકી મનુષ્યેાથી સાચી નિવૃત્તિને સાધી શકાય છે, પણ સામટી નિવૃત્તિજ જો શેાધવા જાઓ તેા ચારિત્રવિજય-લેખક કહે છે કે ઉભયે ચૂકવાના. આવી યુક્તિએજ, નિવૃત્તિને શાસ્ત્ર તેમજ વ્યવહાર ઉભય, પ્રતિપાદન કરતાં આવ્યાં છે. નિસગ પણ એજ કૌશલ્યને દાખવી રહી છે. બે ચક્ષુ, એ કર, એ પગ શા માટે ? એક ખીજાની સહાયને માટે. દ્વન્દ્વનુ મળી કા એકજ થશે. નિરનિરાળુ પણ એકજ થશે. ચક્ષુએ ખન્ને પ્રવૃત્ત છે, તેા પણ દેખશે. નિવૃત્ત છે તેાપણુ દેખશે. પગ ચાલતા છે તેાપણ પ્રવૃત્ત છે, ઉભા છે તાપણ પ્રવૃત છે. હાથ કાય તત્પર છે તેા પ્રવૃત્ત છે, નિશ્ચેષ્ટ તે પણ પેાતાનુ સ્થાન જાળવી રહેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. પ્રવૃત્તિ બાહ્ય નિવૃત્તિજ નથી. બન્ને એક બીજામાં એતપ્રેાત છે, અગ્નિતીયજ છે. પ્રવૃત્તિ કે નિવૃત્તિ માર્ગે સમસ્ત પ્રવૃત્તિજ કરી રહ્યું છે. અપ્રવૃત્ત-પ્રવૃત્તિ શૂન્ય કાણુ છે ? જે છે તે માત્ર નિવૃત્તિએ-આત્મિક પ્રવૃત્તિ-સ્વસ્વરૂપે રહેવા, પ્રવૃત્તિ-માહ્ય પ્રવૃત્તિ સંકુચિત-સ્વલ્પ કરતા જવાનુ છે. માથે લીધું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
૨૨
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
વધું અને ચેાગ્યના શિરે નાખી દીધું, તેથી નિવૃત્તિ મેળવી ચાર આશ્રમેા, ચાર પુરૂષા એ શું છે ! એકને ચેા, વહેા. બીજાને ચેાગ્ય થાઓ, વહા; અને એ વિધિ.
માથે લીધુ' એટલેજ પત્યુ', કિવા તે તેને માથે જ રાખીને ફરવું એજ કૃતકૃત્યતા છે; એમ સમજવાનુ નથી. તથાપિ તેમજ પ્રાયઃ મનતું જોવાય છે. ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો કે એટલેથી જ તેના અર્થ સરી ચૂકયેા. વાનપ્રસ્થાશ્રમ કિવા ત્યાગ સ્વીકાર્યાં એટલે કૃતકૃત્યતા થઈ ચૂકી. તે તેના કબ્યમાં નિયુક્ત થવાય વા નહિ, અથવા તે તેમાં જ પ્રવૃત્તિને આદ્ય ત નિર્વાહવાથી જ સિદ્ધિ છે. એકથી અન્યમાં ન જ પ્રવેશાય એવા દુરાગ્રહમાં જ જગત્ મ છે. દુરાગ્રહ રહિત અન્યમાં ચેાગ્યતા છતાં એકના પાલ નથી નિષેધ નથી. અત્રે પણ પ્રવૃત્તિ નિવૃત્તિના દુરાગ્રહમાં જ આગ્રહ છે. પ્રવૃત્તિ માના અનુયાયીએ પ્રવૃત્તિ માગે વહેા, નિવૃત્તિ માના અનુયાયિઓ નિવૃત્તિ માગે વહેા. જેને જે અધિકાર તે સ્વીકારા, પણ પ્રવૃત્તિ સ્વીકારનારાથી નિવૃત્તિના સ્પર્શ પણ ન થાય, કિડવા નિવૃત્તિવાળાથી પ્રવૃત્તિ જ ન થાય, આ ખેાટુ' છે. ઉભયમાંથી એકે નિવૃત તે નથી જ-પ્રવૃત્ત જ છે, ત્યારે પ્રવૃત્તિ શા માટે ન કરવી? શામાટે હાથ પગ જોડી બેસી રહેવુ ? આપણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. દેશમાં એમ જ થતું જોવામાં આવે છે. લીધું કે છૂટયા
એટલી જ પ્રાયઃ સમજણ જોવામાં આવે છે. રાજા રાજસિંહાસને બેઠે કે રાજ પ્રાપ્તિના કર્તવ્યથી મુકત થઈ ગ, પ્રજા પ્રત્યેની પોતાની રાજકર્તાની રીતિ અદા કરશે નહિ. પ્રજામાં કહેવાયા એટલે પ્રજા તરીકેના કર્તવ્યથી છૂટયાં. આ વિધિ શેઠ, નોકર–સ્વામી–દારા, પ્રશુ, સંતતિ ઈત્યાદિ સર્વેમાં કેટલેક અંશે જોવામાં આવે છે એટલે કે નિવૃત્તિ જે પ્રવૃત્તિ અનંતરનું પરમ લક્ષબિંદુ છે, તેને બદલે સત્ય કર્તવ્યમાં પણ નિવૃત્તિ, એવો દુરૂદ્યોગ વધી પડે છે. અને તે નિવૃત્તિ નથી, પણ માત્ર પ્રવૃત્તિવિપWયજ છે. આથી તે ઉલટા વ્યવહાર અને પરમાર્થ ઉભય કઢંગા રૂપમાં મૂકી દેવાયાં છે. પ્રવૃત્તિને સંકુચિત કરવી અને કમાધિક નિવૃત્તિ લેતા જવી. રાજાએ પ્રજારાધનવ્રતમાં પ્રવૃત્ત રહેતાં તેથી નિવૃત્તિ સાધવી. એટલે કે નિવૃત્તિમાં પ્રવૃત્તિના અધિકારી થવું. અને એ વિધિ સર્વેએ જે તેમ ન હોય તો એકે અન્યથી જોડાવું શું કરવા? એક બીજાને જેવા રેવા? માથું ફોડવા તેમ કરવામાં આવે તે પણ પ્રવૃત્તિ જ છે. નિવૃત્તિ તેમ પણ - કયાં છે? માત્ર એવા અકર્મમાં–અપ્રવૃત્તિમાં પ્રવૃત્તિ થાય છે અને મોઢેથી વ્યર્થ બેલાય છે કે અમે નિવૃત્ત માર્ગના અનુયાયિએ છીએ. નિવૃત્તિ એટલે આત્માભિમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
२४
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
પ્રવૃત્તિ, તે કયાં છે ? નિવૃત્તિના નામે છલ, પ્રતારણા, મારામારીમાં દેહે દેહાની મિથ્યા અથડામણી થાય છે. સુઅન્નની જગ્યાએ કદન્ન ભરાય છે. સુપાનની જગ્યાએ તરસ્યા મરાય છે. નિવૃત્તિને નામે સવ શ્રેષ્ઠ--ઉત્કૃષ્ટને નિકૃષ્ટતાના દાવ ઉપર મૂકાય છે.
આવી અનથ મૂલક નિવૃત્તિને નિવૃત્તિ માનવામાં રૂચિ થઇ છે તેા જન્મવું શું કરવા જોઇએ ? એ પણ કજ છે. પણ તે તે હાથમાં કયાં છે ? એ તા પ્રકૃત્તિ સિદ્ધ છે, તે થયાજ કરવાનું; ત્યારે પ્રકૃતિ અસિદ્ધ શુ છે ? પ્રવૃત્તિ, કેમકે તે કરાતી નથી. અહૈ। પાંડિત્ય ! આવી સમજણથી આપણે જીવન મૃત, નહિ તેા પ્રવૃત્તનહિ તા નિવૃત્ત, એવા એકે હાલના નથી. ભુખ્યા છતાં તરસ્યા છતાં ખાન પાન કેમ ત્યજતા નથી ! આત...રાગાત થતાં ઓષધેાપચારમાં કેમ પ્રમાદ કરતા નથી ! વાયુની જીવનમાં અગત્ય છતાં દશે દ્વાર રૂધી બેસવું એ તે મરવાનાજ ઉદ્યોગ. આવું તે આપણે એલીએ છીએ. ભુખ્યા થતાં જમીએ છીએ. તરશ લાગતાં જળ પીએ છીએ. રાગની ચિકિત્સા કરીએ છીએ. વાયુને પણુ જીવન માટે લઈએ છીએ. આમાનું કયું આપણે નથી ફરતા ? ત્યાં નિવૃત્તિ માર્ગના ખાદ કેમ આવતા નથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રવૃતિ અને નિવૃત્તિ. અને નિવૃત્તિ એટલે કર્તવ્યને છેડે કૃત કૃત્યતા સમજી કર્તવ્યને તિલાંજલી અપ બેસીએ છીએ. જન્મથીજ કવ્યથી વિમુખ બની બેસી રહેવાથીજ જે નિવૃત્તિ હોય તો જન્મવું, જનની ઉદરમાં ગર્ભસ્થ જ શા માટે થવું ? અને નહિ થવાય કે એની મેળેજ નિવૃત્તિ છે મેક્ષ છે જન્મવું ટળી જાય તે મોક્ષ જ છે, પણ તે આવી રીતે ટળવું અસંભવિત છે. જ્યાં પયત અને જેટલી ભૂમિકા આ સંસારની જવનિકામાં આપણે ભજવવાની છે, ત્યાં પર્યત એના અંગ તિમ કિનારા વિના એને નિરોધ થઈ શકવાને નથી. જન્મવું અને મરવું નિર્માયલું જ છે. અને જ્યાં પર્યત તે છે ત્યાં પયત પ્રવૃત્તિ કર્તવ્ય પણ નિર્માયલું જ છે. તે જે નહિ આચરીએ તે પ્રવૃત્તિ અટકવાને બદલે બેવડાવાની. આપશુથી શું તજાશે ! ખાવું તજાશે ? પીવું તજાશે? ઉંઘવું તજાશે ? શું તજાશે ? કાંઈ જ નહિ ત્યજી શકાય, સર્વે કરવું જ પડશે અને કરીએ પણ છીએ, પણ તે લજજીત કરીએ છીએ-એટલે લજજા ભરેલું ખાઈએ છીએ. જાત મહેનતથી નહિ કમાઈ બીજાના ઉપર ભારભૂત બની મેઢામાં કેળીઓ અને માથામાં દુબે એવો રોટલો ખાઈએ છીએ. પીએ છીએ, પણ તે પારકાના ભરોસે રહી, તરફડી મારી, ગળે અને તાળવે કાંટા પડયે પીએ છીએ. ઉંઘીએ છીએ પણ અનુઘમીની પેઠે, જાગવા નહિ. જાગીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. છીએ તે સર્વસ્વ ગુમાવ્યા પછી જ. જન્મીને આ સહુ પીડા વરી ખરી! જન્મજ ન લીધે હોત તો બધી પીડા ટળી જાત. પણ તે તો શક્યતા બહારની વાત છે. જન્મ તે લેજ પડે છે, એ જન્મ ધરવાની પરમ સાફલ્યતા મેળવવી એજ નિવૃત્તિ છે. તેને છેડી કર્તવ્યને બજાવી તેથી મુક્ત થવાને બદલે કર્તવ્યમાંથી જ કાં મૂક્ત બનીએ ! એ તે બમણું પ્રવૃત્તિમાં જોડાશે. પ્રવૃત્તિને રથ તેને નિયત સ્થાને લઈ ગયા વિના છૂટકે જ નથી. આજ નહિ તે કાલ, કાલ નહિ તે પરમ દહાડે, આ જન્મ કે જન્માંતરે પણ જ્યાંથી અટક્યા ત્યાંથી આગળ વહવું પડશે અને નિયતસ્થાને–તેની પરાકાષ્ટાએ પહોંચાશે ત્યારેજ નિવૃત્તિ મુક્તિ ભેટશે.
જે નિયત છે તેને તો અનુસર્યા વિના છુટકે જ નથી, ત્યારે નિવૃત્તિ રહી ક્યાં ? માત્ર ફલમાં, ફલાભિસંધિ, ફલાસકિત જ બંધન કરાવે છે. પ્રાપ્ત કર્તવ્યમાં ફલાસક્તિ રહિત બની પ્રવૃત્ત થવું એજ પ્રવૃત્તિનું સુ રહસ્ય છે. નિવૃત્તિને સ્થાન જ કયાંઈ નથી. ભ્રમથી આપણે અકર્મ થવા જઈશું, કર્મથી નિવૃત્ત થવા જઈશું તો પ્રથમ શરીર યાત્રાજ કર્મ છે, પ્રવૃત્તિ છે. બેસણું તે પણ પ્રવૃત્તિ છે, ઉભા રહેશું તે પણ પ્રવૃત્તિ જ છે. શ્વાસોશ્વાસ લેશું તે પણ પ્રવૃતિજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૨૭
અપ્રવૃત્તિ-સુસ્થતામાં પણ પ્રવૃત્તિ છે. વ્યવહારમાં વ્યવહારને લગતો વ્યવહાર પ્રવૃત્તિ છે. ત્યાગમાં ત્યાગને લગતે વ્યવહાર પ્રવૃત્તિ છે. દરેકની પ્રવૃત્તિ છે. મૂકાયું તેની નિવૃત્તિ કહે તે ભલે કહે. સર્વથા મૂકે તેવું તે કાંઈજ નથી. કોઈને કોઈ સ્વરૂપે પ્રવૃત્તિજ છે. બ્રાહ્મણે બ્રાહ્મણે ચિત પ્રવૃત્તિ નિર્વાહવાની છે. શક શદ્રોચિત પ્રવૃત્તિ નિર્વાહવાની છે. એ પ્રકારની ગ્રહીએ ઝહીની, વાનપ્રસ્થ વાનપ્રસ્થની, યતિએ યતિની, ભકતે ભક્તની, જ્ઞાનિએ જ્ઞાનિની પ્રવૃત્તિ નિર્વાહવાની છે, જે જે અધિકાર તેવી તેવી પ્રવૃત્તિ જ લઈ બેસવાની છે અને એટલેજ પ્રવૃત્તિને હાર્દ સમજવાનું છે. પ્રવૃત્તિ રહિત બની બેસવાનું નથી અને તેમ બેસાતું પણ નથી. અધિકારની વૃદ્ધિમાં પ્રવૃત્તિ કરવાની છુટ છે. ત્યાં પર્યત તો જેટલો અધિકાર, તે પ્રમાણે પ્રવૃત્તિ જાળવી રાખવાની છે. અધિકાર આગળ વચ્ચે આગળ વધવાને અપ્રતિવાય છે. રોગીએ તે પથ્ય સેવનમાં પ્રવૃત્ત રહેવું જોઈએ, અને જે તે પથ્ય નહિ સેવશે તો મરવાનેજ. એ પ્રવૃત્તિ તેના અધિકાર બાાની છે. આરોગ્યની સંપૂર્ણ પ્રાપ્તિ થયેજ તેવી છુટને તે અધિકારી છે. લોભીએ, રે, ધનના રાશીથી તે લેવા થતી અનિવાર્ય લાલસા પ્રગટતી રહે ત્યાં સુધી દુરજ રહેવું જોઈએ. સ્ત્રીએ પોતાના શીલ ઈત્યાદિના સ્વતઃ સંરક્ષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. ના સામર્થ્ય રૂ૫ અધિકારને પ્રાપ્ત થતાં પર્યત વડિલાદિની પરતંત્રતામાં રહેવું જોઈએ. બાળક પિતાની વયમાં આવ્યા પહેલાં પિતા થઈ શકતું નથી. છોકરી માતાની વયમાં સ્ત્રી ધર્મમાં આવ્યા પહેલાં, માતા થઈ શકતી નથી. યુવાન, ઠરેલપણું ઇત્યાદિ વૃદ્ધોચિત ગુણે આવ્યા વિના વૃદ્ધસદશ અનુભવી અને વિશ્વસનીય થઈ શક્ત નથી. તે સ્થિતિ પ્રાપ્ત થતાં એની મેળે તેવી પ્રવૃત્તિમાં આદર થશે. અને અન્ય પણ તેવી સ્થિતિએ આદર કરશે. અધિકાર બાહ્ય પ્રવૃત્તિને આદર કરતાં, બાળક બાળકીઓ જેમ વર વહુની રમત રમે છે, પિતા-માતા બની ઢીગલા ઢીંગલી રૂપે છોકરાં છેકરી પરણાવે છે, એવી તમારી પ્રવૃત્તિ પણ ઉપહાસાસ્પદ ઠરવા જશે. લોભી હઈએ અને બીજાને નિર્લોભ રહેવાની, દયા આણુ દીનોને દાન આપવાની, પ્રવૃત્તિ કરવી અનુચિત છે. ચાર હઈએ, અન્યને ચર નહિ બનવાની અને તે અસ્તેયને ઉપદેશ આપ વાની પ્રવૃત્તિ કરવી અનુચિત છે. વ્યભિચારનિરત હઈએ અને શીલ પાલનના ધરૂપ પ્રવૃત્તિને આદર આપ અનુચિત છે. અસત્ય-જૂઠા હઈએ અને બીજાને સત્યની હિમાયત કરવા પ્રવૃત થવું તે અનુચિત છે. આવા પ્રકારની બધી પ્રવૃત્તિ વિફળ-નિષ્ફળ છે. જ્યાં પર્યત આપણે જે કહીએ છીએ તેવા નથી, ત્યાંસુધી આ પણ એ પ્રવૃત્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૨૯
ક્ષાર ભૂમિમાં ખીજ નિક્ષેપ જેવી નિષ્ફળ છે. આપણા કથનને સાંભળનારના હૃદય, આચારમાં ઉતારવા નિળ ક્ષારભૂમિ જેવાંજ રહેશે. આપણા તે દંભાચાર-દ‘ભપ્રવૃત્તિજ સિદ્ધ ઠરવા જશે.
આપણે દુભી છતાં, સત્યાકાંક્ષીને દંભી મનાવવાની, ચાર છતાં સાહુકારને ચાર બનાવવાની, વ્યભિચારી છતાં, શિલવાનને વ્યભિચારી ઠરાવવાની, અને તેના જેવીજ ફ્રેમની પ્રવૃત્તિ ન આચરો, યથ થ પ્રવૃત્તિ અને યથા અધિકાર એનેજ સિદ્ધ કરા. જૈન હા તે અહિંસા-જીવ દયા જેના હૃદયમાં ઉચિત ન ઉતરતી હાય, તેમને જૈનાભાસ કહેવા, તેમને તે યથા હૃદયમાં ઉતારવા, ઉભા ન થાએ. આપણેજ તે યથાર્થ સિદ્ધ કરા; શૈવહા તે યથાર્થ શૈવ અનેા, અશૈવાને શૈવ કરવા દુરાગ્રહમાં પડી પેાતાનું શિવ-કલ્યાણુ ન બગાડો. આ વિધિ વૈષ્ણવે રામાનુજો ઈત્યાદિ સર્વેએ સમજવાનુ છે.
આટલે સુધી ખરી નિવૃત્તિ કેવી હાવી જોઇએ, અને તેને સ્થાને કેવી નિવૃત્તિને આર્યાવતમાં બહુ અંગે સ્થાન મળ્યું છે તે સમજાવ્યુ. હવે પ્રવૃત્તિ શુ' એ વિષય ઉપર
૧ · થી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. આવીએ, અને તે પછી પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેનું અંતિમ બિંદુ એકજ છે, તેનો અવિરેજ છે, તે સમજાવીશું.
| પ્રવૃત્તિ એટલે જેમાં પ્રવૃત્ત થયા વિના, આપણાથી છુટી ન જ શકાય-નિવૃત્ત ન થવાય, તેટલે અર્થ સમજવાને છે. અને એજ જે યથાવત્ સમજાય તે પછી પ્રવૃત્તિમાં જોડાવા માત્રથીજ, નિવૃત્તિને ભંગ થાય છે, એવું જે ભૂત ભરાઈ બેઠું છે, તે આપોઆપ એની મેળે નીકળી ચાલતું થાય અને નિવૃત્તિની પ્રાપ્તિને માટેજ પ્રવૃત્તિમાં આદર-રૂચિ ઉદ્દભવે. હશે શેમાં પ્રવૃત્ત થયા વિના આપણાથી છુટી ન જ શકાય, નિવૃત્ત ન જ બની શકાય, એ પ્રશ્ન સહજ ઉદ્ભવે છે. ત્યાં ઉત્તર એજ કે જેમાંથી નિવૃત્તિ આપણે માગીએ છીએ, તેમાં પ્રવૃત્ત થયા વિના યથાર્થ જોડાયા વિના. વળી નિવૃત્તિ આપણે શામાંથી માગીએ છીએ એ પ્રશ્ન ઉદભવે છે. આનાજ ઉત્તરમાં શંકાનું બધું ગુંચવાઈ ગયેલું કોકડું ઉખળી જાય છે. આપણે વસ્તુસ્થિતિએ તે સંસ્કૃતિનું ભાન ભુલાવું, જન્મ મરણની યાતના ટળવી, અને કંઠ મણિ ન્યાયે નિજાનંદમાં ઉપસ્થિત થવું, એવા પ્રકારની નિવૃત્તિ આપણને અભિલષિત છે. પુનઃ યાદ આપું છું કે એ પણ પ્રવૃત્તિ જ છે. નિવૃત્તિ તે જે ટળ્યું તેની સમજવી, અસ્તુ. ત્યારે જ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. સુધી આપણે જન્મીએ છીએ અરીએ છીએ, નિજાનંદ આપણને ઉપસ્થિત નથી, જ્યાં સૂધી હર્ષ–ગ્લાની, સુખદુ:ખ ઇત્યાદિ દ્રો આપણું વૃત્તિમાં વિકસે છે, સંસાર આપણું દષ્ટિમાં ભાન ધરાવે છે, ભૂલાયે નથી ત્યાં સુધી તે નિવૃત્તિને ગંધ પણ આપણે લઈ શકવા સમર્થ નથી. તે વિનાની નિવૃત્તિ, નિવૃત્તિ નથી. હેતુ રહિત પ્રવૃત્તિ આ પ્રવૃત્તિ જ છે. માત્ર હાથ પગ નહિ ચલાવવાની, ચક્ષુ કાન બંધ કરી બેસવાની, અન્નપાન નહિ લઈ ઉપવાસે કરી, વૃથા દેહને દમવાની, વ્યવહારને છે ત્યાગને ગ્રહવાની, અપ્રવૃત્તિ–મિથ્યા પ્રવૃત્તિજ કરીએ છીએ. એકની પૂર્ણતા વિના તેને છે અન્યને આદર આપી ઉભય ભ્રષ્ટ થઈએ છીએ. પ્રવૃત્તિના વિસ્તૃત પ્રદેશને એટલે કે મછના મહેદયને, એક કેન્દ્રમાં સ્થાપી અધિકારોનુસાર, કર્તવ્યને એક પ્રદેશ મુકરર–સ્થાયિ કરો, અને તેમાં પ્રવૃત્ત થતાં થતાં વિરમવું એટલે કે તેને એવા પરિણામે લઈ જ કે આપણને તે તેમાંથી નિવૃત્તિએ સ્થાપે. એજ નિવૃત્તિને ઉચિત માર્ગ છે.
ગૃહિ હો, ગ્રહસ્થાશ્રમને યથાવત્ પાળે. ગૃહિ છતાં ગૃહસ્થાશ્રમમાં મુછ છતાં, ત્યાગમાં રૂચી ન ઘાલે; તેમાં
અધિકાર નથી. છતાં સ્વીકાર્યો તે ગૃહસ્થાશ્રમમાં, ત્યાગShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૩ર
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. દશામાં પણ વૃત્તિ ખેંચી જશે અને વ્યવહાર અને ત્યાગ ઉભયભ્રષ્ટ બનશે. અપરિપકવ વૃત્તિએ-મછના અભાવે એકને છે અન્ય નહિ ગ્રહે. જે કરો તે તેનાઉપર વૃત્તિને પૂરે પરિપાક સ્થય થયેજ કરો—અને એને પરિપાક એ નિવૃત્તિ છે. એવા પ્રકારે કર્તવ્યના–ાગના પરિણામને કેળવવાની યુક્તિ વિના જ પ્રવૃત્તિ અટકી છે. અપ્રવૃત્તિમાં નિવૃત્તિનું ભૂત ભરાઈ બેઠું છે. નિવૃત્ત થતાં આવડતું જ નથી. જે કરાય છે તે ઉપલકીયું જ કરાય છે, પૂર્ણતાઓ–પરાકાષ્ટાએ પહોંચી શકાતું નથી. છ દેવાય છે, અન્ય ગ્રહાય છે, તે પણ છોડી દેવાય છે, વળી અન્ય તૃતીય ગ્રહાય છે, અને એ વિધિ, ગ્રહણ–ત્યાગ–ત્યાગ-ગ્રહણ ના, રેંટ ઉપર ચડયાં ઉતર્યા કરાય છે. સમજીને ગ્રહાતું નથી. સમજીને ત્યજાતું નથી. અમે એમ નથી કહેતા કે
વ્યવહારમાંજ જકડાયેલા રહેવું, ઠેઠ સૂધી બેલની પેઠે ધૂસરૂં વહ્યાંજ કરવું. પણ સ્થળ રીતે પેગોને બળથી અધિક પ્રમાણમાં વહવામાં આવે છે, તે તેને નિયત સ્થાને લઈ જતા પહેલાં થાકી જવાય છે તેને ત્યાં લઈ જવા તે જોઈએ એમ મનમાં રહે છે. અને થાકી જઈ પ્રવૃત્તિ છોડી દેવામાં આવે છે, અને આટલેથીજ પ્રવૃત્તિને છેડો માની લેવામાં આવે છે. ત્યાગ સ્વીકારાય છે. પણ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ,
૩૩ મૂછને ત્યાગ થઈ અંતરંગ જામેલે નહિ હેતાં, વિરાગમાં આરૂઢ રહેવા દેતો નથી. ક્ષણે ક્ષણે વ્યવહાર તરફ વૃત્તિને દોરી જાય છે.
એકને ત્યાગ, ને અન્યને સ્વીકાર એ પ્રવૃત્તિ જ છે. જ્યાં ત્યાગ કરવાપણું રહ્યું ત્યાં ત્યાગજ કે? જ્યારે કોઈ એક પણ પ્રવૃત્તિ થતાં થતાં સ્વતઃજ ત્યજાય તેજ ખરે ત્યાગ સમજ. તેજ તેટલે અંશે નિવૃત્તિ પણ ખરી, પણ આમ તે યોગતા સૂક્ષ્મ રીતે કેળવ્યા વિના થવાનું નહિ, બમણું વૈતરું જ વધવાનું. આગળ વધતાં વધતાં પરાકાષ્ટાએ આવી વિરામ પ્રાપ્ત થવાને નહિ, પણ અધવચ અટકી ૫ પુનઃ આગળ વધવાનું. અને જેટલો સમય વૃથા છે તેને સરવાળો સરખો જ આણવાને બમણું મજુરી-બમણું બળ જવું પડવાનું, જે હેવાની અશકયતા છે. પછી થાકયાના ગાઉ ગણવા પડવાના–થાકવાના અને થાકયા એટલે નિવૃત્તિ–એજ નિવૃત્તિ એમ માની લીધું. રળતાં–કમાતા વિગેરે પ્રવૃત્તિ કરતાં થાક્યા એટલે નિવૃત્તિ, ગૃહસ્થાશ્રમ ચલાવતાં કંટાળ્યા–થાકયા એટલે ત્યાગ, એવી સ્થિતિ જોવામાં આવે છે, પણ તે તેના અંતિમ ઉદેશને પાર પાડવા રૂપ નિવૃત્તિ એજ નિવૃત્તિ સમજવાની, એ લક્ષમાં રહેતું નથી. યોગોની સૂક્ષમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૩૪
પ્રવૃત્તિ અને નિવૃત્તિ,
,
કલાને સિદ્ધ કરવી. હજાર ગજનું કપડુ હાય તેને ર૪ તસુનાં ગજથી ભરવા બેસતાં હજાર ગજ લાંબુ લાગવાનુ'; પણ ૯૬ તસુના ગજથી તે શ્રમ પાંચસે ગજ ભરવામાંજ પડવાના. આ વિધિ ઉત્તરાત્તર જેમ બને તેમ ઉપાધીને કત બ્યને સૂક્ષ્મરીતે નહિ પહેોંચી વળતાં, સ્થુળ ઉપલકીયા રીતે વળગી રહેવાય છે; જેથી પરિશ્રમની પરાકાષ્ટાએ પણ લાભમાં તે સરવાળે પરિશ્રમજ રહે છે. સ્થૂળ, સ્થળ, ઉપર ઉપરની, આપણી જરૂરીઆતથી આપણને મુક્ત કરે છે પણ ઠેઠ સુધી આપણને સૂક્ષ્મ; સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ માખતમાં, એક પછી એક જન્મ જન્માંતર પયંત પ્રતિઅદ્ધ રાખે છે. આપણે તે તેથી મુક્ત થઈ શકતા નથી. જો તેમાં રહેતા નથી, ત્યજી દઇએ છીએ તેા, અપૂર્ણ વાસનાએ તે તે ત્યાગ મલાત્કારે કાઇને કોઇ પ્રવૃત્તિમાં જોડે છે. અહીં કે તહીં આપણે પ્રવૃત્તિજ સ્વીકારીએ છીએ, જે નિવૃત્તિ સ્વસ્વરૂપે પ્રવૃત્તિનીજ ઉપલક્ષક છે તેમાં પણ ધૃતસ્તતઃ અન્ય પ્રવૃત્તિ લઇ બેસીએ છીએ.
રાજાએ પ્રજારાધન વ્રતમાં અનન્ય અનવુ. એથી પ્રજા આખાદ અને સુખી બનશે, અને જેમ જેમ તે આબાદ સુખી અને નિશ્ચિત બનતી જશે તેમ તેમ તેટલા તે ચિ'તાથી-તે કવ્ય-તે પ્રવૃત્તિના દબાણથી મુક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
પ્રવૃતિ અને નિવૃત્તિ. થવાશે. જેટલી પ્રવૃત્તિ મૂકાતી જશે તેટલે અંશે નિવૃત્તિ સિધ્ધ થતી જશે. ગૃહીએ યથાર્થ ગૃહી બનવું પિતાની
સ્ત્રી પ્રત્યેની, સંતાનો, સફેદ, કુટુંબીઓ પ્રત્યેની, પ્રવૃત્તિ-કર્તવ્યમાં અનન્ય નિષ્ઠાવાળા બનવું. ઘરમાં દારિદ્રય હોય તો વ્યાપાર, કૃષી કે અન્ય ઉદ્યમ ખેડી, દ્રવ્ય સંચય કર, ઘરમાં કુસંપ હોય તો સુસંપ સ્થાપ. સહુ સહુને સહુ સહુની પ્રવૃત્તિમાં કર્તવ્યમાં નિયોજવાં. એટલે કે યથાર્થ ગૃહી બનતાં શીખવવું, અને એની મેળે સહુ સહુ પોતપોતાના કર્તવ્યમાં, નિયુક્ત થયે, એને મેળે તે પ્રવૃત્તિ તે કર્તવ્યની જવાબદારીથી મુક્ત થવાશે. આરોગથી પીડિતે ચિકિત્સા કરવી. ઔષધ લેવું, એકથી આરામ ન મળે તે અન્ય બદલવું. અને એ વિધિ રોગથી મુક્ત બનવું. ભુખ્યાને અન્ન જમવું, ન હોય તે ઉદ્યમ કરી મેળવવું. પિતાનું કાર્ય કરવાને સમય હોય તે છેડી નવરા બેસી બે ચાર મિત્રોની જોડે વાતેના ગપાટા હાંકવા ન બેસવું. જે કરવું તે, તેને ઉચિતકાળે કરવું, અને તેને સમય થઈ રહે કે તુરત તે છેડી દેવું.
ફરવા જવાની વખતે ફરવા જવું. સૂવાને વખતે વિશ્રાંત સૂઈ જવું. આ વિધિ નિયંતૃણુ પૂર્વક નિયમિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
૩૬
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
પ્રવૃત્તિ કરવાથીજ પ્રવૃત્તિને ઉદ્દેશ પાર પડશે. એક દિવસ આળસમાં કાચ છેાડી દઇ બેસી રહેવું, ખીજે દહાડે બમણું કરવું, એ પ્રવૃત્તિનું ઔચિત્ય નથી. તેથી આરેાગ્ય બગડશે, પ્રવૃત્તિ સમૂળગી અટકશે. સમયની કીંમત સમજવી. સમયને અપ્રવૃત્તિમાં ગાળવાથી તે આપને હસે છે; અને એવા આળસુના વિચારમાં ને વિચારમાં દહાડા ગણતાં, દિવસેા ભરાઇ પૂરા થઇ રહે છે. અપૂ કન્યે તેને છેાડી ચાલી નકળવું પડે છે.
યૂરોપીય, અમેરીકન તેમજ જાપાનની પ્રજા ઉદ્યોગથી જ-સમયના સદુપયોગથી જ-સમયને નકામેા નહિ જવા દેવાથી જ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉન્નતિ ઉપર વિરાજે છે. જ્યારે આપણે સમયનામૂલ્યની સમજણુ રહિત, ભારતવાસીએ અવનતિના ઉંડા પ્રદેશમાં દિન પર ન ઉતરતા જઇએ છીએ. સમયના સદુપયેાગ કરી તે સાથે પ્રવૃત્તિમાં જોડાઈ, યૂરોપીય અમેરિકન પ્રજાએ યંત્રો, અગ્નિથા, તાર, ટેલીફાન વિગેરે શેાધખાળે કરી બહુને ઉડાવી, લેસ્કાપ-દુર્બીન વડે આકાશ મધ્યેના ગ્રહા, તેની ગતિએ વિગેરે શેાધી, આપણને આશ્ચયમાં નિમગ્ન કર્યાં. નૌકા સૈન્ય માટે દરિયામાં છૂપાઈ રહે તેવી મનવારા બાંધી. આ દેશ હું અન્ય દેશ સાથે જળમેાટાથી ઉતરી વ્યાપાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૩૭
સબંધ જોડી, પુષ્કળ દ્રવ્ય સંચય કર્યાં, અને કરે છે. મુદ્રણકળા-છાપખાનાએ શેાધી જે ગ્રંથા સા-રૂપીએ કે તેથી અધિક મૂલ્ય ખરચતાં પણ આપણને પ્રાપ્ત ન હેાતા, તે આજ ખએ ત્રણ ત્રણ રૂપીએ આપણને પ્રાપ્ત છે. પેદલ ચાલી જે સ્થાને, આપણે ૫દર દહાડે પણ પહેાંચી શકવા સમ નહિ હતા, તે આપણે અગ્નિરથાદિ દ્વારા એક દહાડામાં પહોંચી શકીએ છીએ. દૂર દેશાવર પત્ર પહેાંચાડવા કાસદાને, માં માગ્યા દામ આપી દોડાવવા પડતા હતા. તે આજે એક પૈસા કે એ પૈસાના પત્રથી તરતજ થેાડા સમયમાં ટપાલ દ્વારા થાય છે. તારથી અહીંથી હજારા ગાઉ દૂરની સાથે, આપણે ઘેર બેઠાં વાત કરી શકીએ છીએ. એક બીજાના કુશળ સમાચાર જાણી નિશ્ચિત . બનીએ છીએ. આ સહુ શુ' સૂચવે છે ? પ્રવૃત્તિના ચેાગાની સૂક્ષ્મ કળાનુંજ એ પરિણામ છે. જે પ્રવૃત્તિ કરતાં પંદર દહાડા કે તેથી અધિક સમય લાગતા, તેને એક, તેથી અધિક દહાડામાં આટાપી, નિવૃત્ત થઇ શકીએ છીએ. અને બાકીના દહાડા આપણને મચે છે, આ વિધિ પ્રવૃત્તિને કાળ, દ્રવ્ય-પરિશ્રમને આપણને કેટલેા બચાવ જડે છે ? એ કા સ્થાપી જે નાણાઓને ઘર આગળ જાળવવા આપણે પુષ્કળ પહેરેગીરા રાખવા પડતા, તેની પાછળ પગાર ઇત્યાદિમાં પૈસાના વ્યય કરવા પડતા, તે ઉલટાં વ્યાજ આપી આપણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
નાણાનુ' રક્ષણ કરે છે; આ બધી નિવૃત્તિજ છે. પ્રવૃત્તિને જેમ અને તેમ જલદીથી પહોંચી વળવાના સાધને-યુક્તિએ-એ તે નિવૃત્તિના સહાયક-સાધના છે. હજીપણ તે પ્રજા, શેાધેા આગળ શેાધા, હજી આગળ વધા, હજી કાંઈક ઊંણુ' છે, એજ ઉદ્યોગમાં છે, અને જે ઈમારતા આંધતાં વર્ષો પ્રતિ લાગે તે એક દહાડામાં ઉભી કરવાની, તાર-દોરડા વિના સંદેશા પહોંચાડવાની, અને એ વિગેરે અનેક ભવિતવ્યતાની આગાહિએ આપણને આપી રહી છે. આ બધી નિવૃત્તિજ છે. પ્રવૃત્તિના અચાવ માટે ઉદ્યમ એ નિવૃત્તિનેાજ ફળદાતા છે. અને તેથીજ તે દેશ આ બધી હળ ફળ, આ બધી પ્રવૃત્તિના છેડે, નિવૃત્તિના શિખર ઉપર વિરાજવાના છે. જ્યારે આપણે પ્રવૃત્તિને હાથમાં ધર્યા વિના નિવૃત્તિ નિવૃત્તિના પુકાર કરતાજ રહેવાના, અને જે ઘડીએ તે નિવૃત્તિ સાધશે તે ઘડીએ આપણે પ્રવૃત્તિ સાધવા આંખેા ચેાળતા ઉભા થવાના. આપણને જણાવવાનું કે નિવૃત્તિ, પ્રવૃત્તિના આર‘ભ અને ખેંચાવ કરવાની કળામાંજ રહેલી છે. આપણને જે નિવૃત્તિ આપણા પૂર્વજોએ અનુમાદી છે, તે પ્રવૃત્તિના પ્રકારાંતરજ છે. ચેાગમાં આરૂઢ થવું તે પ્રવૃત્તિજ છે. પ્રાણાને મળ અર્પી જે શરીર યાત્રા મેાક્ષ માટે છે, પરમ નિવૃત્તિ મેળવવાને માટે છે, તેને આપણે મેળવવાના ક્રમને જેમ અને તેમ સ્વલ્પ કરી શકીએ એજ યાગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. ભક્તિ, અધ્યાત્મ ચિંતન, એ સમસ્ત પ્રવૃત્તિ જ છે. અને તેમાંથીજ સ્વસ્વરૂપે પ્રવૃત્તિરૂપ નિવૃત્તિ જ ફળે છે.
પાશ્ચાત્યાએ અધ્યાત્મ વિચારને ગૌણુતા અર્પ, કિયારૂચિને આદર આપે છે, પૂર્વવાસીઓએ કિયારૂચિ
વ્યવહારને ગૌણુતા અર્પી પરમાર્થ-નિવૃત્તિ માર્ગ–અધ્યાત્મ વિચારને પ્રમુખ રાખે છે. ઉભયમાં તફાવત આટલે છે. પણ પાશ્ચાત્યાએ, ગૌણને ગૌણ રહેવા દઈ પ્રમુખને સંપૂર્ણ પ્રવૃત્તિમાં મૂકેલ છે. આપણે ગૌણને અતિગૌણ કરી દઈ, પ્રમુખને ગૌણ કરી મૂકેલ છે. એટલે કે ઉભયને અવનતિમાં મૂકેલ છે. આથી વ્યવહાર તેમજ પરમાર્થ ઉભયે આપણા ઉપહાસાસ્પદ ઠરવા જાય છે. વ્યવહાર પણ અસ્તવ્યસ્ત; પરમાર્થ, તે પણ અસ્તવ્યસ્ત. એટલે વ્યવહાર અવ્યવહાર રૂપે, ધમ-ધર્માભિમાન, ધર્મ કલહાદિએ અધમ રૂપે દષ્ટિગોચર થાય છે. અહીંજ આપણી નિષ્ફળતા છે. અધિકારોનુસાર, રૂચિ અનુસાર પ્રમુખ ગૌણ ઉભય પક્ષમાંથી એટલે પ્રવૃત્તિ નિવૃત્તિમાંથી ગમે તે હોય, પણ તેમાં અભિનિવેશ તો તેવા તેવા પ્રકારે થવો જ જોઈએ. એટલે કે વાતનું ડહાપણ ન જોઈએ. ઉભયમાંથી ગમે તેમાં રૂચિ અનુસાર કિયા-ગતિ જોઈએ, તેજ સિદ્ધિ મળે. પણ નિવૃત્તિ માર્ગમાં તો માત્ર વાતનું આપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
ડહાપણ હાવાથી, અને પ્રવૃત્તિ તરફ ગૌણ રૂપે પણ લક્ષ નહિ કરવાથીજ, વ્યવહારમાં આપણે અપ્રમાણીક અન્યા છીએ. વ્યવહારમાં રૂચિની ગૌણતા પ્રમાણે પણ આપણી તેમાં ક્રિયા-ગતિ નહિ હાવાથી, સંતેાષ પૂર્વક નિવૃત્તિ માગમાં રહી શકાય તેટલા સાધનની પણ વ્યવહારમાં આપણને અપેક્ષા રહેતાં, તેની પ્રાપ્તિ આપણે અપ્રમાણિક રીતે કરવા ઉઘુકત થઇએ છીએ. અપેક્ષા જન્ય પ્રવૃત્તિ સાથે પણ આપણે અપ્રમાણિક બનીએ છીએ. એટલે કે ખીલકુલ હરામ હાડકાના બની જઇએ છીએ. પછી હરામ દાનત, હરામ બુદ્ધિ વધે એ સ્વાવિક છે. ચારી કરતાં શીખીએ છીએ, વ્યાજો ગ્રહીએ છીએ, ખમણાના ત્રમણાં કરી ગરીએનાં ગળાં રેસીએ છીએ. આ વિધિ અનેક અવિહિત સાધનાથી કન્ય મુકિત આપણે મેળવીએ છીએ. શરીરમાં સ્કૃતિ-બળ—ઉત્સાહ છતાં મહેનત કરી, ઉદ્યમ કરી, પેાતાની જરૂરીયાત પ્રમાણે કમાવામાં તે બળ પડે, ભીખ માંગતા ફરીએ છીએ, ન સાંભળવાના શબ્દો માત્ર ખૈરાતના ટૂકડા માટે, દેનારના દ્વારે ઉભા રહી, તેઓના મુખથી સાંભળીએ છીએ, રામ પણ તેથી કુંઠિત થતું નથી. કેટલાક ભીખારીઓના ઝૂલમે હિંદુસ્તાન હેરાન-પરેશાન થઈ રહ્યું છે. વ્યાપારીની દુકાને, પરણે, મરણે જ્યાં જોઇએ ત્યાં ભીખારીઓના લાગા—અડંગા. અક્સાસ, નિવૃત્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૪૧
માના નામે તે ઉલટા નફટાઈ અને નિલ જતા વધ્યાં છે. શું નિવૃત્તિ માગ આવે! હાય છે ? નિવૃત્તિની બાજુમાં આપણા દંભજ સિદ્ધ ઠરવા જાય છે. પરમા—ત્યાગ કે રૂચિ માત્ર નામનીજ ઠરે છે, પરમા-ત્યાગ દિશામાં પણ વ્યવહાર ગળે વળગે છે. આ મારા ભકતા, આ મારા સેવા, તેઓની પાસેથી મારાં ખૈરી છેાકરાં ભૂખે મરે છે, દરિદ્રતાએ પીડાય છે, તેમને દ્રવ્યની મદદ કરાવવી જોઇએ. આ વિધિ ત્યાગમાં પણ સ્પૃહા ચુકત વ્યવહાર—જીવન, ત્યાગમાં પણ સંસારીએ ની યાદ—ચિંતા. આવા ત્યાગ લેવાથી પણ શું ફળ ? મૂર્છા મૂકાઈને ન અવાયું તે વ્યવહાર શુ` માઠા હતા ? આ નિવૃત્તિ ! આ નિમમત્વ ! વ્યવહારમાં તે સંકુચિત વ્યવહાર હતા. ઉલટા ત્યાગ દિશામાં વિસ્તૃત વ્યવહાર લઈ બેસાયેા. પ્રાયે દરેક સંપ્રદાય, દરેક દર્શનના નિવૃત્તિ માર્ગોલખીએ, વિરકતા, યતિએ—સન્યાસીઓમાં આવુજ જોવામાં આવે છે. અમુક મારા રાગીએ, અમુક મીજાના, અમુક મારી આસ્નાય, અમુક બીજાની, અમારામાં બીજાથી પાદસ્પ પણ ન થાય. ખીજામાં અમારાથી જઈજ ન શકાય. આ વિધિ નિવૃત્તિ મા માં—પરમ પરમા માર્ગીમાં, ઉલટા અભેદ્યાનુભવને બદલે ભેદ-ગચ્છા-તડાંએ-ભિન્ન મતા–ભિન્ન ભિન્ન રૂચિઓ, કલહા ઇત્યાદિ પ્રત્રત્તિને જન્મ મળે છેઃ
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
કવિતા. એક મજબના ત્યાગીને પણ, એક મજબના નવ માને; ત્યાં પણ મારું તારૂં એવા મુરખો મમતોને તાણે. ૧ ત્યાગી પણ સઘળા નિજ, મત આશ્રિતને સરખા નવ જાણે; આ શિષ્ય આ સેવક માર, એમ અહંવૃત્તિ આણે. ૨ આપસ આપસ મળે એ વિધિ, જાલમ થઈ ઝગડા રૂપે પરમ સત્ય મારગ પોતાને, તેના મહત્વને લેપે. ૩ સાધુનું કર્તવ્ય સહુ પર, સમદષ્ટિની નજર રાખે; સાધુ એ શાને જે મનમાં, રાગદ્વેષ પર રૂચિ રાખે. ૪ અનુયાયી એ સહુ પૂજ્યમાં, આદર બુદ્ધિ વડે જેવે; સેવી તફાવત નહિ સ્વરમાં, નિજ અનુયાયી પણું વે. ૫ અભેદ જે નિજ પર મધ્યે, ચારિત્રવિજય એ નિવૃત્તિ, દિશા ન આ પ્રકટી તે, નહિ એ નિવૃત્તિ પણ પ્રવૃત્તિ. ૬
આવા પ્રકારની નિવૃત્તિ, એ નિવૃત્તિ નહિ પણ પ્રવૃત્તિજ છે. અંતર એટલે કે એકને મુકી અન્યને ગ્રહાય છે. ભલે આપણે અધ્યાત્મ ચિંતન નિવૃત્તિ માગ પ્રમુખ અને વ્યવહારની દિશા ગૌણ રહી, પણ તેથી ગણને ગૌણ રાખવા, ગમે તે દિશા ગ્રહણ કરી પ્રવૃત્તિને ઉછિન્ન કરવી જોઈએ નહિ, એમ તે શાસ્ત્રો પણ કિંડિમ ઘે કરીને કહે છે, તથાપિ તેમ કરવા જશું તે તે પણ વ્યવહારિક પ્રવૃત્તિજ ઠરવા જશે. નિવૃત્તિને ગ્રહણ કરવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૪૩ એટલે પ્રવૃત્તિ કરવી જ નહિ, પરણવું જ નહિ, ગૃહસ્થાશ્રમ માંડવોજ નહિ, સર્વ કેઈએ લંગોટી વાળી ત્યાગ - ગિકાર કરી નીકળી જવું, એમ નથી. વ્યવહારમાં સતે-પ્રવૃત્તિ કરતે સતે નિવૃત્તિના તટસ્થ દષ્ટા રહેવું. પ્રવૃત્તિ તે નિર્વાહવી અને તે પણ ઉચિત માગે. ઉચિત માગે તે નિર્વાહાય તેજ તટસ્થ-દષ્ટા રહી નિવૃત્તિને જોતા રહેવાય. નહિ તે નિવૃત્તિ–પરમાર્થ પ્રવૃત્તિ પડી રહે, અને બંધનમાં ઉત્તરોત્તર સુદઢ બંધાતા જવાય. જે પ્રવૃત્તિ કરતાં પણ નિવૃત્તિના દૃષ્ટા રહી શકાય તે મેવ વન વનમેવ + અર્થાત્ ઘર તેજ વન અને વનના જેવું જ ગૃહ છે. એટલે કે ત્યાં જ પ્રવૃત્તિ અને નિવૃત્તિ છે. એકને એકથી ને ડું પાડતાં, એકે વ્યવહાર સિદ્ધ થશે નહિ. જ્યાંસુધી ગૃહ અને વન જૂદાં પ્રતિત થાય છે, ત્યાંસુધી વનમાં પણ સિદ્ધિ નથી, ગૃહને જ અવલંબવામાં ફળ છે, જ્યારે તે બન્ને એકજ જેવાય, ત્યારે બેમાંનું કાંઈજ નથી અને છે તે તે પણ આ છે, અને આ પણ તેજ છે. આવી દિશા પ્રગટી પછી ગ્રહણ–ત્યાગ અર્થાત પ્રવૃત્તિ નિવૃત્તિ શેમાં રહી? કશામાં આપણે પ્રવૃત્ત નથી, કશામાંથી નિવૃત્ત નથી. છીએ તે પ્રવૃત્તિમાં પણ નિવૃત્ત છીએ, અને નિવૃત્તિમાં પણ પ્રવૃત્ત છીએ. પાઘડીમાં માથું અને માથામાં પાઘ, એ વાળ પ્રવૃત્તિ નિવૃત્તિનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. ખેલ છે. આમ કહે તે પણ તેજ છે. તેમ કહો તોપણ તેજ છે. જ્યારે પ્રવૃત્તિ નથી તેમ નિવૃત્તિ નથી ત્યારે જ કેવલ્ય છે, તૃપિત તેમજ અતૃષિત, ભૂપે તેમજ જમેલે, ઉભયને માટે જળ અને અન્ન આવશ્યક છે. તૃષિત-સુધાની તેમાં પ્રવૃત્તિ છે, તે કાળે અતૃષિત અને જમેલો તેથી નિવૃત્ત છે. ઉપયોગની દિશા તે ઉભયની સરખીજ છે. જે કાળે એક પ્રવૃત્ત ત્યારે અન્ય નિવૃત્ત છે. જે કાળે એક નિવૃત્ત છે, ત્યારે અન્ય પ્રવૃત્ત છે. તે તે વ્ય વહાર નિવૃત્તિ અને વ્યવહારાતીત પ્રવૃત્તિ એમ કહી શકાય. જ્યારે સર્વથા ક્ષુધા નથી, તૃષા નથી ત્યારે અન્ન પણ નથી પાન પણ નથી. જ્યારે પ્રવૃત્તિ નથી, નિવૃત્તિ પણ નથી, ત્યારે જ નિવૃત્તિ છે. જ્યાં છે એવો ભાવ છે, ત્યાં નથી કેવીરીતે સંભવે છે. અર્થાત છે તે ઉભયે છે. આ છે, તે તેજ છે, તે છે તેજ આ છે; નથી તે એકે નથી. એટલે કે પ્રવૃત્તિ છે તે નિવૃત્તિ પણ છે. પ્રવૃત્તિ તેજ નિવૃત્તિ છે, નિવૃત્તિ તેજ પ્રવૃત્તિ છે. નથી તે પ્રવૃત્તિ નથી, નિવૃત્તિ નથી-એકે નથી, બાપ છે તો તે કોઈને દીકરો પણ છે, દીકરે છે તે કોઈને બાપ પણ છે. જે છે તે બને એકજ સ્વરૂપે છે. નથી તે બાપ પણ નથી, દીકરે પણ નથી. તાત્પર્ય એકના અધિકારી છે, તે અન્યના પણ છે. કુમાર છે રાજા પણ છે. શિશુ છે તો પિતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
૪૫
* SCII.
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પણ છે, રાજા પણ કુમાર હતા,પિતા પણ શિશુ-બાળક હતો. જેમ કુમાર અને રાજા શિશુ અને પિતાવસ્થા એકની છે, એકજ તે બન્નેના છે, તેમજ પ્રવૃત્તિ અને નિવૃત્તિ તમને છે, તમે તે બન્નેના છો. અવાંતર એટલે જ કે જે કાળે જેના હતા તે કાળે અન્યના ન હતા. ન હતા નહિ, થવાના નિર્મિત થઈ ચુકયા હતા.
રાજા પિતાની કૌમારાવસ્થાને, પિતા શિશુ અવસ્થાને નથી જોતા ! અને કુમાર તેમજ શિશુ પતે રાજા તેમજ પિતા થયા છીએ એમ નથી જાણતા ! તેમજ નિવૃત્તિમાં પ્રવૃત્તિ જુઓ, પ્રવૃત્તિમાં નિવૃત્તિ જુઓ. કામાર અને રાજપણું, શિશુ અને પિતાપણું એકમાં જ છે. કાળભેદે તે બને જૂદાં છે, તેમ પ્રવૃત્તિ અને નિવૃત્તિ તમારામાં જ છે–તમે એકજ તે બન્નેના છે, આ સ્વરૂપે કે તે સ્વરૂપે બને એક જુઓ. શશ્વાવસ્થાન–કમારાવસ્થાની ચેષ્ટા, પિતા અને રાજા બની, શિશુ તેમજ કુમારે છોડી દીધાં છે. તેમ એક એકની અપેક્ષાએ તે વ્યવહાર નિવૃત્તિ અને વ્યવહારતીત પ્રવૃત્તિ તે કહી શકાય.
આ વિધિ, પ્રવૃત્તિના સંબંધમાં માત્ર વિવેક સમજવાની આવશ્યક્તા છે. વિવેકથી પ્રાપ્ત પ્રવૃત્તિને નિર્વાહવી, અહીં જ સઘલો પ્રવૃત્તિને તારતમ્ય રહ્યો છે. વ્યસન, આલસ્ય, ચોરી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. વ્યભિચાર, પ્રતારણા, તાછિલ્ય ઈત્યાદિ પ્રવૃત્તિઓ છે પણ તે અશુભ પ્રવૃત્તિઓ છે. તેમાંથી નિવૃત્તિ, શિષ્ટ કહી ગયા છે. એ પુનઃ પુનઃ પ્રકારતરે કહેવાયું છે. તેમાં જતાં વિભાવને તેથી ઉલટી શુભ પ્રવૃત્તિમાં વાળવા પ્રવૃત્તિ સેવવી એજ તેને હેતુ છે. યથાર્થ વિવેક જ્યાં સૂધિ થતું નથી. ત્યાં સૂધી અયથાર્થ—અશુભ પ્રવૃત્તિ છૂટતી નથી, યથાર્થમાં પ્રવૃત્તિ થતી નથી. જગતમાં જે કોઈ આશ્ચર્યમાં ચકિત કરી નાખે એવી કશી વાત હોય તે, એજ હોય એમ જણાય છે કે, પ્રાયે આ પા૫ છે, એમ મનુષ્ય સમજે છે; છતાં તે મકી શકતો નથી, અને અમુક ઉત્તમ-શુભ છે, એમ સમજે છે, તે છતાં તેમાં જોડાતું નથી. અહીં વિભાવની સાથે અનાદિ બંધાતા સંસ્કારોજ કારણ રૂપ થાય છે. વ્યવહાર–પ્રવૃત્તિ નિશ્ચય થવા દેતા નથી. અને તેથી ક્ષણે ક્ષણે મનુષ્ય શુભાશુભમાં ડોલતે પ્રવૃત્ત રહે છે. અહિં સંસ્કારનો પ્રતિકાર નૂતન સંસ્કાર હોવાથી, શુભને આદર અને અશુભના નિરાદર માટે નિરોધના બળને કેળવવું એ હાથમાં છે.
अनिग्रहित मनाविदधत्परां; न वपुषा वचसा चशुभक्रियां, गुणमुपैती विराधनया नया, बत दुरंत भवभ्रम मंचति.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. - ભાવાર્થ –કેઈ નિરોધશીલ મન વિના, વાણીથી અને ક્રિયાથી અતિ ઉત્કૃષ્ટ કિયા કરતો હોય, તથાપિ ગુણને પ્રાપ્ત કરી શકતો નથી, પણ ઉલટી આવા પ્રકારની તેની વિરાધના કરવાથી, ખેદની વાત છે, કે તે દુરંત એવા ભવભ્રમણમાં પડે છે. પ્રવૃત્તિમાં–શુદ્ધ વ્યવહારમાં, જેને નિરોધ આવશ્યક છે, તેમાં તેને અવકાશ આપવો એ, ઉલટાજ ફળનો દાતૃ છે. અશુભ વિચારવાની ઘટનામાં મનને શુભ કિયામાં જોડવાથી યથાવત્ અર્થ સરતો નથી. અસ્તેયમાં પ્રવૃત્તિ અને ચેરીમાં મન, સત્યતામાં પ્રવૃત્તિ અને છલ-અસત્યમાં મન, વિરાગીની સ્થિતિ અને રાગમાં આકર્ષણ એ હસવા લાયક ઉદ્યમ એ સમજાય છે. એથી અર્થ સરે જ શી રીતે ? તે મનુષ્ય યથાર્થ અસ્તેય, શીલ, સત્ય, વિરાગ ઇત્યાદિને કેમજ સિદ્ધ કરી શકે ? અહિયાં તે તે કરનારની જે ઉક્ત શુભ કિયા પ્રત્યે, મનની રૂચિ ન હોય તો પ્રવૃત્તિ સંભવતીજ નથી. પણ અશુભ વિચારો સાથે પુનઃ મનને જોડાતાં અટકાવી શકવાના નિરોધ રૂપ સામર્થ્યનો અભાવ હોવાથી, પુનઃ પુનઃ તે તેમાં આવી ભરાય છે, અને તે તે ગુણેને યથાર્થ સિદ્ધ થવા દેતા નથી. અને તે સાથે તાદામ્ય ૨હિત માત્ર કિયાથી શુભ કિયા પણ ભવભ્રમણથી મુકત કરવાના ફળને આપનારી થતી નથી. એ આશય સમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. જવાનું છે. નગ્રહનું-નિરોધનું બળ વધારતાં તે શુભ કિયાઓ સાથે તાદામ્ય પામવું, અશુભને કિયામાંથી ભૂલ્યા, મનમાંથી ભૂલી જવું એ હેતુ છે.
अनिगृहित मना कुविकल्पतो, नरकमृच्छति तंडुलमत्स्यवत् ; इयमभक्षणजा तदजीर्णता,
नुपनतार्थ विकल्प कदर्थना. અનિગ્રહિત મનાના વિકલ્પ માત્રથી જ, તેઓ તંદુલ મલ્યની પેઠે કરકમાં જાય છે. અને તે પદાર્થની અપ્રાપ્તિ છતાં એવા વિકલ્પની કદર્થના છે. આ સુભાષિત પ્રવૃત્તિના માનસિક સૌષ્ઠવને પ્રતિપાદે છે. અને તે એ કે જેમાં અર્થાવામિ નથી એવા અશુભ વિકલ્પને ઉદાર ચિત્તથી છેડ, સંકુચિત ચિત્તથી દબાઈને છેડો નહિ. દબાઈને છેડો એનું નામ છેડવું કહેવાતું નથી. દબાઈને છોડવું એટલે શકયતા હોય છે, તે છેડવું નહિ એમ થયું. અને તેમ હોતાં તે છેડયું કહેવાય નહિ, એ તે સાવિત્તમાન મત્સાપુર એ મુજબ માત્ર પ્રવૃત્તિ છૂટી. રૂચી છૂટી નહિ, તે તે રહી ગઈ. માત્ર સંગેની પ્રતિકુળતા ઉપર વૃત્તિ લટકી રહી. એટલે કે સંગે આવી મળ્યા તે, તે ચહ્યું, ચોથું, ચાટયું સર્વ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
મન જાય તેા જાન કે તું મત જાય શરીર, બિના ચડાઈ કામઠી કયુ લગેગા તીર.
૪૯
આમ પણ કેટલાક વદે છે, પણ અમને તે એમ લાગે છે કે, જ્યાં મન ગયું ત્યાં શરીર પણ ગયૂજ છે. સુદર પરસ્ત્રી નિહાળી તેને ઉપભાગવાના કુસંપ થયે; શરીર પ્રવૃત્તિ ભલે ન થઇ, પણ તે થયા ખરાખરજ છે. બલ્કે ન થઈ તે કરતાં થાય તે શ્રેષ્ઠ છે. કેમકે સંજોગેાના અભાવે, તે થવું અટકયું છે. શકયતાએ તે જ્યાં સંકલ્પને અવકાશ છે, ત્યાં તેના ભાગમાં સેાએ નવાણુ ટકા જોડાવાના સ`ભવ છે. જયાં મનની રૂચી અને તદનુકુળ પદ્માની પ્રાપ્તિ થઈ, પછી “મન જાયતા જાન દે તું મત જાય શરીર;'' એ બેલવું અમને તે લાઘવવાળું લાગે છે. ધનના રાશી જોઈ મન ચળી જાય છે, ઘડી ઘડી એમ થાય છે કે જાણે એમાંથી લઇ જઈ શકાય, તેટલું લઈ જઈ પેટી પટારામાં ભરી દઇએ, પણ લેવાની અનુકુળતા નથી-લાગ નથી, તેા એની મેળેજન લેવાયુ. તેમાં નહિ લેનારે બહાદુરી શી કરી? લાગ હાય-અનુકુળતા હાય અને “ મન જાય તેા જાન દે તું મત જાય શરીર” એ સિદ્ધાંત કથન કયા ન્યાયપુરઃસર છે? શું કદી એવા દ્રવ્ય લેાભી તેવે ટાણે તેને લીધા વિના રહી
૪ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૫૦
પ્રવૃત્તિ અને નિવૃત્તિ, શકે ખરો? આ વિધિ લિસા માત્રની સામે સમજવાનું છે. જેની લિસા તેની સુલભતાએ શરીર પ્રવૃત્તિ, એ તે નિઃસંશય છે. સંશય છે તો શકયતા નહિ હોવાને છે. શક્યતા હોય અને તેમ રહે તે સંભવતું નથી. વળી “મન જાય તે જાન દે તું મત જાય શરીર,’ એ બલાત્કાર નિરોધ છે. તેમાંથી તે પછી દંભ ઉદ્દભવે છે–
मनसि लोलतरे विपरीतता, वचननेत्रकरेंगित गोपना व्रजति धूर्ततया ह्यनयाखिलं,
निबिड दंभ परै मुषितं जगत्. તાત્પર્ય કે ચંચલ મન છતાં, વચન, નેત્ર, કર ઈંગિત-ચેષ્ટા વડે ગોપનાથી તેઓ વિપરીતતાને પ્રાપ્ત થાય છે. અને આવા પ્રકારની ધૂર્તતાથી ઘાટા દંભે, જગતને ઠવ્યું છે. સાનુકુળતાએ, એ નિરોધ પ્રાયઃ ટકતું નથી. નિરોધના રૂપમાં આપણને તે સમજાય છે, તેમાં બાહ્ય દબાણે કારણભૂત છે. તેમ ન હોય તે ઈચછા શક્તિના વશવર્તીઓએ જગને અનર્થનું આસ્પદ બનાવી મૂકયું હત. ઠામુક, કુલવધુના શીલ ઉપર તરાપ મારત, ચેરે સ્વચ્છ દે ખાતર પાડત. બળવાનનું જ સામ્રાજ્ય સ્થપાત. આ નિરોધ યદ્યપિ ઈચ્છા શક્તિને નથી. અહીં આ વ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ,
૫૧
વહાર મર્યાદા, મનના દખાણને રાકી યથેચ્છ પ્રવૃત્તિથી નિરાયે છે. એટલે આવા નિરાધમાં વ્યવહારની સત્તા–મર્યાદા હેતુ છે. પણ તેથી પ્રતારણાને-ટ્ઠ'ભને જન્મ મળે છે. ઢાંગ શિખાય છે. મન છતાં–સુયેાગ છતાં અપ્રવૃત્તિએ આશ્ચય'માં ચકિત કરનારી વાત સમજાય છે. અને તેવાં સંજોગમાં મનનેાજ તેમાં અપ્રવેશ—નિરાધ માનવા સમજણ ભરેલેા છે. નહીં કે મન જાય તે! જાન દે તું મત જાય શરીર.” કેટલાક શંકા કરશે કે, શું આ વિધિ લિપ્સા સામે સુયેાગ છતાં, ટકી રહેવાના પ્રસંગેા આપણામાં નથી બનતા? મને પણ છે. પણ તેમાં એ જેટલા અંશમાં મનના નિરોધ તેટલાજ પ્રમાણમાં આપણાથી તે સાથે પ્રવૃત્તિમાં જોડાતાં અટકી શકાય છે. અફ઼ીણુના બધાણી તેને છેાડી દેવુ', અને ન ખાવું એને જેટલા દરજ્જે નિરાધ સાધી શકયા હાય છે, તેટલે દરજ્જે તે અીણને ડાખલીમાંથી કાઢી મેાંમાં મૂકવાની લાલચમાંથી મનને ખાળી શકે છે. નિરોધ અને લાલચના યુદ્ધમાં જેનુ અધિક બળ, તેનાજ જય થાય છે, એ વાત ખુલ્લીજ છે, એટલે ‘મન જાય તે જાન દે તું મત જાય શરીર' એ નિરોધ અને લાલચને યુદ્ધમાં ચેાજવાં અને નિરોધને કેળવવા માટે કહેવામાં આવ્યુ` હોય તે ભલે, પણ ત્યાં પણ વિશેષ જય અમને તેા લાલચનેાજ દેખવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
""
Page #199
--------------------------------------------------------------------------
________________
પર
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
છે. કેટલાક સંજોગામાં શરીરનાં અભ્યાસથી—ટેવથી મનને જે ટેવ પડી જાય છે, તે ટેવ છેાડાવવામાં “ મન જાય તે જાન દે તું મત જાય શરીર ” એ કેટલેક દરજ્જે સાચું છે. ચાહ, કાફી, મદ્ય ઇત્યાદિ કેટલાક વ્યસનેામાં શરીરની ટેવથી મનને ટેવ પડી જવાથી પુનઃ પુનઃ મન તેમાં જાય છે, ત્યાં શરીર તેનેા ઉપયેાગ નહિ કરવાથી, કિંચિત્ કાળે તે મૂકાઈ જાય છે. અને તેવા સજોગેામાં મન છતાં શરીરને રાકવાથી કેટલેક દર લાભ છે. શરીર દ્વારા જે મનને આદત પડેલી તે છૂટી શકે છે. આવા સંજોગેામાં પણ કેટલીક વખત શરીરની પડેલી ટેવની અસર મન ઉપર સજ્જડ ચાંટી જાય છે. અને શરીરને રાકવાથી ઉલટા વ્યાાધ અને એવાજ ઉપદ્રવેા આવી પડે છે. પુનઃ પુનઃ તેને તે કરવુંજ પડે છે. તાત્પય કે શરીરને નિરૂદ્ધ રાખી નિરાધ સિદ્ધ કરવામાં તે થાય છે પણ ખરા, અને નથી પણ થતા. જ્યારે મનને નિરોધ થયે સ્વતઃ જ વિકલ્પ અટકતાં, શરીરની પ્રવૃત્તિ ઉપર નિરાધ આવી તય છે. ચેશ્રિવ્રુત્તિનિરોધઃ ચિત્તવૃત્તિને નિરાય એજ ચેાગ, એ કથન પ્રસિદ્ધ છે. મન જાય તેા જાન દે તું મત જાય શરીર, એ પક્ષ ગૌણ છે, ઉત્તમ નથી. ઉપભાગનું સાધન મનને તેનામાં ખે'ચી જાય છે, તેથી જેમ અને તેમ દુર રાખવું એ ક્રમશઃ તેને મૂકવાના રસ્તો કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. શકાય. પણ સર્વથા તેવી પ્રવૃત્તિ રોકવાને, તે પ્રતિકાર કહી શકાય નહિ. વ્યસન, સક, ચંદન, વિષયાદિમાં મનના દબાણને લીધે જેડાતું શરીર તેથી અતિ દૂર રાખવું, એ માત્ર અત્યંત પ્રવૃત્તિની આવૃત્તિ અટકાવવાને માટે હોઈ શકે, પણ સર્વથા તે મુકવામાં પ્રતિકાર રૂપ હાઈ ન શકે. તે તે મનના તે તેથી અત્યંત નિરોધ રૂપ સામઐથી જ સિદ્ધ થઈ શકે. બહુ વાર તે એમ પણું બને છે કે જેટલે આસક્તિના વિષયથી વિગ, તેટલી જ બલકે તેથી દ્વિગુણ તેમાં પ્રવૃત્તિ સંગ કાળે થાય છે. જ્યારે આમ બને છે ત્યારે એ નિર્બળતાને ઢાંકવાને દંભનો ઉપયોગ થાય છે. નિરોધ સિદ્ધિને બળજેરી એ ઉચિત રસ્તો નથી. મનની નિર્બળતા પયત નિરોધ પ્રાપ્તિ યથરછ થતી જ નથી. અત્યંત ધનાકાંક્ષા, તિવ્રતર રાજ્ય વિસ્તાર લોભ, અધિકાર વિભાવાદિની વૃદ્ધિની એષ, વનિતાદિ ઉપભેગની લાલસા, લેકેષણા, સર્વથા સર્વ સાનુકૂળતા–પ્રિયતા, પ્રતિકૂળતાપર દ્વેષ ઈત્યાદિ સર્વે નિર્બળ મનની સંતતીઓ છે. સંતોષ, નિસ્પૃહતા ઇત્યાદિ સુદઢ મનની સંતતીઓ છે. માટેજ બલશીલ મન વિના નિરોધ સિદ્ધિ કમશઃ કરવી આવશ્યક છે. સામર્થ્યથી અનધિક તત્ તદ્ વસ્તુઓના લાભાલાભથી, જેટલા દરજે મન સરલતા પૂર્વક રહી શકે, ત્યાં પર્યત સમતોલપણું
વાને દમને
સિદ્ધિને
નથી. મનની
અદઠ બ્રતિમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
પ૪
નથી કે તે સમજાય છે
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. જાળવી શકે, ઉત્પાતમાં ન મૂકે; ત્યાં પર્યંત, નિરોધ સેવ, અને “મન જાય તે જાન દે તું મત જાય શરીર” એને હેતુ કાંઈક એ સમજાય છે કે, જ્યાં પર્વત મન જાય છે પણ તે શરીરમાં અસ્વસ્થતા-ઉત્પાત–બેચેની નથી પ્રકટાવતું, ત્યાં પર્યત તું શરીરથી ન જ, અને તેમ થતાં કામઠારૂપી પદાર્થ ઉપર રૂચિ માત્રે જ અવલંબતાં શરીર નિરાળું રહેશે, પણ સર્વથા તે તેને રૂચિ છતાં નિરાદર કરતાં, કામઠારૂપી પદાર્થ મળે કે રૂચી રૂપી તીર ચૂંટ, અને તીર અને કામઠું બને તૂટી અવસન્ન થઈ પડવાના. આથી જ કહેવામાં આવ્યું છે કે –
प्रथमतो व्यवहारनयस्थिता, शुभविकल्प निवृत्तिपरो भवेत्। शुभविकल्प मथा व्रत्त सेवया,
हरति कंटक एवहि कंटकम्, પ્રથમ તે વ્યવહારરૂપી નયમાં સ્થિત રહી, અશુભ વિકલપોથી નિવૃત્તિ પરાયણ થવું, અને એ પ્રકારે શુભ વિક૫મય વ્રતના સેવનથી કંટક જેમ કંટકને ઉદ્ધાર કરે છે, તેમ તેથી પણ ઉદ્ધાર મેળવે છે.
અત્યંત અયથાર્થ રૂપે આવત થતા અશુભ વિક
અાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૫૫
૯૫થી, શુભ વ્યવહારમાં જોડાઈ, દૂર રહેવું, એથી અધિક શુભને અવલંબવું, અને એ પ્રમાણે અશુભથી પ્રથમ તે ક્રમશઃ નિવૃત્તિ સાધવી.
શુભને મન, કર્મ, વાણીમાં દઢાવ અને સંપૂર્ણ દઢ કે, તેને નિહતાં પગમાં જેમ કાંટે વાગ્યું હોય છે તેને, બીજા કાંટાથી દૂર કરી બને ફેકી દઈએ છીએ, તેમ શુભને શુભ, શુભતર, શુભતમ એ વિધિ ઉત્તરોત્તર દૂર કરતાં–ગ્રહતાં આપે આપ મૂકાઈ જશે. પણ તે પ્રવૃત્તિ યથાવત્ જોઈએ, જેમ કાંટો જ્યાં વાગ્યો હોય ત્યાં જ કાંટે ભોંકી તેને ખાતરી અળગે કરવામાં આવે છે પણ તેથી બીજે પગે કિંવા જ્યાં વાગ્યો હોય ત્યાંથી બીજે ખેતરવામાં આવતું નથી, કિંવા તેથી બીજે પગે ખેતરવામાં આવતું નથી, પણ જ્યાં વાગ્યું હોય ત્યાં જ ખેતરવામાં આવતાં, કાંટે નીકળે છે. વળી એક વાગેલે કાંટે યથાવત્ પ્રયત્ન કરતાં પણ જ્યાં પર્યત નીકળતા નથી, ત્યાં પર્યત બીજા કાંટાનો સ્વીકાર રહે જ છે. જ્યારે તે નીકળે છે, ત્યારેજ બને નકામાં થઈ રહે છે, અને તે છેડી દેવામાં આવે છે. કાંટે અદ્યાપિ અશુભ છે પણ એક વાગે છે તેને, કાઢવાને માટે તો તે શુભ છે. અને તેને લઈએ ત્યારેજ વાગેલાની પીડાથી, નિવૃત્ત થવાય છે. તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
૫૬
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. શુભ પ્રવૃત્તિને પણ અશુભના પરિહાથે લઈએ, તે શુભને તે માટે યથાવત્ જીએ, અશુભના પરિહાર પર્વત નિર્વાહીએ, તોજ શુભ પ્રવૃત્તિ નિર્વાહાય, અશુભને કાઢી દૂર મૂકાય, અને પશ્ચાત્ શુભથી પણ સ્વતંત્ર થઈ શકાય એમ સમજવાનું છે.
જેમ વાગેલો કંટક કાઢી કંટકને નાંખી દેવામાં આવે છે, તેમ અશુભ પ્રવૃત્તિને, શુભના ગ્રહણથી દૂર કરી અને શુભને મૂકી દેવી એ તે નિવૃત્તિ ખરીને? એમ કોઈ કહેશે, તે ત્યાં તારતમ્ય એ છે કે, તે તેનાથી સ્વતંત્ર છે, શુભ તેને બાધક નથી રહેતી. કાંટો કાઢી નાખ્યા પછી તેને કાઢવાને ગ્રહેલે કાંટે, તે કાઢનાર હાથમાં રાખે તો પણ સ્વતંત્ર છે; નીચે મૂકે, નાખી દે, તો પણ સ્વતંત્ર છે. તેમ શુભથી અશુભની નિવૃત્તિ કર્યા પછી શુભ તેને કઈરીતે બાધક નથી. શુભથી પણ તે પ્રતિબદ્ધ રહેતું નથી. એમ સમજવાનું છે, પ્રતિબદ્ધ રહેતું નથી, એમ બેલી નિવૃત્તિ નથી, એ સિદ્ધ કરવાને તથા પ્રકારે યુક્તિવાદ કરે છે. . હવે તે નિવૃત્તિ જ છે, એમ શંકા જેને થાય તેણે તેનું સમાધાન અતઃપર કરવામાં આવ્યથી જેવું. અત્યારે તે શુભથી પણ તે સ્વતંત્ર-અપ્રતિબદ્ધ છે, એટલું જ સમજણમાં નિર્વાહવાનું છે, અને એમ કહેવામાં હજી કાંઈક સુરહસ્ય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૫૭ અને તે લોક સંગ્રહના હેતુથી છે. તેમજ દંભે કરી મિથ્યા આચારને ઢોંગ કરનારને, જગત તેનાથી ઓળખી શકે છે. ત્યાંથી જ જગતું, દંભે આપણને ઠગ્યું છે, વસ્તુસ્થિતિ કાંઈ છતાં, કાંઈ બની બેસવાનો આ માત્ર દંભ છે, એમ સુશિક્ષીત થાય છે. તે અપ્રતિબદ્ધદભને ઓળખાવતો નથી. માત્ર આદર્શરૂપે ખડે રહે છે. એથી જ તે બતાવી આપે છે કે આ દંભ આ તે આદર્શ. આદર્શ એટલે અરીસે, જેમાંથી સ્વસ્વરૂપ જાણી શકાય તે તે— દેખે એ દર્પણમાં નિજનું ખરૂં રૂપ નિરખાશે. દંભ સત્યની ખરી પરીક્ષા એની મેળે થાશે. સૌષ્ઠવ સુંદરતા સુવ્યવસ્થા સદ્ય નજર સમજાશે, દાગ વકતા કર્કશતા વ્યવહાર તણું દેખાશે. ૨ ધ્યાન લગાવી બેસે આંખ મીંચી પાંપણ ઢાળી જુઓ ફરે છે રહે ન ઢાળી રૂપવતીને ભાળી. ૩ માળા કરમાં ફરે મૂખથી મંત્ર ઈષ્ટને જાપ; અંતરમાં છે જાપ કવણને તે એમાં જોઈ મો. ૪ વૃદ્ધ વામ આવે દશન તો કહેશે માઈ બાઈ સુંદર યુવતિ નિરખી જાશે સિદ્ધાઈ સંતાઈ. આવે વંદવા વિત્ત પાત્ર તે આવકારની વૃષ્ટિ, દીનતણા સામું નહિ દેખે ક્યહાં ગઈ સમદષ્ટિ. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. સ્વાદ રૂચિ નહિ અમે સદા મનના સંતોષી સાધુ, રસીલીએ રસવંતી વરાવી ખાંત ધરીને ખાધું. ૭ નશ્વર દેહ શી જતના એની જ્યારે ત્યારે બેલે, સુગંધ દ્રવ્ય તો પછી ઉત્તમ શું કરવાને ચાળે. ૮ ઠગ ઘટે દંભને ઉલટા ઠગ્યા તમને એણે, સત્યાદર્શ વિના સન્મિત્રો તમે જાણશે શેશે. ૯ દેખીને દર્પણમાં દૂષણ દૂષણ રૂપે તળે, ચારિત્રવિજય દંભને છેડી ખરા ભૂષણને ખોલે. ૧૦
દંભીઓ. જગતને ઠગે છે, એ કહેવું લાઘવવાળું છે. દભેજ જગને ઠગ્યું છે, એમ બેલવુંજ ઉચિત છે. આ દંભ પ્રથમ તો ક્રિયારૂચીમાંથી ઉદ્ભવે છે. પણ તેવા નિરોધના દર્બયે સત્યાચારને દેશવટે મળે છે. દંભના પડદામાં મનના તાછિયેનીજ પ્રવૃત્તિ રહે છે. તેવાઓને એ બે વચન કે –ભ્રાતૃઓ ! એવા આદર્શરૂપ દર્પણમાં નિહાળી પિતાનું સ્વરૂપ અવલેકે ! એવા આદર્શોને કયાં ખોળીએ? એ પ્રશ્ન અસ્થાને છે. તીર્થંકર મહારાજે, ગણધરે, પૂર્વાચાર્યોના ચરિત્રો એ સહુ આદર્શે જ છે. તેમાં પિતાની સ્થિતિને સરખા. સૌષ્ઠવ જણાય તે સાચવે, દંભરૂપે ભળી ગયેલ હોય તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
૫૯
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. विषम धीत्य पदानि शनै शनैः हरति मंत्र पदावधि मांत्रिक: भवति देश निवृत्ति रपिस्फुटा गुणकरी प्रथमं मनसस्तथा.
જેમ માંત્રિક (સ૫ વિંછુ આદિના) વિષને મંત્રના પદેથી શનૈઃ શનૈઃ મંત્રના પદાવધિ પયતમાં ઉતારે છે, તેમ પ્રથમ ગુણ કરનારી એવી પ્રવૃત્તિથી મનની શનૈ શનૈઃ દેશ થકી નિવૃત્તિ થાય છે. શનૈઃ શને એટલે સામટી નહિ. પદાવધિ થઈ રહેતાં પયત પદે પદે કમશઃ વિષ ઉતરતું જાય છે તેમ દેશની નિવૃત્તિથી પણ પદે સર્વ નિવૃત્તિ ફળે છે.
અહીંઆ ઉત્તમ રહસ્ય ખડું થાય છે. જનમનમાં રહેલી રસવૃત્તિજ પ્રવૃત્તિમાં જોડાઈ પ્રવૃત્તિ કરાવે છે. એ રસવૃત્તિ એકની એક હોતાં નિરસતા લાગે છે. એ નિરસતાને જૂદા જૂદા પ્રવૃત્તિના પુટ આપી રસનિષ્પન્ન કરવામાંજ પ્રવૃત્તિએ અસંખ્ય પ્રવૃત્તિના રૂપ ધરેલાં છે. એકના એક પરિચિત અપ્રિય થઈ પડતા રસને, રસત્કર્ષ–રસેસ્કૃષ્ટતાએ
સ્થાપવામાંજ નિરસતાની રસમયતા મનાઈ છે. પણ તે રસમયતા ક્યાં લગી એક પૂર્ણ થઈ કે નિર્વેદ ઉભેજ છે, અન્ય પૂર્ણ થઈ કે તેમાં નિર્વેદ તૃતીયમાં રૂચી ઉભાંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. છે. ત્યારે જેમાં પ્રવૃત્તિથી નિરસતા ન લાગે એવું પ્રવૃત્તિ સાધ્ય સુખ કયું છે? હમેશાં એક રૂપે છતાં પ્રતિક્ષણ રમણીય-સુરસ પ્રતીત થાય ! તો તે આત્મસુખ-આમિક પ્રવૃત્તિ, જ્ઞાતા પોતે જ પોતાને અવલોકે. હવે નિરસતા નહિ આવે. તે રમણીય જ પ્રતીત થવાની. જેને આત્મદશન થયું છે, તેને પ્રવૃત્તિનું નાના અને તજજન્ય પરિચયાદિન નિવેદ-નિરસતા કેવી! અને કયાંથી ! તે પછી પ્રવૃત્તિ માત્રને તટસ્થ દષ્ટા થઈ રહ્યો. આથી પ્રવૃત્તિ તેને માટે નિમૂલ નથી થતી. તે જડવત્ બની જતો નથી. તે સર્વના દૃષ્ટારૂપે તે તેને અનુભવતો, સર્વ રૂપે સાક્ષીવત્ , આનંદમગ્ન, પ્રશાંત, જ્ઞાનમય બની રહે છે, અનંત પ્રવૃત્તિને દૃષ્ટા એક રૂપે રહેવાથી નિરસતાને પુનરૂદભવજ કયાં રહ્યા? સર્વથા પ્રવૃત્તિને અંત આવવાને જ નહિ. આત્માની પ્રવૃત્તિ તો અટકવાનીજ નહિ.
ત્યારે પ્રવૃત્તિ ચાર જાતની હોઈ શકે. કાયિક, વાચિક, માનસિક, અને આત્મિક. આ ચારેના આપણે શુભ અને અશુભ બે વિભાગ કરીએ. સ્થળ બુદ્ધિના મનુષ્યોને ઉચ્ચ શિખરે આરોહણ કરાવવાના હેતુથી, મહષિએ અશુભ પ્રવૃત્તિના ત્યાગને ભલે નિવૃત્તિ કહી ગયા હોય, પણ તેથી ઉચ્ચ વિચાર શ્રેણીએ, આરૂઢ થયેલાઓ, શુભ પ્રવૃત્તિ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. જેને સામાન્ય નિવૃત્તિના નામથી ઓળખે છે, તે પણ પ્રવૃત્તિ જ છે. ગમે તેટલી શુધ્ધતર, શુદ્ધતમ કાયિક, વાચિક, અને માનસિક, પ્રવૃત્તિ હોય તે યદ્યપિ સંકુચિત–સૂક્ષ્મતર-સંયમિત, સંગે પ્ય હોય, પણ તે પ્રવૃત્તિ જ છે. માત્ર એટલે જેટલે અંશે અશુભને વિરામ થયેલ હોય, તેટલે અંશે તેને નિવૃત્તિ કહેવી જોઈએ, અને તે પણ એવી શરતે કે, કદાપિ પણ વિરામનું ઉત્થાન થવું ન જોઈએ. ત્યાગ ભાગને પુનઃ પ્રહાય તે વિરામનું ઉત્થાન સમજવું. અર્થાત્ અવશિષ્ટ એ પ્રવૃત્તિ ત્રય સ્વતઃ વિરમી–ત્યજાઈ આત્મિક પ્રવૃત્તિ રૂપે બની રહે એજ તે નિવૃત્તિની અંતિમ સ્થિતિ અને આત્મસ્વરૂપમાં જે રમણતા જે અનવછિન્ન, અક્ષય, અવિનાશી પ્રવૃત્તિ. આત્મસ્વરૂપમાં રમણતાને પ્રવૃત્તિ ન કહીએ તો આત્મામાં શન્યતા આવી જાય છે અને તે શુભ આત્મિક પ્રવૃત્તિ છે તે અમે પહેલાં લખી ગયા છીએ. એટલે જડાત્મક–જડજન્ય–જડવિકારી જે પ્રવૃત્તિ છે તે અશુભ છે. અશુભ છેવટ હેય છે, અને શુધ્ધ આત્મ પ્રવૃત્તિ ઉપાદેય છે. હેય શબ્દ અહિં અંતિમ નિવૃત્તિ વાંચી સમજ.
PosIIS
સમાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________ ચશોહિ. alcohilo જૂહુર ખબર Raહ છે? પ્રસિદ્ધ વકતા મુની મહારાજ . મહારાજશ્રીની કલમથી લખાયલાં તથા જુદા જુદા સ્થળોએ જુદી જુદી વખતે આપેલાં ભાષણના સંગ્રહરૂપે નીચેના પુસ્તકે અમારે ત્યાંથી મળે છે. 1 વ્યાખ્યાનસંગ્રહ. સા. 1-0-0. 2 ષટ પુરૂશ ચરિત્ર ભાષાંતર. રૂા. 7-8-0. 3 પ્રેમ, પ્રવૃત્તિ. રૂા. 0-10-0. 4 લેખસંગ્રહ પ્રથમ ભાગ. રૂા. 0-12-0, 5 લેખસંગ્રહ દ્વીતિયભાગ. છપાય છે. મળવાનું હૈ૦ સમયધર્મ ઓફીસ. &0 શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમ, સોનગઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com