SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, , કલાને સિદ્ધ કરવી. હજાર ગજનું કપડુ હાય તેને ર૪ તસુનાં ગજથી ભરવા બેસતાં હજાર ગજ લાંબુ લાગવાનુ'; પણ ૯૬ તસુના ગજથી તે શ્રમ પાંચસે ગજ ભરવામાંજ પડવાના. આ વિધિ ઉત્તરાત્તર જેમ બને તેમ ઉપાધીને કત બ્યને સૂક્ષ્મરીતે નહિ પહેોંચી વળતાં, સ્થુળ ઉપલકીયા રીતે વળગી રહેવાય છે; જેથી પરિશ્રમની પરાકાષ્ટાએ પણ લાભમાં તે સરવાળે પરિશ્રમજ રહે છે. સ્થૂળ, સ્થળ, ઉપર ઉપરની, આપણી જરૂરીઆતથી આપણને મુક્ત કરે છે પણ ઠેઠ સુધી આપણને સૂક્ષ્મ; સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ માખતમાં, એક પછી એક જન્મ જન્માંતર પયંત પ્રતિઅદ્ધ રાખે છે. આપણે તે તેથી મુક્ત થઈ શકતા નથી. જો તેમાં રહેતા નથી, ત્યજી દઇએ છીએ તેા, અપૂર્ણ વાસનાએ તે તે ત્યાગ મલાત્કારે કાઇને કોઇ પ્રવૃત્તિમાં જોડે છે. અહીં કે તહીં આપણે પ્રવૃત્તિજ સ્વીકારીએ છીએ, જે નિવૃત્તિ સ્વસ્વરૂપે પ્રવૃત્તિનીજ ઉપલક્ષક છે તેમાં પણ ધૃતસ્તતઃ અન્ય પ્રવૃત્તિ લઇ બેસીએ છીએ. રાજાએ પ્રજારાધન વ્રતમાં અનન્ય અનવુ. એથી પ્રજા આખાદ અને સુખી બનશે, અને જેમ જેમ તે આબાદ સુખી અને નિશ્ચિત બનતી જશે તેમ તેમ તેટલા તે ચિ'તાથી-તે કવ્ય-તે પ્રવૃત્તિના દબાણથી મુક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035215
Book TitlePrem Prvarutti
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherMahavir Jain Charitra Ratnashram
Publication Year1937
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy