SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ 藝樂而紧迎 m પ્રેમથી મુક્તિ. વિચારશીલ મનુષ્યાને મનન અને વિચાર કરવાની ટેવ–સ્વભાવ હાવાથી અને તે સાથે જગત્ની સ્થિતિ, જગમાં રહેલા મનુષ્યા તેમજ જગદાતીત મનુષ્યાનુ વતન ચિતવતાં તેઓને અનેક વિચારા કુરે છે. પૃથક્ પૃથક્ વ્યક્તિઓની અવણૅનીય અને જીંદગીના છેડા સુધી સુદૃઢપણે ટકી રહેલી સ્થિતિમાં અંતગત ઉંડા કાઇ ગભીર હેતુઓ રહેલા હાય છે; જેના વિચાર કરતાં બુદ્ધિ અનુસાર તે સમજી શકાય છે. જે આ નિબંધ પરત્વે લખવાની ઈચ્છા થઇ છે તે નિષધમાં કથેલી હકીકત હૃદયમાં સ્ફુરેલા વિચાર રૂપે છે. જગત્ મનુષ્ય માત્રને શિક્ષણની શાળા છે, માણસાના હૃદયમાં ઉત્પન્ન થયેલા વિચારો જગન્ના સમુખ મૂકી દેવાથી ઘણી વખત નવુ શિક્ષણ મળે છે, ફેટલીવાર સકુચિત વિચારના મનુષ્યેા શાસ્ત્રોના શબ્દોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035215
Book TitlePrem Prvarutti
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherMahavir Jain Charitra Ratnashram
Publication Year1937
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy