SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, શકે ખરો? આ વિધિ લિસા માત્રની સામે સમજવાનું છે. જેની લિસા તેની સુલભતાએ શરીર પ્રવૃત્તિ, એ તે નિઃસંશય છે. સંશય છે તો શકયતા નહિ હોવાને છે. શક્યતા હોય અને તેમ રહે તે સંભવતું નથી. વળી “મન જાય તે જાન દે તું મત જાય શરીર,’ એ બલાત્કાર નિરોધ છે. તેમાંથી તે પછી દંભ ઉદ્દભવે છે– मनसि लोलतरे विपरीतता, वचननेत्रकरेंगित गोपना व्रजति धूर्ततया ह्यनयाखिलं, निबिड दंभ परै मुषितं जगत्. તાત્પર્ય કે ચંચલ મન છતાં, વચન, નેત્ર, કર ઈંગિત-ચેષ્ટા વડે ગોપનાથી તેઓ વિપરીતતાને પ્રાપ્ત થાય છે. અને આવા પ્રકારની ધૂર્તતાથી ઘાટા દંભે, જગતને ઠવ્યું છે. સાનુકુળતાએ, એ નિરોધ પ્રાયઃ ટકતું નથી. નિરોધના રૂપમાં આપણને તે સમજાય છે, તેમાં બાહ્ય દબાણે કારણભૂત છે. તેમ ન હોય તે ઈચછા શક્તિના વશવર્તીઓએ જગને અનર્થનું આસ્પદ બનાવી મૂકયું હત. ઠામુક, કુલવધુના શીલ ઉપર તરાપ મારત, ચેરે સ્વચ્છ દે ખાતર પાડત. બળવાનનું જ સામ્રાજ્ય સ્થપાત. આ નિરોધ યદ્યપિ ઈચ્છા શક્તિને નથી. અહીં આ વ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035215
Book TitlePrem Prvarutti
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherMahavir Jain Charitra Ratnashram
Publication Year1937
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy