Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વર્ષ ૨૯ મું
અઃ ૧-૨
સ, ૨૦૪૫-૪૬
સન ૧૯૮૯
કા. નવે.
*********
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વ. માનસગજી બારડ સ્મારક ટ્રસ્ટ – સચાલિત
res
આદ્ય તંત્રી : સ્વ. માનસ‘ગજી ભા
૨૯ મા દીપાત્સ વાંક
ભગવાન દ્વેષીગ્નેશ વિષ્ણુ : ખ‘ભાત [પ્રે., ડૅ. જે. પી. અમીનના સૌજન્યથી
For Private and Personal Use Only
તંત્રી મડળ :
કે. કે. કા. શાસ્ત્રી
ૐા. ના. કે. ભટ્ટી ડો. સૌ. ભારતીબહેન
શેલત
**
»»
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખન જવાલા પલ પલ મારે અંતર જાગે, આ શી ઝંખને વાલા ! ચોગમ મારી આંખડી ઇંટે કેના એ અણસારે ? પલ પલ મારે અંતર જાગે આ શી ઝંખન વાલા ! ૨ રંગભીની ધરતી સંગે ફાગણિયો સુર રેલે, દૂર-સુદૂર સારસ-ચુમે કલ કલ નાદે જે, શાને મારા ઉરમાં આજે કેયલના ટહુકારા? પલ પલ મારે અંતર જાગે આ શો ઝંખન વાલા! રે મદઘેલી મંજરી ડોલે રિમત સુહાગી વેર, લજાભારે નમતી વેલી ઉર પોતાનું બેલે : શાને ' મારા ઉરમાં જાગે હળવા રે થડકારો ? પલ પલ મારે અંતર જાગે આ શી ઝંખન જવાલા ! જાગતી તેયે શમણા-ઘેલી મૌન ધરીને મહાલું, ફૂલ-કેમલ સ્પંદન ઉરનાં એકલી એકલી માણું', કેણ કરીને મુજને તેડે નમણાં ૨ ઈશારા પલ પલ મારે અંતર જાગે આ શી કે બન જવાલા !
ગમ મારી આંખડી રે કોના એ અણસારા?
પલ પલ મારે અંતર જાગે, આ શી ઝંખન જવાલા : છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મહેસાણા
જગદીશ ધનશ્વર ભટ્ટ, વિસનગટી
Always Ask for PASTEURISED MILK AND MILK PRDDUCTS Such as Flavoured Milk
. Sugam Shrikhand Sugam Gulabjamun
Speciai Agmark Chee Because they are - Sugam Ice-cream
Nutritive And Cheaper. Also insist for "BARODA DAN” a quality cattle feed as it
o Increases Milk Yield Ald Wealth of Farmers. BARODA DISTRICT CO-OPERATIVE MILK
PRODUCERS'
UNION, LTD. BARODA DAIRY, BARODA: 390 009 ૧૯૮૯ એકટ-નવે.
[ પથિક-દીપિટ્સવાંક
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
છે
RA
પાદરા તે
છે કે
,
શ્રી ઉમા-મહેધર : ખંભાત (છે, કે.જે. પી. અમીનના સૌજન્યથી)
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री भुवनेश्वरी पूजन यंत्र
SHREE BHUVANESHWARI POJAN YANTRA
SV EX JU
49
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4
શ્રી ભુવનેશ્વરી પૂજન યંત્ર
પવિત્ર થઈ, પવિત્ર વાતાવરણમાં, હૃદયપૂર્વક શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પૂજામાં શ્રીભુવનેશ્વરી પૂજનયંત્ર’ની સ્થાપના કરી, મન, વચન, ક્રથી પૂજન કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. નવરાત્રનાં અનુષ્ઠાન તથા પૂજા માટે જરૂરી છે,
:
આજના કળિયુગમાં વિદ્યાભ્યાસ, ધન, વ્યવસાય, આધિ-વ્યાધિ-ઉપાધિ, સંતન, ધન, બિમારી વગેરે માટે શ્રી ભુવનેશ્વરી પૂજન યંત્ર' સિદ્ધ છે, મૂલ્ય રૂા. ત્રીસ અધ્યાત્મ, ધર્મ, જ્ઞાન, સ ંસ્કૃતિ, જ્યાતિષ, આયુવેદ અને સેવાની વિવિધલક્ષી પ્રવૃત્તિઓથી પ્રોજજવલ તીથ ધામ ઃ પ્રાપ્તિસ્થાન : શ્રીભુવનેશ્વરી પીઠ
બ્ર. પૂ. આચાર્ય શ્રી ચરણતીથ મહારાજ સ્મૃતિમંદિર, ‘ઘનશ્યામ ભુવન', મહાદેવવાડી, ગે ંડળ ૩૯૦ ૩૧૧, ગુજરાત (ભારત)
EXPRESS HOTEL
Hospitality with latest facilites & aminities R C. Dutt Rood, Baroda-390 005
Ph 323131, 320113, TIx-0.75-311, FAX: 0265-325980 18, Alkapuri, Baroda-390005, Ph. 325744,325960 Telex. 0175-488, FAX-0265-325980
HEMANT INDUSTRIES
Manufacturers of Import Substitute Items, Air movies and testirng of cylinder. 279, G I.D.C. Estate, Makarpura, Vadodara-390010
૪]
૧૯૮૯/ઍકટો.-નવે.
[પથિા-દીપાસવાંk
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1 /
આદ્ય તંત્રી : સ્વ. માનસંગજી બારડ તંત્રી-મંડળ() વાર્ષિક લવાજમ : દેશમાં રૂ.૩૦/
પ્રા.કે. કા. શાસ્ત્રી () વિદેશમાં રૂ. ૧૧૧/- છૂટક રૂ.૩/પથિક પ્રત્યેક અંગ્રેજી મહિ- ર, ડે. નાગજીભાઈ ભટ્ટી, ૩, ડે. ભારતીબહેન શેલત નાની ૧૫ મી તારીખે પ્રસિદ્ધ થાય વર્ષ ૨૯ ] આ સં.૨૦૪૫ અંક-નવે. સન ૧૯૮૯ [અંક ૧-૨ છે. પછીના ૧૫ દિવસમાં અંકે - મળે તે સ્થાનિક પોસ્ટ ઓફિસ
૨૯ દીપોત્સવાંક માં લિખિત ફરિયાદ કરવી અને એની નકલ અત્રે મોકલવી.
[કિ. રૂ. ૧૦-3 • “પથિક સર્વોપયોગી વિચાર!
નવા વર્ષની ભલી કામના ભાવના અને જ્ઞાનનું માસિક છે. વર્ષો બેઉ પસાર મધ વરસ્ય સંપત્તિવાળાં થયાં જીવનને ઉર્ધ્વગામી બનાવતા તેયે શાંતિ ન, સૌખ્ય ના, જન બધે ભાંગી પડયાં લાગતાં. અભ્યાસપૂર્ણ અને શિષ્ટ સાહિત્યિક |
ભ્રષ્ટાચાર વધ્યો, ન શાસન ફળ્યું, સંસદ્ધિ આઘે ગઈ, લખાણને સ્વીકારવામાં આવે છે. આવો કેર, કૃપાળુ હે પ્રભુ ! તમે શાને નથી ટાળતા ? ૦ પ્રસિદ્ધ થઈ ગયેલી !
શું છે વાંક પ્રજા તશે? સમઝ કે ચોખ્ખી નથી આવતી, પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની | ભગી છેક પડે અો દિવસ ને જેવો પડે, હે પ્રભુ! લેખકે એ કાળજી રાખવી. તેથી સખ્ય અને સુશાસન મળે, સંશુદ્ધિ આવે ફરી, • કૃતિ સારા અક્ષરે શાહીથી અને | એવી અંતરની રહે અને નવા વર્ષે શુમાં પ્રાર્થના. કાગળની એક જ બાજુએ લખેલી હેવી જોઈએ. કૃતિમાં કોઈ અન્ય
વિનંતિ ભાષાનાં અવતરણ મૂક્યાં હૈયા
વાર્ષિક ગ્રાહકોએ પોતાનું કે પોતાની સંસ્થા કોલેજ પા તે એનો ગુજરાતી તરજુમો આપ જરૂરી છે.
શાળાનું લવાજમ રૂ. ૩૦/- હજી ને કહ્યું હોય તે સત્વર
મ.એ.થી મેકલી આપવા હાદિક વિનંતિ. સરનામામાં ગેળ 0 કૃતિમાંના વિચારોની
વર્તુલમાં પહેલા અંક કયા માસથી ગ્રાહક થયાનું કહે જવાબદારી લેખકની રહેશે. ૦ “પથિકમાં પ્રસિદ્ધ થતી કૃતિ
છે. એ માસ પહેલાં લવાજમ મળવું અભીષ્ટ છે. એના વિચારે–અભિપ્રાય સાથે
અગાઉનાં લંવાજમ એક કે એકથી વધુ વર્ષોનાં બાકી છે તેઓ પણ તંત્રી સહમત છે એમ ન સમઝવું.
સવેળા મોકલી આપવા કૃપા કરે. અંક હાથમાં આવે એ ગાળામાં
લવાજમ મોકલી આપનારે આવા વર્તને ધ્યાનમાં ન લેવા વિનંતિ, * અસ્વીકૃત કૃતિ પાછી મેળવ
પથિકના આશ્રયદાતા રૂ. ૧૦૦૧/-થી અને આજીવન સહાયક થા જરૂરી ટિકિટ આવી હશે તે તરત પરત કરાશે.
3. ૩૦૧/-થી થવાય છે. ભેટ તરીકે પણ રકમ સ્વીકારવામાં ૦ નમૂનાના અંકની નકલ માટે !
આવે છે. સ્વ. શ્રી. માનસંગજીભાઈના અને પથિકના ચાહકોને -૫૦ ની ટિકિટો મોકલવી.
“પથિક કાર્યાલયના નામના એમ.એ. કે ડ્રાફટથી મેકલી આપવા વિનંતિ. મ.એ. ડ્રાફટ પત્ર લેખો
આ છેલ્લી બે પ્રકારની તેમ રૂ. ૫૦ થી લઈ આવતી વધુ ભેટની પથિક કાર્યાલય, મધુવન, એલિસ
રકમ અનામત જ રહે છે અને એનું માત્ર વ્યાજ જ વપરાય છે. બ્રિજ, અમદાવાદ- ૩૮૦૦૦૬ | શુદ્ધિ વાંચો પૂ. ૭, લીટાં ૨૨ દત્તા વિમલકુમાર પથિ-દીપેસવો]
૧૯૮૯-ક-નવે.
T
૫.
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવ્યો:
જતિ ના શ્રી, પીયૂષ પંડ્યા, “તિ ૯. પત્નીના વનપ્રવેશે શ્રી. ઈશ્વરચંદ્ર ભટ્ટ , દલિવ તો આવ્યો છે. ભાનુપ્રસાદ પંડ્યા , થઈ નથી શકતી શ્રી. જયંત ધેકાઈ ૧૧ આવ્યા
છે. હેમંત દેસાઈ ,, રેશમી ઢોળાવ શ્રી. વારિજ લુહાર , ગમે છે ડે. ધર્મેદ્ર માસ્તર, “મધુરમ” ,, ગઝલ
શ્રી. નલિન પંડ્યા વનેની લીલામાં છે. હિમાંશુ ભટ્ટ , કવિ
શ્રી. રજની પાઠક | રૂપે (કછી) શ્રી. આનંદકુમાર આડે ૧૦ ગઝલ
શ્રી. ગજાનન પટેલ , “રણને ભ્રમર” વૈદ્ય વી. એમ. મહેતા , કચ્છી વાણીજો વીરડે, કચ્છી)શ્રી હરિદાસ કે. ઠક્કર ૧૨ નર્મદાપરિક્રમા–સંબંધી કહેવત
છે. બિપિનચંદ ૨. ત્રિવેદી ૧૩ મન થયું
શ્રી જેગેન મણિયાર ૧૪ પકડાયેલી માછલીનું ગીત
શ્રી. કાસમ જખ્ખી ૧૬ ચરિતો : કોઠાવારા નાનજી શેઠ
શ્રી. ઠાકરસી પુ. કંસારા સરખેજના શ્રી શિવરામ શુકલ
છે. રસિકલાલ ચિ. ત્રિપાઠી ૧૭ ગિજુભાઈ બધેકા
શ્રી. દીપક જગતાપ, ‘અંકુર ૧૮ ક્રાંતિવીર સ્વામી રાવ ઉ પ્રાસિંહ આઝાદ 2. ડે. મહેશચંદ્ર પંડ્યા ૨૦ એક કિંમતી આત્મકથન
છે. આને યમ્મી, અનુ. શ્રી. દેવેશ ભટ્ટ ૨૩ સાબરકાંઠાના સત્યાગ્રહી સેનાની
સ્વ. 3. નવીનચંદ્ર આચાર્ય ૨૪ રાષ્ટ્રવીર છેલભાઈનાં ત્રણ અદ્વિતીય ઇતિહાસ-કર્તવ્ય
છે. અમૃત રાણીંગા લઘુવાર્તા : “રસુલ રંગૂનવાલા”
શ્રી. આનંદકુમાર આડે ૨૯ સુલેહ
શ્રી, જયંત કુમાર મા. વ્યાસ મિત્ર
શ્રી. કાસમ જખમી આર્તનાદ
શ્રી. ચિન્મય પટેલ ૪૦ ત્રીજા કિનારે
શ્રી. દક્ષેશ દવે, દીપ” શિક્ષણ અને કલાઃ શિક્ષણ (કચ્છી)
છે. મગનભાઈ આર. પટેલ ૪૫ શિક્ષણના માધ્યમ તરીકે દફતરનું મહત્વ
શ્રી. જિતેન્દ્ર વી. શાહ ૪૮ ગુજરાતી સાહિત્યકારોના વિકાસમાં એમના શિક્ષકનું પ્રદાન
છે. ઈશ્વર પરમાર કચ્છની કમાંગરી કલા
શ્રી. સંજય પી. ઠાકર ૫૬ ઈતિહાસ-સંશાધના પ્રાચીન ભારતવર્ષમાં સહિયાઓ વગેરે
ડો. ચંદ્રકાંત ક. ભટ્ટ પ૯
અ. નર્મદાશંકર દે. મહેતા ૬૩ પ્રાચીન ઉપનિષદમાં નારીરૂિપણ
છે. કાંતિલાલ ર. દવે ’ ૪ ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં સમાયેલાં વિદેશી તત્વ
. હરિપ્રસાદ શાસ્ત્રી ૭ પ્રાચીન મધ્ય અને આધુનિક યુગનું શહેરી આયોજન
પ્ર. જી. વી. પટેલ ૭૦ બાર વાસણ બુચ
શ્રી. શંભુપ્રસાદ હ. દેવાઈ છ૫ સ્વામિનારાયણ સંપ્રદાયને એક વિશિષ્ટ કેસ
શ્રી. હસમુખ વ્યાસ ૮૧ ૧૯૮૯ -નવે. [ પથિક-દીપેસવા
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ`પાદકીય
પથિક ૨૮ વર્ષની મજિલ ખેડી આ દીપાસવાંકથી ૨૯મા વર્ષમાં પ્રવેશ કરે છે. આજે એના આદ્યતંત્રી સ્વ. માનસંગજી ખારડ`હયાત નથી, પણ એમના અમર આત્માના આશીર્વાદ ‘પથિક' ઉપર અમીવૃષ્ટિ કર્યે જાય છે એ અમે એના પ્રકાશનનુ` કા` એમના અવસાનના જ માસમાં હાથ ધર્યું અને ખીજે વર્ષે` સ્વ. માનસ ંગજી બારડ સ્મારક ટ્રસ્ટ'ની સ્થાપના કરી આગળ વધ્યે જાય છે એમાં અનુભવી શકિયે છિયે, બેશક, પથિક'ને કાયમી પ્રકાશિત થતુ રાખવાને માટે જોઇતી અનામત રકમ અમે એના અધે માગે જમા કરાવી શકયા છિયે અને હજી અધ ભાગ સર કરવાને છે. આમ છતાં પથિક'ના હિતચિતા અમને ક્આપ્યું જાય છે. કોઇ એક પણ મહિને હજી ખાલી નથી જતા કે જેમાં ઓછામાં છે। એક પણ્ આજીવન સહાયક નોંધાયેલ ડાય. વાર્ષીક ગ્રાહકોની સંખ્યા પણ ગતિમાં છે. વર્ષ દહાડે પાંચ-દસ ઘટે તો પાંચ--દસ ઓછી થાય; એકદરે સખ્યા સચવાતી રહે છે. અમારી આદરણીય એજન્સી સસ્થાઓ આમાં અમને સડાયભૂત છે એતા અમને સાભાર આન છે. ચાલુ કા માટે જાહેરખબરાનું પ્રમાણ નહિવત્ છે, આમ છતાં દીપાસવી-અક માટે અમારા ગજા પ્રમાણે સ ંતાષ કહી શકાય. રાજકોટના અમારા આત્મીય, ટ્રસ્ટ કુંડના જાણીતા વકીલ કવિશ્રી પીયૂષભાઇ પંડત્યા અને વડોદરામાં હાલ નિવાસ કરી રહેલા વમાનપત્રકાર શ્રી. અવિનાશ મણિયાર, તથા પારદરના અમારા આત્મીય શ્રી. નાથાલાલ ના. તૈયારલાની જાહેરખબરે લાવી આપવામાં નોંધપાત્ર સેવા છે એની સાભાર નોંધ લેતાં અમને આનંદ થાય છે. સમય જરા આકરા હાઈ આખા પાનાની આવનારી અડધા પાનાની આવે છે, તે! અડધા પાનાની આવનારી પાપાનની આવે છે, પણ ભાવે છે એને અમને સહતેષ છે. કાગળના ભાવ અસામાન્યરીતે વધી ગયા હૈઈ નાનાં સામયિકે તે તા ગળે ટૂંપા આવે એવી પરિસ્થિતિ સરજાઇ છે એને કારણે નાણાંની ખેચ વર્તાય છે, પણ પરમ કૃપાળુ પરમાત્માની પરમ કૃપા અને સ્વ. ખારડના પુણ્યને કારણે મમારું નાવ ફ્રાનમાં પણ આગળ ચાલ્યું જાય છે.
‘પથિક'માં આવતા લેખા વગેરેના વિષયમાં ચોક્કસ મર્યાદા બાંધવાને ટ્રસ્ટીમંડળે નિર્ણવ કર્યાં. છે, જે વિશે અગાઉ થાડુ સૂચન કરવામાં આવ્યુ છે. કાવ્યો તા પ્રથમથી જ 'દીપોત્સવાંક' પૂરતાં મર્યાદિત રહ્યાં છે. લઘુવાર્તોએ દર મહિને નાની મેટી આપવાના રવા રાખ્યા હતા, પણ એનાથી ઇતિહાસ-પુરાતત્ત્વના અને અન્ય સશોધનના લેખાતા ભોગ લેવાતે હતા. આમાંથી બચવા લઘુવર્તાએ પણ માત્ર ‘દીપોત્સવાંક’માં જ લેવી. ા, તિસમૂલક લેકાત્તાંએ લેવી, પણ વર્ષોમાં ત્રણ થી વધુ નહિ, જોર સ્વ. માનસ ગજીના ધ્યેયરૃપ ઈતિહાસ-પુરાતત્ત્વ તેમ અન્ય સામાજિક રાજકીય આર્થિક શૈક્ષણિક વગેરે સશોધનમૂલક લેખે ઉપર આપવું. આ વિષયના નિષ્ણાત લેખક્રાની ‘પથિક'ને દૂધ છે એનું અમને ગૌરવ છે. હા, અમારા એક સિદ્ધહસ્ત પુરાતત્ત્વસી બેંક પ્રેા, ડૉ. હસમુખ સાંકળિયાની અમને ભારે ખે!ટ પડી છે, આમ છતાં અચા' હુસમુખ બ્યાસ અને ગુજરાત ઈતિહ્રાસ પરિષદ્મ તથા સૌરાષ્ટ્ર કચ્છ ઇતિહાસ પરિષદનાં બુર્ઝા અધિવેશને અને જ્ઞાનસત્રમાં રજૂ થતા અભ્યાસ-નિબ ંધોના લેખકના અમને સારા સહારા છે. આમાં કેટલાંક તો ઉત્તમ પ્રકારનાં સૉધત આવે છે. આ લાભ કોલેજો અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થી આને મળે એ પણ અમારી ઉપયેગી થાય તેવા લેખ અન્ય સર્વસામાન્ય વાચાને પણ એમના જ્ઞાનમાં વધારે આર્થી કાલેન્તે અને માધ્યમિક શાળાઓ તે ગ્રાહક રહે છે, ઉપરાંત અન્ય પણ ‘પથિક’ને ચાહે છે એ પણ અમારે માટે આનંદ અને સાખના વિષય છે. પથિક-દીપાસવાંકું
જ
૧૯૮૯/
ટી.-નવે.
For Private and Personal Use Only
ભાવના છે. એમને કરે એવા હોય પ્રકારના ગ્રા
[છ
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પથિક'ના સ્થાપક સ્વ. માનસજી આર કચ્છના હતા તેથી પથિક'ના વાચકો કચ્છમાંના તેમજ કચ્છ બહાર જઈ વસેલા કચ્છી ભાઈઓ અને એમની સસ્થા પણ છે. એટલે દરેક મહિને કચ્છી ભાષામાં યા તા કચ્છને લગતા લેખ પણ માપવાના અમારા નિયમ છે. લઘુવાત્તાંએ બંધ થઈ છે એટલે એ નહિ આવે, પણ સોધ-લેખેને તે સ્થાન મળ્યે જ જરી
વધતી જતી મેઘવારીને કારણે અમને કહેવામાં આવે છે કે અન્ય સાયાની જેમ ‘પથિક'નુ પણ લવાજમ વધારો, પણ અમે એમ કરવા માગતા નથી. દાતાએ પાસે હાથ લાંખે કરી સહાય મેળવી લઈશું, પણ ભાવ નહિ વધારિયે, કારણ કે ‘પથિક'ના મેટા ભાગના ગ્રાહક તો કોલેજો અને માધ્યમિક શાળાઓ છે, તો ઘેાડાં પુસ્તકાલયા પણ છે; એમના બજેટની પણ મર્યાદા હોય છે.
અમને કચ્છની કચ્છી સાહિત્યસભાના માન, પ્રમુખ શ્રી જેમજી મયારની છે, તે મુંબઈના માજી સૈંયા અને કચ્છી આગેવાન શ્રી, રવજી કે. ગણાત્રા તથા શ્રી. કિશનભાઈ ભાટિયાની અમારા ઉપર અમીનજર છે. લેખમાં ડૉ. ગિરીશ વછીવારા, અને એવતમાલ(મહારાષ્ટ્ર)ના કલાવિદ શ્રી, આન કપૂર આડેની મીડ઼ી નજર છે.
૮ ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના નામી અને નવેદિત લેખક અને કવિને જે તેને માટે ઉપરના મહાનુભાવા સહિત એ બધાનો આભાર માની 'પથિક'ના હરેક નવા વર્ષનાં અભિનંદન આપિયે છિયે.
मेरा भारत महान
जवाहरलाल नेहरू તન્મરાતી
Jawaharlal Nehru. Centenary
1889 1989
૧૯૮૯ ઑકટે.-નવે.
વિકરાતું વૃક્ષ વિકારશીલ રાષ્ટ્રનું જીવંત પ્રતીક છે.
હરલાલ નહેરૂ
વન વિભાગ, ગુજરાત રાજ્ય.
સહારે સતત છે પ્રકારના ચાહકો ને -તત્રી
For Private and Personal Use Only
[ પથિકન્દીપાસવાંક
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જતે નાશ્રી પીયૂષ પંડ્યા, તિ આવ્યાં છે. હેમન્ત દેસાઈ તને અંધારાં બોલાવે
લ્યો, આમ ફરી એના એ ગુલઝારમાં આવ્યાં, કે અજવાળા'
મહેકી ઊઠય ના, એ જ વહેવારમાં આવ્યાં ! યા કઈ શાંત કિનારા તેયે
જોકે ઘણી વાર સમાચારમાં આવ્યા, તું કયાંય જતે ના.
આવે” કહ્યાની પૂર્વે આજ કારમાં આવ્યાં! યુગયુગથી જૂની
વિસ્મયના રંગ કીક હાશ લઈ જશે ખરે, ભીતરની તારી તરસ છીપાવવા
આવ્યાં વસંત જેમ ને પળવારમાં આવ્યાં ! કઈ એક ઘૂંટ પીવા લલચાતો ના,
પહેલેથી તમે ખૂબ સુશોભિત હતાં, હશે, તું ક્યાંય જો ના.
આજે તે વળી શેભાના મઝધારમાં આવ્યાં ! હેય અશ્વવિહેણું શાંત વ્યોમ
આવ્યાં, જુઓને, પંખી નવાં કયાંકથી આવ્યા, કે ઘટાટોપ ઘનાર,
સરકારના આ વૃક્ષના શણગારમાં આવ્યાં ! હે છળકૂદ કરતાં ઝરણું
સ્વનું કયું ? ના, હાસ્ય તમે વેવું લહેરાતું ! કે નિરંતર સાગરને શેર,
ઉપરથી તમે મનથી ઉદ્ગારમાં આવ્યાં તું ધરી અવધૂતનું મન અખંડ
છે. સ. યુનિ., ભાષાભવન, રાજકોટ-૫ વિશ્વ મહીં વિચરજે એકલપંડ,
ગમે છેડે. ધમેન્દ્ર માસ્તર, મધુરમ’ કઈ એક સ્થળે સલવાતે ના,
નયનમાં રમે છે, હૃદયમાં ગમે છે, તું ક્યાંય જો ના.
વિભુ ! તારા પ્રતાપે દુતે નમે છે. છે. ઈન્સ, ગવર્મેન્ટ કવાર્ટસ, રજકેટ-૧
કદી વધારે, કદી ફૂલસુવાસે દીપોત્સવ હૈ આ ડે. ભાનુ પંડ્યા
તને જોઉં છું ત્યાં આનંદ ઝૂમે છે, ધૂમ્રસેર ધરી ધૂપસળીની
ક્ષણેક્ષણ કુદરતમાં તું મઘમઘે છે, પૂજન કાજ પધાર્યો,
જીવનમાં આ સૌરભ મુજને ગમે છે. ઉમાપતિના અર્થને કાજે
કદી ચાદની રાતે, કદી અંધાર ગાઢ,
જીવનમાં જે આવે તે સંચિતકમે છે. સાવન સાધુ આવે ! અષાઢના તાંડવનીત જનન શાંતિપાઠ પઢાવ્યા,
ધરા-૫ જે શેભા-ઝરણું ઝમઝમે છે, વિકારધન હવે ભક્તિને ઝળહળ દીપ ઝગાવ્યો !
તે નવનમાં રમે છે, હૃદયમાં ગમે છે. | શિખર પર ધજા બની લહેર ! , સાપ, કમામા ચકલા, ભરૂચ-૧
સાવન સંત પધારો! વનાની લીલામાં ડે હિમાણ ભટ્ટ કેર મલે કેસરવરણી લિપિ થઈ ચીતરાય, મંદિર મંદિર મંજુલ સ્ત્રોત રાંકર ધૂન બહા! વનની લીલામાં મધુન રસે સુંદર હસે
જમન ભીતર-બહાર નચાયે, વસંત વ્યાપેલી કાવત-ઝરણું તે જ ધરતી!
“બ્રહ્મકુમારે બની આવે ! અનકના હૈયા પુલકિત થતા વન્ય બનતાં. નટખટ નટર જન્મ તણે શુ કે દિન યાદ દિલાય, નભે ૨ મા તજે નવલ વસુધા હર્ષ વિતરે, મનમોહનલાં મનડાને વજના રંગ લગાયા ! ત્યહી' રમ્યા કરી મનભર ગિ ચિત્ત ભરતી ભીતર બંસીનાદ બજા
કલાના આલાપ દાનત સરમાં અ તરત મે ! દીપોત્સવ સમીપમાં હી આયે ! કે, ૩, રામકૃષ્ણનગર, વીરાણી હાઈસ્કૂલ પાછળ ચિર, પંચવટીનગર, રાજકોટ-૪
રાજકોટ – પથિક-દીપત્સવો] ૧૯૮ઓકટે-ને,
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સંપેત્રો/શ્રી, આનદકુમાર આડે આંધ્ર જ કડ' મિલેલા વેલા, ઈ જ ‘સસ્પેન્ના' ડિધી કે, આંધ્ર ધૃતરા ચાળ: આનંદકે
સપને જો સ'સાર ખપેતા...!” હિન ગામ કે મૌનત્રિત આય, નજરમેં હરપલ નફરત આય, સ્નેહલાય રવર્તતી જોત વર્ટ ઈં નાંય, જેજી અછત આય. હથ લેને સુખ પ ‘ડુખ' ડાઇ બ્યા, પીડા પંખ ફેલાય ઉડી વિશ્વ, પ્યાસ છતરી આય મુકે પીધેલા સાગર ખપેતા ! આંઇ ધૃતરા ચાન : “ખાન કે
સપનેજોસ'સાર ખપેતા !”
મુજી પીઢા મુતે ખલઈતે, ધિલા જખમ મુ.તે' ખાતે, મિ ધરનુ છેક મસાણ સુધી હરપંચ હરઘડી ધધ મિયાતે,
પનખરકે ઘર પુસન ન વે, બહાર મુંજો મન ભારે વિશ્વ, મિ’ધર્મે’ વિશ્વ, ઝેર પિધા, પણ અમૃત હાણે હરદ્વાર ખપે ! આંઇ છતા ચાજા : “આનંà
www.kobatirth.org
સપને મે સ`સાર ખપેતે !”
ઘરમે ખુશી વાર વિઇ, અજ તાં સુન્યી લમી સફર આયુ, કિસ્મતજી વી કેડી મેર, બહારમે પણુ સુત્યુ ઘર આય હરરાત જનમકેદ લગતી, ડી પણ બર્બાદ થિયેતા, માસુમ ધંધો મુલ ડિલ અજ કાક સાધાગર પપેતા !
આંઈ જ કરું મિલેલા વેધા, ઇ જ ‘સપેત્રા’ ડિધી આંકે, આંઇ છતરી ચાજા : “આનંદ કે
સપને જો સંસાર ખર્પતા !” ઠે. ચપનવાડી, જાજી ચાક, એવતમાલ-૪૪૫૦૦૧
1+ ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“રણુના ભ્રમરોઘ લી. એમ. મહેતા (વસ'તતિલકા) વેલીપ્રતાન ઉપરે ફૂલડુ” હસે છે, સુવાસ પાન કરવા ભ્રમા પસે છે.
રાહી હતા રણ તણા અનભિજ્ઞ ગંધ, માણેલ ના અવનથી કદિયે સુંગધ. એવા સમે થઈ રહ્યો અરુણા પ્રકાશ, પૃથ્વી તણા પટ પરે પ્રસરી રતાશ.
જોયાં હતાં કુસુમ આવળ ખીજડાનાં, જોયાં હતાં કુસુમ આવળ કેરડાનાં, જેમાં ન ગધ, કુરુમે નંદુ રંગ રાગ, ના રૂપ કે સહજ કેસર પવ.
ફૂલ હતાં સભર આજ ગુલાબ-માગે, વાતા હતા પવન મંદ વસન્તરાજે, તાજા ગુલાબ મનને ગમતાં નિહાળી, માણી સુવાસ અલિએ અનમાં નિરાળી. ઠે. ૬, કાળુભા રાડ, ભાવનગર-૩૬૪૦૦૨ પત્નીના વનપ્રવેશે શ્રી. ઇશ્વરચંદ્ર ભટ્ટ (શિખરિણી)
અહા ! તુયે ત્યારે પતિ અનુસરી ધૌટ મનથી પ્રવેશી કેડીએ વિકટ વનની સ ંકટ–ારી, બધાં પ્રાણી સાથે સહજકપથી વન કરી જીતી લીધાં સૌને, તપજીવનની ઔષધાળા. સહી મૂંગા ઢંયે કટુ વિષમ ના દોષ પરખ્યા, ‘સતીશી સેવામાં રત પરિશ્રમે ‘નાથ' રીઝવ્યા અનેાખા સસારે સહન કરતાં વૈભવ", મળ્યું તે લૂંટાવી ગરવિણ તેં ગૌરવ ધર્યું. હવે દાદીરૂપે શિશુટીખળનાં રીસ-છણકા, સહે ધિંગામસ્તી, કર થકી સરે જાપ-મણુકા, દીસે આછી બંકી અલકલટ કે શ્વેત ઝલક, અને માંની રેખા નવલ દાને સૌમ્ય મલકે, કશા પુણ્યે વધ્યા. સૂચિ જીવનના તેષ શિલÈ! ઝગે ઝાઝુ તેથી વદન, સખી ! સૌભાગ્યતિક્ષì, ઠે. ‘સ્મૃતિ', લક્ષ્મીનારાયણુ મહેાલા, વલસાડ-૧
[પથિકટ્ટીપાસાં
૧૯૮૯ ઑકટો.-નવા
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઈ નથી શકતી/શ્રી જયંતી છેકાઈ. રઝળતા રૂપની મસ્તી
નજાકત થઈ નથી શકતી, અમારા દિલની ધડકન
તમારી થઈ નથી શકતી! ધરામાં થાય છે સૌરભ,
ખડકમાં થઈ નથી શકતી, ગરજતા મેઘની સવારી
અમૂલખ થઈ નથી શકતી ! છે. જવાહરક, ઓખા બંદર-૩૬૧૩૫૦ રેશમી ઢળાવાશ્રી. વારિજ લુહાર
હળવેથી તું શ્રેય છે ઘોંઘાટમાં, સામે મળે તું રેશમી ટેળાવમાં. બરબાદ ધુમાડે બધે ઘેરી વળે, વિસ્તાર મા હોય છે બસ આગયાં. ને સ્પર્શના પડઘા ત્વચા જયાં સાંભળે, લેહી વહેતું થાય છે એપાસમાં. એકાદ ખૂણે સૂર્યને જે આથમે, દરિયે પછીથી હેાય છે એવાળમાં. ચારે તરફ પડઘાય પગરવ સાંજનો,
૬ પછીથી હોય છે બસ આંખમાં. છે. ખાખરિયા રોડ, વડિયા-૩૬૪૪૮૦ ગઝલ શ્રી. નલિન પંડયા
કાચને કહેતાં કાચ છે, સાબે કહેતાં સાચું છે, અચરજ થાતી હડસેલાથા, આંચ કહેતાં અચ છે. ધબકારે તે વધી જાય છે, ખટકે પડતાં ખાંચ છે. ધર્મ–ધુરધર ધન બનું છું, ફોગટ ના નાય છે. ધસમસ પર શા શ્વાસ આપજે! એમ અયાચાર થાય છે. પાડ માનજે આ પથ્થરને,
શિ૦૫ અગેચર ટાંચ છે, ૬, નિત્યાનંદિની સંભાયટી, સે. ર, અમદાવાદ- પધિ-દીપિલ્લવો] ૧૯૮૯
કવિ શ્રી. રજની પાઠક
ક્યારેક મતી-ગીત ગાય છે કવિ, કયારેક નિર્જન ડુંગરમાં ભમે છે કવિ. કયારેક લઘરવઘર કપડે કરે છે કવિ, કયાક બાદશાહી ઠાઠથી રહે છે. કવિ. કયારેક નભમંડળમાં ઘૂમે છે કવિ, કયારેક નિહારિકા-તીરે રહે છે કવિ તેથી કહેતા લેક હશે જગતનાં : જય ના પહેચે રવિ ત્યાં પહોંચે કવિ. દુઃખી-સંચ અશ્રુ વહાવે છે કવિ, સુખી-સંગ હસી ફેલાવે છેકવિ. એથી કહે પ્રભુ ખુદ ગીતામાં મનુષ્યમાં શ્રેષ્ઠ બને છે. કવિ,
જ્યારે બને અંધ અધર્મમાં માનવ ત્યારે પહેલે બંધ બાંધે છે કવિ. સંસ્કૃતિ ખાતર પોતે મરી જઈને સંસ્કૃતિ સદા જીવતી રાખે છે. કવિ. કયારેય ના ભરતે કે મરાતે કવિ, કવિ સર્વવ્યાપી છે ચેતનસ્વરૂપે. પ્રલય થઈ સમગ્ર નષ્ટ થાયે મુષ્ટિ,
કવન થઈને જીવતે રહે છેકવિ. છે. એસ-1, ફલેટ્સ નં. ૩૧, મીઠાપુર-૩૬૧૩૪૫ ગઝલ. ગજાનન પટેલ
તરફડે રેતી અને પગલાં મળે, મૃગની તૃષા અને ઝરણું મળે, નામ થાળી, આંખ પાકી-શબ્દ છળ, લાગણી વૃક્ષસ્થ થી હમણાં મને, ટેરવાં રોમાંચથી છલકાય તે આપણા સંબંધને ઝરણાં મળે. લાવ, તારા હારની તરસે વસ, ડૂબતા સૌ ભાસને તરણા મળે.
કરીને માલમાં ખિલખિલ નગર, કર્ષક ચહેરાતા નયન નમણું મળે. ઠે. આજ-કૅમર્સ કોલેજ, ચીખલી-૩૯૬૫૧ -નવે.
[ ૧૧
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કચ્છી વાણીજો વીરડા/હરિદાસ કે. ઠક્કર પિંઢ જિતરા પાણી ગિની, ગે૨ે સે' તુ ગાર, નખી તળા ન ગારાજે, તું પન્ને સંભાર, પેાતાની જરૂરિયાત પૂરતું પાણી લઈ, ગળા પડે તું ગાળી લે. નદી-તળાવ ગાળવાની વાત કીક નહિ, તું પાતાના પૂરતું સંભાળી લે. ૦ રામ ચે કાય, રહિમ ચૈ, ચે કાય જીદ્દ મહાવીર, ફ્રુટ ઘટમે વેઆપે 'હરિ', ઈ હિકડો જ પ્રભુ તે પીર.
ત
૦ 'જરી વર્ણ સપ ભેરી ત મિરું!તિ નષ્ટજો આધર, જ થઈ સપનું ધાર ત ઇનમે', 'વર ખનાંમાં પિઢજો ઘર. (સાપને શ્રમુક મુદતે નવી કાંચળી આવે છે ત્યારે એ પાતાની જૂની કાંચળી ઉતારી મૂકે છે એ
૧૨ ]
દ
સાપની કાંચળી) જ્યારે સાપ સ`ગાથે હતી ત્યારે સૌ એને આદર કરતાં હતાં, પણ એ સાપથી જુદી થઈ ત્યારે એમાં ઉંદરાએ પોતાનું ઘર બનાવ્યું. સાશિ એ જ કે મહાન વ્યક્તિ સાથે રહેલ સામાન્ય વ્યક્તિ (પતિઘેર રહેલ સ્ત્રી) પણ વધુ આદર મેળવે છે, પરંતુ એ (સામાન્ય વ્યક્તિ) માનથી ભ્રમિત થઈ મહાન વ્યક્તિથી જુદી પડે છે ત્યારે એના અસ્તિત્વને કોઈ પૂછતું જ નથી.
ધાસ્તી તાં એડી કિજે ક જીં ખિર ને પાણી; ‘હરિ’હિકાઈસે’ ભિરી વિને, જુધાઈ સકે ન ક્રાય જાણી. જેમ દૂધ તે જાય અને
દોસ્તી તા એવી કરવી જેઈએ કે પાણી કે જે એક થઈને સાથે ભળી જુદાઈ કઈ જાણી ન શકે.
ધાસ્તી ત! એડી કિજે કે જીં ખિર ને પાણી, તપ અચે ત પાણી ભરે ને ‘હરિ’ ખિર પણ 3 ઉફાણી. દેસ્તી એવી કરવી જોઇએ કે જેવી દોસ્તી દૂધ અને પાણીની છે, કેમકે દૂધને ગરમ કરીએ ત્યારે એમાં રહેલું પાણી કહે કે મારા મિત્રતે-દૂધને આંચ આવવા નહિ દઉ', ભલે તું બળી જઉં, મારી વરાળ થઈ જાય તેા વળી દૂધ પણ મિત્રની ભાવના જાણી એવા જ પ્રતિભાવ વ્યક્ત કરે કે મારા મિત્રની પહેલાં (એને બચાવવા) હુ' જ ઊભરાઈ જઈને અગ્નિમાં પ', પણ મારા મિત્રને કષ્ટ પડવા ન દઉ', ખરી દેતી તા એવી જ હોય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાઈ રામ કહે, ફાઈ રહીમ કહે, ક્રેઈ બુદ્ધ કહે, સઈ મહાવીર કહે, પણ ઘટ-ઘટમાં પાપેલે ઈશ્વર તા એક જ છે, એને પ્રભુ કહે કે પીર કહે. • ૫ખી ચેતા માડુએ કે : ભલે' ન વળે અઇ સુગ્નુ; પણ મડ' કે ન કંપે, જે' મથે અસાંજો વેણુ, પક્ષી માણસને કહે છે કે તમારામાં ધર્મભાવના ન હાય તો ખેર, ભલે તમે ચણ ન નાખેા, પણ ક્રમસે ક્રમ કુદરતે ઉગાડેલાં ઝાડ તે ન જ કાપે કે જેના માથે અમારું બેસવાનુ' સ્થાન છે. ૦ ભાવર મિૐ હિકડા થઈ, હલેા હિલી-મિલીને, ‘હરિ’વસંત મારે જિયણમેં', જ જિયા ખલી
ખિલીને, બાંધવા સહુ એક થઈ હળીમળીને યાલા, હસી હસીને જીવે તે જીવનમાં જરૂર વસત મહેરશે જ. • જનની જગૢ તે જ્ઞાની ભક્ત સુર વીર ને દાતાર, સિહુ જેડા ‘હરિ' મા જ ભલા, જેકે મિલે પુરા પ્યાર. હું અનની! તું એવાં સતાન જણ કે જે જ્ઞાની ભક્ત શૂરવીર કે દાતાર હાય અને એવા-સંધિજિયું. ગાલિયુ થિયે જેવાં તા એ જ સંતાન સારાં કે જેને પૂરતા ખાર મળી શકે.
॰ ન ચપ સુરે, ન જિભ હલે, ‘હરિ’સરવા થિંગે ન ત; અખયે તે, જુવે હેત ભરૈયા મન.
ખરા સ્નેહની વાતા તા આંખથી જ આંખ દ્વારા જ થાય, એમાં હાઠ ન હાલે ને જીસ ન ચાલે, વળી કાન પણ સાબદા ન થાય, માત્ર ખેતી નજરથી જ હૈયાની વાત જણાઈ જાય.
• ભારત માત્ત ભાંડરુ લેાંતા હિલી મેત્રીને; ‘રિ’સુખ–ડુ ખમે' ભેરા રજી, જિયાંતા ખિલી ખીલને. [અનુસ ́ધાન પા, ૧૪ મે] -
[ પથિક-દીપાસવાંક
૧૯૮૯/એકટા. નવે.
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નર્મદા-પરિકમા-સંબંધી કહેવતો : [સંકલન)
સં. પ્ર. બિપિનચંદ્ર ર. ત્રિવેદી અનુભવ અને નિરીક્ષણને આશરો લઈને શ"- આગમનથી રહેવું મુશ્કેલ બનતું; જોકે આ પરિશિલ્પ પામેલી નર્મદા-પરિક્રમ-સંબંધી કહેવતમાં સ્થિતિમાં સુધારો થયો છે. અમુક સ્થળે, વ્યક્તિઓ, સગવડ અગવડના ચિત્રની નર્મદા પરિક્રમા કરનાર આ સગવડ-અગવડને લાક્ષણિકતાએ સ્થાન પામી છે. નર્મદા-પરિક્રમા કરતો ખ્યાલ રાખવાનું છે કે ભક્ત પણ લેકવાણીના આભૂષણરૂપ કહેવતના “આટા ભાટા અંતર કાંટાકા નહીં ઘાટ..” ખજાનામાંથી મુઠી ભરતે ભરત આગળ ધપે છે. એટલે કે લેટ કાંકરા અને કાંટાની ખોટ નડતી નથી. અહીં નર્મદા પરિક્રમામાં આવતાં સ્થળે સંબંધી “નર્મદામાં કંકર એટલા શંકર'ની રટણ કરનાર અનુભવજન્ય કહેવત જોડકણાં વગેરે આપ્યાં છે તે કેટલાક પરકમાવાસીઓ આ યાત્રામાં ખાય છે વધુ, પૈકી કેટલાંક દૃષ્ટાંતરૂપે લઈએ :
પણ પંથ કાપે છે એ છે. આવા આરામપ્રિય મને“કાળી અલફી છૂટા કેશ, એ હી હૈ માલસરકા બેશ.” દશા પ્રત્યેને કટાક્ષ જુઓ : સં. ૧ માં ૧૮ વર્ષની અતિ દીર્થ ઉંમરે લોટ ભર હગના ઔર સાટા પર ચલના.” અવસાન પામનાર માલસરના કપ્રિય મહામાં પકમાં કરનારે ખોરાકમાં કઈ બાબતને ખ્યાલ માધવદાસજી લાંબી કાળી અલફી પહેરતા. એમના રાખ એનું માર્ગદર્શન આ કહેવતમાંથી મળે છે? વ્યક્તિત્વનું શબ્દચિત્ર અહીં અંકિ થયેલું જોઈ “ટકી ગઈ ચૂંદકીમેં, ભાત રહ્યો અધરાત, શકાય છે.
ભલી બિચારી દઈમાં રહે સારી રાત.” સિનેરની જેમાં અને ઉધાર બાજુ પ્રાસ મેળવીને અહીં અનની પ્રકૃતિ દર્યાવી છે. જે નર્મદાયાત્રી આ રીતે રજૂ થઈ છે :
ખાની કણી(કુકી) ખાય તે એ જહદી પચી “સિનેર ગામ શંકરનું ને ઉપર ભગવી ધજા; જવાથી જમ્યા બાદ તરત જ ભૂખનું દુ:ખ સતાવશે. ખાવાપીવાના ખેરલા, બસ નાહવાની એક મજા.” ભાત ખાય તો વળી અધી રાત સુધી નિરાંત, પણ તે વળી લેકજીભે રમતા બીજા દોહરામાં નાંદેદ- ફરી પાછી પેટનું ભાડું ચૂકવવાની તકલીફ થશે, (રાજપીપળા)ને સ્વાર્થી અને વજજવિહીન ગણાવેલ પરંતુ કેટરી(ઈ) લેવામાં આવે અને પગપાળા છે. ચાણોદનાં પાકા મોટા ઘાટ, મંદિર, ધર્મશાળા- ચાલવાનું ન હોય તે રાત સુધી નિરાંત! આગળ ઓની તથા કરનાળીની ભજન-સગવડને નિર્દેશ પણ વધતાં વધતાં પુનઘાટ આવે ત્યાં લયમાં લેવાયો છે :
“પુનઘાટ પર પુણ્યના વાસા, “ડ ગામ નાંદેદ ને શઠ ગામ સિનોર,
સાંજ સવારે અનના સાંસા !” ખાવું પીવું કરનાળી ને રાત રહેવું ચાણોદ.” ગુમાનદે થી નાનાસાજા થઈને ગુવાલી પહોંચતાં બે
ઈદ્રવરણા પાસે ગોરા ગામ સામા કાંઠે છે. માઈલ કાપવા પડે ભૂતકાળમાં કહેવાતું કે હવાપાણીની દષ્ટિએ પરિક્રમાવાસીને જાણે કે ચેતવણી “સાંજ પડે તે સાંજલી જાના, મત જઈએ ગુવાલી; અપાઈ છે કે અહીં બહુ થોભવા જેવું નથી ? ખાનેપીની રસલ્લા, લકડીકી દિવાળી,” ગારાના વા ને બરછીના ઘા;
અંકલેશ્વરનું પ્રાચીન નામ અક્રરેશ્વર, પરંતુ લેકજીભે એથી બચે તે ગરડેશ્વર જા.”
એની છબી કાંઈક જુદી જ જોવા મળે છે. અહીં ગરાનાં બરછી સમાં કાતિલ હવાપાણીના ઘામાંથી દયાનું પ્રમાણ ઓછું, પૈસાની જ પૂજા. સ્વાર્થબચનાર માટે ગરૂડેશ્વરમાં રહેવું જોખમકારક મનાતું, સગાઈને કારણે ગરીબને કોઈ ભાવ પૂછતું નથી કેમકે ત્યાં સાપ વીંછી તથા હિંસક પ્રાણીઓના એવી કડવી ફરિયાદ ઊભરાય છે આ શબ્દોમાં પથિક-દીપત્સવો]
૧૯૮૯ .-નવે.
[૧૩
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિગાડ;
અંકલેશ્વર ગામ, આત્મારામ,
[અનુસધાન પ. પરનું ચાલુ ઝાંપલી ભાગળ, ઝાલવણ ,
અમે ભારતનાં સંતાન સૌ હળીમળીને ચાલીએ ગરીબ થયો તે જીવતો મૂઓ..”
છીએ, સુખ દુ:ખમાં સાથે રહી હસી-હસીને જીવીએ તે વળી અન્ય સ્થળની લાક્ષણિકતા
છીએ. “અડેલ હજાતનાં મધ પાણી, લાવ સરેડાને શેકું ધાણી;
૦ જેજે કમ સે ઉ જ કરે, હરિએ તાં કરે ખેળે ઘાલું પાણી પછી જાઉં પાણી.”
નિંઢી સુઈજો કમ વે ત ઉતે કરે. કર તરાર? અંકલેશ્વરથી કંટિયાજાળ જવાને પાકે રસ્તે પચીસ વર્ષથી છે. એ પહેલાં વાસનેલી પછીતે વિમલેશ્વર જે કામ જેનું હેય તેનાથી જ થાય, બીજાથી સુધીને માર્ગ કષ્ટદાયક હોવાથી કંટાળાજનક બની ન થાય, બીજો તે બગાડ કરે. નાનકડી સેયનું રહે, પસાર થનાર પોકારી ઊઠત :
કામ હોય ત્યારે ત્યાં તલવાર શા કામની? કત પર જત પર ને વિમલેશ્વર ફરી ન દેખાડે પરમેશ્વર પિ ઢજે ઠેકાણે વડા મિડે જ કિ પિપિંહો
કમ; ભાંગ્યું ભાંગ્યું તે ભરૂચ એ કહેવત જાણીતી | "હરિ તાર ઉતે કુરે કરે, જિતે રાપી છે. એ ઉપરાંત ભરૂચી ભપકૅ (સ્વાર્થ દંભ) રૂઢિપ્રયોગ
ચિરે ચમ? પણું યાત્રાળુને કાને પડે ખરા.
પોત–પતાના સ્થાને દરેક વ્યક્તિની મહત્તા છે, આમ નર્મદા-પરિક્રમાવાસી માટે અનુભવથીના
મોટાઈ છે. મોચીને ચામડીનું કામ કરવા માટે “પી” આધાર “સ્થાનિક ભૂગોળ” આવી કહેવતરૂપે લેક
જ અગત્યનું ઉપયોગી સાધન છે, એને રથાને ત્યાં વાણીએ તૈયાર રાખી છે.
તલવાર કામ ન આવે. કે. કોલેજ, જંબુસર-૩૯૨૧૫૦
૦ વાટ મથે વાય, ઢોય ચે ઉની, કોય ચે તગી, મન થયું શ્રી. જેગેન મણિયાર
જ ઉભિયે નમીને તઍ, કરે ઉભો આય ખાંગી, અતળને તાગી જવાનું મન થયું ને
તે કઈ પછીથી જીવવાનું મન થયું.
રસ્તા ઉપર વાવ (ઉ) હેય તે ચાલી ચાલીને મંઝિલ ન મળી,
ઊંડી કહે, કોઈ છીછરી કહે. જાહેર જીવનમાં પડેલ દેડવાનું હાંફવાનું મન થયું.
વ્યક્તિ જે સજજનતાથી-નમ્રતાથી નમ્ર બની ઊભી બદનસીબી કે તમે મગરૂર છે,
રહે તે કહેઃ અતિ–ગરજાઉ થઈને ઉભી છે. નોકરી મુજને જે મૂકવાનું મન થયું.
કરતી સ્ત્રી સ્ટાફમાં-સમાજમાં સૌ સાથે હળીમળીને બારણું એક બંધ ભીતરથી હતું,
ચાલે તે એના ચારિત્ર્ય વિશે શંકાની વાત થાય. શું હશે, એ જાણવાનું મન થયું.
જે સૌથી અલિપ્ત રહે તે સમાજ એને ઘમંડીછે. વઢવાણિયા શેરી, મેરબી-૩૬૩૬૪૧
અભિમાની કહે.) ઠે. હાઈકુલ-કેરા ૩૭૦૪૩૦
૧૪]
'
૧૯૮ક
-નવે.
[ પથિકની પસવાંક
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઠારેવાર નાનજી શેઠ
શ્રી. ઠાકરસી પી. કંસાર હેમાર પુગે નિરંજન, ધિધર સંભરન, અસી બાલુ કચ્છજા અય, કચ્છ અસાંજે ચમન,
મુંજી માતૃભૂમિને નમના -કવિ નિરંજન કચ્છમેં અબાસા તાલુકે સિંધજી સુમરિયે જ શીલા રક્ષણલય દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ફોજ સામે લડીને કુરભાની વોરી સિંધલ અબડા અણગંગાજે નથી વિખ્યાત તાલુકે. ઇ તાલુકેમેં કઠાણ ગામ, સેઠ કેવજી નાયક ને સેઠ ગોકલદાસ તેજપાર જેડા પોતા પુતર ને દાનવીર સેઠિજે વતન. કોઠારા ગામના ભાટિયા વેપારી ખટાઉભા ભલા ને પ્રામાણિક. ઘરમેં જગદંબા જેડી સુશીલ ગુણિયલ ધર્મપત્ની ને કનૈયા કુંવર જેઠા બે પુતર.
સુરજ મારાજ હું જા પધાર્યા નંબ, ઉગે સિમેં સુકરજો તારે ચમકીને રસ્તે મળ્યા છે પ્રકાશ પથરી યે આય, ઇન ટાણે પ્રભાતજી ઉષા આકાજે અંગણમે સથિયા પૂરી રઇ આય. ઇન ટાણે છેતડી માફવારી હિકડી બળદગાડી મડઈ શેરજે બંદરમે અચી પુગી. વેલ જે ગાડી કહે વાટા ઉભી રઈ ને ઇનમેંથી પિંજા-પિજાવન વરે ઉંમરજે હિકડો આદમી, પાંત્રી-ચારી વિરેજ ઉંમરજી હિકડી બાઈ ને બે છોકરા ઉતરીને કાંઠે મથા આયા. બંદરમેં થે છે. દરિયામે હિકડો વડે વાણ લમી સફરલાય તયાર ઉભે છે. થોડા ખ્યા વાણ ને મળવા કઠેજી નજિકમે ઉભા વા.
વડે વાણજે માલમ કાંઠે મથા ઉભો છે. "અર્ચ. પુગા, ખટાઉ સેઠ ? અજે નિંયા મિલ્યા છે. કેર મુંબઈ હવારે આય?”
“મુજે વડે પુતર નાનજી, બચો આવ, બારે વરેંજી ઉમર મડ થઈ આય, પણ લાચાર અંઈયાં, 2 વરે લગલગાટ ડુકારા આયા, વેપાર ત્રુટી છે, ખેતી પુરી પઈ, હરડી બંધ કેણી પઈ. અસીજે ગામ કોઠારેમેં વેપાર કે ખેતીમે કિયે કમાણીને ભારે નાય. મુંજી અવસ્થા થઈ. વડે છોકરકે મુંબઈ હવાઈયાતો. હિકડો બ વરે મેં ઘાણ વધો, અસાંજે ગામા મેસરી ભગવાનજી સંભામે બંદર મથા મેદછ-ગધિયાણજી દુકાન આય. બંદરજા મજુર ને ખ્યા નજિક રેતા ઈનીકે અનાજ રસકસ ને પરચુરણ ચિજવસત વિકેજે ધધ આય. વેપારીકે ભલામણ કઈ આય, ઇનજી દુકાન સાફ-સફ કેણી ને બે ચિ ધે ઈ કમ દુકાનજે કરો આય. નજિકમેં વિસી આય. જિમેશ સંઘવડ ઉતા ચિંધી ને રાત દુકાનમે સવડ વિધી, હિન ટાણે જો કેય રસ્તે નય.”
કિડાં આ અસાજે ભા” અહી આવે.”
દઈ કાને નાન માટે પરે લગને નિંદ્ર ભા તેજપારકે ભેટયો. યજી અખિયું મેં સજા પર ઉમટવા. માજા આશીર્વાદ પ્રાપ્ત કરીને જુવાન નાનજી ખટાણે કે પ્રણામ કરીને કાંઠે મથા માલમજી નજિક અચી ઉભો.
અહી બીક રક્ષા હાણે કે પિયા, માલમ આજે આસરે છડિયા.” “આસરો ખુધા, સેઠ! ભાજી સાર-સંભારજી જભાભધારી મુંજ.”
કેટેજી મુસાફરી આય. ભગવાનજે ભરેસે કરેકે પરદેશ ખેલાય છોડયાં.” પથિક-દીપોત્સવાંદ ]
૧૮૯ એકા-નવે.
[૧૫
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અજો સસ્ક્રરો ડી સુકનવતા માય ઈ અસાંજે ગામ મāા શાસ્ત્રી મારાજ ચોનાવા : ‘સેટ ! ભાા કિસ્મત ખુલી વેધા; લખપતી થિધા.' ',
“આંજે મેામે ખન ને ખર. ભગવાન આંન્ને ભલા કરે, માલમ! દી હિકડો રુપિયા ગિના, છેાકરેજી મુસાફરીજે ભાડેજો, વધુ ન તા ડઈ સકાં. હલા! ગિનજા.’’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ઈ કુરા ચાતા, સેટ? ।। ભાજી મુસાફરીને ભાગે? ન ગિનાર્જ, સેઠ ! આંઇ ભાટિયા ને ખાજા–મિડે અસાંા સેટ્ટિયા. અષ્ટ મિડ઼ે અસાંા માઇતર ને અસી આંજા વિવા ચેન્નાો ને, ભા! ત હું'ન' બધા ખેલાય અચેતા, કાંધા ચિંધા. પાય બિઇચાર મુ ભઇ કાઠી વેંધા સેન ટાણે બજે બધલે પંજ રુપિયા મંત્રી ગિધાસે, ઈ રૂપિયા કલધાર ભલે ભા જ ખેતે ૪ જારાય ફિકર મકા, ભાકે મેાંધી સેઠજી દુકાન તાં આંછડી અચિંધો. સેઠકે આંઉ સુજાતા. ભલામણ કરીને પાય બાગે વાર વિન્સી ભાકે ન્યારી કરીને મઇ પાછા અચિધા તિન ટાણે આંકે સમાચાર પુખ્ત ધો.” સુભઈમેં અચે બાદ પંજ છ વરે મેનાનજી પગભર થઇ વ્યો. નિંઢા ભાતેજપારકે મુંભઇ કાઢાર્યાં. એય ભા વેપારમેં લખુ કમાયા, તેજપાર ખીમારીમે... ગુજરી ગ્યા, તેજપારા સિંગર ભાલ-પુત્ર ગોકલદાસ કાકા નાનજી1 સરક્ષણુ વાલીપણુ નિચે શિક્ષણ પ્રાપ્ત કરીને વા ય]. નાનજી શેઠજી કાઇ સંતતિ ન વઇ, ઉનીજા અવસાન પુઆ કુટુમ” લખુ જી મિલકતા શેડ ગેકુલદાસ તેજપાર સ્વતંત્ર માલિક ન્યા
ઠે. ગંગાબજાર, નર– ૩૭૦ ૧૧૦
પકડાયેલી માછલીનું ગીત’’
શું કરશે. માછીમાર અમને?
ધ્રુવે અમારી એક આંખ શ્રા ભેખડ ભુક્કો, બીજી સુક્કી રેત, તમારી વડવા દીધી સૂખના મેરિંગ ભરખ્યા છત્ર સમેત,
થયા છી ઉજ્જડ પારાવાર, હવે શું કરશે. માછીમાર ?
સપના જેવી અકળ તમારી જાળ-લીલાએ શ્વાસ છલછલ નાવ મમારી ભરિયે માહાવી લૂટી, અમે અધૂરે છત્ર ગયા-શુ` આકળવિકળ, સુર્વે સુર્વે વડવાનલની ઝાળ હળાહળ અધધધ ફૂટી, ફૂટયાં ઝળહળ સંપત્તિ પરપોટાની પેઠે, હાથ તમારે અમે નથી, છે વીધાયેલા ટહુકાના ચિત્કાર, કહા, શું કરશે. માછીમાર !
લહેરે લહે રણઅમૃતુ આ પાત હવે તા-અંધાધૂ બે પકડાતા માઘ્ન–વીશકે છે ઘુઘવાટ સમાણુ, લીલેરાં ગીતાની ભરતી ગઈ એસરી સાવ અવાચક, ખયુ' સોળે સેળ કળાએ જીવન જીવવા ટાણુ, હવે અમારું હાવુ. સુક્કા દરિયાકાંઠે, પગલે પગલે ડૅમે ચતી કાઈ ખાલી છીપ તો અવતાર ! કહા, શું કરશેા માછીમાર અમે તેા ઉજ્જă પારાવાર.
કાસમ જન્મી
હૂં. આટ્સ- કામર્સ કૉલેજ, ખંડમા–૩૮૩૨ ૫૫
૧૬ ]
૧૯૮૯ આ ટા.-નવ.
For Private and Personal Use Only
| પથિક-દીપાસવાંક
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરખેજના શ્રી શિવરામ શુકેલ
ગુજરાતના એક પ્રકાણ્ડ પતિ]
પ્રા. રસિકલાલ ચિ. ત્રિપાઠી
સામવેદના પ્રખર પતિ ચિરામ શુકલ કાંના હતા, કઈ જ્ઞાતિના હતા, કયારે થઈ ગયા, એ પ્રશ્નોના ઉત્તર ‘કૃર્ત્યાચ’તામણિ' નામક એમના જ યેલા ગાભિલ ગૃહ્યસૂત્રના ભાષ્યમાંના એ શ્લેાકામાં જણાવ્યા પ્રમાણે શક ૧૫૬૨ (સ. ૧૬૯૭)ના શ્રાવણુ વધે જન્માષ્ટમી અને ગુરુવારે વિશ્રામ શુકલના પુત્ર શિવરામે ‘કૃત્યચિ’તામણિ' પ્રથની રચના કરી, એ છે.
આ ઉપરથી સમજાય છે કે આજથી લગભગ ત્રણુસા વ પૂર્વે વિક્રમાબ્દ ૧૬૯૭માં શ્રી શિવરામ શુકલ હયાત હતા. એ સમયે અકબરના પોત્ર શાહજહાં દિલ્હીની ગાદી ઉપર વિરાજમાન હતા ત્યારે શિવરામના જન્મ વિત્ર કિંમત ત્યાં થયા, પરંતુ એમના દેહોત્સર્ગ કયારે થયા એ કહી શકાય એવું નથી,
પરંતુ નર્મદાતટે શુકલતીર્થમાં વસતા સામવેદના અભ્યાસી, શ્રીમાળી જ્ઞાતિના શ્રી ગૌરીશ'કર ઓઝાએ શિવરામ (વશે જે માહિતી આપી છે તેના સાર આ પ્રમાણે છેઃ ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના સરખેજ ગામમાં રહેતા માઢ ચતુર્વેદી બ્રાહ્મણુ શ્રી વિશ્રામ શુકલને ત્યાં શિવરામના જન્મ થયેલા. કહે છે કે બાલ્યાવસ્થામાં આ મૂઢ બુદ્ધિના હતા ને તેવી લાંબુ ભણી શકયા ન હતા, પરંતુ શિવરામને માતા બઠામાં ભારે શ્રદ્ધા હતી; આ વાત એમડ઼ે એમના ‘સમાધિના' નામે ગ્રન્થના મંગલ શ્લોકમાં ટકાના ફરતી વન્દના ઉપરથી પણ પ્રમાણિત થાય છે; જેમકે “પિતા વિશ્રામ, ગશુપતિ અને જગન્માતા બેંકોને પ્રણામ કરી'' કડે છે. શિવરામની પત્ની જન્માન્ય હતી, પરંતુ માતાજીની કૃપાવી એ અન્થાપા દૂર થયા હતા .
કશે. કરારની ધત્તા કશે નાચી એક દંતકથા પણ પ્રચલિત છે :
વિરામના ભક્તની પ્રસન્ન થયેલી અંબિકા એક વાર મંત્રન ભિક્ષુના વેશે એમને ઘેર ભિક્ષા માગવા ગયાં. બારણે ઉભેલા મિક્ષુકને જોઈને શિવરામ પોતે ભિક્ષા આપવા બારણું પહેચ્યા. એમને નિણા આપવા તૈયાર ચકલા જોન બક્ષુક કહ્યું : “હું કશું લેવાની ઇચ્છાથી આવ્યો નથી, હું તા તન કે ઇક આવા આવ્યો છુ.'' ારાને સનજી ગયા હું અમના ઈષ્ટદેવા છદ્મવશે આવી છે, તેથી અમણે કહ્યું : 'જવી આપના આજ્ઞા ]” ત્યારે લક્ષુબ કહ્યું: “તારુ મા ઉઘાડ, નારે અમાં ચૂકવું છે!" 'હું તમારા કહ્યા પ્રમાણે કરું છતા અલારે તા આપ ત્રનરૂપ બારણુ કર્યું છે તેવા ખાપ કહ્યું છે તમ કરું તા આ સહાયા-વરુદ્ધ ચાય, માટે કાઈ બીજી આજ્ઞા કરો!” જગદંબાએ કહ્યું : “એમ હૈય તા તારા હુથળા પહાળા કર, હું ત્યાં ઘૂસ, તેવા અ હાથ તું જે લખાય ત યાચંદ્રદેવાકરી
ટકી રહેશે !' આમ કહીને માતાજી અતવાન થવાં !
આ બનાવ પછી શિવરામ ‘કૃત્યાયતાણું' વગેરે અનેક ગ્રન્થ રચ્યા, પશુ ત્યારબાદ પેાતાના ગ્રન્થાનુ પ્રામાણ્ય (વાળા પાસે સદ્ધ કરાવવા એ પેતાના ગ્રન્થ લઇને વારાણુસી ગયા ને ત્યાંના વિદ્વાનો સમક્ષ અમણુ પાતાના અન્ય રજૂ કર્યાં, પશુ અન્થામા ત પ્રમાણેલી વિદ્વત્તાથી ઈર્ષ્યાવંશ થયેલા કાણાના પડતાએ કહ્યું: “તારા થી અમારી સમક્ષ શા માટે રજૂ કરે છે? જા, એમને અગ્નિને સ્વાધીન કર! અમા હામ્યા પછી પણ જો એ બળશે નદ્ધિ તે જ અમે એ ગ્રન્થાન પ્રમાણુ માનીશું !' એમ કહેવાય છે કે એ પછી શવરામે ગાંગતીરે માશુકાકાના ઘાટ ઉપર ચિતા [ અનુસંધાન પા. ૧૯ નાચે ]
પથિ–દીપોત્સવાં
૧૯૮૯ **તા.-નવ.
| ૧૭
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગિજુભાઈ બધેકા [બાળકેળવણીના પ્રણેતા]
શ્રી દીપક જગતાપ, “અંકર” ભારતમાં બાળકેળવણીની શરૂઆત પૂર્વમાં કવિવર રવીન્દ્રનાથ ટાગેરે પ્રકૃતિના શિક્ષણ દ્વારા આમ, તે પશ્ચિમ છેડે ગુજરાતમાં બાળકને સાતંત્ર વ્યક્તિત્વ અપાવનાર, બાળકેળવણીના પ્રણેતા અને બાળકોના ગાંધી” તરીકે પંકાયેલા આપણા પ્યારા ગિજુભાઈ બધેકાની જન્મશતાબ્દી હમણાં જ ઊજવાઈ ગઈ.
૧૫ મી નવેમ્બર, ૧૮૮૫ ના રોજ સૌરાષ્ટ્રના વળા ગામે ઔદીચ્ય બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા ગિરજાશંકર ભગવાનજી બધેકાએ ગુજરાતમાં મોટેસરી-પદ્ધતિની બાળકેળવણીનાં બીજ રોપ્યાં. ભાવનગરની શામળદાસ કૈલેજમાં એમણે શિક્ષણ લીધું. ૧૮૦૬ થી ૧૯૧૨ સુધી એઓ આફ્રિકામાં રહ્યા. ૧૯૧૩માં ડિસ્ટ્રિક્ટ કેટ પ્લીડરની પરીક્ષા પસાર કરી વઢવાણ કેમ્પમાં વકીલાત શરૂ કરી. ૧૯૨૦ માં એમણે બાલમંદિરની સ્થાપના કરી. એ પછી ૧૯૨૩ માં બાલ અધ્યાપન મંદિર” સ્થાપ્યું. ૧૯૨૫માં શિક્ષણwત્રકા' માસિક શરૂ કર્યું. ગિજુભાઈએ બાળ સાહિત્ય ઉપર અસંખ્ય પુસ્તક લખ્યાં, જે પૈકી અક્ષરજ્ઞાનયોજનાનાં ૫ પુસ્તક, શિક્ષણશાસ્ત્રના ૩૦ પુસ્તક, બાલસાહિત્યનાં ૧૪૦, એમ ૧૭૫ પુસ્તક લખ્યાં હતાં. બાળસાહિત્યનાં આપણું વિશાળ વાચન અને લેખનકાર્ય કરનારા આપણા ગિજુભાઈ એકમાત્ર બાલસાહિત્યકાર ગણાય છે. ઈ.સ. ૧૯૨૯માં બાલસાહિત્યની સેવા માટે રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયે, એમને મને સાહિત્ય એટલે “ભાષા, વસ્તુ અને શૈલી મળીને સાહિત્ય સર્જવું જોઈએ. હદયને ડેલાવે, બુદ્ધિને તેજ કરે, જિજ્ઞાસાને પિવે, આભાને ઉદાર બનાવે તેવું છતાં હસતું રમતું એવું હદયના ઊંડાણમાંથી ઝણઝણીને જીવન શૈધવા માટે બહાર આવી ગયેલું સર્જન એટલે સાહિ૫.”
ગિજુભાઈને “શીધ્રપ્રયોગ નાટયપ્રવૃત્તિ ખૂબ ગમતી. એમાં દલો તરવાડી, મિયાં ફૂસકી, સસાભાઈ સાંકળિયા, વગેરે બાલવાર્તાઓના સંવાદ નાટક-રૂપે ભજવાવતા, વળી બાળકને કુદરતી વાતાવરણમાં પ્રકૃતિ દ્વારા શિક્ષણ મળે એ માટે નદીકિનારે કે ડુંગરાળ પ્રદેશમાં લઈ જવાતા, જેથી બાળકે કુદરતને ખોળે મુક્ત વિહાર કરી શકે, એમનું માનવું હતું કે આવા પ્રવાસ બાળકોના માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે. વળી ગિજુભાઈ વાલી–સંપર્ક અંગે બહુ સજાગ હતા. એઓનું માનવું હતું કે બાળકાના સંપૂર્ણ વિકાસ માટે બાળક અને વાલીઓ વચ્ચે જીવંત સંપર્ક જરૂરી છે. એ વાલીને મળવા એમને ઘેર જતા, જેથી બાળક કેવા વાતાવરણમાં રહે છે એની માહિતી મળે અને એ ઉપરથી બાળકને માટે જે કરવાનું એ વિચારી શકતા. ગિજુભાઈએ બાલમંદિરમાં બાળનાટકોને સ્થાન આપીને નાચ ક્રાંતિ સર્જી હતી. એમને આગ્રહ હતો કે બાળકો સમક્ષ એમની વય કલાને ધ્યાનમાં રાખીને સહજ સ્વાભાવિક હાવભાવ-સહિત અને જેમપૂર્વક નાટક ભજવાવાં જોઈએ, એમનાં નાટકમાં રંગમંચ ન હોય તે ચાલતું. પડદા માઈક લાઈટ વેશભૂષા મેકઅપ વગેરેની જરૂર નહિ. જે સાધન ઉપલબ્ધ હોય તેનાથી કામ ચલાવીને ઉત્તમ રીતે નાટક ભજવી બતાવતા એ એમનાં નાટકની સફળતાનું પ્રમાણ હતું. બાલનાટ દ્વારા ગિજુભાઈ બાળકની જિજ્ઞાસાને અને કહપનાને પણ આપવા માગતા હતા, એ ઉપરાંત બાળકમાં રહેલે સંકેચ દૂર કરે, વાપટુતા લાવવી, શબ્દભંડોળ વધારી ભાષાવિકાસ વધાર, અનુકરણ અને અભિનવશક્તિને ખીલવવી, એ દ્વારા બાળકોને શિક્ષિત અને સરકારી બનાવવાને એમના મારથ હતા. ગિજુભાઈ કહેતા : “તમે જાણે છે, નાટક દ્વારા હું બાળકને શું
૧૯૮૯ -નવે, [ પથિા-દીપેસવા
૧૮)
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાપવા માગું છે? નાનકડી દુનિયાનાં નાનકડાં ને અજાણ્યાં એવાં બાળકોને મોટી દુનિયાને ખજાનો બતાવે છે. જેમને અખે છે છતાં ખરું જોવાનું મેળવી શક્તા નથી, જેમને કાન છે છતાં ખરું સાંભળવાનું મળતું નથી, જેમને જીભ છે છતાં ખરું બેલવા દેવામાં આવતું નથી, જેમને સમજ છે છતાં સાચી સમજણ મેળવી શકતાં નથી એ બધાં માટે જેમને આપણે તક પૂરી પાડતા નથી તેવાં આ બાળકોને નાટક દ્વારા સાચા દર્શક, સાચાં વક્તા શ્રેતા બહાદુર અને બળવાન બનાવવાનાં છે.”
બાળના ભગવાન ગણાતા આવા ગિજુભાઈ જ્યારે આજે આપણી વચ્ચે નથી ત્યારે બાળજગત ગિજુભાઈ વિનાનું સનું સૂનું લાગે છે. ખરેખર સમગ્ર પ્રથામાં જો આમૂલ પરિવર્તન લાવવું હશે તે સૌ-પ્રથમ બાળકેળવણી અને દૃષ્ટિકોણ બદલવું પડશે અને સાચા અર્થ માં બાળકે આંખે એમના વિશ્વને સમજવાનો પ્રયત્ન કરશે તે જ એમની જન્મશતાબ્દી ઊજવેલી સાર્થક ગણાશે. અસ્તુ. છે. ૩. સારસ્વત સોસાયટી, પ્રોફેસર કેલેની, રાજપીપળા-૩૯૩૧૪૫ [અનુસંધાન પા. ૧૮ થી] પ્રગટાવીને પોતાના પ્રખ્ય અગ્નિમાં પધરાવ્યા! ચિતામાં બધાં લાકડાં બળીને ખાખ થઈ ગયાં છતાં શિવરામનું એક પણ પુસ્તક બન્યું નહિ ! અગ્નિ શાન થયા પછી શિવરામે એ બધા ગ્રંથ 'ગામાં પધરાવ્યા, એ આખી રાત જળમાં રહ્યા છતાં સવારે બહાર કાઢયા ત્યારે કમલપત્રની જેમ એ ભીંજાયા નહિ! કાશીના વિદ્વાનોએ એ પછી શિવરામને અભિનંદન આપ્યાં અને એમના ગ્રન્થનું પ્રમાણ સ્વીકાર્યું!
આ દતકથાને બાજુએ રાખીએ તે પણ શિવરામ શુકલનું પાંડિય તે સ્વીકારાયેલું જ છે. એમણે રચેલા ર નામ નીચે પ્રમાણે છે :
૧કૃચિંતામણિ (ગોભિલ ગૃહ્યસૂત્રો ઉપરનું ભાષ્ય), ૨. સુબોધિની (ગોભિલ ગૃહ્યસૂવાનુસારી કર્મકાંડની પ્રગ-પદ્ધતિ, ૩. શાન્તિચિન્તામણિ (પ્રાગ), ૪. શાતિ ચિતામણિ (મૂલ માત્ર), ૫. શ્રાદ્ધચિન્તામણિ (સર્વશ્રાદ્ધવિશ્વક નિર્ણયો), ૬. શ્રદ્ધપદ્ધતિ (બધાં શ્રાદ્ધોને પ્રયોગ), ૭. રુચિન્તામણિ (લઘુરુદ્ર અંગે નિર્ણય), ૮. રૂદ્રપદ્ધતિ (લઘુરુદ્રને પ્રોગ), ૯. મંત્રચિતામણિ (તાંત્રિક કર્મનિર્ણય, ૧૦. મચિન્તામણિપદ્ધતિ, (આ દૂનિક પૂજન તેમ છતારડી યન્ત્રપ્રતિષ્ઠા વગેરે), ૧૧. વ્રતચિન્તભણિ (અલભ્ય), ૧૨. તચિન્તભણિપદ્ધતિ (અલભ્ય), ૧૩. આર્થિક કષાદિ, ૧૪. મન્નાહ્મણાન્તર્ગતમત્રાણાં જગ્યાદિ, ૫. છોકો પનિષ-વિવૃતિ. ૧. કર્મદીપવિતિ, ૧૭. શ્રદ્ધક વિકૃતિ ૧૮. રતુળ કાનાનાં છિદ્રવિતા, ૧૮. પુષ્પવિવૃતિ (પાટણમાં છે એવું સંભળાય છે), ૨૦, શ્રાદ્ધ પ્રદી૫, ૨૧. મડપસંકલીકરણ, ૨૨. વાસ્તુશાતિ, ૨૩. દાનવાયસમુચ્ચય, ૨૪. નિગ્નિકા નિક, ૨૫. સ્માત હેમાદિ પ્રોગ, ૨૬. આશૌચનિર્ણય, ર૭, ગૃઘકારિકા (ભિલ ગૃહ્યસૂત્રની પઘવિવૃતિ). ઉપર્યુક્ત પ્રથસમૂહમાંથી સુધિની' સામવેદીના બધા જ સરકારોને લગતા અમૂલ્ય વિધિગ્રન્થ છે. [આ ગ્રન્થ ઈ.સ. ૧૯૪૩ માં માત્ર રૂ. ૩ ની કિંમતે પ્રાપ્ય હ, આજે એની કિંમત ૩. ૫૦ છે ] એ સંપૂર્ણાન સંસ્કૃત વિશ્વવિદ્યાલયની શાસ્ત્રી – આચાર્યના સામવેદવિષયક પાઠયપુસ્તક તરીકે નિયત થયેલ છે.
નોંધ : આ લેખની ઘણીખરી વિગતે “સુબોધિની પદ્ધતિ' , " દુર્ગદત ત્રિપાઠીના પ્રાસ્તાવિક લેખને આધારે લખેલી છે. આ પુસ્તકના પ્રકાશક ચખમ્બા સંસ્કૃત સીરીઝ વારાણસી છે. ગુજરાતના આ વિદ્વાન માટે બ્રાહ્મણત્પત્તિમાડમાં નીચે ઉલ્લેખ છે; હતણાતા દળો ઘરે તારા વિનામો મામલે કૃતન: II ઠે. . જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, નટરાજ સામે, અમદાવાદ-૩૮૦૦૦૯ પથિક-દીપેસવાંક] છે. ૧૯૮૯ઍક-નવે.
[૧૯
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાંતિવીર સ્વામીરાવ ઉ પૃથ્વીસિંહ આઝાદ
છે. મહેશચંદ્ર પંડયા લગભગ ૨૦૦ વર્ષ સુધી મા ભારતી અંગ્રેજોની ગુલામીની જંજીરામાં જકડાયેલી રહી. આ જંજીરને તેડવા ઈ. સ. ૧૮૫૭ થી શરૂ કરીને ઈ.સ. ૧૯૪૭ સુધી એના અનેક સંતો માથે કફન બાંધીને મેદાને પડયા હતા. ૧૮૫૭ માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, તાત્યા ટોપે, નાના સાહેબ વગેરેથી માંડીને ૨૦ મી સદીમાં વીર ભગતસિંહ, પ્રફુલ્લચંદ્ર ચાકી, ચંદ્રશેખર, સુખદેવ, રાજગુરુ, વીર સાવરકર, વીર ઉધમસિંહ જેવા અનેક નામી-અનામી સપતાએ મા ભોમને આઝાદ કરવા પિતાનાં ઊનાં ઊનાં લેહી રહ્યાં હતાં. એવા શુરવીરોની યાદીમાં તાજેતરમાં વીરગતિ પામનાર ક્રાંતિવીર સ્વામી રાવ ઉર્ફ પૃથ્વીસિંહ આઝાદનું નામ તેજ રવી અક્ષરોથી કોતરાયેલું રહેશે. એમણે દેશને આઝાદ કરવા માટે અનેક યાતનાઓ અને કષ્ટ, જોખમે અને વેદનાઓ સહન કર્યા હતાં. પ્રચંડ શક્તિ અને લેખંડી માનસ ધરાવનાર એ ક્રાંતિવીરે એમનાં પરાક્રમો દ્વારા અંગ્રેજ સરકારને હચમચાવી નાખી હતી. એ મહાપુરુષનાં જીવન અને કાર્યોને યાદ કરીને એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પવાને આ નમ્ર પ્રયાસ છે,
લગભગ ૩૦૦ વર્ષ પૂર્વે પૃથ્વીસિંહ આઝાદના પૂર્વજો દુકાળને કારણે રાજપૂતાનાને છેડીને પંજાબમાં જઈ વસ્યા હતા. ઈ. સ. ૧૮૯૮ માં પંજાબમાં ભારે દુકાળ પડ્યો હતો તેથી એમના પિતા માત્ર છ વર્ષના પૃથ્વીને લઈને બ્રહ્મદેશ ગયા. આમ બાળક પૃથ્વીનું બાળપણ રખડપટ્ટીમાં વિત્યું. નાનપણમાં એઓ આંબલી–પીપળી, તીરકામઠાંની રમત વગેરે રમતા અને ઢોર ચરાવતા. ઈ.સ. ૧૯૦૫ ની બંગભંગની લડતે દેશમાં રાષ્ટ્રિય જાગૃતિ લાવવાનું મહત્ત્વનું કામ કર્યું હતું. એવે વખતે પૃથ્વીસિંહ પંજાબના ક્રાંતિકારીઓનાં પરાક્રમોથી આકર્ષાયા, એમનામાં દેશપ્રેમ માટેની લાગણી જન્મી. એ અરસામાં પંજાબ કેસરી લાલા લજપતરાયને અંગ્રેજ સરકારે સજા કરી હતી એ જાણીને ૧૪ વર્ષના કિશોર પૃથ્વીસિંહના હૃદયમાં આગ લાગી; એ આગ આઝાદીની પ્રાપ્તિ સુધી જલતી જ રહી. એમણે કિશોરાવસ્થામાં જ વિદેશી ધૂંસરીમાંથી ભારતવર્ષને મુક્ત કરવાના શપથ લીધા અને એને જ જીવનકાર્ય બનાવ્યું. એમને લાગ્યું કે ભારતવર્ષમાં રહીને એ કાર્ય સરળતાથી થઈ શકશે નહિ. એ વખતે અમેરિકામાં ભારતવર્ષના કાંતિકારીઓ “ગદર પાટી” થાપીને એ દ્વારા હિંદને આઝાદ કરવા મથતા હતા. એ વાત પૃથ્વીસિંહે જાણી. એમને “ગદર પાટી”માં જોડાવાની તીવ્ર ઈચ્છા થઈ તેથી એ અનેક સંકટો વેઠના વેઠતા મનિલા થઈને અમેરિકા પહોંચ્યા અને “ગદર પાર્ટીમાં જોડાઈ ગયા. આ ગદરપાટીના જુવાન હિંદને આઝાદ કરવા કોઈ પણ સાધન વાપરવા તૈયાર હતા. એઓ હિંદના ક્રાંતિકારીઓને શસ્ત્રો પહેચાડવાનું કામ કરતાં પણ ખચકાતા ના હતા. ગદરપાટીના મરણિયા બનેલા કેટલાક જુવાને, ખીસામાં વિવર અને કારતૂસે ભરીને, ક્રાંતિનાં ગીત લલકારતા લલકારતા ટીમર મારફતે હિંદમાં આવવા રવાના થયા, પરંતુ એમાં કલકત્તા બંદરે પિલીસના હાથમાં ઝડપાઈ ગયા. આમાં પૃથ્વીસિંહ પણ હતા. એમણે સિફતપૂર્વક પોલીસને થાપ આપી અને ત્યાંથી છટકી ગયા. એ પછી લાહોર થઈને અંબાલા પહેયા. એ વખતે એમની ઉંમર ૨૨ વર્ષની હતી. ડિસેમ્બર, ૧૯૧૪ ના રોજ એઓ પોતાના મિત્રને મળવા અંબાલા રાજપૂત છાત્રાલયમાં પહેચ્યા. અંબાલાની પોલીસ એ છાત્રાલય પર ચાંપતી નજર રાખતી હતી તેથી એ છાત્રાલયમાં પૃથ્વીસિંહને જોઈને અંગ્રેજોના મળતિયા લહનસિંહે પૃથ્વીસિંહની બાતમી પોલીસને આપી તેથી તરત જ પિલીસ ઈન્સ્પેકટર અમરસિંહ સાદા વેશમાં છાત્રાલયમાં પહોંચી ગયે. અલમસ્ત શીખ ૨] '
૧૯૮૯ -નવે. [ પથિક-દીપોત્સવ
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુવાન અમરસિ પૃથ્વીમિ‘હુને આળખી લીધા, એ ઇન્સ્પેકટર બધી જ તૈયારી સાથે આવ્યા હતા. એણે તરત જ પૃથ્વીસિદ્ધ સામે રિવેલ્વર ધરી, બન્ને વચ્ચે જરા પણ અંતર ન હતું. અમરિસ ંહ રિવાલ્વરના વાડા દબાવે એ પૂર્વે, ફિલ્મમાં બને છે તેમ, અત્યંત અપળતાતી ઝાપટ મારીને પૃથ્વીસિંહૈ શિલ્ડર આંચકી લીધી. એ પછી બન્ને વચ્ચે યુદ્ધ શરૂ થયુ.. પૃથ્વીસિ' પેાલીસ ઇન્સ્પેકટર પર સવાર થઈ ગયા. હવે બાજી પૃથ્વીસિ ંહના હાથમાં હતી, પરંતુ ક્રાંતિકારીઓને આદેશ હતા કે ભાઈ પણ હિંદીના જાન ન લેવા” તેથી પૃથ્વીસિંહૈં રિવેવર ફેંકી દીધું. એ તકનો લાભ લઈને અમરસિદ્ધ ચપ્પા સાથે પૃથ્વીસિંહ પર તૂટી પડ્યો, પૃથ્વીસિંહની ગરદન પર ધા કર્યાં, ત્રીજો ઘા ચૂકવીને પૃથ્વીસિંહે એની પાસેથી ચપ્પુ પણુ આંચકી લીધું અને રઘવાયેલા સિ ંહની જેમ અમસિ' પર ધસી જર્જીને એને પકડયો તથા દીવાલ સાથે પછાડ્યો, છેવટે મમસિ'હું પામી ગયે કે પૃથ્વીસિ'ડુને કબજે લેવા એ લેઢાના ચણા ચાવવા જેવુ છે. એ બન્ને ખૂબ જ ઘવાયા હતા. લાહીનાં ખાખેાચિયાં ભરાયાં હતાં, તેથી એ બન્ને ત્યાં ઢળી પડ્યા. ત્યારબાદ એ બન્નેને હ્રૌસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ૐસ્પિટલતા સર્જન અંગ્રેજ હતા. શ્રેણે પલાણ્યા વગરના યામને સાધનાર મેચીની જેમ પૃથ્વીસિ ંહની
ગરદન પર ટાંકા લીધા હતા. કારાવાસની યાતનાઓ :
આ બનાવને લીધે પૃથ્વીસિને ૧૦ વર્ષની ભારે કેદની સજા થઈ, એમને ક્રેમાં 3દી માટેનાં જૂનાં કપડાં આપવામાં આવ્યાં. એમણે જેવાં એ કપડાં ખ'ખેર્યાં કે એમથી અસખ્યું “જુ”ના ઢગલા થયા. એમણે એવાં ગંદાં, ગંધાતાં કપડાં પહેરવાની માનસિક તૈયારી કરી લીધી. એ કપડામાંથી માત્ર એક લગેટ લીધા, એને ધૂળમાં બરાબર મસળ્યો અને એ પહેરી લીધા. એ પછી બપારે ૧૨ વાગ્યે એમની સમક્ષ ૪૦ રતલ મકાઈ ભરેલો ડબ્બો મૂકવામાં આવ્યા અને હુકમ કર્યા કે સાંજે પાંચ વાગ્યે તપાસ કરવામાં આવશે ત્યારે ૪૦ તલ મકાઈના લેટ થવા જોઇએ અથવા કેરડા ખાવા તૈયાર રહેવુ પડશે. એમણે જેલમાં કેદી પાસે દળાવવામાં આવે છે એ વાત સાંભળી હતી તેથી જેલના સળિયા સાથે હાથ ઘસી ઘસીને ચા પીસવા તૈયાર રાખ્યા હતા. એ તરત જ લંગાટીભેર દળ મા એસી ગયા અને પાંચ વાગતાં પહેલાં બધી જ શકાઈ દળી લેટના ડમ્મે ભરી દીધા અને ધાબળા આટી સૂઈ ગયા. ૬ વાગ્યે જેલ-અધિકારી આવ્યા. ઊ'શતા પૃથ્વીસિંહને જોઈતે બે તાડૂકથા : “આ સમય દળવાના છે, ઊંઘવાતા નથી...અથવા ા કટકા પડશે.” પૃથ્વીસિંહ ખુમારીથી ઊભા થયા અને ૪૦ રતલ લેટ ભરેલા ડખ્ખા હાજર કર્યો ! અધિકારી ઝંખવાણો પડી ગયો, પરંતુ એને થયું. ખામાં નીચેના ભાગે મકાઈ રાખીને આ બદમાશે ઉપર લોટ ભરી દીધું છે તેથી ડબાના તળિયા સુધી હાથ નાખીને એણે ખાતરી કરી. આખા ડખ્ખા લેટથી ભરેલા જણાયા તેથી જેલ-અધિકારીએ પૃથ્વીસિંહનુ ધાન રાખનાર કેદી વૅરને ધમકાવ્યો અને પૂછ્યું; “સાચું ખેલ, આ મકાઈ કાણે દળી છે ?” પૃથ્વીસિહે વચ્ચે પડીને અધિકારીને જશુાવી દીધું : “ખાતરી કરવી હોય તો કાલે આવીતે મારી સામે બેસો એટલે ખબર પડી જશે ચકી કોણ પીસે છે.” આવા છૂટવીર અને હિમતભાજ હતા પૃથ્વીસિંહું આઝાદ !
કાળાપણીની કાળી કથની :
આંદામાન ટાપુની જેલને ‘કાળાપણીની જેલ' કહેતા. અબાલાની જેલમાંથી પૃથ્વીસિંહને વધુ કડક સજા આપવા માટે કાળાપાણીની જેલમાં મેકલ્યા. આ જેલમાં ખૂ`ખાર તાકાની કેદીઓને રાખવામાં ભાવતા. આ જેલમાં કેદીને નગ્ન કરીને મીઠાના પાણીમાં પલાળી રાખેલા કારગ ફટકારવાની સજા કરવામાં આવતી, એ માટે મજબૂત જલ્લાદ રાકવામાં આવ્યા હતા.
પથિક-ડીપાસવાંક ]
૧૯૮૯/૪ટ-નવે.
[સ
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ૯લાદને એક જ કરડે કેદીની ચામડી ઉતરડી નાખતે. કેદીઓ ટેરની જેમ બરાડા પાડતા પાડતા બેહોશ બની જાય ત્યાંસુધી કેરડા ફટકારવાની સજા થતી. કેટલાક કેદીઓ આ સજાથી મૃત્યુ પણ પામતા તેથી ફટકા ખાઈને મરવા કરતાં ભૂખ-હડતાલ પર જઈને મરવાનું માથી કેદી સોહનસિંહ સાથે પૃથ્વીસિંહે પણ નક્કી કર્યું અને ભૂખ-હડતાલ શરૂ કરી. એમણે અન્ન અને જળ બને ત્યાગ કર્યો. એ વ્યાકુળ રિથતિમાં સાત દિવસ પસાર થયા ! સાતમી રાત્રે એમને લાગ્યું કે પાણી વગર હવે જીવી શકાશે નહિ! એમના પગ પથારી છેડી પાણીના વાસણ તરફ ખસવા લાગ્યા. પાણી ગટગટાવી જવાની તીવ્ર ઈચ્છા થઈ, પરંતુ એમના અંતરાત્માએ એમને એમ કરતાં રાળ્યા. એઓ પાછા વળ્યા અને પથારી પર પછડાયા, પરંતુ પાણી વગરની પથારી એમને ચિતા સમાન લાગી. ફરીથી ઊડ્યા, પાણીના વાસણ પાસે ગયા અને પાછા વળ્યા. ત્રીજી વાર પાણી પીવાની અદમ્ય ઈરછાથી પાણીના વાસણ પાસે ગયા. પાણીનું વાસણ હાથમાં પણ લીધું, પરંતુ એને હાર્ટ લગાડવા જાય છે કે તરત જ અંતરાત્માએ બળવો કર્યો છે જેથી બરાડી ઊઠયા અને બહાર પહેરો ભરતા ચોકીદાર પર એ વાસણ કર્યું ને જમીન પર ઢળી પડ્યા ! આમ મનની વિવશતા સમક્ષ આત્મબળને વિજય થયો. એ પછી પણ એ અઠંગ રાજગીની રાજહઠ ચાલુ જ રહી. ધીમે ધીમે ભૂખ તરસ છેઠે વસી ગયાં. ૧૩ દિવસ પૂરા થયા. એમને અંતકાળ નજીક ભાસવા લા. એવામાં જ દાકતર આવી પહોંચ્યા. એમણે આઠ કેદીઓની મદદ લઈને નાક વાટે રબરની નળી મારફતે અર્થે શેર દૂધ એમના પેટમાં રેવું. હઠીલા પૃથ્વીસિંહે મોઢામાં હાથ નાખી ઊલટી કરવા પ્રયત્ન કર્યો, પરંતુ પેટની આગમાં દૂધ શેવાઈ ગયું હતું. એ પછી તો આ નિત્યક્રમ બની ગયો. ત્રીજે દિવસે પૃથ્વીસિંહ ઊલટી કરવામાં સફળ થયા. આમ ત્રણ માસ ચાલ્યું. એ પછી અને જળ સાથે વર પણ ત્યજી દીધાં અને કડતી ઠંડીમાં નગ્ન રહે ખુલી લાદી પર પડી રહેવાનું પસંદ કર્યું. એમના મિત્ર એમના જીવન અંગે ચિંતિત હતા. એમના પરમ મિત્ર પંડિત જગતરામે પિતાના લોહીથી પત્ર લખીને એમને ભૂખ-હડતાલ છોડી દેવા વિનંતી કરી. પૃથ્વીસિંહ એકના બે ન જ થયા. પૃથ્વીસિંહને હોસ્પિટલમાં જઈને સમજાવવા માટે પંડિત જગતરામે કાચ ખાધા. છેવટે બંને મિત્ર હોસ્પિટલમાં મળી શક્યા. એમની દરમ્યાનગીરીથી પણ પૃથ્વીસિંહે ઉપવાસ ન જ છોડડ્યા. છેવટે અનેક મિત્રની લાગણીને વશ થઈને પૃથ્વીસિંહને ૧૨૫ દિવસના ઉપવાસ છોડવા પડ્યા ! દોડતી ગાડીમાંથી હનુમાન-કુદકો : ( ઈ.સ. ૧૯૧ના જુલાઈમાં આંદામાનના કેદીઓને ભદ્રાસની જેલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંથી પણ ખસેડવા માટે પૃથ્વીસિંહને કલકત્તાની ગાડીમાં બેસાડવામાં આવ્યા. ગાડીમાં ભરી બંદૂકે ત્રણ પિલીસે એમની ચોકી કરતા હતા. પોલીસે એ હાથકડી છોડીને એમને પરવાનગી આપી. સંડાસમથિી પાછા ફરતાં એમણે જોયું કે પોલીસને ઘતા હતા. ક્ષણને પણ વિલંબ કર્યા સિવાય પૃથ્વીસિંહ ૩૦ માઈલની ઝડપે દેડતી ગાડીમાંથી કૂદી પડ્યા. એમના ગોઠણ છેલાઈ ગયા. થોડે દૂર જઈને ગાડી
બી. પોલીસે ગોળીબાર કર્યો, પરંતુ પૃથ્વીસિંહ તે આંખ આડા હાથ ધરીને, થરની માથા પૂર વાડ કૂદીને એક ગરીબ મદ્રાસીની ઝૂંપડીમાં સંતાઈ ગયા અને ગાડી નિરાશ બનીને ધીમી ગતિએ આગળ વધવા લાગી !
પૃથ્વીસિંહ મદ્રાસીની કે મદ્રાસી પૃથ્વીસિંહની ભાષા સમજી શકતા ન હતા તેથી ચાલાક પૃથ્વીસિંહે ઈન્કિલાબ જિંદાબાદ” ઉચારીને ખાતરી કરી આપી કે તે આઝાદીની લડતના ક્રાંતિવીર છે. ગરીબ મદ્રાસી પાસે એમની ભૂખને સંતોષવા પૂરતું અનાજ પણ ન હતું. પૃથ્વીસિંહ મદ્રાસીની કુહાડી વડે ૧૯૮૯ઑકટે.-નવે.
[પથિક-દીપેસવા
૨૨) ' '
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એડીઓનાં 'ધન તેમાં ! એ પછી ૧૬ વર્ષનાં વહાણાં વાયાં એમ છતાં અગ્રેજ સરકાર એમને પકડી શકી ન હતી.
ઈ.સ. ૧૯૨૨ થી ૧૯૩૦ સુધી ભાવનગરમાં એમણે વ્યાયામની પ્રવૃત્તિ ચલાવી, વીર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફ્રાંસી મળી ત્યારે પૃથ્વીસિ ંહૈ એને વિરોધ કરવા મુંબઈના લેમિન્ગ્ટન રૅડ પોલીસ સ્ટેશન પર હુમલા કર્યાં હતા. એ વખતે સરકારે એમને પકવા માટે રૂ।. ૧૦૦૦,નુ ઈનામ જાહેર કરેલું, પરંતુ એએ પકડાયા ન હતા. એમણે તો સદાન નામના સાધુ બનીને આખુ અખાજી અને રાજસ્થાનમાં આઝાદી માટેની ચૂી ધખાવી હતી !
ઈ.સ. ૧૯૩૧ ના મે માસમાં કરીમમાં નામ ધારણ કરીને રશિયા જવા નીકળ્યા. મહુમઅલીના નામે કાબૂલ રહ્યા અને એ પછી પેાલ રિચાર્ડ માર્કોના નામે રશિયામાંરાજ કારણને અભ્યાસ કર્યાં, નારાયણદાસ નામધારણ કરી પેઈંડીચેરી આવ્યા. હવે એમની ત્રાસવાદની ચળવળમાંથી શ્રદ્ધા ઢગી ગઈ હતી તથા ઈ.સ. ૧૯૩૮ માં ગાંધીજીની સમક્ષ આત્મસમર્પણ કર્યું. એ પછી જ દેશ અને દુનિયાને એમનાં રામાંચક પરાક્રમની જાણ થઈ હતી,
સ્વામીરાવ, દયારામ, સ્વામી સદાન, કરીમખાન, મહમદઅલી, પોલ રિચાર્ડ માર્કા, નારાયણુદાસ અને ઇશ્વરીપ્રસાદ ઠાકુર વગેરે અનેક નામા ધારણુ કરીને તથા વારવાર વેશપ કરીને જોખમી જિંદગી જીવતાં જીવતાં પૃથ્વીસિંહૈં આઝદે દેશને આઝાદ કરવા માટે પાતાનું સમગ્ર જીવન સમ પ્યુ હતું. ભારતની આઝાદીના ઇતિહાસ વીર પૃથ્વીસિંહૈં આઝાદ જેવા અનેક નામી અનામાં ક્રાંતિવીરોના ઉષ્માભર્યા ઊના ઊના લેહીથી ભીના ખતલે છે. ક્રાંતિવીર પૃથ્વસિદ્ધ આઝાદ વીરગતિને પામ્યા છે ત્યારે દેશને આઝાદ કરવા માટે એમણે પહેલો યાતનાએને યાદ કરાત, દેશની આઝાને આબાદીમાં ફેરવવા માટે યાતનાઓ સહન કરવાના નિર્ધાર કરીને એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પીશું. અસ્તુ. ઠે. ઇતિહાસભવન, સૌ. યુનિવર્સ*ટી, રાજકેટ-૩૬૦૦૦૫
એક કિંમતી આત્મકથન
મારા મતે હુ ગમે તેટલા દૃઢ હો` કે ઈશ્વર સુધી પહાંચવાના મેં અપનાવેત રસ્તા સાચો છે એવું માનતા પણ ડ્રાઉં, પણ સાથે સાથે એ પશુ ધાનમા રાખવુ જોઇએ કે મારા પતાવેલ ધાર્મિક આધ્યાત્મિક માન પણ સીમાએ છે અને બીજી એ બીજાએએ અપનાવેલ મા ખરેખર નથી એવુ ને હુ માનતે ા તા એ ભૂસભરેલું છે, થાસેસ્ટની પારેભાષામાં મારે કહેવુ' હાય તો એમ કહેવાય કે મારાથી એમ ન મનાય કે બીજાએ અપનાવેલ માર્ગ ઈશ્વર સુઝાફેલા નથી. કદાચ એવુ' પણું ખને કે મારા કરતાં એમના મા વધારે પૂર્ણ અને પ્રકારિત હોઈ શકે છે. ઉપરાંત મારા અને માંરા પડોશીના રસ્તા જુદા જુદા હોવાથી અમારા વચ્ચે અંતર છે એવું માનવુ પણ ખાટુ' છે, કેમકે અંતે તા એમ જુદા જુદા માર્ગાવી પશુ એક જ ઈશ્વર પ્રત્યે જવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે બધાં એક જ પરમાત્માને મેળવવાના ઉદ્દેશથી જીા જુદા અભિગમ અપનાવી પોતાની જિંદગીને પરમતત્ત્વના આદેશને અધીન થવા વાળી રહ્યા છીત્રે. આપવું આમ એ તે માનવું જોઈએ કે આાત્મક દૃષ્ટિએ તા આપણે બતાં ભાઈ-ભાઈ છીએ અને તેથી આપણે ભાઈઓની જેમ જ વર્તવુ‘ જોઈએ. સહિષ્ણુતા પૂર્ણ ત્યારે બને કે જ્યારે એ પ્રેમમાં પરિણમે.
[અનુ. શ્રી. દેવેશ ભટ્ટ]
પથિક-દીપે સાંકું ]
૧૯૮૯/ ટા-નવે.
For Private and Personal Use Only
ડો. આર્નોલ્ડ ટાયમી
[ ૨૩
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાબરકાંઠાના સત્યાગ્રહી સેનાની
- સ્વ. ડૉ. નવીનચંદ્ર આચાર્ય - સાબરકાંઠા એ ગુજરાત રાજ્યને મહત્ત્વને જિલે છે. આ જિલ્લામાં મેડાસા એતિહાસિક અને વેપારની દષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવતું નગર છે. હાલમાં એ એની વિદ્યાકીય પ્રવૃત્તિ માટે જાણીતું બન્યું છે. આ નગર અમદાવાદથી લગભગ સે. કિ.મી. ઈશાને આવેલું છે. આ નગરમાં સ્વાતંત્ર્ય સેનાની મથુરદાસ ગાંધીને જન્મ થયે હતે.
ગાંધી-કુટુંબ મોડાસામાં અગ્રગણ્ય ગણાતું. મથુરદાસે એમની પ્રાથમિક કેળવણી સાબરકાંઠાના ડેમાઈ ગામમાં લીધી હતી. એમણે શરૂઆતમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું. ધીરે ધીરે એમણે પિતાની કુશાગ્રબુહિથી રૂપાસ સીનાવાડ મેરી વગેરે રાજ્યમાં કારભારી તરીકે પોતાની સેવા આપી સુંદર વહીવટ કર્યા હતા. ત્યારબાદ એઓ સ્વાતંયની ચળવળમાં જોડાયા હતા.
શરૂઆતમાં અને રાજકીય ભાષણ કરતા. એમણે ધીરે ધીરે સ્વદેશીને પ્રચાર કરવા માંડ્યો, આ દરમ્યાન એઓ ધીરે ધીરે વેપારમાં જોડાયા અને પ્રામાણિક વેપારી તરીકે નામના કાઢી, આ પછી ધીરે ધીરે એ વેપારમાંથી સમાજસેવા તરફ વળ્યા.
આ કાર્ય માં એમને માડાસાના સુપ્રસિદ્ધ કેળવણીકાર મેહનલાલ ગાંધીને સારો સહકાર મળે. ધીરે ધીરે એઓ ભારતવર્ષની આઝાદીની ચળવળમાં રસ લેવા લાગ્યા, ૧૯૧૭ ની સાલમાં હેમરૂલની ચળવળે ભારતવર્ષમાં વેગ પકડો. મોડાસા શ્રીગાંધીએ આ રંગમાં રેવું. મ. ગાંધીજી રાજેન્દ્રલાલ અને કપાવાની સાથે રહી ચંપારણના ખેડૂતોને ન્યાય અપાવ્યું. આ પછી એ આઝાદીની ચળવળમાં સક્રિય બન્યા. બારડોલીની ચળવળમાં એમણે તલભભાઈને સુંદર સહકાર આપ્યું. આ પછી એ સામાજિક કાર્યો કરવા પ્રેરાયા. આ માટે એમણે મેડાસામાં રહેવાનું પસંદ કર્યું. મોડાસાની મ્યુનિસિપલ ચુંટણી જીત્યા અને એમાં બહુમતીથી ચૂંટાયા. * એ સ્વદેશીની ચળવળમાં કામ કરવા લાગ્યા. દારૂબંધી, અપસ્યતાનિવારણ, સવિનય ભંગ તથા ૧૯૪૨ ની ચળવળમાં એઓ સક્રિય રહ્યા. એઓ એ અનેક વાર જેલવાસ સેશે. એમનાં કાર્યોમાં એમને ચંદુલાલ બુટાલા, પરસોતમદાસ, રમણલાલ સેના, પૂનમચંદ દોશી, મેઘરજના પૂનમચંદ પંડયા વગેરેને સક્રિય સાથ સાંપડ્યો.
એમણે સાઠંબા પાસેના સાઢ ગામે ગાંધી મંદિરની સ્થાપના કરી રેટિયાપ્રવૃત્તિ ચાલુ કરી. ખાદીનું વેચાણ વગેરે કાર્યમાં ગામ લેકને સુંદર સાથ સાંપડ્યો. અરપૃસ્યતાના પ્રશ્ન એમના કાર્યમાં ધાડી ઓટ આવી, પણ એમણે ગામલેકેને કોઈ દાદ આ પો નહિ. એમ સર્વ કાર્યકરો ધગશથી કામ કરવા લાગ્યા, ઓઢા મંદિરના કાર્ય માં ભત્રીજા બો ભેગીલાલ ગાવો અને હરિભાઈને સરકારે પકડી લીધા છતાં પણ એમણે આ કાર્ય ખૂબ ધગશથી ચાલુ રાખ્યું.
મથુરદાસ ગાંધીએ ચૌદ વર્ષ સુધી જુદાં જુદાં દેશી સજામાં નેકરી કરી હતી, આ દેશી રાજ્યમાં મેરી મેઢાસણ દધાલયા સીતવાડા વગેરે મુખ્ય હતાં. અહીંના રાજા એ પોતાની આવક વધારવા જુદા જુદા પ્રકારના કર પ્રજા ઉપર નાખ્યા હતા. રાજ્યમાં જ જુદા રાતે ખટપટા ચાલતી હતી. પ્રજા આનાથી ત્રાસી ગઈ હતી. એમનું કઈ રણીધણ ન હતું. રાજાનાં આવાં કાર્યો વિરોધ કરવા પ્રજાએ મક્કમ નિરધાર કર્યો.
* દાદા(મથુરદાસ) આ સમયે મોડાસાના એટલે બ્રિટિશ રાજ્યના વતની ગણતા. મોડાસાની આસપાસને મોટો ભાગ ઈડર રાજ્યને હતા. મેવાસાની આજુબાજુ ઈડર સતાવાડ મારા ટીટેઈ ૧૯૮૯ -નવે
પિથિક-દીપસૂવાંટ
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ બાકટ પાલ અને પ્રદેશના રાજાઓ એમની ધજાની સુખાકારીની વિરુદ્ધ ઘણા વેર નાખ્યા હતા. પ્રજા અધમ રીતે જીવી રહી હતી. રાજાએ રાજયને બધે પસે પિતાનાં મેજરીખ પાછળ ખર્ચતા, રાજ્યના હિતને અવગણતા. રાજ્યના અધિકારીઓ અનેક રીતે પ્રજાને કનડતા હતા, તે ધીરે ધીરે દાદાના કાયથી પ્રજામાં જાગૃતિ આવી. મુંબઈમાં પ્રજામંડળની સ્થાપના થઈ એમાં વતમાનપત્રોએ સારો ભાગ ભજવ્યું. મથુરદાસ ગાંધી એના અગ્રગણા કાર્યકર રહા. અનેક વર્ષો યાદ ઘણા સંઘર્ષ પછી પ્રજાને વિજય થશે. રાજાઓને પ્રજા આગળ નમવું પડયું. પ્રજામંડળે પિતાની સર્વ માગણીએ રાજા પાસે કબૂલ કરાવી. આને ધાણે મે પલે વાડાસિનેરમાં ૫. છે ત્યાંના રાજાએ ઘણું અમાનુષીય કરવેરા પ્રજા પર નાખ્યા હતા. એમણે પ્રજાને મન ફાવે તેમ લુંટવા
માંડી હતી. વાસિનેરના નવાબને નાટકને શેખ ગજબને છે. પ્રજા પાસે બળજબરીથી સિદ્ધિ લેવડાવ. પ્રજા રાજાના આવા ત્રાસથી કંટાળી ગઈ હતી. પ્રજાના પ્રતિનિધિઓને મન ફાવે તેમ રંજાડતા. પ્રજાએ મયુરાસ ગાંધી પાસે ફરિયાદ કરી. મથુરદાસે જ્યની હદમાં દાખલ ન થવું તથા વાડાસિનોર
ઠી તાલ ચાલ્યા જવું વગેરે જતની ધમકી રાજા તરફથી મથુરદાસને મળવા લાગ્ય, મયુરાસે આવી ધમકીઓને ન ગણતાં પ્રજાની સાથે રહી રાજા સામે સંઘર્ષ આદર્યો. આખરે પ્રજાને વિજય થ, લીરે ધીરે પ્રજા રાજાના ત્રાસમાંથી મુક્ત થવા માંડી.
એમને બૈષ્ણવ ધર્મમાં ખૂબ શ્રદ્ધા હતી. એઓ ધમેં કષ્ણવ અને કર્મ હિંદુ હતા. એ ભારતવર્ષની એકતામાં માનતા. જેલવાસ દરમ્યાન એમણે પિતાનું નિત્યકર્મ ચાલુ રાખ્યું હતું. અને વાર એમણે જેલવાસ ભોગવ્યું હતું. જેલવાસ દરમ્યાન એમને પેશાબનું દર્દ થયું હતું. આ દદથી એ અનેક વાર હેરાન થયા હતા. છેવટે આ દઈને લીધે (તા. ૬-૪-૫૩) એમને સ્વર્ગવાસ કર્યો, ' એમણે પિતાનું સમસ્ત જીવન ભારતવર્ષની આઝાદી મેળવવામાં ખચી નાખ્યું હતું. આઝાદીના દિનમાં એમણે માસાને કેન્દ્રમાં રાખેલું. એમણે મેડાસામાં બ્રધરહુડ લાઇબ્રેરી, મહિલા મંદિર, મોડાસા કેળવણી મંડળ વગેરે સ્થાપ્યાં અને પગભર બનાવ્યાં. સમગ્ર દેશનમાં એમને મુસલમાને સાથે સારો મળે હતો. એમણે હિંદુ-મુસ્લિમના ભેદ મટાડવા ઘણા પ્રયત્ન કર્યા હતા... [મનુંસંધાન ૫. ૨૮ નું ચાલુ.
ગઈ સદીના ગુજરાતના ઇતિહાસમાં પોતાનાં આવાં ત્રણ મહાન વિરલા ઈતિહાસભ્યો દ્વારા જનસેવા કરનાર છેલભાઈ અક “મહા માનવ' તરીકે મહી ઉચેરા માનવ હતા. જનતા એમનામાં માનવેતર દેવવનું આરોપણ કરતી, એમનામાં “ચમકારક દેવી શક્તિનું આરોપણ કરતા. એમના માનવતાયુક્ત અને ધમ વક્ત આચરણના કારણે એ લાક-તપસ્વી' અને લેકવી તરીકે લેલકથા કિસાહિત્ય અને લેકકવતામાં પ્રસ્થાપિત થઈ ગયા હતા. અઓ “શિવરૂપ જતિ” “ભગવાન પરશુરામને અવતાર' વગેરે કહેવાવા, એમને દવા સહાય છે એમ મનાતું. હિન્દુઆ એમન દેવ તરીકે “શરા- તેમ કે “જેવો જોગ દર” તરીકે, તે મુસ્લિમે એમને પાક પીર કે ખુદાઈ આહવા તારી માનતા. માકવિતામાં એ મન મા બેડલના, દેવા આશાપુરાની અને જગદીશ્વરના તથા જામવલા દાતાર અને સાંજ ગમનથાના સહાય છે અને કહેવાતું હતું.
જનતાના હદયમા લાયસાહત્યમા, લેકકથાઓ અને લોકકવિ દ્વારા દેવતાઈ .લેખાય નીમલાઇ માનવતા અને દૈવી ગુણેથી વિભૂષિત હતા એટલે લેપતામાં છેલભાઈ માલો રાજા તરીકે પ્રસ્થાપિત થયા, નર ધારે તે નાસવર્ણ થઈ છે એ કહેવત છે લાગે છે. જી હતી.
છે. આ કેલેજ, ઉપલેટા- જ
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાષ્ટ્રવીર છેલભાઈનાં ત્રણ અદ્વિતીય ઈતિહાસકર્તવ્ય જન્મશતાબ્દી વંદના]
. અમૃત રાણુંગા સૌરાષ્ટ્રમાં અનેક વીરે થઈ ગયા છે, પરંતુ વીર છેલભાઈ પ્રત્યે જનતાએ અઢળક પ્રેમને અભિએક શા માટે કર્યો અને અદ્યતન યુગ સુધી છેલભાઈની સ્મૃતિ શા માટે અકબંધ રહી છે? આ માટેનાં ઈતિહાસ-કારણ તપાસવાં પડે. એ યુગ ભયંકર અંધારયુગ હતો. વિદેશી બ્રિટિશ શાસન હેઠળ અને રાજરજવાડશાહીને જુલ્મના ઓથાર હેઠળ જનતા ભયાનક અસામાજિક અને અસુરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગઈ હતી તે કરે ને વસમે સમયે જનતાના તારણહાર વીર તરીકે છેલભાઈનું અિતિહાસિક પ્રાકટય થાય છે અને અસાધારણ જનસમર્પિત વીરત્વ દાખવી જનતાને અભય-કવચ પ્રદાન કરે છે તથા જનતાના વીર તારણહાર તરીકે અદ્વિતીય ઈતિહાસ-કર્તવ્ય બજાવે છે. સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં આથી જ છેલભાઈને સૌરાષ્ટ્રના શિવાજી, રાણા પ્રતાપ, સૌરાષ્ટ્રના સિંહ, જનતાના તારણહાર, ગરીબોના બેલી તરીકે જનઅભિષેક થશેલેકબિરૂદ પ્રાપ્ત થવાનું ઈતિહાસ-કારણ એ જ છે કે છેલભાઈનું શૌર્ય કોઈ રાજય છતવા કે રાજાને જિતાડવા કે રાજાના રાજ્યને પ્રદેશવિરતાર કરવા મદદ કરવા અથવા જનતાની કલેઆમ કરી દિગ્વિજય કરવા માટે ન હતું, છેલભાઈનું વિરત્વ જુલમગાર અને પ્રજા પીડકેથી જનતાને મુક્ત કરાવવા માટે સમર્પિત હતું, દુષ્ટોને દંડ દેવા તથા નરાધમોના નાશ માટે લેકક૯યાણકારી શૌર્યું હતું. આવી જ કંઈક પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં છાપતિ શિવાજી મહારાજના સમયમાં ઉત્પન્ન થઈ હતી. અસુરોના આતંકથી ત્રસ્ત જનતાને વીર છેલભાઈમાં છત્રપતિ શિવાજી મહારાજનાં દર્શનની ઝાંખી થઈ અને જનતાના તારણહાર તરીકે ઇતિહાસમાં અંકિત થઈ ગયા.
આવા અદ્વિતીય વીર છેલભાઈનું બીજુ ઇતિહાસ-કર્તવ્ય એ અંધકારયુગમાં ક્રાંતિકારી સમાજપરિવર્તક તરીકે હતું. એ અંધકારયુગમાં જ્યારે મનુષ્યની મનુષ્ય તરીકે કેડીની કિંમત ન હતી, સમાજમાં ઘણાં કારણે સર કુમાર્ગે ગયેલાં, કુછંદે ચડી ગયેલા અને માનવ મટીને દાનવ બની ગયેલાં લોકોને સન્માર્ગે પાછી વાળીને સમાજમાં પુનઃસ્થાપિત કરવાની ભાવના કે વિચારને ઉદય જ થ ન હો ત્યારે વોર છેલભાઈએ વિરલ વીરવ દાખવી પરાસ્ત કરેલા દાનના હૃદયમાં માનવતાને પ્રદીપ પ્રગટાવીને ઉધાર્યા અને અનેક આવાં વિપથગામી તને હેવાનમાંથી ઈન્સાન બનાવ્યાં તથા સમાજમાં. ઉપયોગી બનાવી દરજજો અપાવ્યું. વીર છેલભાઈએ દાનવોને માર્યા હતા એના કરતાં તા હતા એની નામાવલિ બહુ મોટી છે અને આ બધી પ્રેરક પાવન પુનત કથા એ સર્વત્ર વ્યાપક રીતે પ્રસિદ્ધ છે. “નાના નવાબે” કહેવરાવતા અને સમગ્ર ગીરને અનવિકૃત કબજો લઈ બેઠેલા ખૂંખાર ઓસમાણ ને હેદુની બંધુબેલડી, ભયાનક અબદલે જરખ, કાળઝાળ અલ્લાદાદ, દેવ દાનવવગેરેને ઉદ્ધાર કર્યો. પારસમણિ-સમા વીર છેલકાઈના પશે કથીર-સમાં દયા કંચન બન્યા. એનાથી પણ સાવશેષ રીતે તે જંગી જુગાર ખાનું ચલાવતે જ જુગારી માનવ તે બન્યા, પરંતુ એનું હૃદયપરિવતન એવું થયું કે એ જ જુગારી ધર્મકથાકાર “જટાશંકર મહારાજ' તરીકે સર્વત્ર પૂજનીય બની ગયે, ભલે મર્દ નામના
૧૯૮૯ીટોનવે.
[ પથિક-દીપેસવા
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફકીરના વેશમાં ખૂંખાર ડાકુ વીર છેલભાઈ ઈશ્વરના આરાધનમાં મગ્ન હતાં ત્યારે દગાથી હત્યા કરવા આવ્યું હતું. આ સમયે છેલભાઈએ એને ક્ષમા આપી અને મહંમદ પૂંખારમથિી એનું હૃદય પરિવર્તન એવું થઈ ગયું કે એ સાચેસાચ ફકીર બની ગયો તથા અલાહની ઈબાદતમાં મગ્ન બન્યો અને સર્વત્ર પાક ફકીર તરીકે સંમાન પામે. દાનવોને માન તે બનાવ્યા, પરંતુ મહંમદ ખૂંખાર અને જરા જુગારી જેવાને માનવ ઉપરાંત માનવથી વિશેષ માનવોત્તર ઈશ્વરભક્તિ પ્રત્યે તલ્લીન બનાવી એમનાં જીવન ધન્ય બનાવ્યાં. દાનવનું માનવામાં ને માનવનું માનવોત્તર ઊર્ધ્વીકરણ કરવાનું મહાન ઈતિહાસ-કર્ત ય છેલભાઈએ એ અંધકારયુગમાં સિદ્ધ કરી બતાવ્યું, જે વર્તમાન જનજાગૃતિના યુગમાં પણ અસંવિત બનેલ છે.
એમનું ત્રીજું ઈતિહાસ-કર્તવ્ય તે સવિશેષ રૂપથી ઝળહળે છે. એ અંધકારયુગમાં હજુ તે ગાંધીજીના આગમનનો ઉષ:કાળ હો, લાલ-બાલ-પાલના પડઘા“સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે”—સૌરાષ્ટ્રના અંધારય રાજારજવાડાશાહીના ઓથાર હેઠળ હજુ સતેજ સંભળાતા ન હતા, આવા કપર સમયે વીર છેલભાઈ મહાન રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રવીરના સ્વરૂપે પ્રગટ થઈ સવિશેષ ઈતિહાસ-કર્તવ્ય બજાવવા માતા ભારતીના મુક્તિયજ્ઞની ઋવિજ તરીકે ઉગ્ર રાષ્ટ્રભક્તિપૂર્ણ ઈતિહાસકર્તવ્ય દ્વારા નવા સ્વરૂપે, રાષ્ટ્રધમી લોકસેવક તરીકે પ્રગટ થાય છે. ગાંધીયુગની ઝાલર બજતાં વીર છેલભાઈને રાષ્ટ્રધર્મ બજાવવાને માર્ગ જડી ગયો.
રાષ્ટ્રમુકિત કાજે રાષ્ટ્રવીર છેલભાઈએ ઉગ્રમાં ઉગ્ર આહુતિઓ આપી હતી. સૌરાષ્ટ્ર સળગાવવાના નઠારા મનસૂબા સાથે જ્યારે ગેરી હકૂમતે સોરઠમાં વેરાવળ ખાતે . ગોરધનદાસ સહિત પાંચ દેશભક્તોની હત્યા આયાત કરાયેલા અસામાજિક બ્રિટિશ આહુજૂરે દ્વારા કરાવી ત્યારે સમગ્ર દેશ ખળભળી ઊઠયો હતો. ગાંધીજી સરકાર સહિત રાજુના નેતાઓ ચિંતિત બન્યા, આવે સમયે ઉગ્ર રાષ્ટ્રભક્તિ દાખવી રાષ્ટ્રધમી છેલભાઈએ જલતી જવાળામાં કૂદી પડી, બ્રિટિશ હકુમતને છંછેડી લલકારી હતી અને હત્યારાઓને પ્રાણદંડ દીધા. ઉપરાંત રાષ્ટ્રિય કાર્યકરો ને નેતાઓ ને રાજારજવાડાંશાહી પ્રદેશમાં પ્રવેશવાની મનાઈ હતી ત્યારે રાષ્ટ્રિય અને ક્રાંતિકારી કસેવકોને આશ્રય અને રક્ષણ રાષ્ટ્રભક્ત છેલભાઈનું મળ્યું હતું. રસેવિકા મૃદુલા સારાભાઈને છૂપી રીતે રક્ષણ આપી સરહદ પાર કરાવ્યાં હતાં, તે શહીદ ભગતસિંહના સાથીદારને ગુપ્ત આશ્રય આપ્યો હતો. આ બધાં બ્રિટિશ હકુમત સામે ઉઘાડી બગાવતનાં છેલભાઈનાં ઉગ્ર રાષ્ટ્રભક્તિપૂર્ણ રાષ્ટસેવાનાં કાર્ય હતાં.
ઇતિહાસમાં આ તબક્કો ભારતવર્ષ અને સમગ્ર વિશ્વમાં મટી ક્રાંતિકારી ઊથલપાથલને હતે. વીર છેલભાઈ, ક્રાંતિકારી સમાજ પરિવર્તક છેલભાઈના ઇતિહાસ-કર્તવ્યમાં રાષ્ટ્રિય અને ક્રાંતિકારી રાષ્ટ્રમુક્તિસંગ્રામમાં વિરલ કર્તવ્યનું છોગું હવે ઉમેરાયું. વિશ્વની મહાન અમેરિકન ક્રાંતિ, રશિયન અને ફ્રેન્ચ ક્રાંતિએ, આઈરિશ મુક્તિ આંદોલને 4 રા જગત માત્ર ની દલિત પીડિત શેષિત જનતા સામ્રાજ્યવાદની ગુલામીની શૃંખલા તેડીને મુક્ત થઈ રહી હતી, આ વિશ્વવ્યાપી અસરથી ભારત મુક્ત ન હતું. મહાત્મા ગાંધીજીના ભારતવર્ષમાં આગમનથી આ રાષ્ટ્રિય જુવાળ પર ચરમ સીમાએ પહોંચી રહ્યો હતે. આવી ઇતિહાસ પરિસ્થિતિ વચ્ચે સતત વિકાસશીલ ઇતિહાસ પુરુષ છેવભાઈ આ બધા કાંતિકારી અને રાષ્ટ્રિય રંગે રંગાયા, વિયારે ઘડાયા અને યા હોમ કરીને બ્રિટિશ સહતનાને ઉઘાડો પડકાર કર્યો. વળી વીર છેલભાઈનાં લગ્ન સૌરાષ્ટ્રની સામાજિક અને રાજકીય જાગૃતિના આદ્ય ચેતાવક,
કાઠિયાવાડ હિતવર્ધક સભા” અને “કાઠિયાવાડ રાજકીય પરિષદ (સૌરાષ્ટ્ર કોંગ્રેસના આદ્ય સ્થાપક તથા ગાંધીજીના સહાયક અને માર્ગદર્શક, વડીલ બંધુ-સમાન આપ્તજન ઈતિડાસપ્રસિદ્ધ બેરિસ્ટર પથિક-દીપોત્સવાંક | ૧૯૮૯/એકાટે.-નવે.
[ ૨૭
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દલપતરામ ભગવાનજી શુકનની પુત્રી સાથે થયાં. આનાથી પશુ રાષ્ટ્રભક્ત છેલભાઈ મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ વગેરેના નિકટના સંપર્કમાં આવ્યા. સાથે સાથે સૌરાષ્ટ્રના જવાહર ગણાતા ક્રાંતિકારી વજુભાઈ શુકલ અને કકલમાઈ કાઠારી વગેરે સાથે ક્રાંતિવીર છેૠભાઈના સપ અને સંબધા કનિષ્ઠ અન્યા તથા ક્રાંતિકારી સ'ધ માટે છેલભાઇનુ માનસપરિવતન પણ થયું.
બ્રિટિશ હકૂમત સામે ઉબ્રાડી ભગાવત બાદ રાષ્ટ્રભક્ત છેલભાઈ રાજકોટના પ્રતિહાસ-પ્રસિદ્ધ સત્યાગ્રહ થતાં એમાં કૂદી પડ્યા. આ સત્યાગ્રહ-સમયે ગાંધીજીએ એકવીસ દિવસના અનશન પણ કર્યા' હતાં; ઉગ્ર રાષ્ટ્રભક્ત છેલભાઈએ ત્યારે મહાતમા ગોંધીજીને નિજ ાત સંપૂર્ણ રીતે સમર્પિત કરતી, વિઠ્ઠલગઢ-સત્યાગ્રહ થતાં એને છેલભાઈએ દોરવણી આપી, લાઠીચાર્જથી ઘવાયેલાઓની પાતે જાતે સેવાચાકરી કરી. આ દરમ્યાન બ્રિટેશ કાતર ખેરીથી રાષ્ટ્રના લાડીલા સદાર વલ્લભભાઈ પટેલ પર ખૂની હુમન્નાનું ભાવનગર ખાતે પ્રજાપરિયાના અધિવેશન પ્રસંગે કાવતરું રયાયું.
રાષ્ટ્રના સદ્દનસીબે સરદારશ્રી બચી ગયા. સમગ્ર ભારતવષ માં હાહાકર થઈ ગયા, ગાંધીજી જવાહર રાજેન્દ્રબાજી તે મહાદેવાઈ દેસાઈ-સહિત રજ્જૂતા નેતાએ! અને રાષ્ટ્રની જનતા ખળભળી ઊઠયું. આવા રાષ્ટ્રિય વિપત્તિના સમયે રાષ્ટ્રિય નેતાઓએ આ કાવતરાખોરે તે પકડીનશિયત કરવા રાષ્ટ્રભક્ત છેલભાઈ માટેની બુલંદ પ્રજાકીય માંગ ઉઠાવી. આ સમયે બ્રિટિશ સરકારને પ્રાળ જનમત પાસે મૃકવું પાડ્યુ. અને છેલભાઈએ આ કાવતરાની પકિાણ કર્યાં તથા નશિયત કરી, આનાથી ગાંધીજી સરદારશ્રી અને નેતાઓ પ્રમુન્ત થયા તથા સમગ્ર ભારતવર્ષમાં રાષ્ટ્રભક્ત છેલભાઈની પ્રશંસા થઈ. સરદારશ્રીએ છેલભાઈને “રાષ્ટ્રવીર’” એવું પ્રજાકીય બિરુદ આપ્યું..
હવે આઝાદીના ઉષ:કાળનું ટાણું' આવી રહ્યું હતું. ખેતાળીસની ક્રાંતિ વખતે છેલભાઈની રાષ્ટ્રિય કાર્યકર અને નેતાગ્યે પ્રત્યેની સહાનુભૂતિ તથા અતરંગ ધનિષ્ઠ સંબંધે, નેતાજી સુભાષ બધું શૈલેશભાયુ સાથેના છેલભાઈના કુટુંબવત્ સબંધે અને નેતાજી સુભાષ જ્યારે ભારતવષ માંથી અંતર્ધાન થયા ત્યારે છેલભાઇ અને નેતાજી સુભાલના બંધુ સાથેના અંગત સૌંપર્કને કારણે બ્રિટિશ હુકૂમત છેલભાઈ કણાની જેમ ખૂંચવા લાગ્યા હતા, ત્યાં તા આઝાદીને ઉકાળ આવી પણ યેા. જૂનાગઢના નવાબ પાકિસ્તાનમાં ભળી જતાં છેલભાઇએ જૂનાગઢના નવાબને સત્ય સમજાવવાને નિષ્ફળ છતાં રાષ્ટ્રભક્તિપૂર્ણ પ્રયાસ કર્યાં, ભવી વ્યાકુલ અને હિંજરત કરવા સુધી ત્રસ્ત બાબરિયાવાડની જનતાની વહારે ભાવનગર રાજ્યનું શસ્ત્રધારી દળ લઇને હેલભાઈ સરહદે પહેાંચી ગયા અને વીર છેલભાઈને જોઇને જનતામાં પ્રાણસમાર થયા તથા હિંમત આવી ગઈ, વડોદ૫તા ગાયકવાડને પણ રાષ્ટ્રભક્તિપૂર્ણ સલાહ આપી રાષ્ટ્રકવ્ય અજાગ્યું.
આવા અસાધારણ અને તીય ત્રણ મહાન ઇતિહાસ-કવ્ય બજાવનાર રાષ્ટ્રવીર છેલભાઈ ક્રાંતિ પણ હતા. જે વખતે રાષ્ટ્રિય મુક્તસગ્રામ લડાતા હતા ત્યારે સ્વાત ંત્ર્ય સ્વાધીનતા અને સ્વરાજયની આઝાદી પ્રાપ્ત કર્યાં બાદની દૃષ્ટિ તેમ ચિ ́તન અને સ્પષ્ટતા વિશે ભટ્ટ જ એછી આછી પાતળો સમજ હતી એવુ' દેશના ધેટલાક દષ્ટિવંતો વિચારતા હતા તેએામાં રાષ્ટ્રવીર છેલભાઈ પણ હતા. છેલભાઇએ કહ્યું હતુ કે “આપણે દેશ રવતંત્ર થાય એ જ ાસ નથી, સ્વાધીનતાનાં સુફળ કેટલાંક લેાકેા જ ભેગવે તે સામાન્ય આમ સમુદાય વચિત રહે અને પૂર્ણ સ્ત્રતતંત્રતા ન કહેવાય; એવા સુરાજ્યનું નિર્માણુ થવુ જોઇએ કે જેમાં તળિયાનાં ગરીબ લોકોના ઉદ્ધાર થાય, ગરીમાને અન્યાય તેમ લૂટકટ અને સર્વ પ્રકારની અસામાજિક ડાકુગીરીનું અસ્તિત્વ જ ન ય. આપણે સૌએ આવા ભદ્ર રાષ્ટ્રનું નિર્માણ કરવાનું બાકી છે,’
૨૮ ]
૧૯૮૯ ઑકટો.-નવે.
For Private and Personal Use Only
[નુસંધાન વા. ૨૫ નીચે [પથિક-દીપોત્સવાંક
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસૂલ રંગૂનવાલા
શ્રી. આનન્દકુમાર આડે ચાર આના, ચાર આના; કાય પણ ચિજ ચાર આના !” રસૂલ હકિસાં બેલેછ સુરઆત મેં, સે રવજીભ કે સિભાણ ન. પઠલે ચાર મેણેથી હી હીં જ કિવિ કિંધે છે. રવજીભા પિંઢજે મનકે વારેજી કેસિસ ત કયાં, પણ જ ઈનીનું ન સેવાણુ ત ઈની ઘરવારી હિરબાઈ, હકલ કરેને ઓ : તું વિન્ચીને છોક ચઈ અચ, ઈનક રડું સોવાજે નતિયું. મામુલી ચિજવસત વિકલાય હેડી ધમાલ મચાયત સે આય કુરો?
પાંજા પેટા જ પાંજે સુણે નતા ત ઈ પજે કેર વરજે બાર રાડ પાય તે ભલે પાય. આંઉ ચેલાય વિન્યા ને તતવધ થઈયે તો? ફટપાથવારી હટ ડીજે છોરે, પાંજે ૪ સુણે ત થઈ રે.” હિરબાઈ કે રવજીભાઇ ગાલ ભાસ ન, પણ તે છતાંય કાં કંધેને ગાલ પતાયલા હલી નિક,
રલ બેટા ! તા વટે વાયસર આય? પ્રાયમસ વાયસર ફિટી ઓ આય.' “હા, જિજીમાં ! વાયસર આય. બે વટાનુ ચાર આના ગિનાં, રાંકે પનરે પઈસેમેં ડિપૅસે.” ભલે! ખાસ વે સે ડિજ, નિંદ્ર વડે હુ ત ઘલાય હિંને ને?' હા, જિજમાં !' તું અઉ તકે કિ ગતિધિસ! આંઉ ત હિતે જ ધ અંઈયાં.” વિભા બાર આયા ને અખિયું કઢણ લગા, રવજીભાઇ રતી અખિયું રસૂલકે ગમવું ન તો ઈન હિરબાઈક પુછેઃ “જિજીમાં ! કાકા કુરો ચેલા મંગેતા ?
“કાકા ઇ ચેંતા કહિતે બેરો કરવિર થિયે. ભાવતાલ કે ઈનીંનું સોવાજે નતિયું"..
“જિજમાં ! આંઉ ઘરમેં અચી કરેને રેડ પાંઈયાં ન તે. હી ત હટ આય. બોલે વગર કમબ્ધ છે કી ચિંધે ? હર હર બે સે તે છે ચપટ થઈ છે. ઇનીંનું સેવાને નાતે તેમેં આંઉ કરો કરિયાં? ફૂટપાથ મથે વેપાર કરિયાં છે. માલ વિકલાય વિઠે અંઈયાં. ફુટપાથ છડે કિત વિન્યાં ?”
ફુટપાથવારે સે ફૂટપાથવારે ! રુઆબસે ગલિયું કરિયે તે ? હકાલે ડિસે તો ખબર પાંધી !' કાકા ! મું પંણ ડિઠા અંઇ હકાલેવાર! “અરે પણ પજે છોરે પદને સુણે ત હી ફેરીવારે કી સુણ છે ? અંઈ ઘરમેં હલે.” પ્રાયમરાજે ૫૫ સુધારેલા ઘણે માથાકુટ કયાં, પણ ફાવ્યા ન તકે હરિબાઈ રસુલવટે વ્યો. બેટા રસુલી વાર ત, ભ| હી કે વાયસર ડિને આય? ભરાભર રે નતે !' હિરબાઈ પ્રાયમરાજે પમ્પ અને વાયસર રસૂલજે હથમેં ધેિ ગાલ કા. રસુલ બ મિલિટ ખે વાયસર વેરાવ કિને,
કિત પઈસ ડિયાં ?' પઇસા ન ખપે, જિજીમાં! મિસ્ટેક મુંજી જ હુઇ. બે કી ખપે કરે તે જા.' હિરબાઈ ઘર કેરા પાછા વરેઆ તકે કાકા સામે મિલ્યા.
વિચાકો, વાયસર ભધલાય ડિ અને પમ્પ ખાસ કરે ડિને.” હિરબાઈ હથમેં જે વાયસર વતાયાં અને ગાલ કયાં. પથિક-દીપેસૂવાંક] ૧૯૮૯ઍક-નવે.
[ ૨૯
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંજ છે પૈસે જે મામલે. વાયસર ભધલાય ડિને મેં ઉપકાર ને ચોવાજે'
“આઈ ઈન ઈમાનધારી કભૂલ ત કરિંધા ક ન? ભસે તીં, પણ છેક ઈમાનધાર આય. ઈન ગરીબ છોકરે મથે કે રસ આય. વિચારેજી નિંઢી હટડી આય. કુટપાથ મથે ધર્યો છે આય. ઈ તી પૂરી કરે. ને આઈ હંઇ પુઠિયાં મા અ!” હિરબાઈજી અખિસે મમતાજા અસ છિલકાણા ને રવજીભાજી અખિયેસે રોસ છિલકાણો.
'તું મુકે સમજાય !” ગાલ વધે ને તેલાય હિરબાઈ રમેં હલયા વે. રવજીભાકે રસૂલ થકી ચાય પિંકેલાય મિલઇ ને ચાય મિકે સ્વાદ ફિટી છે. લારીવારે કરે મથીનુ ઘરમેં અણુભનાવ ઘર કરે છે.
રવજીકાકાજે ઘર જુગ-જુને આય. છતરત નર્થેિ જ ઠેકાણા આ નંઇ. એમામે તે ઘર ચો કોરાનું ચુ. રવજીકાકા મામુલી નોકરિયાત ને ઉભા મા હુવા. રિટાયર થ્યા તેનુણું ઇનીકે પેન્સન મિલેતી. તમેને ઘરજે ખરચે પુરે કરિયેતા. જુગ જુને ઘરકે રિપેર કર્યો તે ભુખ્યા રોણું પડી હાલત છે. જે જ ને જ ઘર તી ઉભે આય. કાં ધુસી પાસે રામ જાણે! ધરકે દુરસ્ત કરેજી પંચ નય ને ઘર મમતા બંધાણી આય, તેંસે ઘર વિકણે ઈછા ૫ નાય. “ગમે તી’ થિયે, આફતમેં પણ ઘરકે સંભારીને વિઠે હુજ !' બાપા એડી ભરામણ કે વી. - ઘરમેં શાંતિસે ન ચોપડી વચ્ચે સગાજે ક ન સે ગાલ કરે સગાજે ! રસ્તે મથે દતરી રાહધારી વધી ૫ઇ હુઈ અને રીવારા કુટપાથ મથે અડો જમાય કરેને નિંઠા વા. નિંરી નિકી હર્વેિજી ભાજ૨ ૨ાણી હુઈ, કિવિ પાર ન રેઓ વે, તેમેં વારી રેવાકે અવાજજ એલર રોગ લાગુ પડે છે. અવાજ સુણી સુણીને થે કરવદર કિરણ લગે એ ડી હાલત વઈ.
કિયાડી કુટપાથ ડખે તે કઢી વિણ લગે ને રાજભાન સવાણુ ન તો પોલિસચોકીમે તકરાર લિખાય આયા. હિક પોલિસ સજે ડી રસૂલજે અગિયાં પુઠિયા ફિર છે ઓ. પિલિસકે ડિસીને રવજીભાજો મન ખુસીસે ફલાણ, પણ બે ડીં તે પેલિસ ને રસુલકે મેરા વિઈ જાય પિધે ડિલી વ્યાં ને ઈની જે મથા ફ. બસ ભક ભક કેણ લગા : “ચાય પિધેલા મા મરતા, નીચ, હરામી.”
કે, ફરે છે વરી ? હિરબાઈકે ફડક પિઈ સે પુછણ લગા. રસુલ ને પોલિસ ટેસસે ચાય પિતા. સરકારી મા કુકે પણ ગુમવત વગર નતા હલે ! “ચાય અને રુસવતો કુરો સબંધ આય ?
હી ત સુરુ આત આય. ચાયજી કરામત તે ડિઠે નય. શેર અગર ઘરમેં અચે ને પાં ચેરકે ચાય પિરાઈ ત ચર ચેરી કર વગર હદ વિજો !
હી ઈ કુરે તો ?
મતલભજે મામલે મતલભી ભરાભર સમજેતે કીંક સિરાયણ વે ત કીંક ડિપણુ પણ પે. હિક કપ ચાયછ કરામત ન્યારણી વે ત લઈ, વતાંઈયાં.' વિરબાઈજે હથ ઝલેન રવજીભા ઘરમેનુ બાર આયા. પિલિસ ઉભે જ . રવજીભા એ : “પેલિમ ભા! હિન છોકરેજે કીક ભભસ્ત કજા.”
“સાહેબ! મું તાં ઘણે કોસિસ કઈ સમજાયછે, પણ નપટ સમજે જ નતો.'
કે? આંથી થિયે ન ત આંઈ ડ્રેસલાય વિજો ને આંઈ પણ હટડી જમાય કરેને ફુટપાથ વર્ષ રે, ત નિત ડીં આઈ હિક બેંકે મિલીને ચાય પિરાય સર્ગધા.” ૧૯૮૯ ઓકટે--નવે. [ પથિ-
દ ત્સવ
૩૦ }
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘સાહેલ ! હુ ચે મથા મ મારે ખપે ત ઇ નમર તેાટ કરેને ચેક઼ીમે' કરિયાદ કરે સગાતાં ! તતવધ વધી ન જે તે લાય હિરભાઇ રવજીભાજો હથ લેને ધરમે કાંઠે ન્યા. ‘તું ફુલાય વિચમેં મથે મારિયેતી ?'
'આઈ મુત્રો કે! ન તા? આંકે ચાં તી, હીપેલિસવારા ત ફુટપાથવારેન ગુલામ થ્યા મઇ. સરકાર પગાર ડેતી નિયાં વધુ ત છતી કે હી ફુટપાથવારા ચિંતા. કાનૂન પાંલાય આવ, પા ચમેલા વિન્યા ત માં ચાલાન થઇ વિન્યાં. ચુપચુપ પ્લા હુન્ન. મથે મારેિધા ત મા ઝુડો પેધે. કાધા ચે– તે કહુઇયે મથે મ મારેએ ! કાય બ્લ્યુડો આય. કાનૂનને હથ ઝવાસીત દ્રુથ કાડ્ડા સમજો...' તે હી ક્રમ ચાર મેણે સુધી હીતે હીં જ હલ ધા રે. રવજીભાજી ધુનિયાં ભલાઈ વઈ. ઘરન માડુ ભક્ષી વ્યા. મેં કોય પણ ઇનીજો સુગુલ ન આઁ. હિરબાઇ રસૂલ વટાનું ચિજવસત માંગણુ લગા. છે. ગાલિયું' કેગુ લગે, તે છે.રી નિસારજી જેટલેકે નિયા ડિનેલા રસૂલકે ભા ભાએ ન ન ા કે વઇ, ન જત. ફક્ત રસો માર્જિલા સુક્ષ્મવ મિણીજે મનતે અસર
કરે વ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સજી જમા ૨૧૭માં અશત્રુ? ચાવડષ્ણાતે અને વડપણમે હિકડે નિડે છેરેસે, ફુટપાથવારે રસેલર્સ' પધારી એ ને ૨૧૭માં રુઇ . ઘરવા મિડ પુષ્ઠ ફિરાય વિદ્યા. કારણ ? રવજીભાજી ઘેરહાજરીમ રફેલ ઘરમેં' ાચી ધરા કમ કરાવે. આ ધામમાણુ અયી પે ત સામેજે ખુણેતા ખપે સે ખણી ચિધા વા. છુટા પસા ત ઇન વટે કાયમ રાધા જ વા, ખપે તો' છુટા પઇસા ડિધા વા.
ુકયાર રુપયેજ્યું ડા નટુ મ્યાનું હિકડી નેટ ભેટી નિકરી ૫૪. ત્રષ્ણા ટાણે રવજીભા ધરે આયા, મગજ તપેલા જ વા ને ચૌણુ લગા : હી નેટ ફ્રાટેલો ને આય. હરામી ભધભાસસે પનારા પેએ આય..,'
રસૂલ બાંયણેમ' ચીતે ઉભા રે. રવજીભા ગારિયુ ધ ધિ થકા ત, રસૂલ ચે : ‘ કાકા ! ગારિયું ખુટી પખ્યું કે થકી રૈ ?'
‘તું હિતાનુ હલ્યા વિન્ગ.'
માં ૫ રૈલાથ આયા નપ્રયાં. ઉત્રો આંકે હિકડી ને ભુલસે હિંની વજી, ઈખાટી માટ પાછી ગિનેલા આ અપ્રયાં. કાકા ! ખેટી માટે પાછી કરા.
રવજીભા ખોટી નેટ ઘા કર્યાં. હિરબાઇને હરખ મનમે માવાણુ ન ત`` Éતી ાં : રસૂલ 1 તુ હી ખાટી નારજો કુરે કારને '
કક વેપારીકે ડઇ હિં ધાસે' !
ઇતરે તું ભવમાસી કરતે ?’
‘ૐ ત માકે ત્યારે કરને બધમાની કરતા, જિચ્છમાં
કાર્ય પાપ નાયર ઉત ૫.૫ સેકી ભલા ?’
વેપારીકે ખેતી નાટક તમે પઇસો કમાયતા. કાકા ત ઇમાનો પર્દસા માંઈતા !'
ઇમાનધારીસે ક્રમાંઈતા ખંતરે જ તાં ઘરછ હાલત ખરાબ આય, પાપજી કમાણી કમાય તે તેજો ઘર ઝગમગાટ કરતા. હી ખેાટી નેટ ડે રમે વેધી, જિલ્ટમાં! હુરામજી કમાણીવારા સાજી નાટો હિસાબ રખે નતે, પણ્ પતીતેજી કમાણીવારે કે હિકો રુપિયેજી ખેાટ પણ મેરી અખરેતી. જિંગમાં જીકા વિલ ડેડાં તે ઉ ત પણ વાંડા ને જુકે, સમગ્ર ભનેતા તે'લાય જાનજો પથિક′′દીપાસવાંક ૧૯૮૯/એ કટા. નવે.
[ ૩૧
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધુસમણુ પણ થિયાતા.' રસુલ વેધે વૈધે ગાલ કે તે આખરમાં શબ્દ શું ઢાકે સુગ્રામો હુવા તી" કાકા કારા નજર કરેને હલ્યો વ્યો.
રવજીભા ત મિોમિ ંજ સુસી રેઆ, પશુ ઈલાજ સુઝંધો ન વે, ઘરમેં સુધારા કરે શેડયુ ગાલિયુ ત ઘણે વઇયું. છેકરી ઉંમરલાયક થઈને પણ કમવેણુ વા. કરીકે ધમજી ભિમારી વ ધારી કમાણીજી ટુકી ચાદરૐ ચિત્રાન્સુ થર્ગાડયું. લઠ્યું. વયું. જુગ-જુને ઘરકે ટી.બી,જો ધરષ લાડુ ો વે. રાગજી ત્રઇ પાથરી દૂર કરો છાર ધરતીકે પ્રણામ કરેલાય કશું નમી પાંધા તેજો ભરેસે રેએ ન વે. રવજીભાર્ક પર સંભારને વિઠો આય ક ઘરકે રવજીભા સ‘ભારને વિઠા અ’ઈ સમજણ મુશ્કિલ વૈ।.
ઘર ઠીક કરેલા ન્ટ્રાટી પસે! રુપિયેમે' તયાર થ્યા વે. પસેજીતવિજ કરેલા રવજીભા બાર વિન્યણ લગા તડેં ફુટપાથતે' હુલ્લડ મચી પ૪. રવજીભા બારીમ્પાનુ નજર કયાં ત મિડે ફરીખારા હ્રટીજો સસમાન ભેરા કરેતે-ભધા હુવા, પેલિસવારેજી લારી દભી વઇ. રસૂલ પઢને સમાનજો કે છારા નીચે રખેને જ્યે સમાન ભેરે કરેલા ધાડું કાણું ભા. રવજીભાજે મનમે વિચાર શાયા : હી જ ટાણુ આય. હાણે ખાસે લાગમેં આયા આય'. રવજીભા ગયાં વે તે ટ્રકે હથ લગાયેલું, રસલ ધાડધો આયા તે ચ !'કાકા! આંખેં હી કરાતા કર્યો ?” રસુલ ટ્રકે લેઝ કૅસિસ કે ‘અસાંજે ઘરમેં... કાલાય આવે? હી કુરૈ। ફુટપાથ આય ? આ કરને ૨૧જીભા ટ્રેકે ખારીમેનુ બારા ધ! કાં, પોલિસવારેજી લારી વજીભાજે ઘર સામે ઉભી વ. માડુ ઘેાડી આયા. હુદડ મચી પિઇ, માલ લારીમે ભરાણુ. રસુલ ગમ ખાઇ વ્યો. ચુપચુપ ન્યાધિ રે. પેલિસવારા જીતકે લારીમે વેરાય કરેને ખણી મા, પારડી રસૂલજી હટડીજો સરસમાન વેરવિખેર થઇ બ્યા. રવજીભાજે મનમે વા તી જ થ્યા. રસૂલ રખડી પ્યો. હતી કે મારી ખુશી થઇ. ખુશીમે... ને ખુશીમે આમાંફેરા કરણ લગા. તેર્ંઈ ખારીમેનુ ઇનીજી પાકિટતે નજર પર્ણ, પાકિટ ખણે કરેને ન્યાયં ત પાર્કિટમે'નુ સે સોજી પાંજ ને સુરી પઇયુ. નેટુ મે" કર-ટ લગે તી” રવજીભાઅે ધાસ્ત જાધ આયા. ઈન પઇસેજી તજવીજ જરૂર કે વહુને એક વિચારસે રવજીભા વિન્મેલા તઈયાર થ્યા. શ્રી વિજયા સામે જ હભી ૧૪. ઇન ચે ‘મધા ! આંઇ રસુલભાને કે હુ ઈયે ફૂગાય ડિનાં ' રવજીભા પિ’ઢજે વિચારમે' પ્યા વા. ઈતી જે હથમે પઈ સેજો પાકિટ વે. પાકિટકે ફ્લામે` થા કર્યાં તે ધર્મ'નુ ખારા પ્યા. ‘આંઉ હેર’ઈ પાછો મચતા. કન્ટ્રાટી અચે ત ઇનકે ધરમે વેરાંઈજા, '
હિરબાઈ મિંધરનું પાં! વર્યાં, કબાટ કેશ પ્લાન યે! તો ઇનોકે પાર્કિટ ડેખાણુ, અજરજસે ન્યારે ત મિજ સા સાછ પંજ તે ટુ', 'લગેતા, પઇસેજી તજવિજ થઇ વઈ આય..' ઈ ચય કરેને રસોડે દ્વારા વર્યાં તૐ" વિષયા ચે : 'અન્ન અધા રસૂલભાજે સમાનજો કે ફુગાય ડિનાં વિચાૐો રણે નુકસાન થઇ પ્યા.
‘હી દુધ કુ તી ચે’?’
ને તિન જ ટાણે' કન્ટ્રાટી અચીને ઉભા ઉં,
અચા અચે. ખાસા થ્યા માં ટાણે તે આયા વ્યા, ડેર'ઇ અચિંધા.
ના, ભેણ ! હી વિઠુંન્ને વખત નાંય કાકા મુજો કમ કર્યા હુના ?'
એડવાન્સજી ગાલ કાંતા
'હા, ભેણ ! હતી કે ચે ન ઉ ચાર ડી વાત ન્યારિયાં. ઍડવાસજી તજવિજ થઈ વિન્ગે ત આદ્ય કારિગરકે ક્રમતે અચેલાં ચાં!'
૩૨ ]
Lecetid.na.
[ પચિકનીપાલ્સવાંક
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પઇસા કર્ટીલા ખણ આવા અંઇ ઈ સાચી કરેને હરિબાઈ પાકિટના પછી કાઠીકે હઈ ડિનાં. કન્સારી રસિદ ડિને. કાટી હલ્યો છે અને પંજ જ મિલિંટે મેં રવજીભા આયા.
હિરબાઈકે તે રવજીભા વટે કન્ટ્રાટી અને પઇસા સુપ્રત કયાં તેજી ગાલ કેણી હુઈ, પણ મગજમે તે રસુલજી ગાલ હલંધી હઈ. રવજીભાકે ઇની પેલે જ સવાલ કયાં : “રસલજે કરે છે? રસુલ અને કુરે કિટાય વે? અને જે સમાન અઈ કિગાય ડિનાં ?'
કંધ કઢીને હલધે પે સે કંધ ઝુરી !'
“અકે ઈ ન કેણુ . ગરિભજી પુઠત પગ ડિજે, પણ ગરિભજે પતત કડે પગ ન ડિજે. ઘડપણમેં અકે હી કરી સુઝી? પાંજે છે કોણ વિઠી આય. ઇનલા આઈ કુરે ક્યાં ? અને જુકો કાંઇ છે તે જ જ હથ કપી વિધાં?
“તે કે પણ ઈ છોકરો વલે લગેતે ?”
“ઈનસે અકે ઇતરી નફરત કુલ આય! રાંક છોકો આય. પિંઢ પૂરતે કમ યતે. પરોપકારી પણ આય. હિતે ખૂબ મધધ કરતા. ઇનજો જ ઉધે વારે કરે ને વેર વાય ? મુકે ધા લગેતે !”
ધા? કુરે છે ? ઈ કુરે કરિ છે?
ઈ મ ચો. મેણો . ઇન ચેં વે. ધિલ છે તે તકે જાન પણ ડિસે અને ધુસણ હું તે મ ફાધેિસે '
મથે ફાડિ ધે? પેપબાઇજો રાજ આય? ઇનકે ત પોલિસવાર છલી વ્યા અંધ.
પણ રવજીભાજી ગાલ અધુરી જ રઈ અને પુઠિયાંનું અવાજ સુણેલા મિઃ કાકા.” સ્વજીભા પુઠ વારને ન્યાય તે સામે સુલ ઉભા છે. રસુલ રેં: “કાકા! મું કે આજે ખરાબ થિયે એ ધાર્યો પણ ન વે અને આઈ મુંજો વંગ ન ક ગુને, ખૂબ નુકસાન કયાં !'
‘તું કીં છુટીને આ, પુતર ” હિરબાઈ ખુસીસે પુછણ લગા,
જિછમાં! આંઉ તો ઘર વગર અંઇયાં બારનું ફુટપાથવારે અઈયાં, પલિકે ફુટપાથવિરેસે વેર નય. ઇનકે ફુટપાથ વગર હલે તીં નાંય, ઇનીકે ફુટપાથવારે ધ્યાન રખણુ ખપેતા આઈ ઘરવારી અપે. ફુટપાથવા જે સાભ અને ધ્યાનમેં નંઈ અચૅ, પણ, કાકા ! આંઈ મુજે ખૂબ ખૂબ નુકસાન કયાં અયાં!'
કુર ?'
મુજે સરસામાન તે પાછો મિલી છે, પણ પઇસા વ્યાસે વ્યા, ધંધે કરેલા પંજસે રૂપિયા મંગી આ હુસે ઈ જ પઇસે જે સજે પાકિ, મુંજે ઉપડી છે.”
હિર ભાઈ રવજીભા કે ન્યાર્થી ને તિન જ ટાણે રવજીભાકે કલ્પના સુઝઈ. ઇના પઇસા પાછા ડઇ કરેને ઉપકાર જે ભાસે ઇનકે વરી હિત વિઠેલા ના એધાણી. રવજીભાં ઈમાનધાર ને મેક ઇનસાન વા, વટવારા વા. ફોગટજા પઇસા પાકે ન ખપે, એ કે વિચારજા પાક ઇનસાન વા. છતરે જ ઇનીં : “તાજા પસાઇ ખણી વિન્ય. જે પઇસેજો પાકિટ ઘરમે જ છો .' અને તિન ટાણે હિરબાઈજે મેં છણી . કારણ ? જુલમેં પાકિટજા પંજસો રૂપિયા કન્ટ્રાટકે ડિનાં વા તેજો હિરબાઈક અફસોસ . ઇની પુછથી: “પાકિટ રસલજો વોર
! કે, ભલા ?' રસૂલ હિરાબા અને રવજીભાકે ન્યારિ . કીક ભુલ કંઈ આવે અને સાથે પકે જ ધિંધો ન આસાર દેખાતા હેસિયાર છોકરે તે જાણી લે છે. પથિક-દીપત્સવો]. ૧૯૮૯ -નવે.
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાકિટના પઇસા ત કક્નાટક ડેવાજી આ. હિરબાઈ ગયાં. ‘સત્યાનાસ થિયે આજે !
મુંજો વંગ ન ક મુને, મુંકે આઈ કુલાય સુણતા? આઈ પિંકજૂટી પઇસા ડિને જી ગાલ કયાં વા. મુકે કુરા ખબર ?
ઈ ધિલ રસૂલજે હવે. ઈ ધિલ ફૂટપાથવારે હો, હિરબાઈમેં ઇનકે પિંઢજી માંજ સકન થયા અને રસૂલ વે : “જિજીમાં ! આઈ અકસમ કરિજી. કાકા! હી પરસાનીજી ગાલ નય. હી બઉ વડી ગાલ નય. જિક થઈ બે સે થઈ . સ મ કરજા.”
રવજીભા રસુલજી ઠંડી ધિલાવરી ત્યારે કરને કરી . રુઝ વાઈ ક નંઉધા યો સે ન સમજાણું. કાટી આય. છપેલી ભિતકે ઉભી કરે ડિને, ઢોરઢાંકર બંધબત થઈ છે. તકલિફ ઓછી થઈ, પણ રસુલ અવિન્ય વધી પિઈ. ઈ અ મુજે ઘર કમ ણ લગે. ઍકાર ત ઇનજે નમે પણ ન લે, પણ વજીભાજો મન ત સિંમિંજ કારધિ ઓ..
રસૂલ વિગર ૫ હલ ન વ ને રસૂલ ખપ ૫ ન વે. મધવારેજી અને મખવારેજી થઈ ખે છે. બીં હિંમેં રસૂલ ઘર થઈ ચુકી છે.
છે કમ નિકરે તી તી પરાભવ થિયેતા એડી ધારણા રવજીભા દેણ લગા, રસુલ મિણુંછ સેવા કરિધા , મન રખધે , ઘરજી ૨નક જ મૂર મેં ભૂલ થકી વધુ પિઈ હુઇ. રસુલ થકી ઘર રોનકવાર લગધો છે. રસૂલજે નકસે ઘર ? ખણેલા લગે છે.
હિકડે ડી વરી ચમતકાર એ. મિણીને નવાઈ લાગી. ચંપી જ પેલિસવારેજી લારી આવઈ. એસારસે મિડ કેરીવારા ચેતી વ્યા. મિડે પિંઢજે માલ ઉપાડે કરને હલધા શ્યા. સલમાલસામાન ઉપાસે ન ને ખુશીસે પર્યા સિરી . લારીવાર આયા ને માલસામાન ઉપાડેલા લગા. રવજીભા હિકડી પલલા વિચાર કયાં ને પિય રસૂલ સરસમાન સિખે રવજીભા ઘરમેં આયા. રસુલ રમધિલ આય, ધિલાવર આય. ઇનજે ઉપકાર ભાર ઓછો કરેલાય રસૂલજી હટડીજી ઇની હિફાજત કયાં. રવજીભા રસૂલજી હટડીજે સમાન ખણે કરેને ઘરમેં આયાત અને સામેવારે બાયણેમેં ઉભા રઈ કરેને હિરબાઈ ચમતકાર ન્યારણ લગા, ઈનીંકે બેરી ખુસી થઈ.
અકે પણ રસૂલ રંગ લગી વ્યો. રસલજી હટીજો સમાન અઈિ પિંઢ ખણી આયા. હી ત ગજબ છે ચોવાજે !
ખણી ન અચાં ત ચાં કેકે? પોતે ઇન ઉપકાર કે આય.” “આઈ હું હેરાન તા. 9 વિચાડો ત ક ચે ' મુંકે તું સમજાય.' રસુલકે પર્યા કરિધા હુવા તી તી પિંઈ રસૂલ કેરા કોક મમતાજે તારસે તણધા આ. હિક પુઠિયાં બે એક પ્રસંગ હાથ આયતે. છુટકારે થિણ મુશ્કિલ થઇ છે . મથાઈમથા આત હલઈ આવઈ ને આફતમેનુ ઉચે અને આ આયે નતે. * ચોમાસો વિઠે ને રવજીભાકે ફરજિયાત બારગામ વિન્યણ છે. નિંઢો ભા બિમાર થઈ છે . ઘરમેં જવાબધારી ઉપાડે સગે એડો બે કય ન હૈ. વિને વિગર છુટકે ન . રવજીભા જેની ઉસ્યા તેની જ ભારી વરસાદ છે ને ઘરછ એસપીજો છતર છિણી છે. હિરબાઈ તાં મુંજી યા. પેટ-- જે જ કમજો ન . છારી ધમસે ઘસાણી હુઇ. ધધક કરેલાય રસૂલ જ વે. રવજીભા બી ડિંયે મેં પાછા વવાર હૃા. અઠ ડ થઈ ચુકા. ઈનજે કાગર આયો, ટપાલી બારીમેં કાગર વિધે ૩૪]
૧૯૮૯ -નવે. [ પથિકરીત્રવાંક
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને કાગર ભરાભર નરિજી યુવાક જગાતે છે. યુવાકેફે કાગરજો વિખાણુ મિકે ભુસાજી ચુકે છે. કાગર પલરી છે. કાગરમેં કુરે લિખેલે છે સે કિંયે ખબર ન પિઈ. અમુક અમુક અખર ઉકલંધા વા....કાર મિ...સમજ્યાસી..કુરે થિયે...તે વગર છુટકે નય...ભરાભર આય...બસ ઇતરે જ સમજેલા મિલ્યો. જિફી સમજેજે , ફેસલો કરે વો સે હિરબાઈ પલમેં ફેસલે ક્યાં...
કાકા કિરિયાકામ કરેને પાછા આવ્યા. રસુલ ઘરછ ચાર બાય ચાર ફુટ જગમેં નિંઢી હટડી જમાય કરેને વિઠો વે, રસુલ રંગૂનવાલાજે પાટિયા લગે છે . પાટિયો ત્યારે કરને રવજીભા ઉમા
આ. ઘરમેં વિનેલા ઇનીજે મન અગિયાં પુઠિયાં છે. રુવાં ક રાઝ ઇને ભજી વિના ઈ પણ . રસુલ સામે આ. રવજીભાજો હથમેં જે છે ગિનાને ઘરમે આવે અને મેં : “જિછમ ! કાકા આયા.”
ઈજો ઈ જ આવાજ રવજીભાકે સુણેલા મિ. રવજીભાઇ નારાજ વરતી એ વે તી રસૂલ ચું: કાકા ! માફ કા. હાણે કિશવિર કહે નંઇ થિયે. અજી મેરજાની ધુકાન થઈ વઈ અને પલિસજી મથાકુટ મિટી વઈ. હપ્તા બંધ થઈ ગ્યા અંઇ.”
રવજીભ એક નજરસે રસલ કોરા વાર્યા, જેસે જીકી સમજે છે તે રમલ સમજી છે. હિરબાઈ એસા રેસે રસૂલકે ગ્યાં : “તું હિતાનુ હો વિન્ય.... એસા કરિબે ટાણે વજીભા ન્યાય તો ઇનીકે ઈ એ જે હાણે ઘર પણ આસરે ખુટો. હુંઈ પણ હિતાનું વ્યાસ અને પુઠિયાંનું ચોકે વરી . ન ઉકલી સગે એડી ધૂચ વરી વઈ છે ગાડીમેં વિઠલાય જગા પણ મિલઈ ન વઈ ને ઘેર પાછા આયાસ તો બરસૂલ રંગૂનવાલા' પાએિસે સ્વાગત ો છે. ૧ર ફિરતે તે છતર પણ ફિરે. પણ મા પેલાં પિતા, પિય ઘર ફિરેતા ને પોય છતર ! - રવજીભાજો સડ વઈયે. ઇનીંનું હિકડો હાફ ન બેલાણ, હિરબાઈ મન અને ગાલ કર્યો, નઉ છતર ન્યાય, સે પણ ચુપચુપ બે હજાર રૂપિયૅજી વેવસ્થા રસૂલ ને પાગડી લેખે સમજીને ઇનકે ધુકાન મઢેલા જગા ડિનેમેં આવઈ...તેજી જાણ થઈ હિરબાઈ હરે હરે હિકડી પિય બઈ ઈ ગાલિઇ ગંદ્ર બોલિંધા વ્યા. કહે ધડાકે ચિતે તેજી વાટ જ ન્યારિયા વા, પણ રવજીભા ચુપ વા અને ઓચિંધા ત્રાડુક્યાં. રસૂલ સિબે મિડે ચુપચુપ ઉભા વા. ગુસેજ વરસાર ચિંધી રઈ. વિયાંતે, હી મુંજે ઘર નય. ફુટ થવા છોરો મુંજે ઘરમેં મથે મારેતે. આંકે મુંજી ગરજ પરઈ નય. કે રસૂલ લખલાભ થિયે. મુંકે હાણે હિન ઘરમેં રાણું હરામ થઈ છે આય. હી ઘર મુલાય નય...' ઇ. ઇતરે અાં હું ને છાણી મા. ધાધક મચી પઈ.
જેસે ઘર ઉધે ચકરે ચડ્યો , ઈ જ રસૂલ ડાધિરકે કેઠી આ. કાગધર ઇનીકે તપાસે, ઇલાજ કે, ઈજિસણ ધવાઇ લિખી નિ અને નિપટ આરામ કરેછ ભલામણ કે. - રવજીભાજી તબિયા સુધરેકે વી બાઈ ડીં લગી વ્યા. ડી રાત રસૂલ રજીવભાજી તન મન ધનસે સેવા કે. રસવ સેવામે લગે પ્યો છે તેને હિરબાઈક ત્રાણજી ખબર ન પઈ
હા રવજીભા હરે હરે હિફિર કણ લગા વા.
માંધાઈ કનાં રલકે લિકાય એવાંધો ન વે... હિકડો ડીં ઉગે રવજીભા ઉથિયે તેનું મેર રસકે ચાય ડિનેલાય બાર વેઆ ત બાયોમેં હથજી લારીવારો ઉભે છે. લારીમે સમાન રખેલે છે. સમાન મથે રસૂલ રંગૂનવાલાજે પાટિયે આકાસ કોને ન્યાધિ છે . સામે રિલ જ વે. ઈનજે મેં ઉતરે . ચાયજો કોપ કિને લાય હિરબાઈ વટે આ તો પગ ભથે રખી કરેને ગુણ લગે. ઈ કે પગે . પગત મથે ખીને ધ્રુસકે ધ્રુસકે રૂઈ એ. હિરબાઈ નીચે પથિક-દીપોત્સવાંક] ૧૯૮૯/એકા-નવે.
[ ૩૫
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટતે વિઠા ને રલકે માઠ કરાયજી કેસિસ કર્યો, મમતાસે મનાયાં.
ડુંગારે સુણેને રવજીભાજી અખ ખુલી વઈ. બારા અચીને ન્યાય ન રસૂલ અને હિરબાઈ વટે વિઠા અંઇ.
રવજીભા દોરા ધાન બે તી ધે ચણ લગે : બુધા હાફિજ, કાકા ! આંઉ વિન્યાત હાણે અકે હેરાન નઈ કરિયાં!'
તું કિત ને, રસૂલ ?'
“જિજીમાં! મુંજી ફિકર મ કા ઘરનું બાર ત સ ધૂનિયાં ખાલી પડ આય. ઘરમે રેવારેકે જગે સોટી પે તી
રસલ ! તું નારાજ થઈને વિજેતે ?” પુતર પંકજ ચે.
“ના, ભા! આંઉ નારાજ કંસે થિયા? નારાજી ટારેલાય વિન્યા. આં કે ખબર નાંય, અસાંજે પણ ઘર , બંગલો , વે ત મેટ વઈયું. લાટ જલાલી હુઇ. માં-પે હૃવા, કા-ભેણ વા, દુનિયાંમેં અજ હેક અંઇયાં, હવે કેય પણ નાંય. ન ત ઉ ઘર આય, ન ઘવારા ય; ન માં, ન ૫, ન ભા-ભેણ! મુંજો કુરો ન જે પુનિયામે? પણ અજ કી ચે નય. હી ધરતી આય ને મથે આસમાન આય. ઈતર બસ આય. હલી હલી થકી બેસે ધરતી જે મેં મથે રખી કરેને પહેલાં મિલંધે. આકાજે છતર આય.’
“ઘર છડે દુખ જણાતો. મેં થકી જો ઘર ખી ન થિયે, બસ ઈ જ યાયિતિ. અg વેધસ ને મિકે સુખી થઈ ધા. ક પરેશાન ચિંતા...'
જિગીમે ઘર ભનાય સગ ધોસ ક ન હૈ જગવાન જાણે. મેં થી કોય ઘર અશાંત થિયે સે મુકે મંજૂર નાંય...”
વેપાર કરેલા દુનિયાં પઈ આય, પણ હિત તે પર ભેર સહારો મિલ ધે, માં-પે યાર મિલ પે સે મેં ધાર્યો છે...”
પણ તે હથજો મેલ આય. આઈ પઈએ ચિંધા મ કજા. હિન ઘરમેં આંઉ બિભત જમે અંઈયાં. મું જુકે કીં કે આય સે હિન ઘરજ ખુશીવાય કો આય...'
રસૂલજી ગાલ ૨૦ણી પિલાં તો રવજીભાં કી બોલ્યા ન ધારી ધારીને અનકે નેરેલા લગા રસુલ પણ રવજીભા સામે ન્યારી ર્યો.
રવજીભા કુરે કરિયેતા અનછ આતુરતા મિણીજે મે મથે ડિસીધી વા.
હરે હરે રવભા યા : “બેટા રસૂલ! તું યે આય એકો તે દાવ ન કરે સગે. માંધામેં મુંજી હિતરી ચાવત તો સગો પુતર પણ નાંય રખે, તોછ ચાંવતસે જ માંધાઇન ઉભો થયો અંઈયાં.. પિય હિરબાઈ કેરા નેરી ખિલીને વ્યાં : “હાણે તાકે કિતે ૫ વિ નામ જા તું અસાં ભેરે જ ને.” ઈસરો ચંઇ કરેને સૂતજી તારી મથાનું પાટિએ ખણીને રસૂલજી ધુકાનતે મંદવાં.
હિરબાઈ અખિયું ફાડીને રવઈ કુરા ન્યારી ર્યા. રસૂલ હિ ભરાઈ આ. ઈ રવજીભાજે પગૅમેં નમી એ તી રવજીભે રસૂલ કે કિયેસે લગા. હિરબાઈજી અખમેં ખુશી જ અસુડા .
હિકડી પલ-બે સ હિકડ઼ી પલમે સજે. વાતાવરણ ખુશખુશાલ થઇ વ્યો. ઠે. ચા૫મને વાડી, જાજુક, એવતમાલ-૪૪પ૦૦૧
૧૯૮૯ ઓકટે.-નવે. [ પશ્ચિમ-દસિવાંક
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલેહ
શ્રી. જયંતકુમાર મા. વ્યાસ ગોપાલદાસ બંગલાના કમ્પાઉન્ડમાં આંટા મારી રહ્યા હતા. એમના ભાઈ નાનુભાઈ તથા બહેન કંકુબહેન અને એમના વચ્ચે મનમેળ નહે. વરસ વીતી ગયાં હતાં છતાં એમનાં કુટુંબ જુદાં ને જુદાં હતાં અને સારે માટે પ્રસંગે પણ ભેગાં થતાં નહોતાં. બાપ મૃત્યુ પામ્યા ત્યાર બાદ ગોપાલદાસે બધી જમીન રાખી લીધી હતી, નાનુભાઈએ શહેરનું મોટું મકાન અને દુકાન રાખી લીધાં હતાં, જયારે કંકુબહેન એમના પિતાના ભાગ માટે કેટે ચડ્યાં હતાં.
પાલદાસનાં પત્ની સુરજબા ઘણાં સમજુ અને ધાર્મિક વૃત્તિનાં હતાં. એમને કુટુંબમાં કલેશ થયો હતો એ જરા પણ ગમતી વાત નહતી. એઓ ગોપાલદાસને જ સમજાવતાં : “હવે તે તમે બંને ભાઈ પૈસેટકે ઘણા જ સુખી છે. હવે તે આ કુસંપ કાઢો અને હળીમળીને રહે. આપણે બધાં સાથે લઈ શું જવાનાં છીએ ?
આ છેલ્લું વાકય ગોપાલદાસના મગજમાં ઊતરી ગયું. એમને પણ સૂરજબાની વાત સાચી અને અર્થવાળી લાગી : “પસાના લેભમાં મને આ વાત આટલા દિવસ ન સમજાઈ એ બહુ ખોટું થયું. ચાલે, જાગ્યા ત્યાંથી સવાર.” એમ વિચારી એમના કુટુંબના ગેર ગણપતભાઈને બેલાગ્યા અને એમને સુલેહનું કામ સોંપ્યું.
ગોપાલદાસ આંટાફેરા મારી રહ્યા હતા ત્યાં જ ગાડીને અવાજ આવ્યો અને એમાંથી નાનુભાઈ અને ગણપતભાઈ ઊતર્યા. થોડી જ વારમાં રિકા આવી એમાંથી કંકુબહેન ઊતર્યા. :
“ગોપાલભાઈ ! જુઓ, આ તમારા કહ્યા પ્રમાણે બધાંને બેલાવી લાવ્યો છું. હવે હું જાઉં.” કહી ગણપતભાઈએ વિદાય લીધી. એવામાં સુરજબા પણ બહાર આવી પહેચમાં. એઓ જલદી જલદી દરવાજા આગળ ગયાં અને કંકુબહેનને હાથ ઝાલી એમને ઘરમાં લઈ ગયાં. ગોપાલદાસે પણ નાનુભાઈના ખભે હાથ મૂકયો અને બંને જણ સાથે જ ઘરમાં પ્રવેશ્યાં. '
ઘણા વખતથી નાનુભાઈ અને કંકુબહેનનાં હૃદયમાં થતું તે હતું જ કે “અમારા કુટુંબમાં જલદી મનમેળ થઈ જાય તે સારું. કુસંપથી કોઈને લાભ થતો નથી, ઊલટું, લેકે વાત કરતાં હોય છે એ જુદુ” એટલે જે ગે પાલદાસને સંદેશ લઈને ગણપતભાઈ આવ્યા કે તરત જ આનાકાની વગર નાનુભાઈ અને બહેન ગોપાલદાસને ત્યાં જવા તૈયાર થઈ ગયાં હતાં. * *
“હા”! કરીને ગોપાલદાસ નાનુભાઈની જોડે જ બેઠા. સૂરજબાએ કંકુબહેનને પોતાની જોડે બેસાડ્યાં. ગોપાલદાસને પુત્ર કેતન અમેરિકાથી થોડા દિવસ પર જ આ હતું. ત્યાંથી એ શેકટરની મેટી ડિગ્રી લઈને આવ્યો હતો. એ અહીં પરણવા આવ્યો હતો અને સારી છોકરીની શોધમાં હતો.
સૂરજબા ઊઠયાં, ઘરમાં જઈ ગિળ લઈ આવ્યા અને દરેકનું મેં મીઠું કરાવ્યું. ઘણાં વરસે બધાં ભેગાં થયેલા ! દરેકની આંખમાં હર્ષનાં આંસુ હતાં, નિંદા કરી હતી એનાં આંસુ હતાં અને ખાસ તે દરેક જણે પિતાની જીદને કારણે એક થવામાં આટલાં બધાં વર્ષોને અકારણ વિલંબ કર્યો હતે એ પશ્ચાત્તાપનાં આંસુ હતાં. કેતન જઈને પાછું લઈ આવે અને બધાને આપ્યું.
બધાં શાંતિથી છેડે વખત બેઠાં એટલે ગોપાલદાસે વાત છેડી “જુઓ, નાનુભાઈ અને કંકુબહેને! આપણે પ્રભુકૃપાથી ઘણાં વર્ષે પાછાં ભેગાં થયાં એ ઘણું આનંદની વાત છે. આપણા સંસ્કાર જાગી જયા એ આપણું ઉજળું ભાવિ બતાવે છે. આ ભેગાં થવાં એને બધે જશ તમારે તમારી ભાભીને પથિક-દીપત્સવાંક] ૧૯૮૯ ઓકટે.-નવે.
[ ૩૭
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપવાને છે, મને નહિ. સૂરજબાના એક જ વાકચે-આપણે બધાં સાથે લઈ શુ જવાનાં છીએ ?'-મારા અધા ભ્રમ ભાંગી નાખ્યા, છ આગાળી નાખી અને અતિ ભેગાં કર્યાં. આ મનમેળે આપણાં માંથી દરેકને ફાયદો જ થશે અને કુટુંબ પણ જોતજોતામાં વધારે આગળ આવશે. મારે ખેપૂર્ણાંક કહેવાનુ` છે કે ખાપા ગુજરી ગયા ત્યારે એમની મિલક્તની વહેંચણી થઈ શકી નહેાતી તેથી આપણું! બધાને મન:દુખ થયુ હતુ. અને આપણા સબંધ પણ તેથી કપાઇ ગયા હતા. હવે એની ચેગ્ય વહેંચણી થશે અને કાઈને અન્યાય નહુિ થાય, આપણાંમાંના દરેકને એકબીજાની જરૂર પડવાની છે; જેમકે મારી પુત્ર કેતન પરણવા માટે અહીં આવ્યા છે તેને માટે સારી છેાકરીની જરૂર છે. મારે તા આજના જુવાનવ” જોડે ખાસ મેળખાણ છે નહિ એટલે કઈ ાકરી સારી હશે એની મને ખખર નહિ પડે, માટે મારે, નાનુભાઈ ! તમારી પુત્રી રૂપાંની મદદ લેવી પડશે. આવી બધી મુશ્કેલી મારે છે,”
ગાપાલદાસે વાત પૂરી કરી એટલે નાનુભાઇએ તરત વાત શરૂ કરી: “જુએ, મેટા ભાઈ ! જેમ તમારે મુશ્કેલી છે તેમ મારે પણ મારી મુશ્કેલી છે, રૂપાં એમ.બી.,બી.એસ. તા થઈ ગઈ, પણ હવે એને ‘બૅનિટી હૈામ” કાઢવા માટુ મકાન બાંધવુ છે તેથી મેાટી રકમની જરૂર પડશે તથા રૂપાં માટે સારા ડૉકટર ાકરી શોધુ' છું. આ કામમાં મારે કેતનની મદદની જરૂર પડશે. આ મારી મુશ્કેલી છે.''' પછી તરત જ કકુબહેને વાત શરૂ કરી: અલ્યા ભાઈએ ! મારુ` તા સાંભળેા. આ મારા જિતુ છે તે આ વર્ષે બારમું ધારણ પાસ કરી પછી એને એન્જિનિયર થવુ છે. એ માટે પૈસા કમાંથી કાઢવા ? કંઈ ઉપાય બતાવેા, વળી મારી પુત્રી રમા છે તેને ટી.બી. થયેા છે. એને હવે ઓપરેશન કરાવવાનું છે. અને વર તા ગયે વરસે જ ગુજરી ગયેા એટલે હવે મારે આ આપરેશનના પૈસા કયાંથી લાવવા ? ભાઈ ! કંઈ કરો.”
બધાંએ એકબીજાની મુશ્કેલી સાંભળી વિચારવા માંડયુ. ઘેાડી વાર પછી ગેપાલદાસે વાત શરૂ કરી: “જુઓ, આપણે બધાં ફૅમિલી-ફન્ડ ઊભું કરીએ. એના વ્યાજમાંથી આપણા કુટું બના સભ્યને દક પ્રકારની મદદ મળશે, જેવી કે ભણતર માટે, માંદગી માટે, ધંધો શરૂ કરવા માટે વગેરે. એને માટે મારા તરફથી બે લાખ રૂપિયાના કાળે આપુ છું અને જરૂર પડયે બીજા એક લાખ પણ આપીશ.’
પછી નાનુભાઈએ આગળ ચલાવ્યું : ‘જુઓ, મારા તરફથી એક લાખ રૂપિયાના ફાળો આપીશ.'' પછી કંકુબહેન પણ ખેલ્લા : “જુઓ, ભાઈ ! હું તા પ્રાથમિક શાળાની શિક્ષિકા છું. મારું ગુજરાત હું. મુશ્કેલીથી ચલાવું છું'. મારા પતિ તે કેટલાંયે વરસથી દેવલોક પામ્યા છે. તુ ફક્ત એક રીતે કુટુંબના સભ્યોને મદદ કરી શકીશ. જે બાળકાને અભ્યાસ કાચો હોય તેમને મારી પાસે ભણવા મોકલજો. આ રીતે હુ" પણ મદદ કરીશ.”
બધાંને આ ફૅમિલી-ફ્રેન્ડની વાત અત્યંત ગમી ગઈ. બધી વાત શાંતિથી અને આન'થી પતી ગઈ એટલે સૂરજબાએ ફેન કરીતે નાનુભાઈ તથા કંકુબહેનનાં કુટુંબનાં બધાંને એમને ઘેર જમવા માટે મોલાવી લીધાં. બધાંને અયાનક આવેલા જોઈને નાનુભાઈ અને કંકુબહેન પણ અચરજમાં પડી ગયું. રૂપાં તરત જ ખાલી ઊઠી': પપ્પા ! સૂરજબાએ ફોન કર્યાં હતા તેથી અમે બધાં આવ્યાં છીએ.” ન્હા, મમ્મી ! સૂજાના ફાન આવ્યા હતા તેથી હું આવ્યો છું.” જિતુએ પણ ક'કુબહેનને વાત કરી.
આખું કુટુ બ સાથે જમવા બેઠું હતુ.. સૂરજબા બધાંને આગ્રહ કરી કરીને પીસતાં હતાં, દરેક જંગૢ આન ંદમાં હતું, રૂપાં એની સખી ડો. કેતકીને પણ એની સાથે લાવી હતી અને ચાલાકી કુંરાને અને તનની જોડે જ જમવા એસાડી હતી. રૂપાં પણ કેતનની ખીજી બાજુ જમવા ખેઠી હતી અને કેતનના કાનમાં કેતકી વિશે ગુસપુસ કરી રહી હતી. ચંતન થોડી મેડી વારે ખાંડી આંખે કેતકીને ['અનુસ’બાન પા. ૪૧ નીચે ] [પશ્ચિક-દીપાવ્સવાંક
૩૮ ]
૧૯૮૯/૪ટો.-નવે.
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્ર
શ્રી. કાસમ જમી બારણું ખૂલ્યું. પિતાને જોતાં વેત જ પ્રકાશનું ચડેલું લાગતું હતું તે મેં માર્યું જાણી જિગરને પ્લાન ચહેરો પણ સહેજ મરક્યો.
“અરે જિગર !
સ્મિત વેરતાં જિગરે હકારમાં ગરદન હલાવી અને પછી ઘરમાં દષ્ટિ તાં બે : “કેમ કે દેખાતું નથી ?'
આઠ દિનેકી બાદશાડી મિલી હૈ.' “એમ?” હા, હું આજે સવારથી તને યાદ કરતા હતા.” “કેમ? કઈ ખાસ કારણ? ના, અમસ્તે. પણ તું આવ્યો એ ગમ્યું.” મન મુંઝાતું હતું એટલે થયું કે.
ના, ના, બરાબર છે. મિત્રતા કોને કહે? હું પણ બાર થઈ ગયો હતે. તું બેસ, હું હમણાં જ આવું છું, પણ હવે તબિયત કેમ છે તારી ?
“એમ ટિકિટ નહિ ફાટવા દઉં. ઘણા વાવટા ફરકાવવાના છે હજી તે.”
જિગરનું માપ કાઢતા હોય એમ પ્રકાશ એને તાકી રહેતાં બોલ્યો : “સરસ કાંઈ નવું લખાયું છે કે
“તેં કાંઈ લખ્યું ?'
અમારું તે સમજ્યા હવે, પહેલાં પત્રકાર ને પછી કવિ, ગમે ત્યારે ગમે તેવું લખી નાખીએ, પણ તું રગેરગથી કવિ, તને લખ્યા વગર ચેન ન પડે. હું તને જાણું ને ?
જિંગર મલકાતી બોલે : “તું તૈયાર થઈ જ, ત્રણ-ચાર ગઝલ લખાઈ છે. હું બેઠો છું.'
“અબ ઘડી જ આબે, બે-ચાર લેટા રેડીને” કહેતા, ચપટી વગાડતો પ્રકાશ ટુવાલ સાથે બાથમ ભણું સરકી ગયે.
| જિગર માટે ઘર અજાણ્યું નથી. એણે ટેબલ પર પડેલાં પુસ્તક જેવા માંડ્યાં, પાનાં ફેરવવા માંડવાં, ત્યાં એક કાવ્યસંગ્રહમાં ગડી વળે કાગળ જે. કુતૂહલ થતાં એણે કાગળ , પણ લખાણના શીર્ષક પર એની નજર ચેટી ગઈ. એ ચમક્યો. એણે વાંચવું કર્યું. વાંચતે ગયે. તેમ તેમ ગેસ-ચૅમ્બરમાં પુણે હેય એવું અનુભવાતું ગયું. ધબકારા વધી ગયા. લખાણ પૂરું કરતાં તે જાણે હાંફી ગયા ! શાંત વાતાવરણ દગાખોર લાગ્યું, પેટમાં કંઈક ચકરાતું લાગ્યું. કાગળ પૂર્વવત્ મૂકી પુસ્તક યથાસ્થાને મૂકી દીધું. હાં રહેવું તકલીફરૂપ લાગતાં, કપાળને પરસેવો લૂછતે, ધાતે એ ઘર બહાર નીકળે ત્યાં જ...
કેમ, કયાં ચાલ્યો ?' અહીંયાં પણ મુંઝારો થાય છે, હું જઈશ. એકાએક ?'
અનુસંધાન પા, ૪૨ નીચે ]
પથિા-દીપસવાદ]
૧૯૮૯
-નવે.
[૩૯
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ નાદ
શ્રી. ચિન્મય પડેલ
શરણાઈઓ ગૂંજી ઊઠી. ઢોલ ઢબૂકયા. સેાળ રાણુગાર સજીને આવેલી ગામની સન્નારીએના કડીમાંથી સૂરાની સરવાણીએના ઝરા ફૂટવા. જાણેકે આશ્રમ જરીની મહેકથી એક સાથે કૉકિલા ટહુકી ઊઠી. ર'ગમેરંગી વસ્ત્રો સજીને મહાલવા નીકળેલી ગીતધેલીના રાગમાં મધુરપ વ્યાપી ગઈ. આજે એમની વહાલસેાઈ સખી અજલિનાં લગ્ન હતાં. ગીતાની રમઝદ્ર ન લગાવે તેા સખીઓ શાની ? જમવામાં આધુ પાછુ હોય તે ચાલે, પણ લગ્નગીતામાં કંઈક ઊણપ રહી જાય એ ન ચાલે. ઉત્સાહભર્યાં અનેરા આનંદમાં નાચતી-કૂદતી આ સખીઓને નિહાળીને તે ઘડીભર એવુ લાગતુ હતુ, જાણેકે એમના પોતાનાં લગ્ન ન થઈ રહ્યાં હૈાય !
આધવજીને 'જલ એકની એક દીકરી હતી. ચાળીસ વર્ષની વયે પહોંચવા છતાં આધવજીનુ આંગણું સનુ જ હતું. કહેવાય છે કે ઈશ્વરના દરબારમાં દેર છે, પણ અંધેર નથી. ઓધવજી સ્વામી દયાનંદ સરસ્વતીનાં લખાણેાના પરિચયમાં આવ્યા અને એમના જીવનમાં નવા દીપક પ્રગટયો. ગાયત્રો—મંત્રના સતત જપ એમણે અને શારદાબહેને આર`ભ્યા. પિરતાળીસ વર્ષની વયે પહોંચતાં પહોંચતાં તા એમની પત્ની શારદાબહેને અર્જુને જન્મ આપ્યા.
પતિ-પત્ની બંને પરોપજીવી હતાં. ગામનાં સૌ કોઈ એમના પ્રત્યે મમતા રાખતાં. અંજલ પણ આખા ગામની દીકરી હોય એમ ઘરેઘર એના સુખે સુખી અને એના દુઃખે દુ:ખી થતું. અ ંજલ ગામની પ્રત્યેક વ્યક્તિના પ્રાણ બની ગઈ હતી એટલે ગામનાં સ્ત્રી-પુરુષા પાતાની દીકરીનાં લગ્ન થતાં હાય એમ મહાલતાં હતાં.
સખીએ અંજલિને હાંરો હાંશે શણગારી રહી હતી. ગામના સજ્જનાએ સારી એવી રકમ એકત્રિત કરીને અંજિલ માટે તાલા સેનાનાં ઘરેણું અને કેટલાંક સુંદર વસ્ત્ર આપ્યાં હતાં. અંજલિના શરીર ઉપર દાગીના અને વો સખીઓએ ચડાવ્યાં એના પ્રેમના ભારથી એ ખાઈ ગઈ, એની આંખા ઘઉંનાં માંસુથી છલકાઈ ઊઠી. વડીલેાનું વાત્સય અને સખીના પ્રેમથી એ ધન્ય બની ગઈ.
લગ્ન-મૂહુ` મ`ડાયું. આસોપાલવનાં તારણે માંડવા સેહી રહ્યો હતા. ફૂલોની ફારમ પ્રસરી રહી હતી. ગોર મહારાજના હોકારા થયો એટલે વરકન્યા આવ્યાં અને બાજ ઉપર ગોઠવાયાં. ચારે ખાજુ આનંદના સાગર લહેરાઈ ઊઠયો. એટલામાં એક માણુસ વરરાજાના પિતા હનુમાનભાઈને માંડવેથી દૂર લઈ ગયે!. એણે ગુસપુસ કરી.
ગાર મહારાજ વર-કન્યાના હાથ પકડીને હસ્તમેળાપ કરાવવા માટે એકખાનના ઉપર ગાઠવવા જાય છે ત્યાં કૂવાંફૂવાં થયેલા હનુમાનભાઇ આબ્યા અને ખરાડી ઊંઠથા : ઊભા રહ્યા, ગાર મહારાજ !' અને પેાતાના પુત્રના હાથ એમણે પકડીને પાછા ખેંચી લીધા અને કહ્યું':
*મહારાજ ! આ કન્યા સાથે મારા દીકરાનાં લગ્ન નહુ થાય.' આ શબ્દો સાંભળતાં જ માંચામાં સાંપે પડી ગયા. ગીતા ભી ગયાં. એએ આગળ ખાયા : ચાલા, આવછ1 માં મારે તમારી સાથે વાત કરવી છે.
અને હનુમાનભાઈ એધવજીની સાથે ઘરના ઓરડામાં ગયા. જાનૈયાઓ અને ગ્રામજનાને કઈ સમજાયું નહિ અને વરરાજા પાતે પણ ગુચવાઈ જઇને ઊંડા વિચારમાં ડૂબી ગયા. ઘરમાં ઓધવજી કરગરી રહ્યા હતા. Xe ]
૧૯૮૯/આ ટી. નવે.
[ પથિક-દીપાસવાં
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"હનુમાનભાઈ ! મારી આબરૂ રાખે. તમને અત્યારે આ સુઝપું ' ઓધવજીએ માથેથી પાઘડી ઉતારીને હનુમાનભાઈના પગમાં મૂકી દીધી.
જુઓ, ઓધવજી ! તમે મને છેતર્યો છે, મારા દીકરાની જિંદગી સાથે તમે રમત આદરી છે. આ લગ્ન કે ઈ સંજોગોમાં થઈ શકે એમ નથી.’ હનુમાનભાઈએ પેતાને આખરી નિર્ણય સંભળાવી દીધે.
પણ”.......
પણ તે બણ, મારે તમારી મૂંગી દીકરી સાથે મારા છોકરાનાં લગ્ન કરવાં નથી. હનુમાનભાઈએ ઘટસ્ફોટ કર્યો અને ઓધવજી કંઈ પણ કહે એ પહેલાં ઓરડામાંથી બહાર નીકળી ગયા. ઓધવજી પણ એમની પાછળ દોડયા.
અંજલિ જમી ત્યારે સુંદર મજાનું કાલું કાલું બોલીને આનંદ આપતી હતી, પરંતુ જયારે એ પાંચેક વર્ષની થઈ હતી ત્યારે ઘરમાં એકલી હતી અને પશમાં ઘરની આગ જોઈને ભયથી ચીસ પાડી ઊડી હતી. એ ચીસ આખરી બની ગઈ હતી. એકની એક દીકરી માટે ઓધવજીએ ઘણું દેરાધાગા કરાવ્યા, પણ એ બોલતી ન થઈ. કેટલીય માનતા માની, પણ ઘેર નિરાશા સિવાય કંઈ જ ન મળ્યું. મોટા મેટા દાક્તરે પાસે અંજલિને લઈ ગયા, પણ તમામ દાક્તરોએ અભિપ્રાય આપી દીધેલ :
ઓધવજી : તમારા વાત્સલ્યને સમજીએ છીએ, પરંતુ અંજલિને બેલતી કરવાના કંઈ જ ઉપાય અમને હાથ લાગતા નથી.'
દિવસે દિવસે અંજલિ વડલે બન ગઈ. એના શરીર ઉપર રૂપે ઘેરે ઘાલ્યો. એક સારી સંસ્થામાં ભણીને એણીએ પદવી પ્રાપ્ત કરી. બાર ગાઉ ફરતે એના જેવી રૂપાળી અને શાણી છોકરી નજરે પડતી ન હતી. એ બિચારીને માત્ર એક જ ખોડ હતી વાચાની. ઘરકામ અને વ્યવહારમાં કાબેલ બનેલી દીકરી માટે ઓધવજીને કેડ જાગ્યા અને અંજલિને સારે ઘેર વળાવવા મુરતિયાની શોધ આરંભી. સીધે, સરળ, વિવેકી અને દેશભક્તિનાં સેણુત સેવ હનુમાનભાઈ પ્રાણસુખ એમને ગમી ગયે. પ્રાણસુખે અંજલિને જોઈ લીધી અને લગ્ન માટે હા ભણી દીધી,
અત્યારે પિતાએ લગ્ન અટકાવ્યું એ પ્રાણસુખને ન સમજાયું, ન ગમ્યું. ઓરડામાંથી ઉશ્કેરાઈને આવેલા પિતાએ કહ્યું
“બેટા! પ્રાણસુખ! તું અંજલિને જોવા આવ્યા ત્યારે એની સાથે વાતચીત કરી હતી ?'
'ના, પિતાજી! પણ એનાં વ્યવહાર ચપળતા હોશિયારી અને એનું સૌન્દર્ય જોઈને હું જિવાઈ ગયા હતા. મને અંજલિ ખૂબ જ ગમી ગઈ, પણ અત્યારે વાત શી છે?' પ્રાણસુખે અંજલિ તરફ નિહાળીને પિતાને પ્રશ્ન પૂછ્યો.
અનુસંધાન ૫. ૩૮ થી જોઈ લેતે હતે.'કેત મંદ મંદ હસતી હતી. રૂપાએ સૂરજબાને કાનમાં કંઈ વાત કરી. ધીમેથી રૂપાંએ પેંગના બે ટુકડા કરી એક એક ટુકડે કેતન અને કેતકીના મુખમાં મૂકી દીધા. આ જોઈ બધાં હસવા લાગ્યાં. કેતકી શરમથી નીચું જોઈ ગઈ.
કેસેટ પર દર્દભર્યા કંઠવાળા ગાયક સાયગલનું ગીત વાગી રહ્યું હતું ?
મનકે ઘર મેહસે બદલે, દુઃખ ભી સુખ બન જાઈ.” 8. એક ૪, શમીન સેસાયટી, ગુલબાઈ ટેકરે, અમદાવાદ-૩૮૦૦૧૫ પથિ-દીપેસવાંદ . ૧૯૮લાક-નવે.
_ ૪૧
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણસુખ ! બેટા ! તે મેટી ભૂલ કરી છે. અંજલિને તે પસંદ કરી છે, પરંતુ એ તે બાળપણથી મૂગી છે.'
પિતાની વાત સાંભળીને પ્રાણસુખને બે ઘડી તે તમ્મર આવી ગયાં અને એ નીચે પછડાય એ પહેલાં હનુમાનભાઈએ એને બાથમાં ઝીલી લીધે, આ બધું જોઈને જાનૈયા પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા.
થોડી વારમાં જ પ્રાણસુખ સ્વસ્થ થઈ ગયો. થડે વિચાર કરીને નિર્ણય કરી પિતાને કહ્યું:
પિતાજી! ગમે તે હોય, પણ હું એને મારી ધર્મપત્ની માની જ ચૂક્યો છું, એટલે હવે તે એની સાથે પરણ્યે જ છૂટકે.”
નહિ, પ્રાણસુખ! એ હરગીજ બની શકે એમ નથી. હું તારી જિંદગી અને મારા ઘર મે બગાડવા માગતા નથી. ચાલે, બધા જાનૈયા ઊભા થઈ જાઓ. જન અત્યારે જ પાછી જશે. હનુમાનભાઈએ પિતાને આખરી નિર્ણય જણાવી દીધું. .
અરમાનોનાં તોરણ બાંધીને આશાના દીપ પ્રગટાવી ચૂકેલા, ઓધવજીને મહત્ત્વાકાંક્ષાને મહેલા તટી પડ્યો. વહાલસોઈ પુત્રીના ભાવિને અધિકાર અને એની કલ્પનાને આઘાત એ સહન કરી શક્યા નહિ.
બેટા ! અંજલિ !' કહેતાંની સાથે જ એ ત્યાં પટકાઈ પડ્યા અને એમની આંખે સદાને માટે પહોળી થઈ ગઈ.
અંજલિએ પિતાના આર્તનાદને ઓળખે. એનાં રોમેરેામ ઊભાં થઈ ગયાં. બાવીસ વર્ષ સુધી પિતાના સ્નેહનો અમીરસ પીને ઉછેરેલી એ એકદમ બાજઠ ઉપરથી ઊભી થઈ ગઈ. પિતાની આંખે જોઈને એ પિતાના શરીર ઉપર પટકાઈ અને ત્યાં જ એના મેમાંથી આર્તનાદની એક ભયાનક ચીસ નીકળી પડી ; “પિતાજી!”
પરંતુ માત્ર ઓધવજી પુત્રીના એ અવાજને સાંભળી ન શક્યા,
ફરીથી શરણાઈ ગૂંછ ડી.પી.પી.પી. ઠે. ૫૫૮, જયંત પાર્ક, મેમનગર, કર્ણાવતી-૩૮૦૦૫ર
[ અનુસંધાન પા. ૩૯ થી ચાલુ)
થોડી વાર બેસને, હું તૈયાર ના, યાર! બીજી વખત અવાશે તો આવીશ.” 'તું નહિ સુધરે.” જિગર પરાણે હસતે હાય એમ નહિ જેવું હાસ્ય વેરી ત્યાંથી નીકળી ગયો.
ઝડપથી ઘેર પહોંચી જવા ઈચ્છતા હોય એમ એ ઉતાવળે ઉતાવળે ચાલતો હતે. મગજની નમ તણા તી લાગતી હતી, એણે વાંચેલા લખાણને એક એક અક્ષર જાણે ડામ દેતે હૈય એવી વેદના એ અનુભવી રહ્યો હતો અને અંજલિરૂપ એ લેખનું શીર્ષક “કુમાર ચન્દ્રક-વિજેતા કવિ જિગરનું અકાળે અવસાનએને ચારે તરફથી ભીસાતું લાગતું હતું. છે. આસ-કૉમર્સ કૅલેજ, ખેડબ્રહ્મા -૩૮૩૨૫૫ (જિ. સાબરકાંઠા)
૧૯૮૯ --નવે. [ પથિક-દીપત્સવ
કરી
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજા કિનારે
શ્રી દક્ષેશ દવે, “દીપ” પયિક-નિવાસના નાનકડા બગીચામાં મળ્યાનાં આછાં આછાં કિરણ મેર પિતાનું સ્મિત પ્રગટાવી રહ્યાં હતાં... સૂર્ય પણ ઝડપથી ક્ષિતિજ તરફ ધસી રહ્યો હતો...થે ડીક ક્ષણેમાં જે સૂર્ય કયાંક અદશ્ય થઈ ગયો અને અંધકારે પિતાનું પિત પ્રકાશવા માંડ્યું. મલક મલક કરતા તારલાઓએ અજબની ગોષ્ઠિ આરંભી હતી. એવામાં જ એક તારલે એના પ્રિયજનોને સાથ છેડીને ખર્ચો જમીન તરફ... એ ખરતા તારલા તરફ મનોજની મીટ બંધાઈ હતી, એની ભીની આંખે તારલાની ગતિન માપી રહી હતી. એનું મસ્તક એની પ્રેમિકા સ્મિતાના મેળામાં હતું. સ્મિતાની કે મળ આંગળીઓ મને જના વાળમાં પ્રેમથી ફરી રહી હતી. મૌનનું સામ્રાજ્ય હતું. આખરે સ્મિતા એ મૌસમાધિ
તેડી.
સ્મિતાએ એના પાલવથી મને જનાં આંસુ લુછતા લુછતાં કહ્યું : “મને! આમ ક્યાંસુધી રહ્યા કરીશ ! જે, રડી રડીને આ હાલત કરી છે તારી ! તારા હૃદયમાં જે ગમ હેય તે તું મને કહે, શું તું મને પ્રેમ નથી કરતે ?”
સ્મિતા ની આંખમાં આંખ પરોવીને મનોજે જવાબ આપે : “ સ્મિતા ! તે જ તો મને પ્રેમની વ્યાખ્યા શિખવાડી છે. ” “તે પછી તું મને કહે તારા મુખ પરની આ ઉદાસી મારાથી હવે સહન નથી થતી. ”
“સ્મિતા ! મારું દુઃખ મને જ ગળી જવા દે. મારું દુઃખ સાંભળીને તું તારાં મૂલ્યવાન અશ્રુને ભોગ આપ એ મને મંજૂર નથી.”
જે તારું દુઃખ વહેચી શકે તે એ હું મારું સૌભાગ્ય જે વાત છે તે મને કહે, તારા હૃદયને બેજ હલકે થઈ જશે, જે, હવે તને મારા સમ છે. ”
“ તું બહું જીદ કરે છે તે કહું છું કે.. કે મારી ગેરહાજરીમાં તું...તું રહેવા દે, સાંભળીને તને દુઃખ થશે. ” મનોજે બે ળામાં પડખું ફેરવતાં કહ્યું.
“જે, મને જમેં તને મારા સમ આપ્યા છે. વાત શરૂ કરી છે તે હવે કહી જ નાખ...'' સ્મિતાની આંખમાંથી ઉત્સુકતા છલકતી હતી.
હા, પણ જે, સ્મિતા ! મારી વાત સાંભળીને તું એમ ન સમજતી કે મને તારા પર વિશ્વાસ નથી. મને તારા પર અતૂટ વિશ્વાસ છે, પરંતુ મેં સાંભળ્યું છે કે મારી ગેરહાજરીમાં તું કઈ અન્ય પુરુષને મળવા જાય છેશું આ સાચી વાત? સમાજ તારા તરફ આંગળી ચી ધે છે એ મારાથી સહન નથી થતું. મને ખબર છે કે તું ગંગાજળની જેમ... પરંતુ ક્યારેક મને જાણે એવું લાગે છે કે તને મારી પાસેથી કઈ છીનવી રહ્યું છે. અને હું તને ખોવા નથી માગતા તેથી જ.”
સ્મિતાની આંખમાંથી ટપકેલાં અથુ મનેજના ગાલ પર જઈને પડ્યાં અને એ અશ્રુઓ. માજના શબ્દોને રોકયા. પછી સિમતાએ કહ્યું : “મને જ ! આ જ વાત તે મને હકથી કહી હેત; તારે મારા પર સંપૂર્ણ હક છે. ”
સ્મિતા ! હું તને પ્રેમ કરું છું તેથી જ તને મારા અધિકારોમાં જકડવા નથી માગત.” પથિક-દીપોત્સવ
૧૯૮૨ ટે.-નવે.
[૪૩
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જ મનેાજ ! હુ તને આ વાત કહેવાની જ હતી, પરંતુ મનની ગૂ ંચવવાની વચ્ચે એ વાત મનમાં જ રહી ગઈ. એ સત્ય છે કે હુ' એક પુરુષને મળવા જાઉં છું, પરં'તુ... કાલે તારી આંખા પરથી આ રહસ્યના પડદો હટી જશે. સમાજની આંખે!માં તે આપણે કઠપૂતળીનાં રમકડાં છીએ અને એની આંખાને તો ફક્ત તમાશે! જોવાની જ ખાસ છે, પરંતુ આપણે એ સમાજના ભાગ વહ અનીએ, કારણ ? આપણે અંતે એકથીજાને પ્રેમ કરીએ છીએ, અનહદ ...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
સિવિલ હૈં।સ્પિટલ પાસે આવીને એક ઍટા રિકસા ઊભી રહી, મનેજ અને સ્મિતા એમાંથી ઊતર્યાં. સ્મિતાના કદમ ઝડપભેર હૈં।સ્પિટલ તરફ પડતા હતા અને મનેાજ એની પાછળ તણાતા જતે હતા. હૅૉસ્પિટલના દાદરા ચડતાં ચડતાં મનેાજે પૂછ્યું :
''
ܕܪ
સ્મિતા ! તું મને આ હૅસ્પિટલમાં ક્રમ...શું એ અહી યાંના ડોકટર છે ?”
kr
તું પહેલાં ઉપર તે! ચાલ, તને એની પણ્ ખબર પડી જશે. '
સ્મિતા હૈૌસ્પિટલના એક વોર્ડ પાસે આવીને ઊભી રહી. ધીરે રહીને રૂમનું બારણુ` ખાડ્યુ.. ખાટલામાં કાઈ દરદી સૂતેલા હતા. મનેાજ એને આશ્રયથી જોઈ રહ્યો, સ્મિતા મનેાજને એના પલંગ પાસે લઈ આવી. સ્મિતાના કમાને આટ થતાં જ એ દરદીએ આંખો ખાલી. એની આખામાં મુ હતાં, પીઠ પાછળ તકિયા મૂકીને એ ધીરે રહીને બેઠો થયો અને પછી સ્મિતાનેા હાથ પાતાના હાથમાં લઈને કહ્યું : “ સ્મિતા”હેન ! તમે આવી ગયા ? હું કચારના તમારી જ રાહ જોતા હતા. હવે તા હુ શાંતિથી મરી શકીશ, ''
અનેમનાજ ! તે આ દીપક, મારી
“ દીપક ! એવું ન એલ, મારા ભાઈ ! જો, મારી સાથે કોણ આવ્યું છે જો, આ મનેાજ તે ભાઈ. જન્મથી જ એ અનાથ છે અને ...અને કૅન્સરના દરદી.' ખેલતાં ખેલતાં સ્મિતાને અવાજ ભીના થઈ ગયા. સ્મિતાનાં આંસુ જોઈને, દીપકે કહ્યું : “ સ્મિતા ! બહેન ! મારા રાગ પર તમે આંસુ ન વેડફી. આ રાગ જ એવા છે તા ! કૅન્સર એટલે કૅન્સલ, ખરું ને, તેાજભાઈ! '
k
ના, ના, દીપક! તને સારું થઇ જશે. ' મનેાજે આશ્વાસન
આપતાં કર્યું. પછી દીપકે
પેાતાના રંગ પર હસતાં હસતાં કહ્યું': “મનેાજભાઇ! મને મૃત્યુના કાઈ જ ભય નથી, પરંતુ દુઃખ તે એક જ વાતનું છે કે...કે મારે સ્મિતાબહેનથી દૂર દૂર જવાનુ છે. સ્મિતાબહેને મારા માટે શું નથી કર્યુ? જો, એ ન હત તે। હું અનાથની જેમ કાંય સડતા હોત.” આટલું ખેલીને દીપકે એક લાંબે શ્વાસ લીધા, પછી કહ્યું : “ સ્મિતાબહેન ! તમને યાદ છે ? ... મને તે આપણી એ પ્રથમ મુલાકાત આજેય જેની તે તેવી જ યાદ છે. એ રક્ષાબંધનના દિવસે હું મંદિરના દરવા પાસે કોઈ રાખડી બાંધનારની રાહમાં ઊભા હતા અને તમે...તમે કઇ રાખડી બંધાવનારની રાહમાં ! તમે મને પ્રેમથી રાખડી બાંધી હતી નથા મેં મારાં આંસુએની ભેટ તમને ધરી હતી અને પછી તમે મને ભાઈ” બનાવ્યા હતા...' દીપકની આંખમાં ભૂતકાળ તરી આવ્યા હતા. પછી જ્યારે એણે ખેલવા માટે માં ખોલ્યું કે તરત જ રિમતાએ દીપકના મેક પર હાથ મૂકીને કહ્યું : “બસ, દીપક 1 હવે વધુ ન એલ. જો, તારા માંમાંથી લોહી નીકળે છે...”
‘સ્મિતાબહેન ! આજે મને જેટલુ મેલવુ હાય તે....તેટલુ ખેલી લેવા દા... પછી... પછી.'' ાગળ શબ્દો ન નીકળી શકયા. એનો મામાંથી લેાહીની ધારા છૂટી. એ જોઈને સ્મિતા ગભરાઈ ગઈ. દીપક ! ....હું હમણાં જ ડોકટરને ખેલાવી લાવું છું.તુ...તુ`.'
૪૪ ]
૧૯૮૯ ઑકટો.-નવે.
For Private and Personal Use Only
[અનુસખાન પા. ૪૭ નીચે] [ પથિક-દીપાસવાંક
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિક્ષણ :
ડૉ. મગનભાઈ આર. પટેલ
શિક્ષણના વિવિધ મથ આ પ્રમાણે છે : શિક્ષણ એટલે કેળવણી એધ ઉપદેશ વગેરે. અંગ્રેજીમાં એ Education Learning Teaching Instruction વગેરે શબ્દોથી મેળખાય છે. શ્રી ઉમાશકર જોશી નાંધે છે એ મુજબ અગ્રેજી શબ્દ ‘એંયુકેશત’ પાછળ લૅટિન મૂળ (e+duco; e, out બહાર અને buco to lead દેરવું')ને અને સ'સ્કૃત પર્યાય વિનય(વિ+ની,વિવિશેષ અને ↑ ઢારવું*)ના અર્થ પણ્ માશુસના ચૈતન્યતે બહાર આવુ.-પ્રેરવુ. એવા જ છે.
શિક્ષણ માનવજીવનના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે. એ માનવજીવનને પવિત્ર અને ધાર્મિક બનાવે છે. એને મુખ્ય ઉદ્દેશ સાચુ પવિત્ર અને અખક્તિ જીવન પ્રાપ્ત કરવા અંગે છે, શિક્ષણ સ`પાદિત કરવાથી વ્યક્તિ પેતાના જટિલ પ્રશ્ન સરળતાથી ઉકેલી શકે છે. શિક્ષણ જીવનના પ્રત્યેક ક્ષેત્રે સાચી કેળવણી આપવાનું કાર્યાં કરે છે. એના દ્વારા વ્યક્તિને પ્રકાશ દષ્ટિ અને સમજ મળે છે, તેથી શિક્ષણના વિષય ખૂબ જ ગહન છે,
શ્રી શિ`કર રત્નજી ભટ્ટ 'કાન્ત' વૈદિક કાળથી માંડીને છેક ઓગણીસમી સદી સુધીના સમય– ગાળામાં જગતના વિવિધ દેશેામાં કેળવણી વિશેની વિચારણા તથા એ સંબધે પ્રોગે! દેવા ઢુવા થયા એનાં પરિણામ આવ્યાં તે માનવસસ્કૃતિના વિકાસની દૃષ્ટિએ એનાથી એમાં કયાં કર્યાં તત્ત્વ ગ્રાહ્ય છે અને ફલપ્રદ નીવડયાં છે એ દર્શાવવાની યોજના એમના શિક્ષણૢને ઇતિહાસ' પુસ્તકમાં પ્રતિબિંબિત કરી છે.
પ્રાચીન સમયથી ભારતીય સમાજમાં શિક્ષવિષયક આદ્રાઁ અને ધ્યેયે સ્પષ્ટ હતાં. ધાર્મિ`કતા અને નીતિની ભાવનાનું ચિ ંતન, ચારિત્ર્યતું ઘડતર, વ્યક્તિત્વને વિકાસ, નાગરિક અને સામાજિક ફરોનુ શિક્ષણ, સામાજિક કાર્યક્ષમતાની વૃદ્ધિ અને રાષ્ટ્રિય સંસ્કૃતિનું જાળવણી તેમ પ્રસાર એ બધી બાબત! સિદ્ધ કરવા માટે શિક્ષગુ અનિશ્ચય છે. ખેતે મુખ્ય ઉદ્દેશ વર્તનમાં પર્યાપ્ત થવા જોઈએ.
શિક્ષણના મુખ્ય હેતુ માનસિક વિકાસ જ છે. આ હેતુને સિદ્ધ કરનાર લૈંક રૂસો અને હટ પૅન્સર જેવા યુરેપના શિક્ષણસુધારકો હતા, રૂસાએ ‘એમેક' પુસ્તકમાં શિક્ષણુ અને એના હેતુ અંગે નોંધપાત્ર બાબતે રજૂ કરી છે. એમાં ચક્ષણનાં ત્રણ મૂળ ઉત્પત્તિસ્થાન છે, એટલે કે આપણને પ્રકૃતિ માણસ અને પદાર્થા દ્વારા શિક્ષણ મળે છે. શિશ્નમૃતું મુખ્ય કાર્ય માનવપ્રકૃતિના વિકાસમાં આવતા વરાધને દૂર કરવાનુ છે તથા જનસ્વભાવની અંદર સાલણુના સિદ્ધાંત પ્રતિપાદિત કરવાનુ છે.
શિક્ષણના હેતુષ્માને સિદ્ધ કરવા માટે એની કેટલીક પદ્ધતિએ ઉપયાગી બને છે, હું સ્પૅન્સરે યોગ્ય જ કહ્યું ૐ ‘જે વિષયો ભણવાથી આપણું ગુજરાન ચલાવી શકીએ તેના પર વધુ ધ્યાન આપવુ જોઇએ.' ગાંધીજીએ પણ નાંધ્યુ છે કે કેળવણી સ્વાવલખી હોવી જોઈએ. કેળવણી એટલે ખાળક કે મનુષ્યનાં શરીર મન અતે આત્મામાં જે ઉત્તમ અંશે હોય તેઓના સર્વાંગી વિકાસ સાક્ષીને એએને બહાર આણુવા જેઈએ, તેથી સમયને અનુરૂપ પદ્ધતિના ઉપયોગ કરીને વિવિધ વિષયે નુ જ્ઞાન વિદ્યાર્થી એને આપવુ જોઈએ. વળી શ્રમનુ ગૌરવ કરતી અને જીવન સાથે એનુ અનુસ ́ધાન પથિક–ઢીપાસવાંક ] ૧૯૮૯/૪ ટે.-નવે.
[૪૫
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય તેવી કેળવણી આપવાના પ્રયોગ કરવાની પ્રેરણા પણ એમણે આપી છે. એમાં રકિન અ ટૉલ્સટોયના વિચારે!ને પણ વિનિયેગ થયેલું જોવા મળે છે. રવીન્દ્રનાથ ટારે પશુ શિક્ષણ ઉત્તમ ગણ્યુ છે.
શિક્ષણમાં પરીક્ષાપદ્ધતિ પણ જરૂરી છે. પ્રાચીન સમયથી આ પદ્ધતિ એક યા બીજા સ્વરૂ અમલમાં છે. દા.ત. મહાભારતમાં વર્ષોંથા અનુસાર કૌરવા અને પાંડવેનીદ્રોણાચાયે' પરીક્ષા રાખેલ હસ્તિનાપુરની પ્રજા પાદરે ભેગી થઇ. દુર્યોધન સહિત કૌરવા અંતે ભીમ સહિત પાંડવા પરીક્ષ! મા ઉપસ્થિત થયા. એક વૃક્ષ પર એક બનાવટી પક્ષી મૂકામાં આવ્યું. માત્ર અર્જુન આ પક્ષીજમણી આંખ વી.ધીને એમાં ઉત્તીણ થયા.
આ ઉદાહેરણ પરથી સ્પષ્ટ થાય છે કે ૧૦૫ માંથી માત્ર એક જ વ્યક્તિ પાસ થઈ. કેટલું કડ પરિણામ આવ્યું ! આજે જે આવુ કડક પરિણામ આપવામાં આવે તે પાપકાતે ધરાઈને મેથીપા ખાવે। પડે. સંસ્થાના સંચાલકો અને સમાજના કેટલાક લેકે પૂછશે કે “મહાશય ! પગાર સારા લી રાખા છે અને ભણાવતા તો કશુ નથી !''
A
સમાજ દ્વારા જેવા પ્રકારનું શિક્ષણુ આપવામાં આવે તેવા પ્રકારની પ્રજા થાય છે. લેક શારીરિ માનસિક અને નૈતિક એવા ત્રણ પ્રકારના શિક્ષણનું સૂચન કરે છે. વળી એ વ્યક્તિની શિક્ષણપદ્ધતિમ સદાચાર વ્યાયામ ચતુરાઈ શિષ્ટાચાર અને વિદ્યા પર ધ્યાન આપવાનું જણાવે છે, બુદ્ધિ અને વ તંત્રતાને વિકાસ સાધવા માટે લાક ગણિત શીખવાનું કહે છે, કારણ કે ગણિતના અભ્યાસ વ્યક્તિને બૌદ્ધિક શક્તિ મળે છે અને એના પરિણામે એ જ્ઞાનની બીજી બાબતની પરીક્ષા કરી શ છે. તદુપરાંત શરીરના વિકાસ સાધવા માટે માનસિક અભ્યાસની પણ આવશ્યકતા રહે છે.
જર્મીન કવિ ફ્રામેલેએ વનસ્પતિશાસ્ત્ર પ્રાણુિશાસ્ત્ર તથા પ્રાકૃતિક વિદ્યાએ)ના અધ્યાપનન સખ’ધમાં નવા પ્રકાશ પાડચો છે. જડ પદાર્થાંમાં પણ એકતા છે એવુ' એમણે સિદ્દ કરી બતાવ્યુ` છે
વિદ્યાર્થીઓમાં ચંચળતા ઘણી હોય છે. આ ચ’ચળતા દૂષણૢ નથી, એનાથી વિકાસ સાધવાન તા સાંપડે છે; જોકે એક બાબત સ્પષ્ટ છે કે વ્યવહારમાં ઉપયોગી થાય તેવા પ્રકારના શિક્ષણન તાતી જરૂર છે, સમાજને શારીરિક માનસિક અને નૈતિક શિક્ષણની વિશેષ આવશ્યક્તા રહેલી છે શિક્ષણુ દ્વારા વ્યક્તિને રાજનૈતિક આર્થિક તથા સમાજિક ઇતિહાસને લગતી માહિતી મળવી જોઈએ આવા પ્રકારનું જ્ઞાન મેળવનાર વ્યક્તિ જ સમાજની ઉત્તમ હસ્તી બની શકે,
વિશ્વવના વિવિધ સમાજોમાં આજે સ્ત્રી-શિક્ષણની પણ ઘણી જરૂર છે. રૂસા કહે છે કે સ્ત્રીએ પુરુષને વિશેષ ઉપયોગી ખતી શકે એ માટે એમની જરૂરિયાતા દષ્ટિ સમક્ષ રાખી એ મુજબ સ્ત્રીશિક્ષણના પાઠયક્રમ ઘડવે જોઇએ. સ્ત્રીમાને શારીરિક શિક્ષણૢ પણ મળવું જોઈએ કે જેવી એમનાં શરીર સ્વસ્થ રહે, સૌન્દ' વધે, હૃષ્ટપુષ્ટ સતત ઉત્પન્ન કરી શકે. વળી સ્ત્રીને ભરત સીવણ અને ગૂથણકામ પણ શીખવવાં જોઇએ.
આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે ફાજલ સમયે ક્તિને આમેશપ્રમે કે મનેરજન માટેનાં સાધનાની પણ આવશ્યકતા રહે છે. સોંગીત કલા અને કવિતા દ્વારા આવુ' મનેરજન સોંપાદિત થઈ શકે છે. આધુનિક વૈજ્ઞાનિક અને ટેકને લોજિકલ યુગમાં વ્યક્તિના સર્વાંગી વિકાસ થાય તેવા પ્રકારનુ શિક્ષણ સમાજે આપવુ જોઇએ.
૪૬]
૧૯૮૯ ઑકટા. નવે.
[પચિઢ–દીપાસવ
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સામાન્ય રીતે એકતા સ્થાપિત કરવા માટે શિક્ષણ અને એની શૈક્ષણિક સંસ્થાઓ મહરવને ભાગ ભજવે છે. એક રીતે જોઈએ તે વિદ્યાધામો એકતાનાં મોટાં સ્વરૂપ છે. એમાં માત્ર વ્યક્તિગત વિકાસને જ તકે સાંપડે છે એવું નથી, સામાજિક ઉન્નતિની પણ વિશેષ સંભાવના રહેલી જોવા મળે છે. સાચા શિક્ષણકારે જ્ઞાનની ત્રણે પ્રક્રિયા–“અવધ” “સંવેદન” અને “સંક૯પ-ની એકતા પર ભાર મૂકે છે. અભ્યાસ કરતી વખતે આ ત્રણેય અવસ્થા પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. વળી એ પણ Bદ રાખવું જોઈએ કે જે શિક્ષણ આપણાં કાર્યો પર પ્રભાવ પાડે અને જીવનને વિવિધ રીતે પયોગી બને તે ખૂબ જ મહત્વનું છે. હબ સ્પેન્સર સાચું જ કહ્યું છે કે ઉપટિયા શિક્ષણ પકારક અને ઉપયોગી શિક્ષણને પાછું પાડી દીધું છે,
વિશ્વના જુદા જુદા શિક્ષણશાસ્ત્રીઓએ સમયાનુસાર પ્રજાજીવનને વધારે ઉન્નતિશીલ બનાવવા ટે સઘન પ્રયાસ કર્યો છે. ગ્રીસમાં સેક્રેવિસ હેત અને એરિતલ જેવા તત્વચિંતકોએ શિક્ષક્ષેત્રે ધપાત્ર ફાળો આપે છે. હિરોતસ અને ટ્યુસિફાઈત જેવા પ્રસિદ્ધ ઈતિહાસવિદેએ પિતાના ખાણે દ્વારા સમાજના વિકાસનું સુંદર કાર્ય કર્યું છે એમણે પરિસ્થિતિને કેન્દ્રમાં રાખીને પિતાની ખા દ્વારા સમાજના ઘડતરમાં અને નવસર્જનમાં અદૂભુત કાર્ય કર્યું છે. પ્રાચીન સમયથી વિશ્વના હાન લેખકે એ સંજોગ અનુસાર શિક્ષણના સિદ્ધાંત નિર્ધારિત કરી પ્રજાજીવનને વધારે ઉપયોગી ને તેવા પ્રકારનું શિક્ષણ આપવા પ્રયાસ કરેલા છે. એમ થતાં પરિસ્થિતિજન્ય કેટલીક મર્યાદાઓને ઇને મુકેલીએ પણ ઉદ્ભવી છે, તેથી આજે શિક્ષકોના શિરે ભારે જવાબદારી રહેલી છે. યુવાવિનાં વિકાસ અને ઘડતર માટે શિક્ષકાએ પ્રામાણિક રીતે અને નિષ્ઠાથી પિતાની ફરજ બજાવવી |ોઈએ. શિક્ષણમાં જ કસર હશે તે સમાજને વિકાસ રૂ ધાણે એ ભૂલવું ન જોઈએ.
ઈતિહાહવિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર-૩૮૮૧૨૦
અનુસંધાન પ. ૪૪ થી]
“ના..ના, બહેન ! હવે ડૉકટરને બોલાવવાની કોઈ જ જરૂર નથી. ભગવાનને એક જ ર્થના કરજે કે.કે જન્મજન્મ માટે હું તમારે જ ભાઈ...ભાઈ... આગળ શબ્દો અટકીગયા અને વકનું મસ્તક સ્મિતાના ખેળામાં જ ઢળી પડ્યું. સ્મિતાની ચીસોથી વાતાવરણ પણ જાણે શોકમગ્ન
ગયું. ઘણુ સમય સુધી સ્મિતા દીપકનું મસ્તક પોતાના ખેળામાં રાખીને રડતી રહી. મનેજની ખે પણ ભરાઈ આવી.
બીજા દિવસની સવારે જ્યારે મનેજ અને સ્મિતા મશાનમાં ગયાં ત્યારે દીપકના અગ્નિકારેની જવાળાઓ ઠંડી પડી ગઈ હતી. રિમતાએ રાખને હાથમાં લીધી ત્યારે એનાં આંસુ રાખ પડવા લાગ્યાં. રાખમાં પણ જણે દીપકને ચહેરો દેખાતું હતું અને એ કહી રહ્યો હતે મતાબહેન ! જન્મજન્મ સુધી તમે મારે જ બહેન રહેશે ને ?...”
નદીને કિનારાની ભીની રેતીમાં ખુંપાતાં ખુંપાતાં સ્મિતા અને મને જનાં પગલાં પાણી પાસે નેિ અટક્યાં. સ્મિતાના હાથમાં અસ્થિકુંભ હતો. ધીરે રહીને એ અસ્થિકુંભ સ્મિતાએ નદીનાં ત્ર વહેતાં પાણીમાં મૂકી દીધું અને કહ્યાંય સુધી એ અસ્થિકુંભને આગળ જતે જોઈ રહી. .૭, આભાર સેરાયટી, નિઝામપુરા, વડેદરા-૩૯૦૦૦૨ ક-દીપેસવાંક] ૧૯૮૯ીઓકટે ,
[૪૭
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિક્ષણના માધ્યમ તરીકે દફતરનું મહત્ત્વ
શ્રી. જિતેન્દ્ર વી. શાહ દફતરને અંગ્રેજીમાં રેકર્ડ' કહે છે, એમ છતાં દફતરમંડાર એ નથી માત્ર રેકર્ડ રૂમ કે નથી માત્ર સરકારી દફતર સંગ્રહવાનું સ્થળ; એને બદલે જે કઈ લખાણનું કોઈ પણ બાબતના સંદર્ભમાં એતિહાસિક મહત્વ હોય તેવા લખાણને વૈજ્ઞાનિક ઢબે સાચવવાં, જાળવવાં, એમાંથી સંશોધનમાધ્યમો. યાદી પ્રકાશિત કરી સંશોધનકારી સંસ્થાઓ વહીવટકર્તાઓના ઉગ માટેની વ્યવસ્થા કરતું સ્થળ એટલે દફતરભંડાર [Archives].
દફતરભંડારનાં પગરણ ફ્રાન્સમાં ઈ. સ. ૧૭૯ માં થયાં, બ્રિટનમાં ૧૮૩૩ માં, ભારતવર્ષમાં મુંબઈ ખાતે ૧૮૨૨ માં અને અમેરિકામાં ૧૯૩૪ માં શરૂ થયાં. મદ્રાસમાં ૧૮૨૬ માં હૈદરાબાદમાં ૧૮૯૪ માં, કલકત્તામાં ૧૮૯૧ માં, પતિયાળા ભુવનેશ્વરમાં ૯િ૪૮માં, બિકાનેરમાં ૧૯૫૫ માં અને અમદાવાદમાં ૧૯૭૧ માં દફતરભંડાર ખાર્તાઓની શરૂઆત થઈ. આ તે દફતરમંડ. તે માં જાણીતાં કેટલાંક ઉદાહરણ છે.
ઈ. સ. ૧૪૯ ની ફ્રેન્ચ ક્રાંતિ બાદ કોઈકમાં શિક્ષણની અગત્ય ખૂબ વધી છે એ સમજાવા લાગ્યું અને આની ફલશ્રુતિરૂપે આઈઝના ક્ષેત્રમાં ત્રણ બાબત પ્રાપ્ત થઈ: (૧) આધુનિક આકઈઝ સંસ્થાઓની સ્થાપના કરવી, (૨) આકઈઝની જાહેર સમિતિને સિદ્ધાંતનાં જાહેરનામાં બહાર પાડવાં અને (૩) રાજ્યની જૂના દસ્તાવેજોની જાળવણી બાબતની જવાબદારી નક્કી કરવી.
મોટા ભાગના દેશોમાં રાષ્ટ્રિય દફાર મંડરનેમલ અ કાંઈઝ ીિ સ્થાપના વ્યાવહારિક અને સાંસ્કૃતિક એમ બે કારણોસર થયેલી જોવા મળે છે. વ્યવહાર બાબત જે તે સંજોગોમાં રેકર્ડ શોધાયું હોય કે પ્રાપ્ત થયું છે, જ્યારે સાંસ્કૃતિક ક્ષેત્રે ઈતિહાસલેખક તથા સંશોધનકારો દ્વારા રાષ્ટ્રિય પ્રાંતીય ખાનગી સંસ્થાઓની સ્થાપના દ્વારા જોવા મળે છે.
દફતરભંડારને શૌક્ષણિક ઉપયોગ માત્ર તાજેતરના વર્ષોમાં જ નથી વિકસ્યું, પરંતુ એને ઘણો વિકાસ દફતરભંડારની સામગ્રીક્ષેરો થયો છે. દફતભંડારની ઘણી વિવિધ શૈક્ષણિક સેવાને અમલ કરવાનું રહે છે. વાચનાલય માટે ઓરડાઓની સુવિધા, દસ્તાવેજો પ્રસિદ્ધ કરવાની પદ્ધતિ, સંબંધિત પ્રકાશને બાબત તથા સંશોધન-માધ્યમમાં તૈયાર કરવા માટેની તૈયારી હોવી જોઈએ. આ સાથે દફતરવિદ્યાની તાલીમ, સાધને તથા નાણાકીય જોગવાઈની સુવિધા આવશ્યક છે.
શાળાના સ્તર પણ આકઈઝ દ્વારા આકઈઝનો ઉપયોગ એના ઈતિહાસના શિક્ષણના વિકાસમાં મદદરૂપ છે અને લોકપ્રિય છે તથા એ હવે નિશ્ચિત થઈ ચૂકયું છે.
વિશ્વની ઘણી શાળાઓમાં સૂચનાઓ આપતી વખતે કે સમજાવતી વખતે પ્રાથમિક સાધનો ઉપયોગ કરવામાં આવે છે. એઓ આ રીતે કાં તો પ્રણાલિકામત પાઠ્યપુસ્તકને પૂરક બને છે અથતા તે એઓ મૂળ સાધને દ્વારા નવસાય કરે છે. જે શિક્ષકોએ શીખવવા માટે આ પદ્ધતિ સ્વીકારી છે તેઓ દસ્તાવેજ તરીકે આઇઝને અચૂક ઉપયોગ કરે છે. એમાં પણ ઈતિહાસ સમાજસારવ અને ભૂગોળ જેવા વિષયોમાં એએ ખૂબ અસરકારક પુરવાર થયેલ છે.
દાક્તરસંડાર સાથે શિક્ષણના આથી નીચે મુજબના ફાયદા છે :
(1) મૂળ દસ્તાવેજો સાથે જે અભ્યાસ કરે છે તેનાથી સંબંધિત માહિતીનું એકત્રીકરણ સંકલન તૈય પરિણામ બહુ સચેટ રીતે મેળવી શકાય છે. ૪૮.
૧૯૮૯ -નવે. [ પથિક-રીપત્સવ
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) જે વિદ્યાથી અન્ય વિદ્યાથીઓ સાથે જૂથમાં રહી દસ્તાવેજ વડે અભ્યાસ કરે છે તેનાથી સહકારની ભાવના કેળવાય છે તથા સર્વ સાથે ચર્ચા તે કોઈ એક ચોક્કસ મત ઉપર આવી શકાય છે.
જે વિદ્યાથીઓ નિયમિતપણે ઈતિહાસ ભૂગોળ અને સમાજશાસ્ત્રને અભ્યાસ કરે છે તેઓ હંમેશાં ભૂતકાળના તથા વર્તમાન માનવસમાજનાં અભ્યાસી હોય છે.
દફતર સાથે શિક્ષણના બીજા ઘણા હેતુ છે ; જેમકે (૧) દફતરભંડારની સંસ્થામાં એક સંશોધન-રૂમ હોવો જોઈએ કે જ્યાં વિદ્યાર્થી ઓ મૂળ દસ્તાવેજોના સંપર્ક માટે મળી શકે, (૨) શિક્ષકે વિદ્યાર્થીઓને મદદરૂપ થવું જોઈએ તથા એમને આકઈઝ-સંશોધનની તકનીકી–પ્રથા શીખવવી જોઈએ, (૩) મૂળ દસ્તાવેજોનું પ્રદર્શન જુદી જુદી શાળામાં ગોઠવવું જોઈએ, (૪) શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નાનું ડુંક કાર્ડ મેકલવું જોઈએ, (૫) શાળાના ઉપયોગ અર્થે સાધને એકત્રિત કરી રજૂ કરવા જોઈએ અને (૬) રેકર્ડને રલાઈડ પર કે ફિલ્મપટ્ટી પર પ્રદર્શિત કરવા જોઈએ. આ બધું મુખ્યત્વે વગ માં કે સામાન્ય શણ પ્રવચન આપવા સારુ શિક્ષકને ઉપયોગી છે.
દરતાવેજ સાધને બાળકો અને જુવાન વિદ્યાર્થીઓને આપવાથી આકઈઝનો ઉપયોગ કરનારની સંખ્યામાં માત્ર વધારે નથી થતું, પરંતુ ભવિષ્યનાં પીઢ અને કુશળ સંશોધનકારેનું સર્જન પણ કરે છે.
જે આકઈઝ સંસ્થા “આકઈઝ સાથે શિક્ષણ આપે છે. તેઓએ પ્રાથમિક રીતે ચાર પગલાં લેવી જોઈએ : પ્રથમ બાળક અને જુવાને સાથે કામ કરી શકે તેવા પૂરતા કર્મચારીઓ હવા જો એ, બીજું વહ્વટી સત્તાધીશ પાસેથી ફંડ એકત્રિત કરવું, ત્રીજુ શાળા તથા યુનિવર્સિટી પાસેથી ઘાડી રાહત મેળવવી, છેલ્લે ચોથું આકઈઝની સંસ્થામાં શિક્ષણ સંસ્થાની સ્થાપના કરવી જોઈએ.
દફતરના વિવિધ દુમને ફૂગ ઉધઈ બુકર્મ બુકેલાઇફ વરાફર વંદા ઉંદર તથા ખિસકોલી જેવાં પ્રાણીઓ અને ગરમી પ્રકાશ પ્રદૂષણ યુદ્ધ આગ પૂર તથા વરસાદથી નુકસાન થાય છે. આ નુકસાન પામેલાં દતરને પ્રદર્શનમાં રાખવાં જોઈએ અને એ અટકાવવાના ઉપાય પણ દર્શાવવા જોઈએ, જેના પરિણામે પ્રજાને-વિદ્યાર્થીઓને દફતરનું સંરક્ષણ કરવું કેટલું અગત્યનું છે એને ખ્યાલ આવે. બેલેલા કે લખેલા શબ્દો કરતાં પણ નજરે જોયેલી વસ્તુઓનું જ્ઞાન વધુ ઘનિષ્ઠ બને છે.
શિક્ષણ એ પરિવર્તનનું પ્રતિનિધિ છે. દફતરભંડારમાં સચવાયેલી માહિતીના આધારે ભૂતકાળમાં પ્રવર્તતી ચીજવસ્તુઓના ભાવની ઝાંખી થાય છે. ભૂતકાળમાં ચલણમાં વપરાતી ચીજો તેમ નાણુ તેલમાપ વગેરેને ખ્યાલ આવે છે, પ્રર્વતમાન ભાવ સાથે એની તુલના કરી શકાય છે. દફતર દ્વારા મહાનુભાવમાં કાર્યો, દેશ માટે વહોરેલી ફનાગીરી, સહન કરેલા કૅર, એમની સહનશીલતા, જાનના જોખમ, સ્વાતંત્ર્ય માટે ચળવળમાં આપેલ ફાળા વગેરે જેવી અનેક હકીકતે વિશે સચેટ ખ્યાલ પામી શકાય છે.
દફતરોની સહાયક સામગ્રી-તાડપત્ર તામ્રપત્ર ભૂજપત્ર કાપડ કાગળ ચામડું | માઈક્રોફિક્સ રજ કરવાં, જેનાથી ગિવાથી એને ખ્યાલ આવે કે આકઇઝમાં ક્રમિક વિકાસ કર્ક રીતે થયેલ છે, પાટગનરની ફેરબદલી, એમ કરવાનાં કારણ, અતિહાસિક પરિબળે, સત્તાધીશો તથા મહાન વ્યક્તિઓનાં લખાણ, એના ઉપરથી એમનાં કાર્ય ચરિત્ર વગેરેની ઝાંખી પણ દફતરભંડારના ઉોગથી થાય છે. દફતરભંડારના દસ્તાવેજોનાં પ્રદર્શન પ્રકાશન વગેરે દ્વારા લેકશિક્ષણનું કાર્ય સાધી શકાય છે. ઇતિહાસનું શિક્ષણ ચાર દીવાલની અંદર આપી શકાય છે અને અન્યત્ર નહિ એ અભિગમ દફતરભંડારની પ્રવૃત્તિ દ્વારા દૂર કરી શકાય છે.
"આકઈઝ વીકની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. આ સમય દરમ્યાન વિવિધ દિનિક પથિક-દીપવાંક ) ૧૯૮૯ -નવે.
[૪૯
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાનપ તથા સામયિકોમાં આકઈઝ અંગેના લેખ પ્રસિદ્ધ કરી શકાય, વાયુવાર્તાલાપ આપી શકાય તથા શાળા કોલેજોમાં આ અંગે વ્યાખ્યાને પણ આપી શકાય. ઓડિયો વિઝયુઅલ એઈઝ ટેપ માઈક્રોફિકસ વગેરે દ્વારા આજે શિક્ષણ આપી શકાય છે. ખાસ કરીને ભારતના સમકાલીન ઈતિહાસને નિરૂપવા માટે તે એ અગત્યનું સાધન છે; જે કે ભારત જેવા ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા દેશમાં ઈતિહાસ-સંશોધકો માટે સાધન ખૂબ ખર્ચાળ બને છે. સામાન્ય સ્થિતિવાળા સંશોધકને દૂર દૂરનાં સ્થળોએ આવેલા દફતરભંડારોની મુલાકાત લેવાનું રાજ્યના અભાવે રાકય બનતું નથી ત્યારે દફતરભંડારને લીધે સંશોધકની રખડપટ્ટી ઓછી થાય છે અને દફતરભંડારમાં રહેલાં આધુનિક ઉપકરણો દ્વારા સંશોધકો પિતાના મેજ ઉપર એનો ઉગ કરી શકે છે. “આકઈઝ વીક દરમ્યાન દફતરભંડાર ખાતાની મુખ્ય કચેરીમાં તથા એના તાબા હસ્તકની કચેરીઓમાં પ્રદર્શન પણ જાય છે. પ્રદર્શન એ દફતરભંડારની સાથે અનિવાર્ય પણે સંકળાયેલી બાબત છે. જ્ઞાનના વિતરણ અને વિસ્તરણને પાયાને હેતુ સાકાર કરવા માટે એ મહાને એકમ છે. વિદ્યા થી ઓ અને જાહેર પ્રજા એને લાભ લઈ શકે તથા દફતરની અગત્ય સમજી શકે એ હેતુથી એક સપ્તાહ માટે ખુલ્લું મુકવામાં (એપન હાઉસ) આવે છે.
પ્રાથમિક શાળાના વિદ્યાથીઓને વિવિધ ચિ, નકશા, દેશનેતાઓના ફોટા, આગમ, ટપાલટિકિટ વગેરે દ્વારા પણ સારી રીતે શિક્ષણ આપી શકાય છે. કૉલેજ-લ્લા સુધીના વિદ્યાર્થીઓને દફતરામાં શું શું આવે, દફતરની સહાયક સામગ્રી કઈ કઈ, વિવિધ સત્યાગ્રહનું દફતર કઈ કઈ રીતે સંશોધકોને ઉપયોગી થઈ પડે, ખાનગી દફતરોની માહિતી કઈ રીતે એકત્રિત કરવી વગેરેની જાણકારી પૂરી પાડવી. રાજકીય સરહદમાં સમયાંતરે કેવા ફેરફાર થાય છે એ પણ માહિતી મળી શકે, જ્યારે કૅલેજ-કલા કરતાં ઉપરના વિદ્યાથીઓ સમક્ષ દફતરોમાં નિયમિત વિવિધ લિપિ–ભાવાઓનું જ્ઞાન, એ સમયની શૈલી, પર્યાય–શબ્દ અને એના અર્થ, વિવિધ સંવત, ઐતિહાસિક તથા ભૌગોલિક જ્ઞાનની માહિતી શિક્ષણ દ્વારા પ્રાપ્ત થાય છે. દસ્તાવેજો ઉકેલવાની સ્પર્ધાઓ પણ રાખવી જોઈએ,
રેફરન્સ મીડિયા, ડિસિક્રપ્ટવ લિસ્ટ, ઈન્ડેકસ ઇવેટરી, કેટલોગ ગાઈડ વગેરે બનાવવામાં આવે છે, જેના પરિણામે સંશોધકને એના વિષય માટે જરૂરી માહિતી તાત્કાલિક મળી શકે અને સમયમાં બચત થાય. વિવિધ વિષયોને લગતા ડિપ્લે પણ રજૂ કરવા જોઈએ. શૈક્ષણિક પ્રોજેકટમાં બાળકને એકલા કે નાના રૂપમાં કામ કરવાની છૂટ આપવી જોઈએ અને આપણે એક રીતે કહી શકીએ કે એઓ જરૂર આમાં સફળતા હાંસલ કરશે,
વર્તમાન જીવનમાં શિક્ષણમાં દફતરનું મહત્વ દિનપ્રતિદિન વધતું જ રહ્યું છે. કોઈ પ્રદેશવિશેષની કે કોઈ વિદ્યાવિશેષની લાક્ષણિકતાઓને સચોટ રીતે અને સરસ રીતે ખ્યાલ મેળવ હોય તે દફતરભંડાર જ ઉત્તમ સ્થાને છે. કોઈ પ્રજાની વિવિધ કામોની સિદ્ધિ મર્યાદાઓનું દર્શન પણ ત્યાં થઈ શકે છે. દફતર મંડળ “સર્વજ્ઞાન પૂરું પાડતાં સ્થાન જેવા થર્ષ ગયા છે. એનો અગત્યનો આશય જિજ્ઞાસાવૃત્તિ ઉરોજિત કરવા અને સંતોષવા તેમજ અવનતિ ખીલવવાને છે.
એક ઈઝ એવી સંસ્થાઓ છે કે જે સાંસ્કૃતિક વિચારસરણી ધરાવે છે. દફતર પોતે મૂશું છે, પણ ઇતિહાસવિદ એને બેસતું કરી દે છે, અથાત અનાત વિગતેનું વિજ્ઞાથી ઓ તથા પ્રજા સમક્ષ રજૂ કરવાનું કામ ઈતિહાસ-સંશોધકે કરે છે. આમ દફતર ખૂબ મહત્વનું પુરાવારૂપ બને છે. દફતર વિશાળ તાનના સમૂહનું એક સંકુલ છે એ દષ્ટિએ શિક્ષણના માધ્યમ તરીકે દફતરનું મહત્વ ખુબ જ રહેલું છે.
૧૯૮૯ -નવે. પથિક-દીપોત્સવાંક
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી સાહિત્યકારોના વિકાસમાં એમના શિક્ષકોનું પ્રદાન
અભ્યાસક : . ઈશ્વર પરમાર સમસ્યા: વર્ગખંડમાં શિક્ષક દ્વારા એકસરખે અધ્યયન-અનુભવ અપાત હેવા છતાં વિદ્યાથીઓ પર એની ધારી અને એકધારી અસર થતી નથી. આમ થવાનું એક કારણ વિવિધ વિદ્યાથીએનાં અનેકવિધ રસક્ષેત્ર હોય છે તે છે.
સાહિત્યક્ષેત્રે રસ રુચિ અને વલણ ધરાવતા વિદ્યાથીઓ સાહિત્ય અંગે શિક્ષક દ્વારા થતી રજૂઆત પ્રત્યે વિશેષ ધ્યાન આપે, પ્રેરણા મેળવે અને કયારેક સર્જન પણ કરે એ સહજ છે. આવા વિદ્યાર્થીઓને સાહિત્યપ્રેમી શિક્ષકનાં મમતા મદદ અને માર્ગદર્શન મળે તે એની સર્જનાત્મકતા સક્રિય બને એવી ઘણું સંભાવના છે. - સ્વ. શ્રી ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત ગ્રંથ “સર્જકની આંતરકથામાં શીર્ષસ્થ સજે કોની સર્જનપ્રક્રિયાના આરંભ અને વિકાસ અંગેનાં આત્મકથાનક રજૂ થયેલાં છે તેમાં સર્જકના વિકાસમાં શિક્ષકના મહત્ત્વપૂર્ણ પ્રદાનને સંક્ત મળી રહે છે. આ લખાણે સર્જકે એ શિક્ષકને જ લક્ષમાં રાખીને લખેલાં ન હોવાથી અને એમાં મર્યાદિત સર્જકે સમાવિષ્ટ થયેલા હોવાથી સાહિત્યકારના વિકાસમાં શિક્ષકના પ્રદાનની સંભાવનાને વધુ વિશાળ અને વાસ્તવિક ફલક પર જાણવા-ચકાસવાની અભ્યાસકને જરૂરિયાત જણાઈ, આથી ગુજરાતી સાહિત્યકારોના વિકાસમાં એમના શિક્ષકોના પ્રદાનની સંભાવના જાણવા માટે પ્રસ્તુત અભ્યાસ હાથ ધરવામાં આવ્યું.
અભ્યાસના પ્રશ્નઃ ગમે તે સ્તરે શીખવતા શિક્ષક નિદર્શનમાં સમાવિષ્ટ સાહિત્યકારને એની આરંભકક્ષાએ સહાયભૂત થયા હતા કે કેમ એ જાણવાને આ સંશોધનને મુખ્ય હેતુ હતો, આથી આ અભ્યાસ નીચેના પાંચ પ્રશ્નોના ઉત્તર મેળવવા હાથ ધરાયું હતું :
૧. સાહિત્યકારના ઘડતરમાં એમના શિક્ષકોને ફાળો હતે ખરો? ૨. સાહિત્યકારના ઘડતરમાં કઈ કક્ષાના શિક્ષકનો ફાળે સવિશેષ હતું? ૩. શિક્ષકના ઇક્તિગત સંપર્કથી સાહિત્યકારની સાહિત્યિક રૂચિનું ઘડતર વિશેષ થવા પામ્યું હતું ? ૪. શિક્ષકને કયે વડાર સાહિત્યકારની સર્જનાત્મકતા માટે પ્રેરક રહ્યો હતો ? ૫. શિક્ષકના અધ્યાપનની કઈ વિશેષતા સાહિત્યકાર ઘડતર માટે જવાબદાર હતી ? '
સંશાધનયોજનાઃ નમૂને ગુજરાતી ભાષામાં વિવિધ સાહિત્યસ્વરૂપમાં રચનાઓ કરતા અને પ્રગટ કરતા સાહિત્યકારોનું વ્યાપવિશ્વ વિશાળ હોવાથી અભ્યાસકે લગભગ બસે જેટલા મહત્વના સાહિત્યકારોની પ્રાથમિક પસંદગી પાછળ સાહિત્યકારના સરનામાની સુલભતા અને સાહિત્યકારની મહત્તા એ બે માપદંડ હતા, તેથી પ્રાથમિક રીતે પસંદ થયેલ નમૂન હાથવગે કે આ કસ્મિક (incidental) અને હેતુલક્ષી હ. રમૃતિપત્રો પછી બસે સાહિત્યકારોએ પ્રતિભાવ આપ્યા, તેથી આ બીજા તબકે નમૂને સ્વૈચ્છિક રીતે પ્રતિભાવ આપનારા સાહિત્યકારોને બનેલું હતું. પ્રતિભાવ આપનારા સાહિત્યકારોમાંથી જેમના પ્રતિભાવ પ્રસ્તુત અભ્યાસના પ્રશ્નોના ઉત્તર મેળવવાના સંદર્ભમાં વિશ્લેષ્ય હતા તેવા પચાસ સાહિત્યકારને અંતિમ તબક્કાના નમૂનારૂપે પસંદ કરવામાં આવ્યા. આમ, પ્રસ્તુત અભ્યાસમાં નમૂના પસંદગીમાં બહુસ્તરીયતા આકસ્મિકતા અને હેતુલક્ષિતાની મર્યાદાઓને કારણે નમૂનાની વ્યાપવિશ્વપરીક પ્રતિનિધિતા સીમિત બની હતી. પથિક-દીપેસવાંક] ૧૯૮૯ ઓકટો.-નવે.
[ પ૧
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપકરણ : પ્રસ્તુત અભ્યાસમાં માહિતી એકત્રીકરણ માટે સાહિત્યકારોને એક પ્રસ્તાવપત્ર મોકલવામાં આવ્યું હતું અને સાહિત્યકારને એમના વિકાસમાં ફાળો આપનારા શિક્ષકોનો પરિચય આપવાનું જણાવવામાં આવ્યું હતું. આ રીતે આ અભ્યાસમાં આત્મકથનાત્મક પ્રકારની મુત્તર પ્રશ્નાવલિને ઉપકરણ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. | માહિતીને વિશ્લેષગુની રીત : સાહિત્યકારોએ પ્રસ્તાવનાપત્ર પ્રત્યે આપેલા લિખિત પ્રતિભાવોનું અભ્યાસના પાંચ પ્રશ્નોના સંદર્ભે વિશ્લેષણ કરવામાં આવ્યું. વિલેષણની આ રીત મુખ્ય અતિહાસિક સંશોધનમાં દસ્તાવેજના વિશ્લેષણની રીત જેવી હતી. પાંચેય પ્રશ્નના ઉત્તરની વિવિધ કક્ષાઓમાં રહેલા સાહિત્યકારોની આવૃત્તિએ ગણી કાઢવામાં આવી હતી. ઉત્તરની કક્ષા નું નિર્ધારણ અનાજિત અને આત્મલક્ષી હતું.
માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન : શિક્ષકને ફાળો : “સાહિત્યકારના ઘીમાં એમના શિક્ષકોનો ફાળો હતે ખરે ? આ પ્રશ્નના ઉતારરૂપે પચાસ સાહિત્યકારોના પ્રતિભા માં ઉપલબ્ધ માહિતી નિચેની સારણી ૧ માં રજૂ કરવામાં આવી છે.
- સારણ ૧ શિક્ષકના ફાળા વિશે સાહિત્યકારોના પ્રતિભાવ હા ના સંદિગ્ધ
કુલ
૫ ૦
સારણી ૧ નું અવલોકન દર્શાવે છે કે ૫૦ મથિી ૩૮ સાહિત્યકારોએ એમના વિકાસમાં પિતાના શિક્ષકોને ફાળે દર્શાવ્યો હતો. આમ, મોટા ભાગના સાહિત્યકારોના મતે એમના વિકાસમાં શિક્ષકનું પ્રદાન હતું.
શિક્ષકેની કક્ષા : “સાહિત્યકારના ઘડતરમાં કઈ કક્ષાના શિક્ષકને ફાળે સવિશેષ હતા ? આ પ્રશ્નના ઉતર માટે ઘડતરમાં શિક્ષકોના ફાળાને રવીકાર કરનાર ૩૮ સાહિત્યકારોના પ્રતિભાવોમાં ઉપલબ્ધ નીચેની માહિતી સારણી ૨ માં રજૂ કરવામાં આવી છે.
સારણી ૨ ફાળો આપનાર શિક્ષકોની કક્ષાઓ વિશે સાહિત્યકારોના પ્રતિભાવ
શિક્ષકની કક્ષા
પ્રાથમિક માધ્યમિક હૃચ શિક્ષણ પ્રાથમિક અને માધ્યમિક
પ્રાથમિક અને | ઉચ્ચ શિક્ષણ
માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ પ્રથમિક
ફિe], '+
અને ઉચ્ચશિક્ષા
! "
સાહિત્યકારોની સંખ્યા ૬ દર ૬ – ૨ ૯ - સારણી ર જતાં સ્પષ્ટ થાય છે કે જે ૮ સાહિત્યકારોએ એમના વિકાસમાં પિતાના શિક્ષકોનું પ્રદાન હવાનું દર્શાવ્યું હતું તે શિક્ષકોમાં માધમિક કક્ષાના શિક્ષકનું પ્રદાન સવિશેષ રહ્યું હતું, ઉચ્ચ કક્ષાના શિક્ષકનું પ્રદાન પ્રાથમિક કક્ષાના શિક્ષા કરતાં વિશેષ રહ્યું હતું, માધ્યમિક અને ઉચ્ચ કક્ષાના શિક્ષકોના પ્રદાનના સાતત્યના પણ ઘણા સાહિત્યકારોએ અનુભવ કર્યો હતે. પર
૧૯૮૯ ક-નવે. [ પથિક-દીપોત્સવ
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિક્ષકનો સંપર્ક : “શિક્ષકના વ્યક્તિગત સંપર્કથી શાહિત્યકારની સાહિત્યિક રચિનું ઘડતર વિશેષ થવા પામ્યું હતું ? આ પ્રશ્નના ઉત્તરરૂપે પચાસ સાહિત્યકારોના પ્રતિભાવોમાં મળેલી માહિતી સારણી ૩ માં રજૂ કરવામાં આવી છે.
સારણી ૩ રૂચિ-ઘડતરમાં શિક્ષકના વ્યક્તિગત સંપકના પ્રદાન વિશે સાહિત્યકારોના પ્રતિભાવ
હા ના વર્ગ ગત સંપર્ક સંદિગ્ધ કુલ
૫૦.
સારણી ક નું અવલોકન દર્શાવે છે કે ૫૦ માંથી ર૯ સાહિત્યકાર એ એમની સાહિત્યિક રૂચિના ઘડતરમાં શિક્ષકના વ્યક્તિગત સંપર્કનું વિશેષ પ્રદાન દર્શાવ્યું હતું. સાત સાહિત્યકારોએ એમના શિક્ષકના વર્ગગત સંપર્કના પ્રદાનને સ્વીકાર્યું હતું.
શિક્ષકને વ્યવહાર ઃ “શિક્ષકને કે વ્યવહાર સાહિત્યકાર ની સર્જનાત્મકતા માટે પ્રેરક કહ્યો હત” આ પ્રશ્નના ઉત્તરરૂપે એમ તારવી શકાયું કે શિક્ષકોને ત્રણ બાબતે જે તે વિવાથી સાથે થયેલે વ્યવહાર એની સર્જનાત્મક્તા માટે પ્રેરક રહ્યો: (૧) પ્રોત્સાહન, (૬) ઘડતર અને (૩) આમીયતા.
(૧) પ્રોત્સાહન : પ્રાપ્ત માહિતી મુજબ પ્રોત્સાહક ૦૫વહારમાં વિશિષ્ટ પાસાં આ મુજબ હતાં ? વિદ્યાર્થીની સર્જન શક્તિ પારખવી, લેખન માટે વિશે સુચવવા, લખવા માટે પ્રેરણા આપવી, કૃતિ વાંચવી સુધારવી અને બિતાવવી, વગ સમક્ષ કૃતિનું વાચન કરવું.
(૨) ઘડતર : પ્રાપ્ત માહિતી મુજબ ઘડતરની પ્રક્રિયાનાં વિશિષ્ટ પાસાં આ મુજબ રહ્યાં હતાં : વિદ્યાર્થીને ઉત્તમ સાહિત્યની ઓળખ કરવી અને એ વાંચવા પ્રેરણા આપવી, પિતાના અંગત પુસ્તકાલય વિદ્યાથીને લાભ આપ, પુસ્તકની ભેટ આપવી, શબ્દકોશને ઉપયોગ સમજાવવો અને શીખવવો, સાહિત્યવિવેક જગવ, સાહિત્યપ્રીતિ ઘનીભૂત કરવી, પિતાની સાહિત્યક કૃતિઓને પરિચય કરાવે.
આત્મીયતા : પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાર્થી પ્રત્યેની શિક્ષકની આત્મીયતાનાં વિશિષ્ટ પાસાં આ મુજબ રહ્યાં હતાં : વિઘાથીની અભ્યાસ અને આર્થિક બાબતે ચિંતા સેવવી, વિષય-પસંદગી અંગે માર્ગદર્શન આપવું, એના વિકાસ માટે વ્યક્તિગત નોંધ રાખવી, પ્રેરક પત્રવ્યવહાર કરે, સ્વજન-સરખી દફ આપવી. ચોથા પ્રશ્નના ઉત્તરરૂપે વિશ્લિષ્ટ માnિી સારણી ૪ માં રજૂ કરવામાં આવી છે,
* સાણી ૪ સર્જનાત્મકતા માટે શિક્ષકને પ્રેરક વ્યવહાર અંગે સાહિત્યકારો પ્રતિભાવ
વ્યવહારવિશેષ: પ્રોત્સાહન ઘડતર અભયતા સંદિગ્ધ કુલ સાહિત્યકારોની સંખ્યા : ૧૪ ૨૩ ૯ ૪ ૫૦
સારણી ૪ સુચવે છે કે શિક્ષાને એમના સાહિત્યભિમુખ વિદ્યાથીઓ સાથે વ્યવહાર ઘડતરલક્ષી વિશેષ રહ્યો હતો. શિક્ષકના આમીય વ્યવહાર કરતાં પ્રોત્સાહક વ્યવહારનું પ્રમાણ વિશેષ રહ્યું હતું.
શિક્ષકનું અધ્યાપન : “ ક્ષકના અધ્યાપનની કઈ વિશેષતા સાહિત્યકારના ઘડતર માટે જવાબદાર હતી ?” આ પ્રશ્નના ઉત્તરરૂપે એમ તારવી શકાયું કે શિક્ષકના અધ્યાપનની આ ત્રણ વિશેષતા સાહિત્યભિમુખ વિદ્યાર્થી ને એની સર્જનાત્મકતા માટે પ્રેરતી રહી હતી : (૧) અભિવ્યક્તિ, (ર) પ્રયુક્તિઓ અને (૩) પ્રવૃત્તિઓ. પથિા-દીપેસવાંક ? ૧૯૮૯ક.-નવે.
[૫૩
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) અભિવ્યક્તિ : સાહિત્યકારાના પ્રતિભાવામાંથી વિશિષ્ટ લક્ષણ આ મુજબ હતાં : શિક્ષકની ભાષા વ્યાકરણશુદ્ધ હારી, ઉચ્ચારણે! શુદ્ધ હવા, જરૂરી અભિનય સાથે રજૂઆત કરવી, ભાવવાહી ચિત્રાત્મક પ્રભાવક અને રસપૂર્ણ રજૂઆત કરવી, અસરકારક રજૂઆત કરી શકવા માટે પૂર્વ તૈયારી કરેલી હોવી, સ્થાપનના વસ્તુરૂપ જે તે કૃતિ વિશે પેાતાના સમીક્ષાત્મક પ્રતિભાવ આપી શકવા, કૃતિનુ" સદૃન કરાવવું',
(૨) પ્રયુક્તિઓ : અધ્યાપનની અસરકારકતા માટે તાસ(Period)માં સીમિત સમય માટે અપનાવાતા વિશિષ્ટ અભિગમને શૈક્ષણિક પ્રયુક્તિ (Educational Device) કહી શકાય.
પ્રસ્તુત અભ્યાસ માટેની પ્રાપ્ત માહિતી મુજબ શિક્ષા દ્વારા આ મુજબની પ્રયુક્તિએ અજ માવવામાં આવતી હતી : સાહિત્યકૃતિ અને સાહિત્યકાર અંગે વિશેષ વાત——સંદ કયન કરવુ, કૃતિનું ભાવવાહી પઠન કરવું, વાર્તા કહેવી, કાવ્યનું ગાન કરવું અને વિદ્યાર્થીઓને ગાવા પ્રેરવા.
(૩) પ્રવૃત્તિઓ : અધ્યાપનની અસરથી સર્જાયેલ સાહિત્યિક આખાડવામાં થયેલી નીચેની પ્રવૃત્તિએથી સાહિત્યાભિમુખ વિદ્યાર્થી એ વિશેષ લાભાન્વિત થયા હતા : સ્વયં ગ્નિક્ષગુ, અનુવાદકા, નાટથીકરણ, અંક-પ્રકાશન અને પૂરક વાચન,
પાંચમા પ્રશ્નના ઉત્તરરૂપે મળેલી માહિતીને સારણી પ માં રજૂ કરી છે.
સારણી ૫
શિક્ષકોના અધ્યાપનની વિશેષતાઓ અંગે સાહિત્યકારોના પ્રતિભાવ વિશેષતાઓનાં પાસાં: અભિવ્યક્તિ પ્રયુક્તિ અનુત્તરત સાહિત્યકારાની સખ્યો : ૧૨.
પ્રવૃત્તિ
સ દિગ્દ
૧૦
૩
પ
२०
સારણી પ નું અવલેકન કરતાં સ્પષ્ટ થાય છે કે શિક્ષાના અધ્યાપનવ્યવહારનુ` અભિવ્યક્તિનુ પાસુ પ્રતિભાવ આપનારા ૩૦ સાહિત્યકારામાંથી સૌથી વધુ સંખ્યા(૧૨)ના સાહિત્યકારોના ઘડતર માટે પ્રભાવક રહ્યું હતુ. જ્યારે પ્રયુક્તિ અને પ્રવૃત્તિનાં પાર્કા અનુક્રમે દસ અને ત્રણુ સાહિત્યકારોના કિસ્સાએમાં અસરકારક નીવડયાં હતાં.
કુલ
પૃ
તારણા : પ્રસ્તુત અભ્યાસનાં તારણુ આ પ્રમાણે છે.
૧. મોટા ભાગના સાહિત્યઢારાના ઘતરમાં એમના શિક્ષકોને કાળા હતા.
૨. સાહિત્યકારાના વિકાસમાં એમના માધ્યમિક શાળા»ાના શિક્ષકાનું પ્રદાન વિશેષ હતું. ૩. સાહિત્યકારોની સાહિત્યિક રુચિનું ઘડતર એમના શિક્ષકાના મુખ્યત્વે વ્યક્તિગત સ`પથી થયુ' હતું.
૪, સાહિત્યકારાના વિકાસમાં એમના શિક્ષાના વ્યવહારમાંથી સભાન રીતે સાહિત્યકારનુ' ધાતર કરવાનું પાસું ખૌથી વધુ અસરકારક હતું.
૫. અધ્યાપન દરમ્યાન શિક્ષકેતુ અભિવ્યક્તિકૌશલ સાહિત્યકારના વિકાસ પર સૌથી વધુ પ્રભાવક હતું .
અભ્યાસના શૈક્ષણિક ફલિતાથ : સાહિત્યાભિમુખ વિદ્યાથી ઓના વિકાસ અર્થે પ્રસ્તુત અભ્યાસના ધ્યાનપાત્ર શૈક્ષણિક કવિતા આ પ્રમાણે છે :
૧. સાહિત્ય પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા વિદ્યાથી ઓને ભાષાશિક્ષકે આળ ખવા—તારવવા સક્રિય પ્રયત્ન કરવા જોઇએ.
૨. સાહિત્યલક્ષી વિદ્યાથીએ સાથે વ્યક્તિગત કે જૂથગત સંપર્ક જાળવવા જોઈએ.
૫૪ ]
૧૯૮૯ આટો-નવે.
For Private and Personal Use Only
[ પથિક-દીપેાસવાંક
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. વિદ્યાથી ઓને ભાષા અને સાહિત્ય અંગેની પાયાની સ`કલ્પનાઓ આપવી જોઇએ અને જરૂરી કૌશલા કેળવવા દિશાસૂચન કરવુ જોઈએ.
૪. વિદ્યાથી' આએ રચેલ કૃતિને વલેજ઼ીને પ્રાત્સાહક માર્ગદર્શીન અને સુધારણા અંગે ચાક્કસ સૂચના કરવાં જોઈએ.
૫. સર્કાચશીલ કે લઘુભાવ ધરાવતા સર્જનલક્ષી વિદ્યાર્થીને તારવી ધખીને એનામાં આત્મવિશ્વાસ વિકસાત્રવા જોઇએ.
૬. વિદ્યથી તે પેતાને વાચનકાર્યક્રમ વિકસાવવા પ્રેરવે જોઇએ.
૭. વિદ્યાથીમાં સાહિત્યપ્રીતિ જન્મે જાગે અને વિકસે એ હેતુ લક્ષમાં રાખીને શિક્ષકે વાંમાં અસરકારક અભિવ્યક્તિ કરવી બ્લેઇએ.
૮. શિક્ષકે પોતાની અભિવ્યક્તિ અસરકારક ખતાવવા જરૂરી કૌશલા કેળવવાં જોઈએ,
૯. શિક્ષકે વ્યાખ્યાન સિવાયની પણ અધ્યાપનની ઇતર પદ્ધતિ અને પ્રયુક્તિએ અજમાવીને વિદ્યાયો આમાં સાહિત્ય-પ્રતિ વિકસાવવી જોઇએ.
૧૦ શાલેય કાર્યક્રમેમાં વિવિધ સાહ્રિષિક પ્રવૃત્તિમાને સ્થાન આપવા ઉપરાંત શિક્ષકે એમાં સાથે રહીને સાહિત્ય-ક્ષો વિદ્યાર્થી એને સર્જન કરવા ઉત્સાહિત કરવા જોઇએ.
પાટીપાં
૧. ઉમાશંકર જે(સંપા.) સ કની આંત્તરકય”, પહેલી મા, ગગેત્રી ટ્રસ્ટ પ્રકાશન, ૧૯૮૪ ૨. ઈશ્વર પરમાર, ‘સર્જકની આંતરકથામાં શિક્ષક', પ્રત્યાયન, જાન્યુઆરી, ૧૯૮૭, ૫, ૫-૯ [અનુસંધાત પા, ૫૮ થા]
કે પુરાણકાલની સ`સ્કૃતિની પ્રથસ્તિ માત્ર નથી, પણ સાથે સમકાલીન પ્રશ્નોંગા પાત્રો અને પરિધાનનુ સ્મારક પણ છે. અઢારમી—ગણીસમી સદીના કચ્છનાં લેકજીવન અને પેચાતુ દર્શીન કરાવતી આ કલાસંપત્તિ આ યુગને માટે મૂલ્યવાન અને ઉપયોગી વારસે છે. ભૂતકાળના મનુષ્યાની સભ્યતા સર્જનશક્તિ તેમ સૌ ક ભાન સમજવાને એમાંથી સાધન મળી રહે છે. આ કમાંગરીના નમૂના તદ્દન નષ્ટ થાય એ પહેલાં એની સરસ પ્રાતકૃતિ થયી જોર્ડએ અને યોગ્ય જાળવણી થવી અતિ જરૂરી છે. મ્યુઝિયમ તથા આયના મહેલ જેવા સાર્વજનિક સુરક્ષિત સ્થળેાએ તા પૂરતી સ ́ભાળ સાથે આ કલાનમૂના સચવાઈ રહ્યા છે, પશુ ખાનગી જૂનાં મકાતામાં આ વારસાને નુકસાન થઈ રહ્યું છે એને બચાવવું જરૂરી છે. માતાનું જ્યાં નવસર્જન થાય છે ત્યાં આ અવશેષો લુપ્ત બની જવાન ભય છે. ભારતીયતા કચ્છીયતાના પ્રતીક-સમી અને આજના દર્શકને આનંદ આપતી ચિત્રકલા પુનરુત્થાન માગે છે, ભીંતચિત્રાના ઉત્તમ નમૂનાની યોગ્ય જાળવણી અને મુલવર્ણા થશે એવી અપેક્ષા સૌ કલાપ્રેમી રાખે એ સ્વાભાવિક છે. કે, આસવાળ ફાળવુ, મુન્દ્રા (કચ્છ)-૩૭૦૪૨૧
નોંધઃ ‘કગર’ ની વ્યુત્પાત્ત વિશે ઉપર શ્રી ખોડીદાસ પરમારની ધારણા અમને પ્રતીતિકર લાગતી નથી. આ ચિત્રકારો કચ્છમાં મુસ્લિમ મેટે ભાગે છે એટલે આ શબ્દ અસલમાં ‘ક્રમાનગર', જેતા નજીકના વિકાસ ‘માંગર' છે. ‘કમાનગર'ના મૂળ અર્થ તા ધનુષ તાવનાર' છે, પશુ પછીથી કચ્છમાં ચિત્રકારના અમાં રૂઢ થયા જણાય છે. સ, ચાર, પ્રાĀNĪT, એ સ્વાભાવિક ક્રમ છે. -તંત્રી પથિક-દીપેાત્મવાંક ૧૯૮૯/ એકાટો.-નવે.
[ ૫૫
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છની કમાંગરી કલા
શ્રી. સંજય. પી. શર
ફ્રાન્સ અને સ્પેન ખાતે આવેલી કેટલીક પ્રાચીનતમ ગુ¥એમાં ભીતે અને છત પર ચિત્રા તથા રંગપૂરણીની કળાસૂઝ અંગેના પુરાવા મળ્યા છે. આ ભીતિચો અને એનુ રંગકામ એક વૈજ્ઞાનિક અભ્યાસ તારવણી મુજબ ઈ.સ. પૂર્વ′ ૩૦,૦૦૦થી માંડી ૧૦,૦૦૦ વર્ષના સમયગાળામાં રતૈયાર થયાં હતાં ! આ રીત સૌથી પ્રાચીત ચિત્રો અંદાજે ૩૨ હજાર વર્ષ જૂનાં હાવાનું મનાય છે. એશિયાની ચિત્રકળાના પ્રાચીનતમ અવરોષ અજતાની ગુફાએેામાંનાં ભીતચિત્ર છે, જોકે એના અસ્તિત્વની ભાળ નવીન દુનિયાને છેક સને ૧૮૧૯ માં પહેલવહેલી થઇ હતી. આજ તામાંનાં ભવ્ય શિપ) અને એનાથીય ભભ્ય ભાાંચાની કલા જેવી ઉત્કૃષ્ટ ચિત્રકલા, કચ્છની ભી તાક્ષેત્રકલા કે જેતે કુચ્છમાં ‘કમાંગરી' કે ‘કમાંગરકલા' જેવા વિશેષ નામ અને વશિષ્ટ રીલીના નામે ઓળખાય છે, તેમાં જોવા મળે છે. કચ્છતા લાફપર પરાના ચિતરાને કેંમાંગર' કહે છે. શ્રી ખેડીદાસ પરમાર ‘કમાંગર’ શબ્દ વિશે નોંધે છે કે ‘*માંગર” સંસ્કૃત કર્મકાર' પરથી ઉત્તર કૃત ‘ક્રમ્માર' અતે ‘કમાંગર’ થયા છે તે કામ કરનાર' ચિતારા તરીકે સ્થાન પામ્યા છે. આ લગ્નપ્રસ ંગ કે દિવાળીમાં ઘેર ઘેર હાથીઘોડા ચીતરી આપે છે.
ભીંત પર ચિત્ર કરવાની પ્રેરણા માયૂસને આદિકાલમ્ મળી છે. ઉત્તર વર્ષ પહેલાંની પાષાણુયુગનાં ગુફામાં ફ્રાન્સ રપત માંડ્કા ચીન લંકા અને ભારતવર્ષમાં માનવે પોતાના સમયનાં ભાવના અને સરકારની એંધાણીએ આપી છે. ઘરમાં કે રાજભાગમાં અથવા અંતઃપુરમાં કે દેવસ્થાનમાંનાં ભી ચિત્રામાં સર્વ પ્રકારના ભાવો અને રસને અતિ કોશલયી પ્રકાશ મળ્યા છે. સદીઓ પહેલાની ભીતિચિત્રકલાના ઉત્કૃષ્ટ નમૂના હજુ આજે પણ ગુજરાતનાં ગામડાં મંદિરે હવેલીઓ અને જૂના રાજમહેલામાં સચવાયેલા છે. રાજસ્થાનમાં ભાતનુñભન માટે સાગાળતી ભાત પર પાકાં ચિત્ર કરવાનો રિવાજ જૂતા છે, તે કચ્છનાં પશુ અનેક સ્થળોએ મંડેલા મદિરા મકાનમાં અંદર-બહારની ભી તે પર ધર્મનાં, વાચન પાક્રમેોનાં તેમજ રસિક વિષયોનાં ષિત્ર ખૂબ જ પ્રમાણુમાં અસ્તિત્વ ધરાવે છે. એમાંથી લોકોના મનમાં ચિત્ર માટે આદર અને રાસકતા ટકી રહ્યાં છે.
ગુજરાતનાં ભીતચિત્રાની ખાયતમાં પ્રથમ ધ્યાન આપવા યા ભાવનગર રાજ્યત આપવ ઘટે છે. શિહેારના જૂના રાજમહેલમાં ખાંડમાં નીત પર ઉપરના ભાગે લાંબા પટમાં વખતસ હજી ઠાકર ચીતળ પર ચડાઈ કરી વિજય મેળળ્યેા (ઈ.સ. ૧૭૯૩) તેનાં મુખ્ય પાત્રો અને સેનાનાં ચિત્ર આ ચિત્રપટ્ટ પર કઢાવાયાં છે. આ ચિત્ર કમાંગરી શૈલીનાં છે. ઉપરાંત ામનગર-લા ખેડટામાં પશુ કચ્છી કમાંગરીને! કસબ કારાયેલા છે. ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળ કહે છે : ‘કમાંગરી કલાના ભાંગરા માટે ભાગે શિલ્પકળા સાથે સબંવિત હોય છે, તેવી એમનુ` કા` શિલાપટ્ટ ઉપરથી સલાટીકળા તરીકે ઓળખાય છે, કારણુ કે આવાં જ પ્રસંગચત્ર આરસની તકતાઓમાં ઉપસાવેલી આકૃતિમાં ધૃતરાબાં આવતાં તેને સંસ્કૃત સાહિત્યમાં અવાયા કે અર્ધશહપ તરીકે ઓળખાવ્યાં છે. આ કારીગરો જયાં કામ મળે તે સ્થળે જઈ કામ કરી આપતા, તેઓ પ્રવાસી કલાકારનું જીવન ગુજારતા. જેમ}; જામ વિલાના વખતમાં જામનગર કચ્છમાંથી આવેલા કમાંગરાનાં કુટુંબ ત્યાં વસેલા, જામનગરના મહેલની દોઢીની ભીડ પર ભૂચર મેરોનું યુદ્ધ ચોતરેલું છે અને ૧૯૮૯ ઓકટો.-નવા
૫૬
[ પથિક--ઢીપાસવાંક
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૂના રાજમહેલ ની એક મેડીમાં એ સમયને જામનગરના લેકજીવનનાં ચિત્ર ઘણી વિગતે છત તેમજ ભીંત પર કરછી કમાંગરોએ ચીતરેલાં છે.”
કચ્છનાં અનેક મકાનોમાં ભીંતચિત્ર છે. માંડવી તાલુકાના મેટી રાયણ ગામમાં રમનાથના ભંડારાની ડેલીમાં “કમાંગરી છે તેમાં ચિત્રવસ્તુને વિસ્તાર ઘણે છે. અંજારમાં કચ્છના અંગ્રેજ અમલદાર જેમ્સ મેકડોના બંગલામાં એણે પિતાના મયખંડની ચાર દીવાલે રામ-રાવણુયુદ્ધ, અશોકવનમાં સીતા, લંકા દહન, ગોવર્ધનધારી કૃષ્ણ, કાનગોપી, હસ્તિયુદ્ધ, મૃગયા વગેરે દશ્ય અને પક્ષીઓ તથા લેવાના આકારથી સભર ભરેલી તે ભી મનહર દેખાય છે, ઈ.સ. ૧૮૧૮ માં મેકમ એ પિતાને બંગલે બંધાવેલ, જેમાં ૧૬૮ વર્ષ પહેલાંની ચિત્રણ જોવા મળે છે. ભૂજના કચ્છ મ્યુઝિયમમાંનાં નાગપંચમીની સવારીનાં ચિત્ર જોઈને તાજુબ થઈ જવાય. ચિની લયબદ્ધ પંક્તિઓ અને કમાંગર વાઢા જુમાએ ચીતરેલું હિન્દુ કન્યાના લગ્નની ચોરીનું એક દશ્ય જોઈ આફરિન પિકારી જવાય. આયનામહેલ (ભૂજ)ની કમાંગરી-ઈ.સ. ૧૭૬૧ માં એટલે કે આજથી સવાબે વર્ષ પહેલાનો કલા તેરીના દરબારગઢમાં રામાયણના પ્રસંગેનું સળંગ આલેખન થયેલ છે તેમાં ઝાડ પાન પશુ પક્ષી દેવ ગાંધર્વ રાક્ષસ વગેરે આબેહૂબ ભાતીગળ રંગથી ચીતરેલાં છે, ભારાપરના સુજાબાના દરબારના ભીંતચિત્ર કમર પછવનના કેટલું ઊંડા અભ્યાસી હશે એને ખ્યાલ આપે છે. સવારીના દશ્યમાં ધેડાઓની જે વિવિધ ભાવવાહી આકૃતિઓ ઉઠાવી છે તેમાં કમાલ કરી દેખાડ્યું છે, આ ચિત્રમાં ચીવટપૂર્વક એમણે પિતાની પ્રાચીન પ્રણાલિકા સાચવી છે. શ્રીરામસિંહજી કેડે પિતાના પુસ્તક “કચ્છનું સંસ્કૃતિદર્શન'માં જંગીના અખાડાનાં ચિત્રોની વિગત ધિી છે. જગીના અખાડામાં મેંકણુદાદાના ભક્ત મળરાજ માધવદસ વગેરે તેમજ પાવરિયે વગેરે અખાડાના સેવકનાં ચિત્ર છે. માંડવીમાં “ભૂતિયા બંગલા” તરીકે ઓળખાતા મકાનના અંદરના ઓરડાઓની દીવાલ પર એક વર્ષ પહેલાની કમાંગરીકલા હોવાનું શ્રી રસેન્દુ ઠાકરે નાયું છે. આ બંગલામાં દરતી રંગેના ઉપયોગથી મોર પિપટ કબૂતર જેવાં પક્ષી ચીતરવામાં આવ્યાં છે, જેના રંગ આજે એક સદી પછી પણ કમાંગરીકલાના અદ્દભુત નમૂના દીવાલે જડેલા પડ્યા છે. મુન્દ્રામાં શ્રી પ્રફુલ્લચંદ્ર શૈવ-હસ્તકના શ્રી અંજારિયાના મકાનમાં પહેલે માળ સવા વર્ષ ઉપરના ભીંતચિત્ર હજુ આજે સારી સ્થિતિમાં છે. ક્યાંયે માટી ખરી નથી કે રંગ ઊળ્યા નથી. મુન્દ્રાનાં કોઈક ચિત્ર ઝાંખાં થઈ ગયાં છે અને કથક બેઝરકારીને લીધે ડાઘા પડી પણ ગયા છે. ચેતરફ સળંગ રેખાંકન અને રંગપૂરણી સુંદર
થયેલ છે. અહીં કમાંગરોને મન ભીત મોટે ચિત્રપટ્ટ છે. પ્રસંગ પૂરો થાય ત્યાં ચારે તરફ લીટીની હદ મારી, અથવા કોઈ આકર્ષક ભાત પાડી, અડે અડ બીજું એકઠું પાડી જુદો પ્રસંગ મળ્યો છે. અન્ય ઘણી જગ્યાએ કઈ પાત્ર શું કરે છે અને કોનું ચિત્ર છે એની અક્ષરનાંધ પણ હોય છે, જ્યારે મુન્દ્રાનાં ચિત્રોમાં એટલું નથી. અન્ય સ્થળોનાં ભીંતચિત્રોની જેમ મુન્દ્રામાં પણ શિકારનાં દ, રાજાશાહી વખતની સવારીનાં દ, દેવતાઓનાં ચિત્ર, ફૂલવેલ વગેરે ચિત્તાકર્ષક ચિત્રકાશનાં દર્શન કરાવે છે.
કચ્છ ગેઝેટિવરે અને શ્રી રામસિંહજી રાઠોડે નોધેલ છે એ મુજબ કમાંગરીને વિકાસ કળાપ્રેમી સાવ લખપતજી(ઈ.સ. ૧૭૫-૧૭૬ ૧)ના વખતમાં થયો.” ઇ.સ. ૧૮૮૧ ની સાલના એક અંદાજ પ્રમાણે કચ્છમાં ૪૭ કમાંગર હતા. આજે પાંગળીના વેઢે ગણી શકાય તેટલાયે નથી! કચછની આ કલાને ગભવ અઢારમી સદીમાં ઉદય પામી ઓગણીસમી સદીમાં પૂર્ણતાને પામ્યાને એક અંદાજ છે. કચ્છમાં ભીંતચિત્રોનું આલેખન શુભ ચિહ્નન અને સમૃદ્ધિદાયક ગણવું છે. લોકે પિતાનાં ઘરોનાં દારે ઉપર અને ઊંચી દીવાલ ઉપર મંગલ પ્રસંગોએ ચિત્રો અચૂક દેરાવતા. ઠાકર-મંરિના ઓરડા પથિ-પેસવાં] ૧૯૮૯ -નવે.
[૫૭
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સાધુ સંતોનાં રહેઠાણોમાં ધાર્મિક ચિત્રોનું આલેખન થતું. ઠકરાઈઓના બેઠકના ઓરડા તથા ઠકરાણીઓનાં અંતઃપુરના ઓરડા વિવિધ શૈલીનાં અને ભાવભર્યા ચિત્રો વડે શણગારવામાં આવતા.
ભીંતને ચૂના અને ચિરોડીથી લીસી લસોટીને એ તાજા ચૂના ઉપર મુખ્યત્વે લાલ કે કાળ રેખાઓથી સાદાં કરેલાં રેખાચિત્ર અને એમાં સપાટ ભરેલા વિવિધ મૂળ રંગોથી આ ચિત્ર તળપદી એક વિશિષ્ટ રીલીનાં બની રહે છે, ખજૂરીના કૂણા પાનની પીંછી વડે રેખાએ આલેખી એમાં ભભકદાર રંગો પૂરેલાં ભીતચિત્રો આજે પણ એટલાં જ સુંદર અને સ્પષ્ટ છે, એકસરખી ઘટ્ટ રેખાઓની આકૃતિઓમાં અહીંતહીં રંગપટ્ટ આપીને કમાંગરે ભીતચિત્રો નેત્રાકર્ષક બનાવ્યાં છે અને કચ્છી કમાંગરીને ગૌરવ અપાવ્યું છે. શ્રી ન. મ. જોશી કી કમ મરકલા વિશે પ્રકાશ પાડે છે કે ભદ્ર ધર માં ચિત્રોમાં રાજસ્થાની અસર દેખાય છે, તે રાયણમાં દાદા ઘેર મનાય પ્રત્યેની ધર્મભાવનાવાળાં પંચમાં અજંતાની છાપ વર્તાય છે, જયારે ભૂજના આયના મહેલમાં મુઘલરીલી સ્પષ્ટ જોઈ ચકાય છે,” આમ અજંતા રાજસ્થાન અને મુઘલકલાની વિશિષ્ટતા વડે વણાયેલી કરી કમાંગરકલા કમાલ છે ! - આ કમાંગરી ચિત્રકલાના ચિત્રકાર-કમાંગરે કેશુ? આ પ્રશ્નના જવાબમાં શ્રી હરેશ ધોળકિયા કહે છે કે “સમગ્ર ઈતિહાસમાં કે ચિત્ર નીચે કોઈ નામ કે માહિતી નથી, માત્ર જોધપુરના રાજા અભયસિંહના ચિત્ર પાછળના લખાણમાં કમાંગર ખાજા હસન વંચાય છે. ઉપરાંત લખપતજી અને દેશી છનાં બે ઘિામાં કમગર દેખાય છે તેથી એમ નકકી થાય છે કે કમાંગર નામના ચિત્રકાર ચિત્રકળાનું કામ કરતા શતા. એ એમનું ધંધાદારી નામ લાગે છે. એમાં આ કાર્યમાં એટલા પ્રખ્યાત થયા હશે કે એ કમાંગરી કળા' કહેવાય છે. આ કાર્યમાં મુસ્લિમો વધુ દેખાય છે.”
આ કલામાં મુસ્લિમે વધુ હતા એ વાતની ગવાહ પૂરતાં અન્ય ભી તાંચમાં પણ કલાકારનાં નામ મળેલ છે. હિન્દુ કન્યાના લગ્નની ચોરીનું દશ્ય છે, જેમાં ચિત્ર નીચે કમાંગર વાઢા જામા લખેલ છે. ઉપરાંત, ઈ.સ. ૧૮૬૯ માં બનાવાયેલું એક ચિત્ર છે તેમાં જાહેજા વીરચૂડામણિ ર” ખેગાર પહેલા અમદાવાદના બાદશાહ મહમુદ બેગડાને શિકારમાં સિંહના પંજામાંથી બચાવે છે એનું ચિત્ર છે તેની નીચે ‘ભચુ અભા કમાંગર ૧૯૨૫” એવું લખેલું વાંચવા મળે છે. ૧૯૨૫ એ વિક્રમ સંવત છે.
વિશ્વના કલાકાર અને વિવેચકે જેને અભ્યાસ કરે છે તે કચ્છની કમાંગરી કલા વિશે કચ્છ ગેઝેટિયરે જે નોંધ લીધી છે તેના અંશ (મૂળ અંગ્રેજી પરથી ગુજરાતીમાં) અત્રે પ્રસ્તુત છે: “કરછ પાસે એની પિતાની આગવી ચિત્રકળા છે કે જે કમાંગરીના નામે ઓળખાય છે. કમાંગરીકામના જના અને આધુનિક નમૂના કરછમાં દરેક જગ્યાએ જોવા મળે છે... પ્રાણુઓ પક્ષીઓ પણે ફૂલે, રોજબરોજની જિંદગીના પ્રપંગ, રામાયણ અને મહાભારતનાં દશ્ય, હાથીઓની લડાઈ અને હરણના શિકારનાં ચિત્ર આમા કારણું સૌદર્યથી દોરવામાં આવ્યાં છે કે જે એમની કલ્પનાને પૂર્ણ રૂપથી અભિવ્યક્ત કરે છે.... આ રંગીન ભીંતચિત્રો ૧૫૦ વર્ષ પહેલાની કરછના કમાંગરની અદભુત કળા વિશે સારો પરિચય સાપે છે.”
આરસપહાણ જેવી લીસી કયતી ભારત પરનાં આ પાકા રંગવાળાં ભીંતચિત્ર આપણને નિવ્યજ આનંદ આપે છે અને સૈકાઓ પહેલાંની બેનમૂન ચિત્રકારીનાં દર્શન કરાવે છે. લેકજીવનને બહે આવતી આ કળ ને હયાત નમૂનાઓ પર સરકાર અને વિદ્વાને આ બાબતની નેધ કરવામાં વિલંબ કરશે તે ગત યુગના નમૂનાઓનો લેપ થઈ જવાને પૂરો ભય છે. ભીંતચિત્રોમાં ભૂતકાળની
અનુસંધાન પા. પ ની ] ૧૯૮૯ઑકટો.-નવે | [પથિ-દીપેસવાં
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન ભારતવર્ષના લહિયાઓ વગેરે
[એમની લેખન-પ્રવૃત્તિઓ, ઈ.સ. ૧૩૦૦ સુધી) છે. ચંદ્રકાંત હ. ભટ્ટ
કોઈ પણ સંસ્કૃતિની મહત્તા એની લેખન અને વાચનની પ્રવૃત્તિઓથી અંકાય છે. આ દષ્ટિએ ભારતીય સંસ્કૃતિ ઉચ્ચ કક્ષાની હતી. એણે એક તરૂં ધર્મ તથા તત્ત્વજ્ઞાન વિકસાવ્યાં અને બીજી તરફ એણે ગણિત વિજ્ઞાન તથા ટેકને લેબિન ક્ષેત્રમાં પણ સુંદર પ્રદાન કર્યું. આ સિદ્ધિઓ પ્રાચીન ભારતવર્ષમાં થઈ ગયેલા લેખક અને વિચારકે વગર શક્ય ન બનત. પ્રાચીન ભારતવર્ષમાં માત્ર મૌખિક પરંપરા (Oral Tradition) ન હતી, જ્ઞાનને ગ્રંથસ્થ પણ કરવામાં આવતું અને ગ્રંથ દ્વારા જ્ઞાનનું પ્રસારણ થતું.
પ્રાચીન ભારતીય સંસ્કૃતિના સાધન તરીકે હસ્તપ્રતનું મૂલ્ય ઘણું છે, કારણ કે ગ્રંથે જ્ઞાનવિજ્ઞાનનું માધ્યમ છે અને એ આવા પ્રાચીન સમયમાં હસ્તલિખિત સ્વરૂપમાં હતા, આથી હસ્તલિખિત jથે સુવાચ્ય બને એ આશયને લીધે પ્રાચીન સમયમાં ગ્રંથ લખવા અને એની પ્રતિલિપિઓ તૈયાર કરવા માટે એક વર્ગ અસ્તિત્વમાં આવ્યું હતું તે લેખ લહિયા” કાયસ્થ વગેરે નામોથી પરિચિત
થ.
લેખક અર્થાત લિપિકાર લહિ ગ્રંથરચનાપ્રક્રિયામાં સૌથી પ્રધાન પક્ષે છે. લેખક શબ્દ લેખક્રિયાના કતાંને માટે પ્રાચીનમાં પ્રાચીન શબ્દ છે. આના ઉલ્લેખ રામાયણ મહાભારત જેવાં મહાકાવ્યમાં પણ આવ્યા છે. પ્રાચીન સમયમાં લેખક હોવું એ વ્યવસાય પણ હતો અને લેખનકળાની પ્રતિષ્ઠા પણ ઘણી હતી. વિનયપિટકમાં લેખનકળાની પ્રતિષ્ઠા બતાવાઈ છે, જાતકોમાં પણ આના ઉલ્લેખ થયેલા મળે છે. લેખકના ગુણ કેવા હોવા જોઈએ એના ઉલેખ મત્સ્યપુરાણ અને ગરુડપુરાણમાં મળે છે. શાંગ ધરપદ્ધતિ અને પત્રકમદીમાં જયલેખકના ગુણોની લાંબી સૂચિ આપવામાં આવી છે. આના અનુસાર એ સર્વ બાબતમાં નિપુણ હોવો જોઈએ એમ બતાવ્યું છે. મોર્યોના સમયમાં લેખક પ્રશાસકીય તંત્રના એક સદસ્ય તરીકે રહ્યો છે. સાતમી સદીના એક અપ્રગટ અભિલેખમાં લેખક વિશેને ઉલેખ જાણવા મળે છે કે એ રાજાના પિતાના સચિવોમાંને એક હતું, જેનાં અધિકાર અને કર્તવય વધી ગયેલાં હતાં
લહિયા: પ્રાચીન ભારતવર્ષમાં લિપિ અંગેનું સર્વકાર્ય બ્રાહ્મણ અધ્યાપકોને હસ્તક હતું, પણ આ કાર્ય લખવું અને ભણવું એ બેમાં જ સીમિત થઈ જતું હતું, પરંતુ આ વર્ગ ઉપરાંત બીજે એક ધંધાદારી વર્ગ પણ હતો અને એનું આજીવિકાનું સાધન પણ લખાણ લખવા સિવાય બીજું હતું નહિ; એ લેખક તરીકે ઓળખાવા લાગે. વિરાટકા મહાકાવ્ય અને બૌદ્ધ સાહિત્ય ભિખુનીવરાચિય”માં આ પ્રકારનું કામ કરનારનું પ્રાચીન નામ લેખક' હતું. “ટિલ્ય અર્થશાસ્ત્રમાં પણ આ નામને ઉલેખ આવે છે. આ નામનો ઉલ્લેખ અભિલેખમાં પણ થયેલું છે, પણ ખૂલરે આ નામ માટે અર્થ હસ્તલિખિત ગ્રંથને પ્રતિલિપિક અથવા લિપિકાર “કલાર્ક” કર્યો છે જોકે એ ચોક્કસ નથી.૮ અભિલેખમાં લેખક વિશે જે ઉલ્લેખ આવે છે તેમાં લેખ કે જે વ્યક્તિ દ્વારા તૈયાર કરીને એને તાદ્રપદ કે પથથર પર કોતરવામાં આવતા તેનું સૂચન કરે છે. ખરી રીતે લેખ પથિક-રીપોત્સવ ૧૯૮૯ -નવે.
૫૯
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૈયાર કરનારને જ લેખક' કહી શકાય, જ્યારે હસ્તલિખિત ગ્રંથની પ્રતિલિપિ તૈયાર કરનારને પણ લેખક કહેવાય છે. પ્રતિલિપિ તૈયાર કરવાનું કામ એક વિશિષ્ટ પ્રકારને ધંધે છે, પણ ધંધાકીય પ્રતિલિપિ ઉપરાંત સ્ત્રીઓ, એમાંય ખાસ કરીને જન સ ધી એ સાધુઓ અને સામાન્ય માણસોએ પણ આ જાતનું ધાર્મિક સુકૃત કામ કરવાની તીવ્ર ઈચ્છા રાખીને ભાગ લીધેલ છે. જ
ઉપર કહ્યું તેમ લહિયા માટે સામાન્યતઃ પ્રજાયેલે સૌથી પ્રાચીન શબ્દ લેખક હતો. આ સંદર્ભમાં એ સાદ ગ્રંથકાર નહિ, પણ લિપિકારના અર્થમાં પ્રયોજાયેલ. આને ઉલેખ પૂર્વે જોઈ ગયા તે પ્રમાણે રામાયણ મહાભારત તથા બૌદ્ધ સાહિત્ય અને જાતકોમાં પણ થયા છે. આ પરથી લેખતની કલા અને એને વ્યવસાય અસ્તિત્વમાં આવી ચૂક્યાં હતાં એમ સ્પષ્ટ થાય છે. એમાં ભિક્ષણીઓને ધર્મગ્રંથની નકલ કરવાના ઉપયોગી વ્યવસાય માટે લેખનકલા શીખ ાની છૂટ આપવામાં આવી છે અને કઈ છોકરે લેખનનો વ્યવસાય અપનાવે તે પોતે એનું ગુજરાન શાંતિથી અને નિરાંતથી કરી શકશે એમ જણાવ્યું છે.
રાજતંત્રમાં રાજકીય બાબતોને લગતાં અને દસ્તાવેજ પ્રકારનાં લખાણો મુસદ્દો ઘડવા માટે તેજોની જરૂર પડતી અને તેથી એવા કર્મચારીઓને પણ વિશિષ્ટ વર્ગ વિક. સાહિત્યમાં અને અભિલેખમાં લેખક શબ્દ કેટલીક વાર આ અર્થમાં પણ વપરાય છે, “મહાવચ્ચ અને જાતકે'માં આવા લખાણના ઉલ્લેખ આવે છે. પ્રાચીન અભિલેખમાં લેખક શબ્દ ધંધાદારી વર્ગના અર્થમાં વપરાય છે.
લિપિકર' યા લિબિકર : ઇ. પૂ. ચોથી શતાબ્દીમાં લેખકના અર્થમાં લિપિકર” અથવા “લિબિકર' શબ્દ વપરાયેસ છે. અશેકનાં શાસનમાં આ શબ્દ ઘણી વાર પ્રયોજાયો છે. સંસ્કૃત કેશે “લિપિ કરીને લેખકને સમાનાર્થ ગણાવે છે, પણ અશોકના શિલાલેખમાં આ શબ્દ બે અર્થમાં વપરાયો છેઃ લેખક અને કેતરનાર', કેમકે એમાં લિખ' ધાતુ લખવું અને કોતરવું એમ બંને અર્થ ધરાવે છે. રાજાના લિપિકરને કેટલીક વાર “જલિપકર' કહેતા. સંસ્કૃત સાહિત્યનું અને આભિલેખિક લખાણનું અધ્યયન કરતાં માલૂમ પડે છે કે "લિપિકર' શબ્દ લેખક કરતાં ઘણી ઓછી વાર વપરાય છે અને એ શબ્દ લેખક' કરતાં પ્રતિલિપિકાર” અને કાતરનારના અર્થમાં વધારે વપરાય છે.
દિવિર: દિવિર લેખક માટે વપરાતા બીજે શરદ છે. મધ્યભારતના ઈ.સ. પર૧-પર૨ ના એક અભિલેખમાં એ પહેલી વાર પ્રયે જાય છે. વલભીના ઈ.સ છઠ્ઠી સાતમી અને આઠમી સદીના લેખોમાં સાંધિવિગ્રહક કે જે લખાણનો મુસદ્દો ઘડતા તેને “દિવિરપતિ' અર્થાત “દિવિરોને વડો' કહ્યો છે. “દિવિરપતિ શબ્દ સૂચવે છે કે એના હાથ નીચેના ખાતામાં અનેક દિવિરો કામ કરતા હતા. અહીં “દિવિર” શબ્દ સ્પષ્ટતઃ કારકુને અર્થ ધરાવે છે. દિવિર પતિ ભૂમિદાન વગેરે વિષયોને લગતાં રાજ્ય શાસનેનો મુસદો ઘડતે હતે. ન્યૂલર લખે છે કે “દિવિર’ કે ‘દિવીર’ એ ફારસી ભાષાને “બિર' શબ્દ છે, જે પ્રાયઃ જ્યારે ઈરાન અને ભારતવર્ષ વચ્ચે વેપારી સંબંધે હતા તેવા સાસાની-સમય ઈ.સ. સાતમા-આઠમા સૈકામાં પશ્ચિમ ભારતવર્ષમાં પ્રચલિત થયા. આની વિરુદ્ધ દલીલ કરતા ડે. પાડે જણાવે છે કે ઈ.સ.ની સાતમાં કે આઠમી સદીમાં ભારતવર્ષમાં શક અથવા સાસાની શાસન ન હતું તેમજ ઈરાન અને ભારતવર્ષ વચ્ચે પણ વેપારી અથવા સાંસ્કૃતિક સંબંધ આ સદી દરમ્યાન ને હતા. દેવિર’ શબ્દને અથવા એનાં રૂપાંતરને ઉપગ પહેલી ચાર સદી દરમ્યાન મળતું નથી.“દિવિર” શબ્દને ઉદ્ભવ “દિપિકારનું પ્રાકૃત રૂ૫ “દિવિઅરદિવિર સહેલાઈથી થઈ શકે છે. દિપિકર અને
બિર' બંને શબ્દનું મૂળ એક જ હશે, કેમકે સંસ્કૃત અને ફારસી લાગિનીભાવાઓ છે. ૬૦]
૧૯૮૯ ઓકટે.-નવે. [ પથિક-દીપોત્સવ
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ્યુ-એન-સંગે (ઈ.સ. ૭ મી સદી) ભારતવર્ષના પ્રવાસ દરમ્યાન કશ્મીરની મુલાકાત લૌધી તે સમયે કાશ્મીરના રાજાએ હસ્તપ્રતેાની નકલ કરવા ૨૦ લહિયાઓની નિમણૂક કરી હતી ત્યારે હિર્યા ત્યાં ‘દિવિર’ તરીકે ઓળખાતા હતા. ‘વિર’ શબ્દ કલ્હણની રાજતર ગિણી (ઈ. સ. ૧૨ મી સદી)માં આવ્યા છે. કાશ્મીરના ૧૧ મી ૧૨ મી સદીના અન્ય શ્ર થામાં પણ આ શબ્દ મળે છે. ક્ષેમેન્દ્રના લોકપ્રકાશ’’માં (ઈ. સ. ૧૧ સદી) દિવિરાના જુદા જુદા ઉપભેદ ોવા મળે છે; જેમકે ગંદવર (બાર-લેખક), ગ્રામિિવર, નગદિવર (પુર-લેખક) વગેરે.
કરણ કણિક કરણી શાસની અને ધમલેખી : ભારતના જુદા જુદા ભાગમાં કાયસ્થ સિવાય ખીન્ન ઘણા ડાાએથી લહિયા અથવા કારકૂના એળખાતા હતા. રાજ્યત ંત્રમાં અધિકરણ (કચેરી) સાથે જોડાયેલા કાર્ટૂન ‘કરણ' કહેવાતા, કાયસ્થની માફક ‘કરણ’ પણ ધર્માંશાસ્ત્રની દૃષ્ટિએ મિશ્ર વર્ણ ના ગણાતા.
કિĞાન 'કર્ણિક' શબ્દનું અર્થધટન ‘કાનૂની ખત લખનાર' એ રીતે કરે છે. ‘કરણિક’તા ‘કરણન’ તરીકે નિર્દેશ એક જ્ઞાતિ તરીકે નહિ, પણ લહિયાએ સમુદ્ર એવા થાય છે. કરણી શાસની અને ધર્મલેખી બધા જ જુદા જુદા અર્થમાં વપરાય છે.
કાયસ્થ : ‘કાયસ્થ’શબ્દ ધાંધાદારી લહિયાના વર્ગ માટે બંધબેસતા અર્થનિર્દેશ કરે છે, આ શબ્દના સૌથી પહેલ-વહેલો ઉલ્લેખ યાજ્ઞવલ્કય સ્મૃતિમાં આવ્યો છે. ઉત્તર-પૂર્વ ભારતવમાં તે આઠમી સદી સુધી લેખકો કાયથ’ તરીકે ઓળખાતા હતા. આજે તે કાયસ્થની અલગ જ્ઞાતિ બની ગઈ છે. ગુજરાતમાં કાયસ્થાની વસ્તી સુરતમાં જેવા મળે છે. એ ચિત્રગુપ્તના વારસદાર હોવાને દાવા કરે છે. બંગાળમાંની કાયસ્થીતી ૧૨ શાખાએમાંથી ફક્ત ગુજરાતમાં એની ત્રણ જ શાખા છે: (૧) વાલમ, (૨) માથુર, (૩) ભટનાગર. ગુજરાતની આ ત્રણુ પેટાજ્ઞાતિ એકબીજી સાથે ટીમેટીના વ્યવહાર કરતી નથી, જ્યારે બંગાળમાં એએ એકમીજી સાથે રાટીભેટીને વ્યવહાર રાખે છે.
ધમશાઓમાં એને હીન કુળના ગવામાં આવ્યા છે. એએમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયનુ મિશ્રણ છે. સૂરજ વજ કાયસ્થ પોતાને ‘શાદ્વિપી બ્રાહ્મણ' કહેવરાવે છે, જ્યારે વાલમ ક્રાયસ્થ ક્ષત્રિય જાતના છે, કવિ સેઢલ-રચિત ‘છુયસુ દરીકથા’માં એમતે ઉલ્લેખ મળી આવે છે.
યાજ્ઞવ કથસ્મૃતિમાં પ્રજાને ઉપદ્રવ કરનારાએમાં એમને ખાસ ગણાવ્યા છે.
વિજ્ઞાનેશ્વર આ શબ્દની ટીકા કરતાં જણાવે છે કે “ કાયસ્થ’ એટલે લેખક અને ‘ગણુક' : ગણનાર– હિસાબનીશ, એટલે પ્રજાજનાને કાયસ્થાથી ખાસ રક્ષવા જેઈએ, કારણ કે રાજાના માનીતા હેાવાને લીધે અને સ્વભાવે લુચ્ચા હેવાન કારણે એએતે દૂર કરવા મુશ્કેલ છે.” દેખીતી રીતે લાંચરુશવત કાયસ્થા તરફના આ વલણને માટે જવાબદાર છે, ક્ષેમેન્દ્ર કલાવેલાસ પાંચમા સ^)'માં કાયસ્થાની સાળ કપ-કલાએનું નિરૂપણ કર્યું છે. રાજતર ંગિણીના કેટલાક પ્રસ ંગામાં આ કુટિલ પ્રકૃતિવાળા અને વિશ્વાસઘાતી દેખાય છે. આગળ વધી કણ જણાવે છે કે શબનું ભક્ષણ કરવાવાળા કર કાપાલિક પોતાના સ્વજનાની રક્ષા કરે છે, પણ પાપી કાયસ્થ આત્મીય લેકેાના પણ પ્રાણ હરી લે છે.
‘લેખપદ્ધતિ'માં ક્રાયસ્થી લોલુપ ક્રૂર અને અવિશ્વાસુ બતાવ્યા છે, જેના વડે પીડાતી પ્રજાનુ' રક્ષણ કરવું જોઇએ એમ ક્રાયનિદ્રા'માં જણાવ્યુ છે.
કાયસ્થા લહિયા ઉપરાંત દરતાવે૭ લખાશેાના લેખક તરીકે પશુ નિષ્ણાત હતા તેથી કરીને રાજ–દરબારમાં એએ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. આ લેાકેા રાજકાÖમાં ભાગ લેતા ડાવાથી પથિ–દ્રીપાસવાંક ] ૧૯૮૯/ઍ ટી.-નવે.
[ ૬૩
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરકારી દફત વિશે પણ જાણતા અને તેથી એ ઘણુ ગુપ્ત રાજકીય વાતે પણ જાણતા. ચંદેલા અભિલેખના લખાણથી સ્પષ્ટ માલૂમ પડે છે કે કાયસ્થી ફક્ત માનનીય જ નહિ, પણ બુદ્ધિશાળી પણ હતા. કાયસ્થ’ શબ્દનાં જુદાં જુદાં અર્થઘટન છે. હાલના સંદર્ભમાં વ્યક્તિ કે જે રાજ્યના કાય(શરીર)માં રહે છે તેને કાયસ્થ કહેવામાં આવે છે. પૌરાણિક કલ્પના પ્રમાણે ઈશ્વરના કાય(શરીર)માં રહેલે અને એનામાં રહેલી લેખનની અથવા તો અભિજ્ઞાની શક્તિ રજૂ કરતા આદ્ય કાયસ્થ હતા, જેમાંથી કાયસ્થ કેમ ઉદભવી.
તત્ત્વજ્ઞાનીય અર્થઘટન મુજબ એ કાયર કહેવાય છે, કારણ કે બધા જ આદશે તેમ મહાકાંક્ષાઓ એના કાય(શરીર)માં કેન્દ્રિત થયેલ છે અને એ એના સિવાય કશાની પણ દરકાર રાખતો નથી.
શરૂઆતમાં કાયસ્થ' એક જ્ઞાતિ અથવા વર્ણ ન હતો, એ એક એવા માણસોનું સંગઠન હતું કે જેઓ જુદાં જુદાં વણે અને જ્ઞાતિઓમાંથી રાજ્ય સેવા માટે દાખલ થયેલા. સમય જતાં આ માણસોએ એમને પરંપરાગત વ્યવસાય ઊભો કર્યો અને આખરે એ એક જ્ઞાતિમાં પરિણમ્યા. રૂઢિચુસ્ત હિંદુઓ એએને શદ્ર સાથે ભળેલા ગણતા છતાં એઓ રાતિ તરીકે હિંદુઓમાં ઘણું લાગવગ-ભર્યું સ્થાન ધરાવતા હતા.
પાદટીપો ૧. પ્રાચીન ભારતમાં ગ્રંથલેખન, લેખાપન સંગ્રહણ અને સંરક્ષણ: ઈ.સ. ૧૩૦૦
સુધી (ગુજરાત યુનિ.ની પીએચ.ડી.ને મહા નિબંધ, ૧૯૮૪). ૨. ન્યૂલર : ઇન્ડિયન સ્પેલિયોગ્રાફી (સં.), મુંબઈ, ૧૯૦૪ ૩. કહણ, “રાજતરંગિણી' (સંપા. સ્ટીન), . ૧. ૪. ભગવદ્ગોમંડલ, ભાગ ૩ ૫. બબ્બે ગેઝેટિયર, વે, ૯, ભાગ ૧ - ૬. લેખપદ્ધતિ, પરિશિષ્ટ-૫ ૭. દત્તા વિમલકુમારી, લાઈબ્રેરીઝ ઍન્ડ લાઇબ્રેરિયનશિપ ફ એશિયર એડમીડિવલ ઈન્ડિયા,
દિલ્હી, ૧૯૫૦
* ગુજરાતભરની ૨૮૮ નાગરિક સહકારી બેન્કમાં
વર્ષોથી પ્રથમ સ્થાનગૌરવવંતુ ધરાવતી રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ., રાજકેટ
(શેડ્યુલ્ડ કો. ઓપ. બેન્ક) નાગરિક ભવન નં. ૧, ઢેબરભાઈ રેડ, રાજકેટ-૧
ફેન : ૨૮૮૭૧-૩૩૯૧૬-૧૭–૧૮ (પીબીએસ)
થાપણે : રૂા. ૧૨૯ કરોડ? : ધિરાણે : રૂ. ૮૬ કરોડ લાલજીભાઈ રાજદેવ એસ.એન.ત્રિવેદી વજુભાઈ વાળા વાઈસ ચેરમેન ઈ.ચા.મેંને.ડિરેકટર ૧૯૮૯ .-નવે. [ પથિક-
રીત્સવ
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરકારી દફતરે વિશે પણ જાણતા અને તેથી એ ઘણું ગુપ્ત રાજકીય વાતે પણ જાણતા, ચંદેલા અભિલેખના લખાણથી સ્પષ્ટ માલૂમ પડે છે કે કાયસ્થ ફક્ત માનનીય જ નહિ, પણ બુદ્ધિશાળી પણ હતા. કાયસ્થ' શબ્દના જુદાં જુદાં અર્થધટન છે. હાલના સંદર્ભમાં વ્યક્તિ કે જે રાજ્યના કાય(શરીર)માં રહે છે તેને કાયસ્થ” કહેવામાં આવે છે. પૌરાણિક કપના પ્રમાણે ઈશ્વરના કાય(શરીર)માં રહેલે અને એનામાં રહેલી લેખનની અથવા તે અભિજ્ઞાની શક્તિ રજુ કરતે અા કાયસ્થ હતા, જેમાંથી કાયસ્થ કોમ ઉદ્દભવી.
તત્ત્વજ્ઞાનીય અર્થઘટન મુજબ એ કાયરથ કહેવાય છે, કારણ કે બધા જ આદશે તેમ મહત્તાકાંક્ષા ઓ એના કાય(શરીર)માં કેન્દ્રિત થયેલ છે અને એ એના સિવાય કશાની પણ દરકાર રાખતો નથી.
શરૂઆતમાં કાયસ્થ એક જ્ઞાતિ અથવા વર્ણ ન હતું, એ એક એવા માણસોનું સંગઠન હતું કે જેઓ જુદાં જુદાં વણે અને જ્ઞાતિઓમાંથી રાજ્ય સેવા માટે દાખલ થયેલા. સમય જતાં આ માણસે એ એમને પરંપરાગત વ્યવસાય ઊભો કર્યો અને આખરે એ એક જ્ઞાતિમાં પરિણમ્યા. રૂઢિચુસ્ત હિંદુઓ એએને શદ્ર સાથે ભળેલા ગણતા છતાં એઓ રાતિ તરીકે હિંદુઓમાં ઘણું લાગવગ-ભર્યું સ્થાન ધરાવતા હતા.
પાદટીપ પ્રાચીન ભારતમાં ગ્રંથલેખન, લેખાપન સંગ્રહ અને સંરક્ષણ: ઈ.સ. ૧૩૦૦ | સુધી (ગુજરાત યુનિ.ની પીએચ.ડી. મહા નિબંધ, ૧૯૮૪). ૨. બ્યુલર : ઇન્ડિયન પેલિગ્રાફી (અ.), મુંબઈ, ૧૯૦૪ ૩. કલ્હણ, “રાજતરંગિણી' (સંપા. સ્ટીન), . ૧ ૪. ભગવગેમંડલ, ભાગ ૩ ૫. બેએ ગેઝેટિયર, વૈ. ૯, ભાગ ૧ * ૬. લેખ પદ્ધતિ, પરિશિષ્ટ-૫ ૭. દત્તા વિમલકુમારી, લાઈબ્રેરીઝ એન્ડ લાઈબ્રેરિયનશિપ ઓફ એશિયન્ટ ઍન્ડ મીડિવલ ઈન્ડિયા,
દિહીં, ૧૯૧૦
* ગુજરાતભરની ૨૮૮ નાગરિક સહકારી બેન્કમાં
વર્ષોથી પ્રથમ સ્થાનગૌરવવંતું ધરાવતી રાજકોટ નાગરિક સહકારી બેન્ક, લિ., રાજકેટ
શેડ્યુલ કે. પ. બેન્ક) નાગરિક ભવન નં. ૧, ઢેબરભાઈ રેડ, રાજકેટ-૧
ન: ૨૮૮૭૧-૩૩૯૧૬-૧૭–૧૮ (પીબીએસ) થાપણે : રૂ. ૧૨૯ કોડ :: ધિરાણે : રૂ. ૮૬ કરોડ લાભજીભાઈ રાજદેવ એસ.એન.ત્રિવેદી વજુભાઈ વાળા વાઈસ ચેરમેન ઇ.ચા.મેને.ડિરેકટર
ચેરમેન ૧૯૮૯ ઓકટે.-નવે. પથિક-
દોત્સવ
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંધુ સંસ્કૃતિ એિક મહત્ત્વને પત્ર
ખંભાત, તા. -૮-૨ ચ. ભાઈ યશોધર, અત્ર સર્વ કુશળ છે. તમારા બંને પત્ર પહોંચ્યા છે.
બીજ પત્રમાં ઉલ્લેખ કરેલા Sind Civilisation વાળા લેખે મારું ધ્યાન ખેંચ્યું હતું. તેનું Cutting મારી ફાઈલમાં શિવશંકર પાસે નખાવી રાખ્યું છે. તમારા પત્રમાં લખેલાં કાણેથી હું પણ સિંધુ નદીનું Civilisation જેવું માનવામાં આવે છે તેવું સ્વતંત્ર પુરાતન માની શકું તેમ નથી. એક સંસ્કૃતિ નાશ પામે અને બીજી પ્રવેશ પામે એ સંભાવના ભૂલભરેલી છે. કોઈ પણ સંસ્કૃતિ એકાએક ઉદભવ પામતી નથી, પરંતુ પ્રાચીન થર ઉપર નવા આચારવિચારોની અસર થઈ કંઈક વિશિષ્ટ નવું રૂપ બંધાય છે. જયાં સુધી જૂના થરની સંરક્ષક પ્રજા હેય છે ત્યાં સુધી જૂનું નવું સમજાય છે. જયારે જુના થરવાળી પ્રજાને ક્રમશઃ હાલ થાય છે ત્યારે નવું સંસ્કરણ તરતું રહે છે. આપણી Mythology આ વસ્તુની સારી રીતે સાખ પૂરે છે. અસુરો (Assyrians) અને દેવ બંને એક પ્રજાપતિના પુ માન્યા છે. અસુરો મે ટા ગણે છે એટલે જૂની પ્રજા છે. દેવ નાના એટલે નવી પ્રજા છે. આ દેવે માંથી દેવમનુષ્ય થયા અને ત્યાર પછી માનવી પ્રજ થઈ એવી કલ્પના છે. વેદનાં પુરાતન સુક્તમાં “જારી તરી” વગેરે ન સમજાય તેવા શબ્દ આવે છે અને તેના અર્થે પાણિનિના સમયમાં પણ અસ્પષ્ટ થઈ ગયા હતા. સિધુ નદીની પ્રજા કદાચ સ્થાનિક વતનીઓની હેય એ સંભવિત છે, પરંતુ Ethnically આથી તદ્દન નિરાળો નહિ હૈય, એટલું તો આ માહજો દડો વગેરેના અવશેષથી સાબિત થાય છે કે શિવશક્તિની પૂગ્ય ભાવના ઘણી પુરાણી લાગે છે. અસુરો અને દૈત્યના શિવ પૂજ્ય મનાયા છે એ પૌરાણિક ભાવનાને ટેકે મળે છે અને આ સિંધમાં લય પામેલી જાતિના અવશેષે તે ત્રાજ જાતિના મનુષ્યો હતા એમ મારું માનવું છે. વાના આચાર-વિચાર વૈદિકના કરતાં ઘણા જુદા હતા, પરંતુ તેઓ સંપત્તિવાળા અને વેપારી વર્ગના હતા એમ સ્પષ્ટ સમજાય છે. ત્રત્યે શિવપૂજક હતા.
સિંધ પ્રદેશની પુરાતન સંસ્કૃતિની બાબતમાં સારા યુદ્ધમાં અદ-સૂતોની વિશેષ પરીક્ષા કરી કોઈ જાતનો વધારે પ્રકાશ પાડી શકાય કે કેમ તે વિચારવાનું છે. તેનું સ્થાન, તેમાં ભાગ લેનાર રાજાઓ, તેના દેશ વગેરે તારવા જેવાં છે. મહારાષ્ટ્રીય જ્ઞાનકેશમાં કંઈક પ્રયત્ન થયો છે. આ યુદ્ધમાં સિંધ સેવીરના મુલકના રાજા પ્રજાનાં નામ નિકળે તે સમજાય કે તે પ્રજાનું રૂ૫, આચાર, વિચાર ક્યાં હતાં. અવકાશ હોય તેણે વિચારવાના મુદ્દા ઘણા છે. લિ. નર્મદાશંકરના આશીવાદ
નોંધ: અમારી રગત આત્મીય મિત્ર શ્રી. વગેધર નર્મદાશંકર મહેતાએ અમદાવાદ ૪, તા. ૧૪-૪-૮૮ના દિવસે ઉપરના પત્રની કરેલી નકલના હાંસિયામાં જણાવેલું કે [પ્રિય શ્રી. કે. કા. શાસ્ત્રી,
વિશ્વ હિંદુ સમાચાર'ના એપ્રિલ '૮૯ અંકમાં તમારે વિશદ તંત્રીલેખ વાંચી ગયે. આથી ૫ વર્ષ પહેલાં મારા પિતાશ્રીએ આર્ય સંસ્કૃતિ તથા સિંધુ સંસ્કૃતિ સંબંધમાં મને લખેલા પત્રની નકલ તમને સહ મોકલું છું, જે તમારા વિચારને પુષ્ટિ આપે છે. મારા પિતાશ્રીને આ પત્ર તેમના શતાબ્દી-ગ્રંથમાંથી લીધેલ છે. મજામાં હશો. - લિ. યશોધર મહેતાનાં સ્નેહ] -તંત્રી પથિક-દીપભૂવાંક | ૧૯૮૯ ક-નવે.
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન ઉપનિષદમાં નારી નિરૂપણું
ડો. કાન્તિલાલ રા. દવે “ઘણીખરી માનવસંસ્કૃતિઓને ઈતિહાસ બતાવે છે કે આપણે જેમ જેમ પાછળના કાલમાં જઈએ છીએ તેમ તેમ સ્ત્રીઓની સામાન્ય સ્થિતિ વધુ ને વધુ અસંતોષકારક માલૂમ પડે છે. આ બાબતમાં હિંદુ સંસ્કૃતિ અપૂર્વ છે, કારણ કે એમાં આપણને સામાન્ય નિયમને અપવાદ મળે છે. જેમ જેમ આપણે પાછળ જઈએ છીએ તેમ તેમ એકથી વધુ ક્ષેત્રોમાં સ્ત્રીઓની સ્થિતિ સંતોષકારક દેખાય છે.” ડો. એ. એસ. અકરનું આ વિધાન ભારતીય ઇતિહાસમાં ઉપનિષકાલને જેટલું લાગુ પડે છે તેટલું ભાગ્યે જ બીજા કોઈ કાલને લાગુ પાડી શકાય એમ છે. તત્કાલીન વિશ્વના કોઈ પણ દેશના કોઈ પણ નારીસમાજને ભારતીય નારી કરતાં વિશિષ્ટ તે શું, ભારતીય નારીની સમકક્ષ પ્રતિષ્ઠા પણ ભાગ્યે જ પ્રાપ્ત થઈ હશે.
ઉપનિકાલમાં પરિવારમાં પુત્રીનું સ્થાન પુત્ર કરતાં કઈ રીત હીન માનવામાં આવતું હતું, એટલું જ નહિ, બુ. ઉપ (૬-૪-૧૭)માં પ્રાપ્ત ઉલેખ અનુસાર તે કેટલાક સંસ્કારી પરિવારમાં પંડિતા દુહિતાની પ્રાપ્તિ માટે વિશિષ્ટ પ્રકારને વિન કરવામાં અને તું તે, ત્યારે પુત્રની જેમ પુત્રીને પણ અધ્યયન-અર્થે ઉપનયન-સંસ્કારથી દીક્ષિત કરવામાં આવતી હતી. આવી કન્યાઓ સંભવતઃ આચાર્ય પિતા પાસે અથવા નજીકના આચાર્યકુળમાં વાસ કરી બ્રહ્મચર્ય પૂર્વક વિદ્યાભ્યાસ પૂર્ણ કરતી એવા ઉપનિષદના પૂર્વ વતી અથર્વવ (૧૫-૫-૧૮)માં પ્રાપ્ત ઉલેખ પરથી ઉપનિષત્કાલમાં પણું આવી વ્યવસ્થાના અસ્તિત્વનું અનુમાન કરવામાં કોઈ વાંધો નથી, જે કલમાં ઘેજા–અપાલા જેવા મંત્રદ્રષ્ટી પિકાઓની વાતદાર જેવી ગાર્ગ-મરોલીનાં વિધાતેજ તપતાં હોય તે કાલના સમાજે કન્યા શિક્ષણુની સુચારુ વ્યવસ્થા અવશ્ય વિચારી જ હશે. તત્કાલીન વિદુષીઓમાંની કેટલીકે અધ્યાપિકાને વ્યવસાય સ્વીકારી કન્યાશિક્ષણ આપવાનું કર્તવ્ય અવશ્ય બનાવ્યું હશે જ એમ પાણિનિએ વ્યાકરણ અષ્ટાધ્યાયી (૬-૨-૮૬ અને ૩-૮-૨૨)માં કરેલા અા કા માટેના ઉપાધ્યાયા' અને કન્યા-છાત્રાલયા માટે “saઃ શાસ્ત્રાપા” એવા ઉલ્લેખો પરથી કહી શકાય એમ છે.
ઉપનિષત્કાલમાં (૧) બ્રહ્મવાદિની અને (૨) સોદ્ધાહા એમ બે પ્રકારની વિદ્યાર્થિનીઓના ઉલેખ પ્રાપ્ત થાય છે. આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરી જીવનનાં ગૂઢ રહસ્યોનું જ્ઞાન મેળવવા બ્રહ્મચિંતનમાં જ જીવન સાર્થકથ માનનારી કથાઓ “બ્રહ્મવાદિની' તરીકે ઓળખાતી, જ્યારે વિદ્યાવ્યાસના અને યોગ્ય જીવનસાથી સાથે લગ્ન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશનારી કન્યાએ સોહાહાતરીકે ઓળખાતી. ઉપનિકાલમાં ગાગી અને એવી આ પ્રકારની સ્ત્રીઓનાં આદર્શ ઉદાહરણ છે. સહાહાપ્રકારની કન્યા વિદ્યાભ્યાસની સમાપ્તિ બાદ લગ્ન કરતી હોવાથી પુખ્ત વયે એમનાં લગ્ન થતાં હેવાનું અનુમાન કરી શકાય. અલબત્ત, છ. ઉ૫.(૧-૧૦-૧, ૪–૨-૩)માં અપવાદરૂપે બાલવિવાહના સદિધ સંકેત પ્રાપ્ત થાય છે ખરા.
ઉપનિષત્કાલીન સમાજ પુરુષસત્તાક હોવા છતાં પરિવારના કેન્દ્રસ્થાને પત્ની જ હોવાનું જણાય છે. ઉપનિષદોમાં પતિ-પત્ની બંને માટે પ્રયુક્ત દંપતી” શબ્દને અર્થ થાય છે. ઘરનાં સ્વામી. એ જ રીતે ઉપનિષદોમ બહુલ પ્રયુક્ત” “પતિ અને પત્ની' શબ્દ પણ ગૃહસ્વામી અને ગૃહસ્વામિની” એના અર્થના હોતક છે. આ શબ્દપ્રયોગ ઉપનિષત્કાલમાં પતિ-સમોવડી પનીનાં ગૌરવમય સ્થાનભાનું સૂચન કરે છે. આવા જ સ્થાનમાનને લચક જાવ' શબદ પણ ઉપનિષદ (પૃ. ઉ૫. ૧-૪-૧૭, ૪-૫-૬, છાં. ૧-૧૦-૧, ૧-૧૦-૧૭ વગેરે)માં વારંવાર પ્રયોજાયેલ જોવા મળે છે. બુ. ઉપ (-૪-૧૭)
૧૯૮૯ ઓકટે--નવે. [ પથિ-વીપેસવાં
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org www.kobatir..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે પુરુષ જાયાને પ્રાપ્ત કર્યા પછી જ પૂર્ણ બને છે. બૃ. ઉપ.(૧-૪-૧૭)માં સૃષ્ટિના સર્જન અર્થ બ્રહ્મને પણ જાયની કામના કરનાર તરીકે દર્શાવીને ઉપનિવકારે જાયાના પદની ધન્યતા જ સૂચવી છે. પત્ની માટે પ્રયુક્ત ભાર્યા’ શબ્દની ગણના છાં. ઉપ.(૭-૨૪-૨)માં તત્કાલીન મહિમાદ્યોતક તરોમાં થયેલી જોતાં ઉપનિષત્કાલમાં નારીના મહનીય ગૌરવનું અનુમાન થઈ શકે એમ છે. પૃ. ઉપ.(૬-૪-૬,૬)માં સ્ત્રીની લમી સાથે કરવામાં આવેલી તુલના આ સંદર્ભમાં સૂચક છે. ઉપનિષત્કાલમાં છાં. ઉ૫. ૨-૧૩ માં) મૈથુનની વાજપેય યજ્ઞ સાથે કરવામાં આવેલી તુલના અને મૃ. ઉ૫.(૬-૪-૩)માં વામદેવ–કત મૈથુનને કારરૂપ ગણી એની ઉપાસના કરવાનો અપાયેલ આદેશ બતાવે છે કે ઉપનિષત્કાલમાં નારીને ભોગવિલાસનું રમકડું નહિ, પણ ધર્માચરણનું સાધન માનવામાં આવતી હતી.
ઉપનિકાલમાં સગર્ભાવસ્થા પ્રસ્તાવસ્થા કે રજસ્વલાવસ્થા જેવા વિશિષ્ટ સંજોગે માં નારીની સ્વતંત્રતા પર કામચલાઉ પ્રતિબંધ મૂકવામાં આવતા. આ સિવાયના સંજોગોમાં એ મુક્ત રીતે સમાજમાં વિચરતી જણાય છે. ઠેઠ ઈ. સ. પૂર્વે ૨૦૦ સુધી નારી ધાર્મિક સાહિત્ય ભણવા માટે અને નિયા યો કરવા માટે પૂરેપૂરી અધિકાર થી હેવાનું છે. અતકર પણ નોંધે છે. આ સ્વતંત્રતાના ફલસ્વરૂપે ઉપનિષદકાલીન નારી અધ્યાપિકા (બૃ. ઉપ. ૩-૩-૧), પેશસ્કારી (છી. ઉપ. ૪-૪-૪), શંગારસેવકા (ક. ઉ૫, ૧-૪) અને દાસી (છાં. ઉ૫, ૫-૧૧-૨, પૃ. ઉપ. ૬-૧-૧૦) જેવા વ્યવસાય સ્વીકારી પરિવારની આર્થિક સંઘરતામાં સહભાગિની બનતી જોવા મળે છે,
પતિની અનુપસ્થિતિમાં પતિની મિલક્તમાં પત્નીના ઉત્તરાધિકારનાં દર્શને દ(૭–૪–૮)ની જેમ ઉપનિષત્કાલમાં પણ થાય છે. પૃ. ઉપ.(૨-૪ અને ૪-૫)માં પરિવ્રાજકવૃત્તિને સ્વીકાર વખતે ગીશ્વર યાજ્ઞવલ્કય પિતાની સંપત્તિ પિતાની બે ભાઈઓ વચ્ચે વહેંચી આપવાનો પ્રસ્તાવ મૂકે છે એનાથી આ હકીક્તનું સમર્થન થાય છે,
અપુત્ર સધવા કે વિધવા ઉપનિષત્કાલમાં પોતાના દિયર કે માન્ય પુરુષ દ્વારા નિગપદ્ધતિથી પુત્રોષણ સંતોષી શક્તી અને પુત્રરૂપી આધાર પ્રાપ્ત કરી શકતી. કોઈક કારણોસર વ્યભિચારના ભાગે વળતી સ્ત્રીને એ માર્ગે જતી અટકાવી એની પછી સંતોષતી આ પદ્ધતિ ઉપનિષદકાલમાં પણ સુપ્રતિષ્ઠિત હોવાનું જણાય છે. ઉપનિષત્કાલમાં આચાર્ય ઉદ્દાલક આરુણિની પનીએ પતિની સંમતિથી પતિના શિષ્ય દ્વારા પુત્ર શ્વેતકેતુને નિગપદ્ધતિથી પ્રાપ્ત કર્યો હોવાનું મહાભારત (શાતિપર્વ ૩૪-૨૨)
ઉપનિષહાલમાં જ્યાં જયાં પૂજ્યતાન સંદર્ભમાં માતાપિતા અને આચાર્યને ઉલેખ થયેલ છે ત્યાં ત્યાં માતાને સર્વપ્રથમ અપાયેલા સ્થાન પરથી માતાની પૂજનીયતા અને તત્કાલીન પ્રતિષ્ઠાનું અનુમાન થઈ શકે છે. ટી. ઉપ.(૧-૧૧-૨)માં “રાવો મg' એ વાક્યમાં આ જ ભાવનાને પ્રતિઘોષ સાંભળવા મળે છે. એ કાલમાં આચાર્યપત્નીને પણ માતાની સમકક્ષ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હતી. આચાર્યપત્ની સાથેના વ્યભિચારને છાં. ઉપ.(૫-૧૦૯)માં બ્રહ્મહત્યા-સમાન પાપ ગણવામાં આવ્યું છે. માતાની જેમ જ ઉપનિષત્કાલીન પરિવારમાં સ્વસા અર્થાત્ બહેનનું પણ અત્યંત સંમાનનીય સ્થાન હતું. છો. ઉપ (-૨-૪)માં થયેલા વસૂલેકના ઉલ્લેખને આના સમર્થનમાં ટાંકી શકાય.
ઉપનિકાલમાં સામાન્ય જનમાં એકપત્નીત્વ–પ્રથા પ્રચલિત હતી. શ્રીમંત વર્ગમાં બહુપત્નીત્વની પ્રયાનું પ્રચલન હેવાનું બુ. ઉપ.(૪-૫-૧, ૨)માં મળતા યોગીશ્વર યાજ્ઞવલકથની બે પત્નીઓના ઉલ્લેખના આધારે કહી શકાય. અવૈદિક એવી બહુપતિત્વ-પ્રથાને ઉપનિષત્કાલમાં કઈ ઉલ્લેખ મળતો નથી, પથિક-દીપેસવાંક]. ૧૯૮૯ોક -નવે.
[ ૬૫
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં સત્યકામ જાબાલ કે ગાગપુત્ર જેવા સ્ત્રીપ્રધાન કે માતૃનામો ગત રષિઓના મૃ. ઉપ.(૬-૫-૧,૨)માં પ્રાપ્ત ઉલેખોને આધારે કેટલાક ઉપનિષત્કાલમાં આ પ્રથા અમલમાં હોવાનું જણાવે છે, પણ આવા વિરલ સંદિગ્ધ ઉલ્લેખના આધારે કંઈ મહત્વપૂર્ણ નિર્ણય કરવો યોગ્ય નથી.
ઉપનિષત્કાલમાં નૈતિકતાનાં ધારણ એક દર ખૂબ ઊંચાં હતાં. આથી જ તે રાજા અશ્વપતિ કેક જેવા એવો દાવો કરતા દર્શાવાયા છે કે “માર રાજ્યમાં કે ઈ વ્યભિચારી સ્ત્રી કે પુરુષની હયાતી નથી.” (છાં. ઉપ. પ-૧૧-૫). અલબત્ત, છાચારી સ્ત્રીપુરુષના જૂજ ઉદાહરણ કઠ, ઉપ.(૧-૫), છાં. ઉપ.(પ-૧૦-૧૦, . ઉપ(૧-૫) તથા બુ. ઉપ (-૩-૧૨ અને ૪-૪-૧, ૨)માં પ્રાપ્ત તો થાય છે જ, બૃ. ઉપ.(૪-૪-૧, ૨)માં સત્યકામની માતા જબાલ સ્વમુખે પિતાના અનેક પુરુષો સાથેના જાતીય સંબંધોને એકરાર કરતી નિરૂપાઈ છે.
ઉપનિષત્કાલમાં અધ્યાપન કે શાસ્ત્રાર્થ જેવી જાહેર પ્રવૃત્તિઓમાં મુક્ત પણે ભાગ લેતી સ્ત્રીઓના ઉલ્લેખ (મૃ. ઉપ.૩-૩-૧ અને ૩-૮-૧) તત્કાલીન સમાજમાં ઘૂં ઘટ-પ્રથાના અસ્તિત્વની ગવાહી પૂરે છે.
ઉપનિકાલમાં શિક્ષણની વિશાળ તક અને સામાજિક જાગૃતિના કારણે તcકાલીન નારી પ્રગતિની ટોચ પર પહોંચેલી જોવા મળે છે. ગાગી અને મૈત્રેયી તો ગ્રંહ્મયજ્ઞની ઋષિકા તરીકે કાતિ ફેલાયેલી હતી. બ્રહ્મવિદ રાજા જનકના “બહુદક્ષિણ યજ્ઞ' પ્રસંગે મેળવેલા બ્રહ્મોઘ(શાસ્ત્રાર્થ)માં તત્કાલીન સર્વશ્રેષ્ઠ બ્રહ્મવિદ ગણાતા આચાર્ય યાજ્ઞવકને અળતાથી સામને કરતા, એમને પડકારતી, મૂંઝવતી, હતપ્રભ અને આશ્ચર્યચકિત કરી દેતી ગૌરવવંતા ગાર્ગી એ ભારતીય ઇતિહાસમાં પિતાનું નામ સુવર્ણક્ષરે અંકિત કરી દીધું છે.૮ એ જ રીતે પતિ મંગલ ગૃહસ્થજીવનને અજવાળતાં, ભ્રમરકીટન્યાયે, બ્રહ્મવાદિનીની ભવ્ય ભૂમિકાએ પહોંચેલી અને હે ભગવન! વિત્તથી ભરેલી આખી પૃથ્વી મળે તેય હું શું એનાથી એમર થઈ શકીશ? જેનાથી હું અમર ન થાઉં તે લઈને હું શું કરું ?” (મૃ. ઉપ. ૨-૪-૨) એમ ખુમારીપૂર્વક પૂછતી, ભારે ભૌતિક સંપત્તિને ઠુકરાવતી, જ્ઞાનના ગેરુવા રંગે રંગાયેલી યાજ્ઞવલકથની ગરવી ગુઢણી મૈત્રેયીનું ઉદાહરણ ભારતીય ઈતિહાસનું પ્રજજવલ પ્રકરણ છે.
છે. રામજી ઉપાધ્યાયના શબ્દ આ સંદર્ભમાં ધ્યાનાર્હ છે. એમાં લખે છે કે “એમાં કોઈ પણ સંદેહ નથી કે વૈદિક આર્યોના સમાજમાં નારીની સ્થિતિ એટલી ઉન્નત હતી કે આજે વીસમી સદીમાં પણ વિશ્વનું અધિમાં અધિક રાષ્ટ્ર પણ એવો દાવો કરી શકે એમ નથી કે એણે આજે પણ નારીને એટલું ઉન્નત સ્થાન પ્રદાન કર્યું છે.” છે. સંસ્કૃતવિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર-૩૮૮૧૨૦
પાદટીપ : ૧. છે. અતેકર એ. એસ. (અનુ. છે. માંકડ ડી. આર) : પ્રાચીન ભારતમાં શિક્ષણ, પૃ.૩ ૨. ઈ. પૂ. પાંચમી સદીમાં લખાયેલ સૂત્રગ્રંથોમાં સ્ત્રીઓના ઉપનયન-સંસ્કારના સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.
મનુસ્મૃતિ (૨-૨૨૬) પણ કન્યાઓના ઉપનયન-સંસ્કારનો ઉલ્લેખ કરે છે. યમ જેવા મનુસ્મૃતિપરવૃત
સ્કૃતિકાર પણ અત્યંત પ્રાનીન હાલમાં સ્ત્રીઓના ઉપનયન-સંસ્કાર ઉલેખ કરે છે. વેદાધ્યયન માટે આ સંસ્કારની અનિવાર્યતાથી પણ ઉપનિકાલમાં એના પ્રચલનનું અનુમાન થઈ શકે છે, ૪. બુ. ઉપ. ૬-૪-૩ વગેરે ૫. ડે. અનેકર એ. એમ. (અનુ. ડે, માંકડ ડી. આર) : ઉપવું કત, પૃ. ૧૭૦-૧૧ છે. મૃ. ઉપ. ૪-૧-૨ થી ૪
૭ બ. ઉપ, ૩-૮-૧ ૮, હ. ઉપાધ્યાય રામજી : પ્રાચીન ભારતકી સરકૃતિક મૂપિકા, પૃ. ૯૬
૧૯૮૯ો .-નવે. [ પથિક-દીપોત્સવાંક
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં સમાયેલાં વિદેશી તત્ત્વ
છે. હરિપ્રસાદ શાસ્ત્રી જ્યારે કોઈ બે ભિન સંસ્કૃતિ પરસપર સંપર્ક માં આવે છે ત્યારે એ બંનેમાં પરસ્પરની વત્તીઓછી અસર થયા વિના રહેતી નથી. ભારતવર્ષના કેટલાક લેક વેપાર વસવાટ ધર્મ પ્રસાર વગેરે માટે પડોશી દેશમાં જઈ વસ્યા ત્યારે એઓનાં ધર્મ, ભાષા, સામાજિક રાજકીય પરંપરાઓ ઈત્યાદિની વતીઓછી અસર તે તે દેશની સ્થાનિક પ્રજા ઉપર થઈ. શ્રીલંકા બ થાઈપ્રદેશ ચીન વગેરે દેશોમાં પ્રવર્તતે બૌદ્ધ ધર્મ આનું સચોટ દષ્ટાંત છે. શ્રીલંકા તથા ઈન્ડોનેશિયાની ભાષાઓમાં ભારતીય ભાષાએની વિપુલ અસર પ્રવર્તે છે. વિદેશમાં વસેલા ભારતીય ઉપર તે તે દેશની સંસ્કૃતિની પણ અમુક અસર થતી હતી ને થાય છે. એવી રીતે વિજય વસવાટ વેપાર વગેરે કારણેએ ભારતવર્ષમાં આવી વસેલી વિદેશી પ્રજાઓએ એક બાજુ ભારતીય સંસ્કૃતિ ઘણે અંશે આત્મસાત કરી લીધી ને બીજી બાજએ પ્રજાઓની કેટલોક સિદ્ધિઓની અસર ભારતીય પ્રજાએ પણ અપનાવી હતી.
ભારતવર્ષમાં ઈરાનના હખામની વંશના રાજાઓએ કેટલાક પ્રદેશ પર પોતાની સત્તા જમાવી ત્યારે એઓના સામ્રાજ્યમાં પ્રયોજાયેલી આરામી–લિપિ પરથી ઉત્તર-પશ્ચિમ ભારતવર્ષમાં ખરોષ્ઠી નામે અવનની લિપિ પ્રજાઈ. આ લિપિ પછીના વિદેશી શાસકોએ ઘેડી સદીઓ સુધી ચાલુ રાખી, પરંતુ ઈસ્વી બીજી સદી પછી એ ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ. રાજદરબાર રાજશાસને મહેલાતો સ્તંભે વગેરેમાં પણ ઈરાનની કેટલીક અસર વરતાય છે. આગળ જતાં ઈરાનના મગ લેક મારફતે ઉત્તર ભારતવર્ષમાં સૂર્યની દરાની વેશભૂષા ધરાવતી પ્રતિમાને પૂજવાનું પ્રચલિત થયું. સૂર્યનાં વિવિધ સ્વરૂપમાં “મિત્રને સમાવેશ થતે, હવે “મિહિરને પણ સમાવેશ થા.
મહાન સિકંદરે ઉત્તર-પશ્ચિમ ભાર વર્ષ સુધી વિજય વિરતાર્યો, પરંતુ એ અપછી નીવડ્યો ને ભારતીય સાહિત્યમાં એની ભાગ્યેજ કંઈ નેધ લેવાઈ. સિકંદરની ચડાઈની સીધી અસર હિવત લેખાય, છતાં એની પરોક્ષ અસર નેધપાત્ર છે. આ ચડાઈએ ભારતવર્ષ અને યુરોપ વચ્ચેનો માર્ગ મોકળો કે, ભારતવર્ષને પશ્ચિમી સેનાને અને એની યુદ્ધ પદ્ધતિનો પરિચય કરા બે ને અહીંનાં વિભિન્ન રાજ્યોને બેક સામ્રાજય નીચે સંગઠિત કર્યા. પ્રજાવાચક વવન’ શબ્દ અને લિપિવાચક યવનાની’ શબદ સંસ્કૃતમાં પ્રચલિત થયા. ચીન સાથેના વાણિજિયક સંબંધમાંથી સંસ્કૃત સાહિત્યમાં “ચીનાંશુક' શબ્દ પ્રચલિત થયો.
સિકંદર પછી સેલ્યુકસ અને એન્ટિક ૩ એ ઉત્તર-પશ્ચિમ ભારતવર્ષ સુત્તર સત્તા જમાવવા નષ્ફળ યત્ન કર્યા, પરંતુ મેટ્રિયાના ગ્રીકોને આ દિશામાં વધુ સફળ ને સાંપડી. ભારતીય સાહિત્યમાં
યવનોનાં આક્રમમાં ઉલ્લેખ કરાયા છે. એ ભાર રીય યવન રાજાઓના સિક્કાઓએ ભારતીય કક્કા-પદ્ધતિ ઉપર પિતાની સ્પષ્ટ અસર પ્રવર્તાવી.
પછી આવ્યા ઈરાનના પલવ શાસકો. એમાંના કેટલા રાજા ગેનસિક સમયમાં પહેલી દીમાં) ખ્રિસ્તી ધર્મના સેટ ટોમસ ભારતવર્ષમાં આવેલા એવી હિતી અનુશ્રુતિ છે. ભારતીય ભિલેખમાં સળંગ સંવતનાં વર્ષોનું પ્રચલન પહેલવહેલું આ પદ્લવ રાજાના અભિલેખમ જેવા ને છે, આ પરથી કેટલાક એ સંવતને વિક્રમનું આદ્ય સ્વરૂપ ગણાવી એની ઉપર પહલવ રાજાઓ થે સાંકળે છે, પરંતુ એ તર્ક ઘણે શંકાસ્પદ ઠર્યો છે,
યવને અને ફૂલોની જેમ શકે પણ ભારતવર્ષમાં આવ્યા ને એના કેટલાક ભાગમાં સત્તારૂઢ છે. એઓ દ્વારા ઈરાની રાજ્યતંત્રને “સત્રપ' શબ્દ “ક્ષત્રપ રૂપાંતર પામી ભારતવર્ષમાં પ્રચલિત થશે.
ક્ષત્રપ ચાટનના સમયમાં અહીં શક સંવત શરૂ થયે (ઈ. સ. ૭૮ માં), જે અદ્યપર્વત ચાલુ છે. થિક-દીપેસવાંક]
૧૯૮૯)એકટ–નવે.
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાક વિદ્વાન ભારતીય નાટથશાસ્ત્રમાં જણાવેલી કેટલીક પરંપરાઓમાં શોની અસર હોવાનું માને છે; જેમકે “સ્વામિન' “ભદ્રમુખ અને “રાષ્ટ્રિય શબ્દના પ્રયોગમાં. ચાનિકા (પડદે) શબ્દનું તાત્પર્ધ શંકાસ્પદ છે, પરંતુ ભારતીય રાજઓ યાવની સ્ત્રીઓને પિતાની સેવામાં રાખતા હતા એ નિશ્ચિત છે. વરાહમિહિરે નિરૂપલ પંચસિદ્ધાતિમાં, ખાસ કરીને પિલિશ અને રોમક સિદ્ધાંતમાં વિદેશી જતિપદ્ધતિઓ કરતાય છે. ભારતીય તિષમાં શક સંવતને અપાયેલું મહત્વ પણ આ સંદર્ભમાં નોંધપાત્ર છે. ગેરક વંશના સિક્કાઓમાં તથા ગુપ્ત સમ્રાટોએ પશ્ચિમ ભારતવર્ષ માટે પડાવેલા ચાંદીના સિક્કાઓમાં સ્પષ્ટતઃ ક્ષત્રપ–સિક્કાઓનું અનુકરણ રહેલું છે.
બુદ્ધનું દેહિક સ્વરૂપ આલેખવામાં તેમજ બૌદ્ધ ધર્મના મહાયાનના ઉદ્દભવમાં પણ શાસકેનું પ્રદાન મહત્વનું ગણાય છે. શક ક્ષત્રની જેમ કુષાણેના સિકકાઓને પણ પછીનાં અનેક રાજ્યના સિક્કાઓ પર પ્રભાવ વરતાય છે. ખાસ કરીને મગધના ગુપ્ત સમ્રાટોના સેનાના સિક્કાઓ ઉપર
સાસાની તથા હૃણ રાજાઓના શાસ્ત્ર દરમ્યાન અહીં જે સિક્કા પ્રચલિત થયા તેઓનો પ્રભાવ એ શાસનના અંત પછી પણ સૈકાઓ સુધી ચાલુ રહ્યો...
દૂગોએ બૌદ્ધ વિહારને તથા નાલંદા વિદ્યાપીઠને ઘણું નુકસાન કર્યું હતું. ગુર્જર ભારતવર્ષના હેય કે વિદેશથી આયા હેય, પણ એઓ દૂ સાથે ગાઢ સંબંધ ધરાવતા હતા એવું માલૂમ પડે છે. રાજપૂતની ૩૬ જાતિઓ દૂને સમાવેશ કરવા માં આવ્યું છે.
ભારતીય સિકકાશાસ્ત્રમાં બે વિદેશી શબ્દ ઘણા પ્રયલિત થયા હતા. આમને એક છે દમ, જે ગ્રીક ભાષાના “દમ” પરથી વ્યુત્પન્ન થયો છે. “દમ” શબદ સંસ્કૃત સાહિત્યમાં ઠેકઠેકાણે પ્રયોજાયો છે, ગુજરાતી શબ્દ “દા સંસ્કૃત રૂપ” “મ'મ થી ઉતરી આવ્યો છે. બીજો શબ્દ છે 'દીવાર', જે રોમન ભાષાના “દીનારિયસમાંથી ઉદભવ્યું છે. દ્રિગ્સ” અને “દીનાર' મૂળમાં અનુક્રમે અમુક તેલના ગ્રીક અને રોમન રિલ્કાઓનાં નામ હતાં. - રોમન સામ્રાજ્ય ભારતવર્ષ સાથે ગાઢ વાણિજ્યિક સંબંધ ધરાવતું ત્યારે એ ભારતવર્ષમાંથી અનેક આવશ્યક વસ્તુઓની આયાત કરતું ને એના વિનિમયમાં એની પાસે નિકાસ કરવાની વસ્તુઓ ન હેવાથી એને ભારતીય વસ્તુઓનું મૂલ્ય નાણામાં ચૂકવવું પડતું. પરિણામે ભારતવર્ષમાં, ખાસ કરીને દક્ષિણ ભારતવર્ષમાં, રોમન સમ્રાટેના સેનાના સંખ્યાબંધ સિક્કા મળી આવ્યા છે. “રમા' નગરીને નિર્દેશ ભારતવર્ષના સાહિત્યમાં મહાભારત(સભા પર્વ)થી મને ઉપલબ્ધ છે. રોમન “એમ્ફ' નામે મદિરા-પાત્રોના નમૂના ગુજરાતમાં પણ પ્રાપ્ત થયા છે. તિષમાં અહીં “રોમક રિ દ્ધાંત' પણ પ્રચલિત હતા. ભારતીય જ્યોતિષમાં પહેલાં નક્ષત્રોનું મહત્ર હતું. મેવદિ ૧૨ રાશિ ભારતવર્ષમાં આગળ જતાં વિદેશથી, પ્રાયઃ ખાદયામાંથી આવી પ્રચલિત થઈ લાગે છે. અંધક માસ અહીં છેક વેદકાલથી પ્રચલિત હતા, પરંતુ વાર આગળ આવતાં પ્રચલિત થયા છે. કેટલાક વિદ્વાને સાત વારની પદ્ધતિ ભારતવર્ષમાં વિદેશથી આવી હોવાનું માને છે. ભારતીય શિલ્પકલામાં મયુર -શૈલીમાં મુખ્ય ભારતીય હેલેનેટિક અસર મુખ્ય હેવાનું માલૂમ પડે છે ભારતવર્ષનાં કેટલાંક રીતરિવાજેમાં વિદેશી અસર હેવાનું સૂચવાયું છે, પરંતુ એને લગતા તર્ક શંકાર કે વિવાદાસ્પદ લાગે છે, છતાં ઉપર જણાવ્યા મુજબ ભારતવર્ષમાં આવી વસેલી વિદેશી પ્રજાના પ્રભાવથી ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં અનેક વિદેશીય તાવ સમાવિષ્ટ થયાં.
શ્રીલંકા અને ઈન્ડોનેશિયા જેવા અલ્પ-વિકસિત દેશોમાં ત્યાં જઈ વસેલા ભારતી દ્વારા ભારતીય સંસ્કૃતિની અસર વિપુલ પ્રથાણમાં થયેલી. ચીન જેવા વિકસિત દેશ સાથેના સંપર્કમાંય મૂખ્ય અસર ભારતવર્ષના બૌદ્ધ ધર્મના પ્રસારની થઈ. ભારતવર્ષના અનેક બૌદ્ધ વિદ્વાન ચીન ગયા ને ચીનના અનેક શ્રવણે ભારતવર્ષમાં આવ્યા, પરંતુ એ બે દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધ મુખ્યત્વે ૬૮]
૧૯૮૯ -નવે. [ પથિક-દીપિત્સવ
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એકમાગી રહ્યો. એટલે એનુ મુખ્ય નિમિત્ત ચીનમાં ભારતના બૌદ્ધ ધર્મ વિશે રહેલ જિજ્ઞાસા તથા
અનુરાગનું હતું,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતવર્ષમાં ઉત્તર-પશ્ચિમ બાજુરી આવેલી અનેક વિદેશી પ્રજામામાં મુખ્ય હતી પશ્ચિમ એશિયામાંથી આવેવી એશિયાઇ કે યુરોપયન પ્રજામ્ભે), એએનાં શાસન તથા વસવાટને લીધે ભારતવર્ષની તત્કાલીન સૌંસ્કૃતિમાં તે તે પ્રજાનાં કેટલાક વિદેશી તત્ત્વ સમાવેશ પામ્યા, પરંતુ એની સરખામણીએ એ ભારતવર્ષમાં આવી વસેલી એ વિદેશી પ્રશ્નઓએ અહી'ની સંસ્કૃતિ, ખાસ કરીને અહીંના ધર્મ, અપનાવી લેવામાં એટલે ઉત્સાહ ધરાવેલા કે એએની રાજસત્તાના હ્રાસ થતાં એએ ક્રમશ: ભારતીય સમાજમાં ભળતા ગયા ને અંતે અહીની પ્રજામાં વિલીન થઈ ગયા. ખ્રિસ્તી યહૂદી જરચસ્તી અને ઇસ્લામ જેવા ધર્મોના અનુયાયી ભારતમાં વસીને પોતાના ધર્મનું અલગ અસ્તિત્વ ટકાવી રહ્યા, પરંતુ ભાષા પહેરવેશ ખારાક અને રીતરવાળમાં એએનીર ભારતીય સંસ્કૃતિની અસર વિપુલ પ્રમાણમાં પ્રસરી.
વિભિન્ન સંસ્કૃતિએ.ના સપર્ક થતાં પરસ્પર અર વત્ત!આશા પ્રમાણમાં થતી રહે એ સ્વાભાવિક છે.
નૂતન નાગરિક સહકારી બૅન્ક, લિમિટેડ
(જિ.ઑફિસ): ર/ઇ મસ્કતી માર્કેટ, કપાસિયા બજાર, અમદાવાદ-૨ સેન્ટ્રલ ઑફિસ : (એડમિનિસ્ટ્રેટિવ ઑફિસ) વિકટોરિયા જયુબિલી હૅૉસ્પિટલ સામે, ડૉ.માબાઈ માગ, પાંચકૂવા, અમદાવાદ-૩૮૦૦૦૨, કે,ન. ૩૪૨૬૪૨, ૩૪૮૬૧૮ બૅન્કની શાખાઓની માહિતી આડિટ વગ અ’
(૧) મેઇન ઑક્સ (મતી માર્કેટ), (૨) કાપડીવાડ શાખા, (૩) શાંતિ કમિશ યલ, સેન્ટર શાખા, (૪) આશ્રમરોડ શાખા, (૫) રખિયાલ શાખા, (૬) બાપુનગર શાખા, (૭) વાસણા શાખા (સેઇક્ ડિપોઝિટ વાલ્ડ સાથે), (૮)ડ્રાઇવ ઇન રોડ (મેમનગર) શાખા (સેઇફ ડિપોઝિટ વોલ્ટ સાથે), (૯) પાંજરાપાળ શાખા (સેઇફ ડિપેઝિટ વોલ્ટ સાથે) ચરમન : શ્રી આત્મારામ ભેાગીલાલ સુતરિયા શ્રી કલ્યાણભાઈ પી. ફડિયા મનેજિંગ ડિરેકટર -
· શ્રી જયંતીલાલ અત્મારામ શાહ જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર
અધિકૃત શેર ભડાળ કુલ આવેલ શેર ભ’ટાળ રિઝવા ફ્ડ ઈત્યાદિ
તા. ૩૦-૬-૮૯ ના બૅન્કના પ્રગતિદર્શક આંકડા
રૂા. ૨,૦૦,૦૦,૦૦૦/- થાણા રૂા. ૨૭,૨૯,૬૧,૦૦૦/રૂા. ૧,૩૦,૧૫૦૦૦/- ધિરાણા રૂા. ૨૩,૧૮,૮૬,૦૦૦ રૂા. ૪,૯૨,૭૫,૦૦૦/- કાર્યકારી રૂા. ૩૭,૪૩,૧૫,૦૦૦
ભુંડાળ
ના રૂા. ૧,૧૨,૪૮,૦૦૦/
આ વિવિધ બચત યાજનાએ તથા અન્ય બૅન્કિંગ સેવાઓ મંગેની વિગતવાર માહિતી માટે બૅન્કની નજીકની શાખાના રૂબરૂ સંપર્ક સાધો.
જનરલ મૅનેજર ત્ર્યંબક ભુપતાણી
:
પથિકટ્ટીપાલ્સવાંક
[ ૬૯
૧૯૮૯/એ કટા.-નવે.
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન મધ્ય અને આધુનિક યુગનું' શહેરી આયાજન
પ્રેા. જી. વી. પટેલ
Ч
શહેરી આયેાજન એ ભારતના આજના સમયના એક મહત્ત્વના પ્રશ્ન છે. જૂનાં અને નવાં શહેરોમાં ઝડપથી વધતી વસ્તીને કારણે શહેરી આયે જન( City Planning)ની સમસ્યા શહેરી આયેાજકા (City Planters) માટે વિટંબણારૂ પ છે, બારવતું શહેરી આયેાજન ખૂબ જ પ્રાચીન સમયથી થતું આયું છે. મધ્યયુગમાં પણ શહેરના વિકાસ થયા હતા. આધુનિક સમયનાં નવાં શહેરો ઝડપથી વધતી વસ્તાને કારણે અનેક અવનવી સમસ્યામાં વીંટળાતાં નય છે. . જૂનાં શહેરાનુ` આવેજન હરામાં કેટલીક મુશ્કેલીએ છે, તે નવાં શહેર વધુ ને વધુ વિકસતાં જાય છે. આ બધુ શહેરી આયોજન કરવા માટે માપણી પાસે આર્થિક વિકાસની સીમા મર્યાદિત છે. પ્રાચીન મધ્યયુગીન અને આધુનિક સમયનાં શહેર-મૅના આયેાજન વગેરેના અભ્યાસ આપણા સૌ માટે અગત્યના ખની રહે છે.
ભારતમાં શહેરી આયોજનના વિષય નવેશ નથી, પરંતુ આ આયાજન વિશ્વમાં સૌથી વધુ પ્રાચીન છે. હા, કદાચ આજના જેટલે વિકટ પ્રશ્ન પ્રાચીન સમયનાં નગર-શહેરામાં ન હતા એ ચેક્કસ વાત છે, પરંતુ નગરાનો વ્યવસ્થિત વિશ્વાસ કરી લેકભોગ્ય સગવડો યોગ્ય રીતે પ્રાપ્ત કરાય એવુ આયોજન પ્રાચીન સમયમાં હતું. ભરતવનું આ પ્રાચીન નગર-આયે!જન આપણને એ રીતે જાણવા મળે છે : (૧) જૂના ધાર્મિકથામાં આવતાં પ્રાસત્રિક વર્ણના પરથી અને (ર) શિલ્પ સ્થાપત્ય અને આયોજન યાત છે તે તથા ખાદકામ કરતાં પ્રાપ્ત થાય છે તે.
પ્રાચીન સમયમાં નગર–ખાયેાજન હતું એમાં બે મત નથી, પરંતુ આ આયેાજન કૅવા પ્રકારનુ હતુ' અને કેટલા અંશે હતુ એ બાબત મહત્ત્વની બની રહે છે. આજે આપણે ભારતવર્ષનાં મધ્યયુગી મુત્રલ--સમય અને આધુનિક સમયના શહેરાનુ આયોજન તેમ શિલ્પ-સ્થાપત્ય વગેરે જેઈએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે આ તે કેંદાચ ૧૦૦૦ વર્ષ પૂર્વેતુ જ બધુ છે. આ બાબત વ્યાપક નથી, પર ંતુ શહેરી આયાજનની ખાખતા વિષય ખૂબ જ સૂક્ષ્મ અને ઊંડાણપુ`કની સમજ તેમ સ`શેાધન માગી લે તેવા છે.
પ્રાચીન નગર-આયાજનને માટે બીજી બાબત એ છે કે એ બધું આપણુ પેાતાનું જ છે કે પછી વિશ્વના અન્ય દેશોમાંથી આયાત થયેલું છે? આ પ્રાચીન પર ધરા અને નગર-બÀોજન સંબંધી પ્રગામાંથી પ્રાપ્ત થાય છે. ખાને વિસ્તૃત અભ્યાસ અનેક પશ્ચિમના અને ભારતના વિદ્યાતાએ કર્યો છે, આ વિષય ઉપર અંક પુરત પણ પ્રગટ થયાં છે.
કેટલાક લોકો એમ માને છે કે ભારતવષઁતુ નગર-આયાજન ગે પશ્ચિમના દેશાની ભેટ છે. આવુ માનનારાગ્માએ કદાચ આપણો સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથા ન પણ વાંચ્યા હૈાય. નગર-આયેાજન વિશે ગેરસમજ ઊભી કરનારામે ખીખી. દત્તની એન્શિયન્ટ ઇન્ડિયત ટાઉનપ્લાનિ'ગ', ડૉ. પ્રસન્નકુમાર આચાય નું ‘એનસાઇકલેપીડિયા ઍક હિન્દુ આર્કિટેકચર', નાગણ ભટ્ટાચાર્યનું એ સ્ટડી ઑન વાસ્તુવિદ્યા' અને હૅન્સ ઑફ ઈન્ડિયન આર્કિટેકચર', ડૅ. ડી. એન. શુકલનું ‘હિન્દુ સ્થાપત્ય આર આર્કિટેકચર', હૈં. વૈજનાથ પુરીનું ‘સીરીઝ ઍક્ એશિયન્ટ ઈન્ડિયા', એસ, પિગેટનુ ‘એન્શિયટ સિટીઝ ઑફ ઇન્ડિયા' અને ઈ.બી વલનું એન્શિયન્ટ ઍન્ડ મિડઈવલ આર્કિટેકચર' વગેરે અવય્ય વાંચવાં જોઇએ.
૭ ]
૧૯૮૯/આકટા.-નવે.
[ પથિકટ્ટીપાસવાં
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર્યુક્ત વિદ્વાનોએ પિતાનાં પુસ્તકમાં ભારતવર્ષના પ્રાચીન નગર–આયોજન વિશે ખૂબ લખ્યું છે. પ્રાચીન સમયમાં પણ ભારતવર્ષમાં ઉચ્ચ પ્રકારનું નગર-આયોજન હતું, એટલું જ નહિ, ભારતવર્ષનું નગર-આયોજન તેમ ઉદ્યાન શિલ્પ સ્થાપતશ વગેરે વિશ્વના અન્ય દેશોમાં ગયાં છે.
મેહેં-જો-દડે હડપ્પા નાલંદા તક્ષશિતા વગેરેનાં અવશે અને સ્થાપત્ય પરથી ભારતવર્ષનું નગર-આયોજન સ્પષ્ટ જાણી શકાય છે. પશ્ચિમના મહાન સ્થાપત્યના જાણકાર ઈ. બી. હેવલે જણાવ્યું છે કે યુરોપના બાગબગીચાનું શહેરી આયોજનનું વિજ્ઞાન ભારતવર્ષના પ્રાચીન નગર-આયોજનના સિદ્ધાંતથી આગળ વધી શકયું નથી. ભારતવર્ષમાં ઉચ્ચ કોટિનાં નગર-આયોજન અને શિલ્પ-સ્થાપત્ય ખૂબ જ પ્રાચીન છે અને આજે પણ એનો વિકાસ થઈ રહ્યો છે.
મહાકાવ્ય-સમયમાં ભારતવર્ષના નગરેનાં વિસ્તૃત અને સૂક્ષ્મ વર્ણન છે. હોપકિન્સે લખ્યું છે: ‘રામાયણ અને મહાભારતના સમય દરમ્યાનનાં નગર-આયોજનથી એ સ્પષ્ટ થાય છે કે ત્યાં રાજા રાજકુમાર પ્રધાને અમાત્ય તથા સેનાનાયકનાં મહાલય તે બનતાં હતાં, સાથે સાથે નિવાસીય મકાને તથા વિશાળ પ્રાસાદે ઉપરાંત સભાગૃહ, મંડપ તેમ અન્ય વસ્તુઓ હતી.' અધ્યા શૈશાલી કૌશામ્બી કિકિધા વગેરે નગરો ઈ સ. પૂ. ૧૦૦૦ વર્ષ પૂર્વે હતાં. નગરો જેકે વિશાળ હતાં તેમજ એની રચના એવી હતી કે એમાં વિવિધ સગવડે પ્રાપ્ત થતી, છતાં આમાં કેટલીક બાબતે વિવાદાસ્પદ જાણવા મળે છે. છે. હસમુખ સાંકળિકાના મત મુજબ “આ સમયનાં નરેને વિસ્તાર કાલ્પનિક અને વર્ણને થોડા ઘણા અંશે જ સાચાં જોવા મળે છે. નગરનાં જે પ્રમાણે વર્ણન થયાં છે તે પ્રમાણે પુરાવા ઓછા જોવા મળે છેજેમકે અયોધ્યા બાર યોજ : લાંબી અને ત્રણ યોજના પહેળી હતી, લંકા ૩૦ એજન પહેળી અને ઉત્તરકાંડ પ્રમાણે ૧૦૦ એજન લાંબી હતી. આ રીતે જે વર્ણન છે તે પ્રમાણે બહુ જ ઓછું પ્રાપ્ત થાય છે. અયોધ્યા અને લંકા માંટાં નગર હતાં. નગારે અને ગેપુર હતાં, અધ્યા એક જ માર્ગ પર વસી હતી, જયારે એની સરખામણીમાં કિષ્કિન્ધાને અનેક માર્ગો હતા. રસ્તા ધૂળિયા હતા તેથી પાણી છંટાતું. અયોધ્યામાં રાત્રે દીવા મુકાતા. આ સમયે આ નગરોમાં મહેલે પ્રાસાદ, નાનામોટા ચેક, ચિત્રશાળા કીડાગૃહ વગેરે હતાં, પરંતુ પાછળનાએ એ એમાં કાલ્પનિક અને કવિકલ્પનાઓ વડે ઉમેરો કરી વધારો કર્યો છે.
ઈ. પૂ. ૩૦૦ પૂર્વે લખાયેલા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં તગર-આયે જન સંબંધી સટ વિગતવાર માહિતી છે. નગરીને વન પુલ તથા નદીથી રક્ષણ અપાતું. રાજ્યની રાજધાનીઓને સાંકડી બનતી અટકાવવા માટે વસ્તીને કેટલાક પ્રમાણમાં નવાં નવાં ગામ બનાવીને વસાવવામાં આવતી. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નગર-આયોજનનાં સિદ્ધાંતો અને વિવરણ પર સાત અધ્યાય છે. આમાં આજનની સાથે કલા પર પણ ખૂબ માહિતી છે. આ બધાં પરથી લાગે છે કે એ સમયે વિજ્ઞાન સબંધી શહેરી આજનતાન પરતું હતું.
મસ્યપુ રકંદરા અને ગરુડરૂર: સમાં પણ નગ' - આ જિન અંગેના ઉલ્લેખ મળી આવે છે, રકંદપુરાણમાં મહાનગરની સ્થાપના તથા ગરુડપુરાણમાં ઉઘાને વિશે માહિતી છે. આ ઉપરાંત કામિકાગમ કરણગમ સુબેદાગમ વગેરે પ્રથમ આ બધી માહિતી વિસ્તારપૂર્વક દર્શાવી છે. આ બધાં પરથી જણાય છે કે આ બધાંમાં નગર–આ જન તથા સ્થાપત્ય વધુ વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલાં છે.
પ્રાચીન સમયમાં નગર-આયોજનને અભાવ ન હતા. આ સમયન બજાર સડક મંદિર રાજમાર્ગો તથા સાર્વજનિક સ્થળ પર વિગતવાર વિવરણ જોવા મળે છે. મેગસ્થનસે પાટલીપુત્રનું વર્ણન આ મુજબ કર્યું છે : પાટલીપત્ર ૧૦ માઈલ લાંબું, ૨ માઈલ પહેલું અને ચારે બાજુ દીવાલેથી ઘેરાયેલું પથિક-દીપેસવાંક]
૧૯૮૯ક.-નવે.
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતું. રસ્તા, પાણીના ફુવારા, તળાવ કુંવા વગેરે વગેરે બધાં સાઈનિક સુવિધાઓનાં સાધન હતાં.’ ઉપર્યુક્ત રીતે જોતાં પ્રાચીન સમયમાં નગર-આયેાજન વ્યવસ્થિત હતું. આજના જેવાં વિશાળ શહેર ન હતાં, પરંતુ મધ્યમ પ્રકારનાં કે નાનાં શહેર જેમાં હતાં, જે નગર તરીકે ઓળખાતાં હતાં. હૂઁક્રમાં, આ સમયે નગરાનાં રાજમાર્ગ નિવાસ્થાન, પાણીતી સગવડ, બહેર કલ્યાણનાં સ્થળ સુયૅાગ્ય સ્થાને હતાં. આ નગર-આયેાજનને કારણે લેકીને કાઈ મુશ્કેલીઓ પડતી ન હતી. વળી નગરાની સખ્યા ઓછી હતી તથા વતીનેા વધારો પણ ખૂબ એ થતા. આધુનિક યુગનાં શહેરી આવા જેવાં ખાસ કંઈ માકણું ન હતાં. પરિણામે મોટા ભાગની વરતી તે ગામડાંઓમાં જ ત્રરાતી. રાજધાનીએ જ મોટે ભાગે નગરાનું સ્થાન ધરાવતી હતી.
હકાલીન સમયનાં નગરાનુ વર્ણન હ્યુએનસગે કરેલું જોવા મળે છે. એની નેધપોથીમાં જણાવ્યા મુજબ નગરાની ચારે તરફ દીવાલે કાટ હતા. પૈસાદાર લે એમાં રહેતા. રસ્તા વાંકાચૂકા હતા. રસ્તાની બ ંને બાજુ દુકાનો હતા. કાછિયા માછીમારી, નૃત્ય કરનારા, ઝાડુ વાળનારા નગરથી બડાર રહેના. નગરમાં મેળા ભરાતા, લેક સંગીતકળા અને ચિત્રકળાના શોખીન હતા. રંગવાસે હતા. એમાં વસતે પુત્ર મનાવવામાં આવતા.' આ સમયનાં વારાણસી ગયા નાલંદા કુશીનગર વગેરે મુખ્ય નગરો વિશેની તેધા મળે છે.
સાલYાકાલ દરમ્યાન સિદ્ધરાજે સમૃદ્ધિના ઉપયોગ શિલ્પ અને સ્થાપત્ય માટે કર્યાં હતા. રુદ્રમહાલય (સિદ્ધપુર) અને સહસ્ત્રલિ ́ગતું ભવ્ય ક્ષય (પાટણ) ધાન્ય. ભાઈ વઢવાણુ ઝીંઝુવાડા થાન વગેરે શહેરાને ફરતે કિલ્લા બનાવ્યા હતા. કપડવંજ વીરમગામ Ùળકા વગેરેમાં જળરયા બધાવ્યાં હતાં. સાલકી રાજયની રાજધાની અદ્ઘિાટક(પાટણ)માં નગરને ફરતે કાટ હતો. એની પાસે રાણીની વાવ, સહસ્રલિંગ તળાવ અને કાંઠા પર મંદિરે કીર્તિસ્તંભો ઉદ્યાન ધમશાળાઓ તથા પાઠશાળાએ હતા. નગરની યોજના સ્વસ્તિક આકારની અર્થાત્ ચાર મભૂત ગોપુરાવાળા ચેારસ આકારની હતી. નગરના રાજમા હારબ`ધ હતા તથા મેટાં મકાનેથી શોભના. આમાં લક્ષાધિતિએ તમા કરાધિપતિઓની વિશાળ હવેલીઓ પણ હતી. આખા નગરમાં અસ'પત્તિ વિદ્યાસ...પત્તિ અને કલાસપત્તિના સમન્વય સ્પષ્ટ રીતે દેખાઇ આવતા હતા.
મુઘલ સમય દરમ્યાન મુસ્લિમ શાસકએ જૂનાં નગર સુધાર્યા તથા કેટલાંક નાં નગર વસાવ્યાં. મુસ્લિમ રાજાએાના મોટા ભાગના વગ નગરપ્રેમી હતા, પરંતુ એએએ નગર-આયેાજનની સુવિધાઓ લેક્સ માટે ખાસ બનાવી ન હતી, એએ ફક્ત પોતાનાં સુખસુવિધા એને જ ધ્યાનમાં રાખતા હતા. કેન્દ્રસ્થાને સુખસુવિધાઓ ધ્યાનમાં રાખતા હેવાથી મુસ્લિમ શાસકો વૈજ્ઞાનિક રીતે નગર-આયાજન ન કરી ક!, નગરને ફરતે રક્ષગ માટે કિલ્લા હતા, જેમાં રાજા અને એને અધિકારી નિવાસ કરતા હતા. દિલ્હી અને આગ્રાના કિલાએ પરથી આ બાબત સ્પષ્ટ જષ્ણુાય છે. આ બધુ કરવાના મુખ્ય ઉદ્દેશ શાકીય હતેા. મુસ્લિમ શાસકે.માં નગર-માયાજની આધારભૂત અભાવ હતા, જેને કારણે કેઈ જીવત નગર ન બન્યાં.
મુઘલ સમય દરધ્યાન ભારતવર્ષમાં નગર-આયાજનની કેટલીક બાબતો ધ્યાનમાં લેવાઈ હતી; જેમકે એ સમયના રાજાશ્મેત શિલ્પ અને સ્થાપત્યમાં વિશેષ રસ હતા, જે આજે પશુ મેાજૂદ છે એના પરથી જાણી શકાય છે, ઉત્તર ભારતવર્ષમાં આ વિશેષ જોવા મળે છે. આ સમય દરમ્યાન મહેલે કિલા તથા મકબરા બન્યા હતા. આ રીતે ધરતષમાં હિંદુ મુસ્લિમ અને સાથે પર્શિયન કક્ષ,ના ૩૨ ] ૧૯૮૯ / ટો-નવે,
[ પથિકની પાત્સનાં
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
સમવય થશે. તાજમહાલ અને પુરાવો છે. મુસ્લિમ શાસકોની અસર દક્ષિણ અને પશ્ચિમ ભારતવર્ષમાં નગર ન વિકસી શકી, - પૂર્વ આધુનિક યુગમાં ભારતવર્ષના શાસદો અને દેશના વિભિન્ન પ્રાન્તના રાજાઓએ સુવ્યવસ્થિત રીતે નગર-આયોજન માટે પ્રયાસ કર્યા. આનું ઉત્તમ ઉદાહરણ જયપુર નગર છે. આ નગર જયસિંહ બીજાએ વસાવ્યું. અહીં રાજાના મહેલની ચારે તરફ એક સીધી રેખામાં મકાન બન્યા છે. આખા નગરની ફતે દીવાલ બનેલી છે. જયપુર નગરનાં જુદાં જુદાં સ્થાનાં અને રસ્તાઓ તથા દરવાજાઓનાં નામ રાખવામાં આવ્યાં છે. નગરની બરાબર વચ્ચે રાજા જયસિંહ બીજાને મહેલ છે, જયાં પહેચવા માટે કેટલાય દરવાજા પાર કરવા પડે છે. - અંગ્રેજો ભારતવર્ષમાં બરાબર સ્થિર થયા પછી પશ્ચિમ વિજ્ઞાન અને ઔદ્યોગિક વિકાસ શરૂ થશે. ' યુરોપના સારામાં સારા નગર-નિયોજકે ભારતવર્ષમાં આવ્યા. અંગ્રેજ શાસકોએ નગર-આયોજનને
એક વ્યવસ્થિત પ્રકારને કાર્યક્રમ બનાવ્યું. આમાં નગરના નાગરિકોને વિશેષ સુવિધાઓ મળે એ માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું. ૧૯ મી સદીમાં દિલ્હી વડોદરા મૈસૂર વગરે નગરોનું આયોજન વ્યવસ્થિત રીતે શરૂ થઈ ગયું, પરંતુ એને મુખ્ય ઉદ્દેશ શાસકીય અને સૈનિક જરૂરિયાત પૂરતો જ હતે. ખૂબ મેટા-પહેલા રસ્તાઓ વચ્ચે વચ્ચે ખુલ્લી જગ્યાએ રાખવામાં આવી હતી, જેથી લશ્કરના સૈન્યને ઝડપથી આવજા કરવાની સરળતા રહે; જોકે આવા પ્રકારનું નગર-આયજન નાગરિકે માટે ખાસ ઉપયોગી ન હતું.
વીસમી સદીની શરૂઆતમાં નગર-આયેાજન પર ગંભીર રીતે વિચારવાની શરૂઆત થઈ. આ કામે પછી તે નગરપાલિકા-હસ્તક શરૂ થયાં. ઝડપી ઔદ્યોગિકીકરણ તથા વાહનવ્યવહારનાં સાધન વિકસતાં લોકોને શહેર તરફ આકર્ષણ વધ્યું. હવે ઝડપથી વધતાં શહેરને મુખ્ય ઉદ્દેશ પીવાના પાણીની વ્યવસ્થા, સુવ્યવસ્થિત સડક-માર્ગો બનાવવાનું, સાર્વજનિક કલ્યાણ અને સેવાના કાર્ય કરવાનું શરૂ થયું. મેટા પ્રમાણમાં નાણુની જરૂરિયાત ઊભી થઈ. પછી તે વિવિધ શહેરની નગરપાલિકાઓ પણ આર્થિક ભીંસ અનુભવવા લાગી.
વતંત્રતા પછી ભારતની વસ્તી બે ગણી થઈ છે. આ ઝડપથી નવી ઉમેરાતી વસ્તી ભારતની શહેરમાં હવે છેલ્લાં થોડાં વર્ષોથી રહેવા માટે વધુ ને વધુ આકર્ષતી જોવા મળે છે. ઈ.સ. ૧૯૮૧માં ભારતમાં કુલ ૩૨૪૫ શહેર હતાં. આમાં ૧ લાખથી વધુ વસ્તીવાળાં શહેરની સંખ્યા ૨૧૬ હતી. આ શહેરે વિવિધ કારણે સર વિકાસ પામ્યાં છે, જેમાં (૧) શરણાથી શહેર, (૨) ઔદ્યૌગિક શહેર, (૩) નવાં શહેર અને (૪) પ્રાચીન-જૂનાં શહેરેનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત ઝડપથી વિકસતાં શહેર જોઈએ તે કુલ ૧૨ છે, જેની કુલ વસ્તી ૧૦ લાખથી વધુ છે.
આજે દેશની ૨૪ ટકા વસ્તી શહેરમાં નિવાસ કરે છે. વળી શહેરીકરણપ્રક્રિયા છે તે ખૂબ જ ધીમી છે તો પણ એ અનેક સમસ્યાઓ ઊભી કરે છે. ગ્રામીણ વસ્તી શહેરે તરફ સ્થળાંતર કરે છે. શહેરા ચારે તરફ બેફામ રીતે વધે છે. સનારૂપી જમીને રહેઠાણમાં ફેરવાઈ જાય છે. મજૂરે અને ક્ષિત શહેરોમાં આવે છે તેથી રહેઠાણને પ્રશ્ન વિકટ બને છે. બેરોજગારી નાથવી હવે લગભગ અશકય બની ગઈ છે. શહેરમાં દૂષિત હવા અને પાણી, ગંદા વસવાટો, વસ્તુઓના ઊંચા ભાવ, ભેળસેળ, અપૂરતા વિણવાળા ખેરાક વગેરેનાં લોક ભોગ બને છે. ખૂન બળાત્કાર તથા અન્ય અસામાજિક તો માથું ઊંચકે છે. પથિા-પેસવો] ૧૯૮૯ -નવે.
[૭]
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રાચીન મધ્યયુગીન કે પછી આધુનિક યુગનાં નગર-શહેર આજે અનેક સમસ્યાથી વી ટળાયેલાં છે. જૂનાં અને નવાં શહેર ઝડપથી વિકસે છે ત્યારે કેટલાક પ્રમાણમાં ભાંગતાડ થાય છે. આમ કરવા જતાં આપણી સ ંસ્કૃતિના અવશેષ પણ કેટલીક જગ્યાએ હટાવી દેવાય છે. આપણા પ્રાચીન અવશેષ મૂળભૂત સ્થિતિમાં જળવાઈ રહે એ રીતે આયેાજન જરૂરી બને છે. નાના નગરમાં પણ શિક્ષણસ સ્થા અને દવાખાનાં વિકસાવવાં જોઇએ. ગ્રામીણ વસ્તીની શહેરમાં ભળતી કેટલીક સગવડો નજીકમાંથી જ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા જરૂરી છે. નાના ઉદ્યોગ ગ્રામીણ વિસ્તારમાં વિકસે તા રાછરોટી માટે સ્થળાંતર થાય છે તેમાં ઘટાડા થાય. એ માટે તેા જરૂરી છે બધા પુરુષાય, નગરપાલિકાઓ વ્યવસ્થિત રીતે કામ કરે, લેક સહકાર આપે એ જરૂરી છે. આશા છે કે મેટાં શહેરમાં નગરપાલિકા સુવ્યવસ્થિત માસ્ટર પ્લાન બનાવે અને એમાં રાજ્ય-સરકારી સાથ આપે. આવાં ૨૦૦ જેટલાં શહેશ માટે માસ્ટર-પ્લાન બની રહ્યા છે અને એની સફળતા માટે ઊંડાપૂર્વકના અભ્યાસ થઈ રહ્યો છે; આ બધુ કા આયોજકો માટે જોકે માથાના એક દુખાવા-સમાન છે. પ્રાચીન અને નવાં નવાં શહેરાતે મૂળભૂત રીતે સાચવતાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થાય છે, એમાંથી આયોજકોએ મ શેખવાના છે. આ કઠિન નથી છતાં એટલા સરળ પણ નથી. ઠે. ૧૫, નૂતન સાસાયટી સિદ્ધપુર રોડ, પાટણ-૩૮૪૨૬૫ સ' ગ્રંથ
૭૪ ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. જે. ગાયિર અને જી. ચાકિત, અબઁન જ્યોગ્રાફ્રી,” ન્યૂયૉર્ક: અહન ઍન્ડરસન, ઇન્ફ્રા, ૧૯૭૧ ૨. બી.એન.વાસ, ફ્રન્ડામેન્ટલ્સ ઑફ પેપ્યુલેશન જ્યોગ્રફ્રી.'' યુદિલ્હી, સ્ટર્લિંગ પબ્લિકેશન, ૧૮૮૫ ૩. સી.બી. મામેારિયાઃઇકે,નોમિક ઍન્ડ કૌશિયલ જયોગ્રાફી. આર્ફ ઈન્ડિયા,” આગ્રા, શિવલાલ અગ્રવાલ ઍન્ડ કાં., ૧૯૮૬
૪. કુસુમન્નતા દત્તઃ, “ઇન્ડિયાઝ અ^નિઝેશન,” ધ નૅશનલ જયોગ્રાફ્રિકલ જર્નલ ઑફ્ ઇન્ડિયા, જૂન,
૧૯૭૨, પૃ. ૨૩-૨૦૧
૬૬ “ğામ્પિટિશન ઍન્ડ જોબ-ઍઈડ,નવેમ્બર, ૧૯૮૬, પૃ. ૩
”, ” હસમુખ સાંકળિયા, “પુરાતત્ત્વ અને રામાયણ,” અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, ૧૯૭૩ ૮, હરિપ્રસાદ ગં. શાસ્રી, “ગુજરાત પ્રાચીન ઇતિહાસ,” અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી પ્રકાશન, ૧૯૮૩
૯. જશુ પટેલ, શાહ અને જાની, “ પ્રાચીન ભારતના ઇતિહાસ,” સુસ્ત, અપના પ્રકાશન, ૧૯૬૭
શારીરિક અશક્તિ અગર નબળાઈ માટે આયુવેિ અકસીર ઔષધ
અભ્ર ભસ્મ' (સહસ્રપુટી)
અસલ શાસ્ત્રીય પદ્ધતિએ બનાવેલ સહસ્રપુટી બ્રા ભસ્મ
મેળવવા લખેા અગર મળે :
:
શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદિક સાસાયટી
એડી રોડ, પા.ખા. નં. ૯ જામનગર (૩૬૧ ૦૦૧) ૧૯૮૯ ઓકટો.-નવે
For Private and Personal Use Only
[ પથિક-દીપેાલ્સમાંધ
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર વાસણ બુચ
શ્રી. શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ ઈ.સ. ૧૯૦૭ માં ઔરંગઝેબનું મૃત્યુ થયું એ પછી દિહીની મહેનશાહી દિન-પ્રતિદિન નિર્બળ થતી ગઈ, આંતરિક કલહે, અમીરાની સત્તાની અથવા રવતંત્રતાની પ્રાપ્તિ માટેની મહત્વાકાંક્ષા અને મહારાષ્ટ્રના મહારાજયના ઉદય સાથે સૂબાઓ અને નાયબ સૂબાઓ શહેનશાહીને ટકાવી શક્યા નહિ.
સન ૧૭૪૬ થી બ્રિટિશ સત્તાએ સૌરાષ્ટ્રમાં ઇ.સ. ૧૮૬ માં પ્રવેશ કર્યો ૬૦ વર્ષના ગાળામાં સૌરાષ્ટ્રમાં યુદ્ધોની પરંપરા અવિચ્છિન્ન રાખવાની, પ્રજાને પાયમાલ કરવાની અને દેશને ઉજડ કરવાની ફરજ જાણે પિતા ઉપર આવી પડી હોય એમ સૌરાષ્ટ્રમાં દીવાન અમરજી, મેરામણ ખવાસ, ભા કુંભાણ, રાણા સરતાનજી, ઠાર વજેસિંહ, કાઝી શેખમિયા વગેરે અનેક તલવાર-શેખીનોએ દ્રવ્ય અને વિસ્તાર વધારવા માટે સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિને સમરભૂમિમાં પલટાવી નાખી. આ રાજાઓ અને સરદારની આ હિંસક પ્રવૃત્તિની નોંધ ઈતિહાસના પાનાઓ ઉપર ભરપ લેવાઈ છે અને તેથી એની ચર્ચા અહીં અસ્થાને છે.
આ નામાવલિમાં ગેંડળના ઠાકોર હાલાજી તથા એના અનુગામી કુંભાજી અગત્યના સ્થાને છે. ઠાકર હાલાજીએ રેડળના ગરાસ જેવા નાનકડા રાજયમાંથી ગોંડળને મેટું રાજ્ય બનાવ્યું, પરંતુ એણે આકરેલી પ્રવૃત્તિ એના પછી કુંભાજીએ સવિશેષ વિસ્તારી. ભા કુંભાએ આ માટે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી શૂરવીર અને પરાક્રમી પુરુષોને નિમંત્રી પિતા પાસે રાખે અને સ્વયં બુદ્ધિશાળી અને પરાક્રમી હતા છતાં મંત્રીઓ પણ એવા જ સાથે રાખ્યા.
ઠાર હાલાજી પાસે ઈ.સ. ૧૭૭૬માં જુનાગઢથી પિતાના મામા ત્રીકમદાસ મજમૂદારની ભેંસ રાઈ કે ખોવાઈ ગયેલી અને એ હાલાજીના ખાડુમાં છે, જે લેવા માત્ર ૧૫ વર્ષને એક કુમાર ગેડળ દરબારમાં આવ્યા. એણે યુક્તિપૂર્વક ભેંસ પિતાની છે એમ સાબિત કરી દેતાં હાલાજીએ ભેંસ તે આપી, પણ એને પિતા પાસે રાખી લીધે. એનું નામ ઈશ્વરછ અંબાશંકર બુચ.
ઈશ્વરજી વશમાં આવતાં એની કુશાગ્રબુદ્ધિ અને પ્રતિભાથી એણે હાલાજીનું મન જીતી લીધું, એટલું જ નહિ, કલમ અને કરારના સુમેળવાળા આ શક્તિશાળી જવાને ઈ.સ. ૧૭૮૫ સુધી પોતે ૬૪ વર્ષના થયા ત્યાં સુધીમાં હાલાજી તથા કુંભાજી સાથે રહી એની રાજ્ય વિસ્તારની પ્રવૃત્તિ તથા રાજયની પ્રતિષ્ઠા વધારવામાં અગત્યનો ભાગ ભજવ્યો.
ઈશ્વરજીને બે પુત્રો હતા તેમાં મોટા વાસણછ તથા નાના બુલાખીરામે માત્ર ૧૫ વર્ષની વયે સન ૧૭૪ માં લીંબડી ઉપર ૪૦૦ સવારનું નેતૃત્વ લઈ સવારી કરેલી અને એમણે પણ એમના પિતાને પગલે ચાલી દરબારમાં તથા રણભૂમિમાં પોતાનાં બુદ્ધિબળ અને બાહુબળનું કાન કર્યું અને પરિણામે એમની સામે અન્ય રાજપુરુષોની ખટપટ છતાં રાજ્યકક્તની પ્રીતિ અને વિશ્વાસ સંપાદિત કરી કીર્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા. - ઈ.સ. ૧૭૮૧ માં ગાંડળના ભાયાત કોટડાના હેથીજીની કુંવરી રિબંદર-રાણાને પરણાવેલાં તે ગયાં ત્યાં તે માંગરોળના શેખમિયાંએ પોરબંદરનું નવીબંદર લઈ લીધું એટલે કોઈએ કહ્યું કે નવી આવી અને નવી ગઈ, આથી માઠું લાગતાં એણે કુંભાજી પાસે આવી નવીબંદર જીતી લેવા આજીજી કરી અને વાસણ બુચ માંગરોળ ઉપર ચડ્યા. શેબે સમાધાન માગ્યું અને નવીબંદર પાછું લઈ ડેડી આ૦થા, અધિ-દીપેસૂવાં )
૧૯૮૯ -નવે.
[ ૭૫
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈ.સ. ૧૯૮૩ માં જામનગર તથા પારમંદર રાજ્યને ભેટાળી અને રાવળના ધેડની હદ અને માલીકી માટે વાંધા શો. કુભાઇએ વાજને રાની મદદ માલ્યા તથા જૂનાગઢથી અમરજી પશુ આવ્યા, બંને પક્ષા વચ્ચે ખૂનખાર યુદ્ધ થાય એમ હતુ ત્યારે રાણા સરતાનજીએ કહ્યુ : “મલેક મીઠું અહીંના જૂતા માણસ છે, એ નગરની સેવામાં છે છતાં એ કહે તે મારે કબૂલ છે. મલેકે આ ઘેડ પારખંદરના છે એમ ઝરાવ આપતાં મેરુએ જેનુ' અપમાન કરી ઉઠાડી મૂકયો, પણ વાસણુજીએ એને રાજરીતિ અને રાજનીતિની વાત કરી એતે ધર્મ કરેલા કારમાંથી પાછા કરવાના નથી એમ કરી ધેટ પાબંદરને અપાવ્યા. આ પ્રસગથી ત્રણે રાજ્યામાં નાં મુત્સદ્દીગીરી તથા વાક્યાથી સૌ પ્રાવિત થયા.
જૂનાગઢ વારંવાર જવાનું થતુ' તેથી કુંભાજીએ વાસણને એક મકાન બંધાવી આપ્યુ' અને એ જતા ત્યારે ત્યાં ઊતરતા. એક વાર કેશોદ પાસેના દેવદરા ગામના રાયજાદા દરબારને નાણાંભીડ થતાં એ ગામ માંડી આપવા નવાબ પાસે આવેલા તેને વાસણ મળી જતાં એણે કેવા ગળતે ત્યાં મ’ડાળી, ચેતા `ખજો ભાઈ સાકરલાલ નામના પેાતાના માણસને પણ મૂકી દીધા.
એક વાર જેતલસરના પાદરમાં આરામ લેવા માટે મુકામ ! અને આ ગામ ગોંડળ પાસે ડાય તા સારું" કડી, છાપો મારી વાસજીએ જેતલસર લઈ લીધું. જેતલસરના કાઠી દરબારને પકડી લીધા, પણ ખીજા બહારવટે નીકળ્યા, પર`તુ વાસણજીએ એમેનુ' ચાલવા દીધું નહિ અને વળતે વર્ષે ત્યાં કિલ્લા પશુ ખાંધ્યા.
આ સમય દરમ્યાન વાસણજીનાં માન અને મે ભેા ગાંડળમાં જ નહિ, પણ જૂનાગઢના દોરમાં પણ વધી ગયાં હતાં. નવાબથી દીવાન દુલ ભજી રિસાઈ જેતપુર ચાહ્યા ગયા. નવાબ હ્રામેદખાને પોરબંદરના દીવાન પ્રેમજી દામાણીને એલાવ્યા. એણે દરબારમાં નવાબની અદબ ન રાખતાં વાસણુજી ત્યાં હાજર હતા તેણે ૩ ભાજીને કહેતાં એણે નવાબને પ્રેમને ન રાખવા સલાહ આપી, નવાબ તેથી વારણુજીને લઈ જેતપુર ગયા અને વાણની સમજાવટથી દીવાન કુટુંબને નવાબે ફરીથી કારભાર સોંપ્યા અને એના બદલામાં નવાએ કુંભાજીના ત્રણ કુ વરા દેવાજી ડીભાઈ તથા ભાવાજીને અનુક્રમે લાર્ડ તથા ભિમેરા ગામેમને પરવાના આપ્યાનું લખાવી વ.સણુ ગાંડળ પાછા આવ્યા.
ઈ.સ. ૧૭૮૦ માં ગેાંડળ રાજ્યે સરસાઈનેા અર્ધા ભાગમ'ડાવી લીધેલ. ત્યાંના કાઠી દરબાર હરસુરવાળાને દબાવી ઈ.સ. ૧૯૯૪-૯૫ માં વાસણજીએ સરસાઈ કબ્જે કર્યું. તથા પડખેના ચાર ગામ ઉજ્જડ પડ્યાં હતાં તે આબાદ કરી ગીર પ્રદેશમાં પાંચ ગામ ઉપર અધિકાર મેળવ્યેા.
ઈ.સ. ૧૭૯૦ માં ફૂલજી નામના એક અંતેવાસી સરવૈયા ભામયાજીના ભાઈએ એની પાસે ઉધરાણી કરતાં એક વૈપારીનુ' ખુન કરતાં એને રિક્ષા કરવાને ખુલ્લે ગાંડળમાંથી હદપાર કરી ત્રાકુડે મેકક્લ્યા, જ્યાં જામનગરના ગામ મેવાસના જીવા શેતા સાથે એણે વેર બાંધ્યું. અને જીવા રોતા ગાંડળ ઉપર આવશે તા અને સામને કરવા મુશ્કેલ થઈ પડશે એટલે બાણિયાને વાદરા માકલી કુંભાજીએ ભાડે ફોજ મેળવી, પરંતુ એ દરમ્યાન જામસાહેબે વાણજીના નિવૃત્ત પિતા ઇશ્વરજીને મેલાવી અને વચ્ચે સમાધાન કરાવ્યું,
ઈ.સ. ૧૭૮૯ માં ગાંડળને જેતપુર સાથે વેર ખંધાયું અને અમે પણ કુંભાજીની ઇચ્છા જેતપુર જીતી લેવાની હતી તથા એણે વાસણુજીને વડેદરા મેકલ્યા. ચ્યતે એમણે ગાયકવાડને મળી ભાડેથી ફાજ મેળવી જેતપુર ઉપર ત્રાટકવા યેજના કરી ત્યાં કુંભાજી ઈ.સ. ૧૭૯૦ માં સ્વર્ગવાસી થતાં આ ચેાજના પડતી મુકાઈ.
૭]
૧૯૮૯/રા નવે.
[ પથિક-કીપાલ્સવાંક
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુભાઇનું નિધન થતાં વાર હર મેટે લે . તે કહેતા કે વાસણને કુંભાઈ પુત્રને પિતા શાહે તેમ અહે છે અને બંને વચ્ચે આમીયતા પણ એવી જ હતી. કુંભાજીના અનુગામી એના પૌત્ર મૂળજી થયા. એ દારૂ બહુ ૫તા અને રાજકાજમાં ધ્યાન એવું આપતા.
* મૂળુછનો વેશ વાઘેલા નામને પાપાત્ર હતા તે મૂળજીને પિતાને અંકુશમાં રાખો અને એની પાસેથી ધોરાજી પડાવી લેવા પ્રવૃત્ત કરતો હતો. એણે નવાબની સહાય પણ ખાનગી રીતે મેળવી હતી. મૂળજીનાં શણી અદીબા તથા કુર દાજીને આ માટે ચિંતા રહેતી, પણ મૂળજી રાજની વિરુદ્ધમાં કઈ સાંભળવા તૈયાર ન હતા. જ્યારે વેરાઇએ ધોરાજીને કબજે કર્યો છે એ ખબર પડી ત્યારે અદીબાએ વાસણુની સલાહ પૂછી અને એ અનુસાર અદીબાએ મૂળજીને વધારે પોતે દારૂ પાઈ દીધો અને એની અનુમતિ છે એમ કહી દેજીરાજ તથા વાસણજી સૈનિકો લઈ ધોરાજી ઉપર ચડ્યા. વેરોજી ભાગીને કંડેરણે ગમે ત્યાં પણ ઘેરો ઘાલી એને પડકાર્યો, પણ એ ભાગી ગયો. વાસણજી ધોરાજીમાં પૂર બંદોબસ્ત કરી પાછા આવ્યા અને મૂળને વેરાજીની નિમકહરામીની વાત કરતાં એ રાજી થયા. મૂળજી પણ ઈ.સ. ૧૭૯૨ માં ગુજરી જતાં કુંવર દાજીરાજ ગાદીએ બેઠા. વાસણનું એ પૂરતું ભાન રાખતા અને એની સલાહ પૂછતા, ૧૭૯૬ માં એક જમાદાર ઉમર કુર્ચાએ વંથળી દબાવી દઈ નવાબને કહેવરાવ્યું કે ગેડિળ વચમાં પડે તે હું મારો હક્ક લઈ વંથળી છે. નવાબે દાજીરાજને કહેવરાવતાં એણે વાસણને મોકલ્યા અને એમને જમાદારને સમજાવી વંથળી નવાબને સપાવ્યું. આ સેવાના બદલામાં ગેળને ખંભાળિયા મધું અને નવાબની લાઠી વગેરે ગામો ઉપર જમા હતી તે માફ કરાવી. આમ વાસણુજીએ પિતાની બુદ્ધિ અને બળથી ખંભાળિયા મેળવ્યું તેથી દાજીરાજે એને એ ગામ જાગીરમાં આપ્યું.
વાસણને દાજીરાજ મુરબ્બી ભાનતા અને એમની પ્રજામાં પણ કપ્રિયતા વધતી જતી હતી એ જોઈ કેટલાક અસંતુષ્ટ મંત્રીઓએ રાણી અદીબાઈને ભંભેરણી કરી અને એના કહેવાથી દાજીરાજે વાસણને આપેલું ગામ ખંભાળિયા ઈ.સ. ૧૯૯૬ માં લઈ લીધું એટલે વાસણજી રિસાઈ જામનગર ચાલ્યા ગયા, જ્યાં મેરામણ ખવાસે એમને મેટા માન સાથે નોકરીમાં રાખી કંડેરણા થાણે નિમણૂક કરી, પણ એમને રહેવાનું મેરામણ સાથે હતું એટલે કંડોરણ થાણે એના ભાઈ બુલાખીરામ રહ્યા.
જામનગરના મેરામણ ખવાસને થયું કે ગંડળમાં ઠાર જુવાન છે, રાજમાતા અદીબાઈ પરહેજદાર છે, એટલે ગાંડળ સ્વાધીન કરવાનો સાર એ છે, વળી વાસણજી જે ફુટ મુસદ્દો અને હો પણ પિતા સાથે છે. આમ વિચારી એણે મેટિયા મુકામે દાજીરાજને બોલાવી ધમકાવવા માંડ્યા. દાજીરાજ પાસે ઉત્તર ન હતા ત્યારે એણે કહ્યું કે તમે આખો દિવસ રણવાસમાં પડ્યા રહે છે, શરાબ
અને કેફી પદાર્થો લે છે, રાજ્ય કમ-અકલ માણસને અધીન છે. હવે જે સુધરશે નહિ તે મારે રાજ્યમાં હાથ ઘાલે પડશે, દાજીરાજ નીચું જોઈ બેઠા હતા ત્યાં મેરામણુની પડખે બેઠેલા વાસણએ કહ્યું : “મેરામણજી ! ગોંડળના મયમાં હાથ ઘાલ સહેલું નથી. બધા રાફડા સરખા હોતા નથી, કોઈમાં બેરીંગ હોય છે.” મેરામણે કહ્યું : “વાસણજી ! તમે મારા નોકર છે, તમને કાઢી મૂક્યા ત્યારે મેં સંઘર્યા છે.” વાસણજી એ કહ્યું : “શા માટે મને સંઘ ? ગોંડળના ધણીએ મને માટે કર્યો ત્યારે ને ? મારે રુવાડે રવાડે એનું નિમક છે. લ, રામ રામ ! મેરામણજી ! હવે આ ગોંડળમાં હાથ ઘાલવા.” એમણે દાજીરાજને કહ્યું : “ઊઠે, બાપુ! મેરામણ ચાહે તે પણ ગેલે. આપ જામ રાવળના પિતરા અને ગોંડળના ધણી.” એ દાજીરાજને ઉઠાડી લઈ ગયા પિતાને તંબુએ જમાડી રજા આપી ત્યારે દાજીરાજે કહ્યું : “અમે એકલા નહિ જઈએ, તમારે સાથે આવવાનું છે.” કામદાર પ્રાગજી પગે પથિક-દીપોત્સવ ]. ૧૯૮૯ ઑકટો.-નવે.
[૭૭
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ્યે. ાજીરાજે ખંભાળિયા પાટ્ટુ સે।પ્યું અને વાસજીએ ગોંડળ જઈ પોતાના ભાઈ મુલ્લા ખીરામને કંડોરણાથી તેડાવી લઈ અને ૭૦૦ સૈનિકાની ફાજ લઈ જામનગરનુ ગામ જામવાળી ભાંગ્યું. આ સમાચાર મળતાં જામનગરની ફ્રીજ એની સામે ચડી તેમાં રઘુનાથજી તથા રણછોડજી હતા. ખાગેશ્રી પાસે લડાઇ થઈ અને વાસજીએ જીત મેળવતાં ધારાજી થાણું નાખી, જામનગરની સેના ભાદર ઊતરી ન શકે એ માટે ગડગરિયા પાણાના કાટ ચણી ૬૦૦ સારા અને ૫૦૦ પાયદળ સાથે છાવણી નાખી. જામનગરથી પેશુ ઠક્કર એવ ુ જ સૈન્ય લઈ સામે આવ્યા, પણ્ એમાં પણ એને સફળતા મળી નહિ. વાસજી પાછા વિજય મેળવી ગળ આવ્યા, પણ એ સાથે જામનગર સાથે પાકુ વેર બાંધતા આવ્યા.
જામનગરને મેરામણુ ખવાસ ખમી ખાઈ લે તેવા ન હતા, એવું વડાદરાથી આખા સેલુસ્ટરનું' લશ્કર ભાડેથી મેળવ્યુ તથા પોતાના માણસા સાથે આવી ગેાંડળનાં ગામડાંએની ઈ. સ. ૧૭૫૬માં એક માસ સુધી પાયમાલી કરી. આ પ્રસ`ગ ઈ. સ. ૧૭૯૪ માં બન્યા એમ તારીખે સરક વ હાલારના કર્યાં દીવાન રણછેાડઝ એમના ગ્રંથમાં આાપે છે, પણ ગાંડળે એના સામેા પ્રતીકાર શા માટે ન કર્યો એને ખુલાસો કેાઈ ઈતિહાસમાં નથી, પરંતુ એ જ લેખક જણાવે છે કે ગોંડળના જાડેન દાજી તથા રણમલજીએ જામનગર સામે કચ્છના જમાદાર ફતેહમહમદની મદદ માગી. વાછ ભૂજ જઈ ફતેહમહમદને તેડી આવ્યા અને પડધરી પાસે અને પક્ષા વચ્ચે યુદ્ધ થયું. અ ંતે દીવાન રઘુનાથજી– એ જામનગર વતી વાસણજી જીચને સમજાવી જામનગર તથા ગાંઠળ વચ્ચે સમાધાન કરાવ્યુ',
ઈ. સ. ૧૭૯૯ માં રાણીંગવાળા નામના કાઠી દરબારે ગાંડળ ઉપર બહારવટું શરૂ કર્યું. તેને બીજા કાઠી દરબારોને ટેકા હતા. આવડવાળા નાજાણી એની સાથે આવ્યા અને મેઢુ સૈન્ય ઊભું કરી ગોંડળનાં ગામ લૂટવા માંડાં. જસદણ અને જેતપુરના દરબારોએ સમાધાન માટે વાત શરૂ કરી, પણ ગોંડળે એક પણ શરત સ્વીકારી નહિં અને દાજીરાજે વાસણજીને રાણીંગને પતાવી દેવા હુકમ આપ્યા. એ કુવર હુઠીભાઈને લઈને રાણીંગ ઉપર ચડયા. એમના ભાઈ મુલાખીરામ તેાપખાનું લઈ સાથે ગયા. આ લશ્કરને વાંદરવડ મુકામ હતા ત્યાં વરસાદ પડયો, પણ એ પછી રબારિકા લૂષિયા વગેરે લઈ ખગવટા ઉપર ચડવા ત્યાં તા ઠાકાર દાજીરાજ ગુજરી ગયાના સમાચાર આવતાં એકવડ નાખણીએ હુમલે કરેલા તેના પ્રતીકાર ન કરતાં દાજીરાજના મૃત્યુના ખબર આપી યુદ્ધ બંધ કર્યું, ત્યાં તા સમાચાર મળ્યા કે ગેડળમાં ખટપટ થઈ છે તેથી વાસણછ તરત જ ગોંડળ પાછા ફર્યાં.
દાજીરાજ તથા એના ભાઈ દેવાજીને અખનાવ હતા. દેવાજી કાલાવડ રહેતા. દાજીરાજનું મૃત્યુ થતાં એનાં માતુશ્રી અદીખાએ વિધવા વહુ ગર્ભવતી છે એમ જાહેર કરી ખાટા પુત્ર ઊભા કરવા પ્રયત્ન કર્યાં. વાસણએ એને સ્પષ્ટ કહી દીધુ` કે “જાડેજાના પવિત્ર કુળને કલ' નહિ લાગવા દઉં. ગાદી ઉપર દેવાજી એસશે અને રાણીને પુત્ર અવતરશે તે ઊતરી જશે,” દેવાજીને ખેલાવી ગાદી એસાયા. અદીબા રિસાઈ ધારાજી ચાલ્યાં ગયાં. વાસણુજીએ એમને અટકાયતમાં લીધ અને એણે રાણીને ગ છે એ વાત ખાટી છે એમ સ્વીકારતાં કાળી ખડ ગામ આપી દેવાજીની ગાદી અભય કરી.
આ પ્રવૃત્તિ દરમ્યાન દીયા તરફે રાજપૂતાએ વાસણનું ખૂન કરવા પ્રયત્ન કર્યા, પણ કુંવર હુઠીભાઈએ બચાવી લીધા. દેવાજીને ગાદી અપાવી રાણી અદીખાને વિરેષ સમાવ્યા, એમ છતાં દેવાજીએ વાસણુજીને પ્રતિસ્પધી એના કથનને આધારે કારભારીપદેથી દૂર કરી ક્રૂરજી તથા ગારધનને કારભાર સાપતાં વાસણુજી ધેર બેસી ગયા, પશુ દેવાજી ઠાર એમને પાછા સમજાવી લઈ આવ્યા, પર ંતુ નિર'તર ચાલતી આવતી ખાપરા તથા એના ગાંડળ રાજય માટે આપેલા ભાગની ઢાકાર દેશને કદર ને હાવાથી વાસણજી નિવૃત્ત થઈ જુનાગઢ ચાલ્યા ગયા.
92 ]
૧૯૮૯/
ટો-નવે.
[પચિકીત્સવાંક
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરમ્યાન ગાયકવાડ અને કાઠીઓની ગાંડળ રાજય ઉપર ભીંસ વધી અને મંત્રીઓ કઈ કરી શકે એમ નથી એવું લાગતાં દેવાજી ઠાકોરે વાસણજીને બોલાવ્યા, પણ એમાં ન આવતાં એમના પુત્ર - ઉમિયાશંકરને બોલાવી પિતા પાસે રાખ્યા,
ઈ. સ. ૧૮૦૨ માં ગાયકવાડનું લશ્કર લઈ આબાજી ચડી આગે અને ગાંડળનાં ગામઠી લુંટવા માંડ્યા તેથી વાસણભુને આવવું પડ્યું અને ગાયકવાડની છાવણીમાં જઈ રંગીલદાસ મજમૂદાર સેના સાથે હતા તથા પોતાના સગા થતા એ નાતે લૂંટ બંધ કરવી, ખંડણીની રકમ નક્કી કરાવી અને એમાં સકળતા મળતાં બીજાં રાજાએ પણ વાસણને વચમાં રાખી પોત પોતાની રકમે મુકરર કરાવી,
આટલી આટલી સેવા છતાં ઠાર દેવાએ ખંભાળિયા ગામ ઉપર વેરે દાખલ કર્યો તેથી વાસણજી પાછા જૂનાગઢ ચયા ગયા ત્યારે નવાબે એનું ભાન કરી ધંધુસર ગામ ખાવા આપ્યું તથા એના પુત્ર ગૌરીશ કરને કોડીનાર મહાલમાં નવાબને હક્ક હતા તે સે.
વાસણા વિરુદ્ધ પ્રબળ ખટપટ હતી અને એની ઉપરવટ થવા દેવા અશક્ત હતા તેથી કુંવર કનુભાઈને જૂનાગઢ મેકલી, વાસણજીને સમજાવી ધોરાજીમાં રાખ્યા.
ઈ. સ. ૧૮૦૬ માં બુલાખીરામે ખાંડાધારમાં થાણું કામ કર્યું. કેવદરા કેશોદ પાસે હતું અને નવાબને એ વાત ખૂંચતી હતી. કેશોદના મુસદ્દી ગોવિંદજી ઝાલાએ ગોંડળનું થાણું ઉઠાડી મૂકવું. હવે જે નવાબ સાથે પેઢીઓનો સંબંધ હતા તેની સામે લડવું હતું તેથી વાસણછ અમરેલી જઈ ગાવકવાડનું લશ્કર લઈ આવ્યા અને ધોરાજીથી છત્રાસા જઈ ત્યાંથી કેશોદ ઉપર હુમલો કર્યો અને લૂંટ ચલાવી, પછી કેવા દેવું અને દરબાર કાકાભાઈ ગામમાંથી બંદૂકે અને તેને બાર કરતા હતા તેમની સામે વાસણજીએ ડાં માણસ સાથે એકદમ દોટ દીધી અને પહેલે મારચે જઈ તલવાર લડવા, બે ચાર માણસને કાપી નાખ્યા અને ભંગાણ પડવું. વાસણજીએ શત્રુની તેમાં ખીલા ઠોકી દીધા તથા ગામ કજે કરી પિતાની તેમાંથી દરબારગઢ ઉપર લેપ માંડી તે સર કર્યો અને પછી દેવાઇ ઠાકોર ગામ બહાર બેઠેલા તેને બેલાવી ગામ સંપ્યું.
એ પછી રાજકેટ રાજયમાં વિખવાદ પડ્યો. વાસણને બેલાવી મદ ભાગતાં એમણે એને ઈ.સ. ૧૮૦૬માં નિકાલ કર્યો અને પિતાના પુત્ર ગૌરીશંકરને રાજકેટ તથા રઘુનાથજીને સરધાર રાખી ઈ. સ૧૮૧૮ સુધી ત્યાંને વહીવટ કર્યો.
આ દરમ્યાન ઈ. સ. ૧૮૦૦ માં ઈશ્વરજી ગુજરી જતાં એના કારણે ખર્ચ દરબારમથિી દેવા નક્કી થયું, પરંતુ મંત્રીઓએ આપવા ન દેતાં વાસણજી દ્વારકા ચાલ્યા ગયા અને વળતાં જામનગર આવતાં જામસાહેબે એને નોકરીને હુકમ આપે. એઓ ત્યાં જવા તૈયાર થયા, પણ દેવાજીએ જવા ન દીધા અને એમને કારભારી તરીકે નિયુક્ત કર્યા, પણ સન ૧૮૧૨ માં દાજી ગુજરી જતાં ગાહી ઉપર નથુજી આવ્યા. આ વખતે વાસણુજી અમરેલીમાં ગાવઇવાડી લશ્કર સાથે હતા.
નથુજીના સમયમાં એને કૃપાપાત્ર નથુજી વાઘેલે કહત થઈ પડ્યો, પણ નથુજીએ બુલાખીશમના પુત્ર જગનાથને પિતાના અંગત મંત્રી તરીકે રાખતાં નયુજીએ એની ખટપટ કરતાં ઠાકોરે એને ઠપકો આપે. આ વાતની વાસણને જાણ થતાં એણે ઇ. સ. ૧૮૧૨ માં રાજીનામું આપી દીધું. નથુજીએ એ સ્વીકાર્યું નહિ, પણ વાસણજી ગંડળ આવ્યા નહિ, એઓ તે ગાયકવાડના સુબા સાથે જ રહ્યા. નથુછ ઈસ. ૧૮૧૪ માં ગુજરી ગયા અને એની ગાદીએ કનુભાઈ બેઠા. એમણે જગન્નાથને અંગત કારભારી તરીકે રાખ્યા, પણ કરેજ બહુ થઈ ગયું હતું એટલે ફરછ પ્રાગજી કારભારીની સલાહથી વાસથજી પાસે રૂપિયા ૭૫ હજાર મામા. એમણે કહ્યું: “મારી પાસે પૈસા નથી, પણ તમને પથિ-દીપેસૂવાંટ ૧૯૮ક -નવે.
[ ૭૯
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરૂર હોય તે મેળવી દઉં,” એમ કહી એમણે ધોરાજી ઉપલેટા વગેરેના શેઠિયાઓ પાસેથી રૂપિયા પાંત્રીસ - હાર મેળવ્યા, બીજા મેળવવા પ્રયત્ન કરતા હતા ત્યાં ફરજીએ કહ્યું: “કઈ આપશો માં. એ વાસણુને દેવાના છે.”
વાસણ આપી શકે એમ ન હતું એટલે એમને તથા એમના ભાઈ બુલાખીરામ અને બંનેના પુત્રોને કેદમાં નાખ્યા. એઓ છ માસ કેદમાં રહ્યા ત્યારે પિલિટિકલ એજન્ટ કેપ્ટન બેલેન્ટાઈનના કૃપાપાત્ર સુંદરજી શિવજીને એજન્સી આ કામમાં વાસણને મદદ ન કરે તે મારડ ગામ આપવા લાલચ આપી. વિઠ્ઠલરાવ દેવાજી કે ગંગાધર શાસ્ત્રી પણ કાંઈ બોલ્યા નહિ, પરંતુ હંસરાજ જેઠાણ નામના બેલન્ટાઈમના કૃપાપાત્રને વાસણને પુત્ર રણછોડજી મળ્યા અને સાહેબને વચ્ચે પડવા વિનંતી કરી.
બેલેન્ટાઈને હંસરાજને કહ્યું કે “હું ગેંડળ જઈશ ત્યારે વાત,” પણ ત્યાં ગયા પછી પણ એણે કાંઈ કર્યું નહિ અને જેતપુર ચાલ્યો ગયો, હંસરાજે બહુ કહ્યું ત્યારે કહ્યું કે “એમને જેતપુર લઈ આવે. એમને રોકે તે માણસને કાઢી મૂકજે.” આ સાંભળી કનુભાઈ ઠાકોરે ૨૦૦ કેરીને દંડ મૂકી વાસણછ વગેરેને છુટકારો કર્યો. વાસણજીએ ઘરના દર દાગીને વેચી ૧૨૦૦૦ કેરી ભરી દીધી અને ૮૦૦૦ ન લેવા માગણી કરી. પિતે તથા પોતાના કુટુંબીઓને હવે નોકરીમાં વિશેષ વખત રહેવાનું યોગ્ય ન લાગતાં ઈ. સ. ૧૯૨૦ માં ઘર પકડી બેસી ગયા અને ૮૦૦૦ કરી દરબારે ધોરાજીના માવજી કામદારને કારણ વગર કેદ કરી પરબ ના વિરજી દોશી પાસેથી આ રકમ મેળવી.
ઈ.સ. ૧૮૨૧ માં કનુભાઈ ગુજરી ગયા અને ગાદીએ દેવજીના ત્રીજા પુર ચંદ્રસિંહ ઉરે મેતીભાઈ આવ્યા. ગાયકવાડનું લેણું બાકી હતું તેથી વડેદરા તથા એજન્સીનાં લશ્કરોએ ગંડળમાં પડાવ નાખી તાકીદ કરતાં રાણી અદીબાએ વાસણને બોલાવી એના દ્વારા ફચે કરાવ્યું.
- ઈ. સ. ૧૮૨૪ માં દરબારમાં પાછી વાસણની જરૂર પડી તેથી ઠાકોરે વાસણને માનપૂર્વક તેડાવી ખંભાળિયા પાછું આપ્યું, એના પુત્ર ઉમિયાશંકરને ધેરાજીમાં મૂક્યા તથા જગન્નાથને ઠાકોરે પિતા પાસે રાખ્યા. ઈ.સ. ૧૮૨૯માં ઠાકોર અને રજા આપી વાસણુજીને ફરીથી કારભાર સે. એમણે રણછોડજીને મોકલી પોરબંદરના વીરજી દેશીના લેણુનું સમાધાન કરવા મોકલ્યા, પણ એ દરમ્યાન ગમે તે વાંધો પડ્યો અને વાસણજી ફરી ગંડળની સેવાનો ત્યાગ કરી ભાવનગર ગયા, ત્યાં ઠાકોર વજેસિંહે નોકરીમાં રાખ્યા તથા હેળાવું નામ આપ્યું.
ઈ. સ. ૧૮૩૬માં ગેંડળ ઠાકરે એમને પાછા બોલાવ્યા ત્યારે પિતા પાસે રાજયના જે કાગળ હતા તે આપી દીધા અને પિતાને ૮ વર્ષ થયાં છે એટલે કાંઈ કામ કરવા વિચાર નથી એમ કહેતાં ખંભાળિયાનો રુક્કો કરે તાજો કરી આપે. રણછોડજીને પોલિટિકલ એંજર જેકબે બેલાથી પિતા પાસે રાખ્યા. વાસણજી નિવૃત્ત થયા.
વાસણજી કઈ સાલમાં સ્વર્ગવાસી થયા એ જાણવા મળતું નથી, પણ એમના પુત્ર તથા - બુલાખીશમના પુત્રો ઘણા સમયથી ગંડળ રાજ્યમાં ચા પદ ઉપર કામ કરતા હતા.
છ રાજવીઓની વફાદારીપૂર્વક જે ખમી નોકરી કરી ગંડળના નાના રાજ્યનો વિસ્તાર કર્યો અને ગેળાનું સ્થાન સૌરાષ્ટ્રમાં અગ્રિમ રાજ્યોની નામાવલિમાં મૂકવું તે પ્રામાણિક સનિષ્ઠ અને નિમકહલાલ અધિકારીની રાજવીએ કૃ થઈ દુશ કરી એ એક દુખદ ઘટના છે. છે. “ઓજસ,” ટાઉનહેલ સામે, સરદાર ચોક, જૂનાગઢ-૩૬૨૦૦૧
૧૯૮૯ -નવે. [પથિક-કીપલ્સવાંક
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વામિનારાયણ સંપ્રદાયનો એક વિશિષ્ટ કેસ
શ્રી હસમુખ વ્યાસ ગુજરાતના ધાર્મિક સામાજિક જીવનમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું સ્થાન તેમ પ્રદાન છે. આના સંસ્થાપક અને પ્રવર્તક પ્રસારક શ્રીજી મહારાજ બહુ નજીકના (ઈ.સ. ૧૭૮૧ થી ૧૮૩૦) ભૂતકાળમાં થયેલા હોવા છતાં નિજ સંપ્રદાયમાં “ભગવાન” તરીકે પણ પૂજાય છે એ હકીક્ત છે. - સામાન્ય જનસમાજમાં “સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે ઓળખાતા આ સંપ્રદાયનું મૂળ નામ તે ઉદ્ધવ સંપ્રદાય કહ્યું છે. જ્યારે આ પ્રચાર અને પ્રસાર થવાની શરૂઆત થઈ ત્યારે શ્રીસહજાનંદ સ્વામીએ સં. ૧૮૮૨(ઈ.૧૮૨૬)માં સમગ્ર સંપ્રદાયની વ્યવસ્થા માટે ગુજરાતના ઉત્તર અને દક્ષિણ એમ બે વિભાગ પાડયા તથા ઉત્તરનું વડું મથક અમદાવાદ અને દક્ષિણનું મુખ્ય મથક વડતાલ(જિ. ખેડા) નક્કી કર્યું, એટલું જ નહિ, આ બંને મથકની તે તે ગાદીના આચાર્ય તરીકે પિતાના બે ભત્રીજાઓને
સ્થાપિત કર્યા: પિતાના મોટા ભાઈ રામપ્રતાપના પુત્ર અયોધ્યાપ્રસાદને અમદાવાદની અને નાના ભાઈ ઈચ્છારામના પુત્ર રઘુવીરજીને વડતાલની ગાદીના આચાર્ય ની". બંને આચાર્યો ગૃહસ્થી હોય એમ પણ ઠરાવ્યું. આ અંગે એઓશ્રીએ એક ખરીતે પણ લખેલ છે, જેમાં એમણે ગાદીના આચાર્યોના વ્યવથાનિયમ નક્કી કરી આપેલ છે.
ઉપર્યુક્ત વ્યવસ્થાથી છેડે સમય તે બધું વ્યવસ્થિત ચાલ્યું, પણ ધીમે ધીમે આમાં પણ અસંતોષ અને અવ્યવસ્થા સજાવા લાગ્યાં, જે સંપ્રદાયને અદાલત સુધી લઈ ગથી!
આ સંપ્રદાયમાં ગુણાતીતાનંદ નામના એક પ્રમુખ સ્વામી હતા. આમ તે એ બીએ અન્ય કોઈ શાસ્ત્રનું જ્ઞાન લીધેલ ન હતું, પણ નિજ સંપ્રદાયનાં એમને ઊંડું જ્ઞાન અને સમજ હતાં. જૂનાગઢ મદિરના એઓ વહીવટકર્તા હતા. સ્વભાવથી એ અતિ તેજ અને સંપ્રદાયની પ્રાચીન પ્રથા અને પ્રણાલિકાથી થોડા ભિન્ન વિચારો ધરાવતા હતા. એઓ શ્રી હજાનંદ સ્વામીને “ઈશ્વરસ્વરૂપ તે માનતા, પણ કૃષ્ણને માનતા ન હતા. વળી, સ્ત્રીવર્ગ પ્રત્યે પણ લગભગ અરુચિની ભાવના–વૃત્તિ ધરાવતા અને દર્શાવતા. શ્રીકૃષ્ણને રાધાલમીને સંગ હોવાના કારણે ન માનતા. આ ઉપરાંત ભગા અને જગા નામના બે નિમ્ન વર્ગ ના અનુયાયીઓ હતા, જેઓનું પણ વર્તન થોડું ભિન્ન હતું - વીસમી સદીના પ્રારંભે એક તેજરવી જુવાને આ સંપ્રદાયમાં દીક્ષા લઈ યજ્ઞપુરુષદાસ” નામ ધારણ કર્યું. સામાન્ય રીતે એઓ “શાસ્ત્રીજી મહારાજ' તરીકે ઓળખાતા. એઓ શ્રી પણ સંપ્રદાયના પ્રણાલિત્રત વિચારોથી ચેડાં ભિન્ન વિચારે મંતવ્ય અને વર્તન ધરાવતા હોઈ ટૂંક સમયમાં સંપ્રદાયના આરૂઢ સાધુસમુદાયથી ચેડા અલગ થઈ પડથા, આથી ઈ. સ. ૧૯૦૬ માં એમને સંપ્રદાયમાંથી અળગા કરાયા, પણ આનાથી એઓ વિચલિત થયા નહિ, ઊલટાનું પિતાને અલગ શિષ્ય સમુદાય એકઠો કરી બોચાસણ(જિ.ખેડા)માં જુદું જ મથક સ્થાપ્યું ! શાસ્ત્રીજી મહારાજના શિષ્યો સાધુએ વડતાલ વિભાગનાં ગામનાં હરિમંદિરોમાં ઊતરતા. પરિણામવરૂપ એક જ હરિમંદિરમાં પરસ્પર ભિન્ન પ્રચાર-પ્રસાર થવા લાગ્યો ! છેવટે સન ૧૯૩૬ માં વડતાલ વિભાગના આચાર્યશ્રીએ પિતાના વિભાગનાં હરિમ દિરમાં આવીને શ્રીયશપુરુષદાસજી અને એમના અનુયાયી સાધુઓને એમના સિદ્ધાંતે વિચારોને પ્રચાર કરતા અટકાવવા બોરસદની સબજિજ-અદાલતમાં દા માંડ્યો. પથા-દીપસવાંક]. ૧૯૮૯ ઓકટે.-નવે.
[ ૮૧
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડતાલના આચાર્ય શ્રીમે દાખલ કરેલ દાવા મંગે બને પક્ષે પોતપોતાના સિદ્ધાંત અને વિચારાના નિષ્ણાતાને પણ રામ!. વડતાલ તરફના વકીલ હતા શ્રી કનૈયાલાલ મા. મુનશી અને સ'પ્રદાયનિષ્ણાત હતા હરજીવન શાસ્ત્રી, તે સામા પક્ષના વકીલ હતા શ્રી બી.ડી. દેસાઈ. એારસદની અદાલતમાં આ કેસ બહુ રસપ્રદ રીતે ચાણ્યા. સપ્રદાયનાં સિદ્ધાંત આર્યાં વલા અને વન વિશે પરસ્પર વિશદ છણાવટ કરવામાં આવી. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ અને પ્રસિદ્ધ સિદ્ધાંતામાં ગેલેાક અને અક્ષરધામના સિદ્ધાંતને ગણવામાં આવે છે. સમગ્ર દાવા આ મુદ્દા—સિદ્ધાંતના વાદ–વિવાદ અને દાવાપ્રતિજ્ઞાવા તેમજ ઊલટ તપાસમાં કેન્દ્રસ્થાને રહ્યો, સમગ્ર દ્વાવેા(કેસ) આના ઉપર જ કેન્દ્રિત હતા એમ કહી મે 1 પણ અત્યુક્તિ નહુ ગણાય. સામા પક્ષના વકીલ શ્રી ખી.ટી. દેસાઈએ હરજીવન શાસ્ત્રીની ઊલટ તપાસ લીધાં અને શાસ્ત્રીજીએ પણ આના (ગાલાક અક્ષરધામ) વિશે સંપ્રદાયનાં શાસ્ત્રઓના આધાર પૂરા પાડવા. શ્રી મુનશીએ પણ શાસ્ત્રીજી પાસેથી સપ્રદાય વિશે દાવાને આનુષંગિક માહિતી વિગત આધારે મેળવ્યાં. આમાં ‘વાસુદેવમાહામ્ય' ગ્રંથના પ્રમુખ આધાર લીધે. પ્રસ્તુત પ્ર થમાં ‘શ્રીજી મહારાજ સ્વયં` શ્રીકૃષ્ણુ હતા' એમ પ્રતિપાદિત કરેલ છે. આ ગ્રંથના ૧૮ મા અધ્યાયમાં શ્રીકૃષ્ણે કઈ રીતે ખીજી વાર શ્રીજી તરીકે પૃથ્વી પર પધારવાના છે એનું વધ્યુંન કરાયેલ છે. પ્રસ્તુત ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયને શાસ્ત્ર-આધા ગ્રંથ મનાય છે. આના પ્રમુખ આધાર નોંધીએ;
હે મુનિ, અર્જુનની સાથે રહીને શ્રીકૃષ્ણસ્વરૂપે મેં જે પાપીઓને વર્ષ કરેલ તે કલિયુગની પૂરેપૂરી સત્તા જામતાં જયારે પુન: પૃથ્વી પર આવીને પાપાચાર પ્રસારશે ત્યારે નરનારાયણને આત્મા એવે। હુ` પિતા ધર્મ' ને માતા મૂર્તિ (ભક્તિ)ને ત્યાં સામવેદ બ્રાહ્મણ તરીકે જન્મ લઈશ''.
(અધ્યાય ૧૮, લૈા. ૪૨, ૪૩), સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ મૃત્યુ પછી જ્યાં જાય છે તે ગાલાક અને અક્ષરધામ વિશે પણ આમાં નિરૂપણ કરાયેલ છે.
ટૂંકમાં, પ્રસ્તુત ગ્રંથમાં પ્રભુએ નારદજીને જે ઉપદેશ આપેલ તેનું જ નિરૂપણ સ ંપ્રદાયના આધારથ કે જે શ્રીજી મહારાજે લખેલ-લખાવેલ છે-શિક્ષાપત્રી'માં થયેલ-કરાયેલ છે.
શ્રી મુનશીજીએ અદાલતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉત્તમ વિકાસ-સાધાર વર્ણવી–દર્શાવી ખાચાસણ(ગુણુ તીતાનંદ અને મજ્ઞપુરુષદાસજી)ને સિદ્ધાંત મૂળથી કઈ રીતે અલગ પડે છે એમ દૃાખલા વંશીય સહ સાબિત કરતાં પરિણામસ્વરૂપ વડલાતની જીત થઈ.
સામા પક્ષે નડિયાદના જિલ્લા ન્યાયાધીશની અદાલતમાં અપીલ કરેલ. અહીં બચાવ-પક્ષના વકીલ હતાં શ્રી એમ. પી. મીન (જે પછીથી મુંબઈ સરકારના ઍ વાકેટ-જનરલ બન્યા હતા) અને વડતાલ પક્ષે હતા શ્રી ક. મા. મુનશી.
અલબત્ત, અહીં પણ વડાલ થયું હતું.
પરિશિષ્ટ
એરસદની અદાલતમાં શ્રી ક. મા. મુનશી આ કેસ જીત્યા એના આધાર હતેા ફ્રી ચ આફ સ્કોટલૅન્ડ' નામના ઈ.સ. ૧૯૦૪ ના એક અપી-કેસ. આ ક્રેસમાં ‘હાઉસ ઍકલાકે' જે ચુકાદો આપેલ તેના મૂળભૂત સિદ્ધાંત આ હતા ઃ
અમુક સ`પ્રદાયને માટે રખાયેલ ટ્રસ્ટમાં બીજા પથ કે સંપ્રદાયવાળા, બંને સ’પ્રદાયના કેટલાક સિદ્ધાંતા સરખા હોવાના કારણે જ ભાગીદાર થઈ શકે નહિ.” લાઈ ડેલીએ જણાવેલ કે “એક સંપ્રદાયના અનુયાયીખે! વચ્ચે મતભેદ ઊભા થાય ત્યારે
ચુકાદો આપતાં આગળ અદાલતે એ સંપ્રદાયના
૮૨]
૧૯૮૯/આકટો.-નવે.
[ પથિક-દીપાવ્સવાં
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળ સિદ્ધાંતને આધારે જ નિર્ણય કરે જોઈએ. બહુમતી કયા પક્ષે છે અથવા એને કયો સિદ્ધાંત સાચે અને બુદ્ધિપૂર્વકને લાગે છે એ વાતને કેવળ અપ્રસ્તુત ગણી કાઢવી જોઈએ.” કે, હાઇસ્કૂલ, જામકંડોરણ-૩૬૦૪૦૫
નોંધઃ અદાલતમાં આવા સાંપ્રદાયિક મુકદ્દાઓમાં કયા પક્ષનો વિજય થયો અને કયા પક્ષને પરાજ્ય થશે એનું મહત્વ અમને નથી લાગતું. આ વિષય નથી અદાલતને કે નથી વકીલોને, એ તે સાંપ્રદાયિક પ્રણાલીને છે, એટલે શ્રી વડતાલની ગાદીને વિજય થયો તેમ બોચાસણને શાસ્ત્રીજી મહારાજનો વિજય થયો હોત તે એને પણ કઈ અર્થ નહે. આના મૂળમાં તે સાંપ્રદાયિક પરિપાટીમાં અને સિદ્ધાંતમાં જયારે જયારે સુધારાના સંયોગ ઊભા થાય છે ત્યારે સંપ્રદાયમાં જુદા ફિરકા ઊભા થાય છે. વિદ્રક હિંસામય યજ્ઞપરિપાટીની સામે પાંચરાત્ર-સાત-ભાગવત સંપ્રદાય અને એના પછી થોડા જ સમયમાં બૌદ્ધ સંપ્રદાય તથા જૈન સંપ્રદાય કેવી રીતે ઊભા થવા ? શ્રી કરાચાર્યજી કેવી રીતે અગ્ર ભૂમિકામાં આવ્યા ? એમના સિદ્ધાંતોની સામે શ્રી રામાનુજાચાર્યજી શ્રી.વેણુ વામી શ્રીનિંબાર્કચાર્ય શ્રીમદચાર્યજી શ્રી વલ્લભાચાર્યજી કેવી રીતે આગળ આવ્યા ? શ્રીસંપ્રદાયમાંથી જ શ્રીરામાનંદસ્વામી કેવી રીતે છૂટા પડવા ? બીમપાયાના સિદ્ધાંતના વિકાસમાં શ્રીગૌતન્ય મહાપ્રભુજી કેવી રીતે અલગ તરી આવ્યા ? શ્રી રામાનુજય દતસદ્ધાંતને આદર કરનારા શ્રી સહજાનંદ સ્વામી કેવી રીતે આગળ આવ્યા ? યુરોપમાં કલિકાની સામે પ્રોટેસ્ટ-ટા અને ઇસ્લામમાં શિયા તથા સુની અને સુન્નીએ માંથી કાદિયાની–એહમદિયા તથા ઈસ્માઈલી ઓ અને દાઉદી વોરાએના સંપ્રદાય કેવી રીતે અલગ થવા ? આ બધી સમયની માંગ છે. શ્રી હનન સામી ખૂબ ઉદારમતવાદી હતા અને ઈટ તરીકે નરનારાયણ ઉપરાંત શ્રીશંકરને તરફ પણ એટલા જ આદરથી જોતા હતા.
આપી આપણા ભારતીય સંપ્રદાયમાં “આયાર્યમાં વિજાનીયાત-ભગવાન કહે છે કે આચાર્યને માટે સ્વરૂ૫ માન” એ દૃષ્ટિએ સંપ્રદાયસ્થાપકેને ભગવાનના અવતાર માનવામાં આવે એ અસ્વાભાવિક નથી.
ઈતિહાસના વિદ્યાર્થીને તે પોતાની સામે પ્રમાણુથ તરીકે રજૂ કરવામાં આવતે તે તે ગ્રંથ પોતે કેટલો પ્રમાણસિદ્ધ છે એની કસોટી કરવાની હોય છે. આને કારણે નવા રચવામાં આવેલા ગ્રંથની ચકાસણી કરવાની હોય છે. આ તરફ શ્રદ્ધા અને ભાવનાથી જેવું એ એક વાત છે અને ઈતિહાસની દૃષ્ટિએ જોવું એ બીજી વાત છે, સાંપ્રદાયિક આંતરિક ઝઘડાઓને અદાલતમાં લઈ જવા એ સ્વયં ઘેરી સાંપ્રદાયિકતા છે, જેને આજની વીસમી સદીમાં હારયાસ્પદ ગણવામાં આવે છે. જેને જે માનવું છે તે માનવાને અધિકાર છે, શાણા સમાજે તે જે ગળે ઊતરે તેવું હોય તે બરબર, બાકીનું અગ્રાહ્ય, એનાથી આગળ જઈ એકબીજાની નિંદામાં પડવાને કોઈ અર્થ નથી,
દિવાલ
વડેદરાના
એક વિદ્યાવ્યાસંગી
તરફથી
શુભેચ્છા પથિક-દીપિન્સવાદ]. ૧૯૮૯ ક.-નવે,
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra R$21.-. Reg. No. GAMC-19 Look for the elephant if you're in the building business. FLEPHANT BRAND ORDINARY PORTLAND CEMENT 13 Now good news for builders and contractors. For good quality cement that makes buildings last and last. Use Elephant Brand Cement from Saurashtra Cement and Chemical Industries, Ltd. Choose from ordinary Portland cement or Pozzolana Portland cement. Both carry the ISI mark. CEMEMULANTRA INDUSTRIES LTD RANAVAV-360 560 (Gujarat) Gram : 'SUCCESS', Ranavav Tele. 21497/98/99, 21529, 21785 Telex : 166-222 SHRI IN AHMEDABAD OFFICE , 602, 6th Floor, Chinubhai Centre, Ashram Road, AHMEDABAD-9 : Tele. No. 78372 SAURASHTRA CEMENT & CHEMICAL INDUSTRIES, LTD. 768 4:33 247 dal : 448 444' 412 91. 340217 kl. 114, ?. wydd, fazon, 1996-32000's al. 24-10-1626 Hag24.10 : 1211 yule4, 32144ellat ein, formy?, 24451416-360 007 4 : 22221da areola, Gy?, HIN931 un 17, 24H61916-320 00 For Private and Personal Use Only