________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ`પાદકીય
પથિક ૨૮ વર્ષની મજિલ ખેડી આ દીપાસવાંકથી ૨૯મા વર્ષમાં પ્રવેશ કરે છે. આજે એના આદ્યતંત્રી સ્વ. માનસંગજી ખારડ`હયાત નથી, પણ એમના અમર આત્માના આશીર્વાદ ‘પથિક' ઉપર અમીવૃષ્ટિ કર્યે જાય છે એ અમે એના પ્રકાશનનુ` કા` એમના અવસાનના જ માસમાં હાથ ધર્યું અને ખીજે વર્ષે` સ્વ. માનસ ંગજી બારડ સ્મારક ટ્રસ્ટ'ની સ્થાપના કરી આગળ વધ્યે જાય છે એમાં અનુભવી શકિયે છિયે, બેશક, પથિક'ને કાયમી પ્રકાશિત થતુ રાખવાને માટે જોઇતી અનામત રકમ અમે એના અધે માગે જમા કરાવી શકયા છિયે અને હજી અધ ભાગ સર કરવાને છે. આમ છતાં પથિક'ના હિતચિતા અમને ક્આપ્યું જાય છે. કોઇ એક પણ મહિને હજી ખાલી નથી જતા કે જેમાં ઓછામાં છે। એક પણ્ આજીવન સહાયક નોંધાયેલ ડાય. વાર્ષીક ગ્રાહકોની સંખ્યા પણ ગતિમાં છે. વર્ષ દહાડે પાંચ-દસ ઘટે તો પાંચ--દસ ઓછી થાય; એકદરે સખ્યા સચવાતી રહે છે. અમારી આદરણીય એજન્સી સસ્થાઓ આમાં અમને સડાયભૂત છે એતા અમને સાભાર આન છે. ચાલુ કા માટે જાહેરખબરાનું પ્રમાણ નહિવત્ છે, આમ છતાં દીપાસવી-અક માટે અમારા ગજા પ્રમાણે સ ંતાષ કહી શકાય. રાજકોટના અમારા આત્મીય, ટ્રસ્ટ કુંડના જાણીતા વકીલ કવિશ્રી પીયૂષભાઇ પંડત્યા અને વડોદરામાં હાલ નિવાસ કરી રહેલા વમાનપત્રકાર શ્રી. અવિનાશ મણિયાર, તથા પારદરના અમારા આત્મીય શ્રી. નાથાલાલ ના. તૈયારલાની જાહેરખબરે લાવી આપવામાં નોંધપાત્ર સેવા છે એની સાભાર નોંધ લેતાં અમને આનંદ થાય છે. સમય જરા આકરા હાઈ આખા પાનાની આવનારી અડધા પાનાની આવે છે, તે! અડધા પાનાની આવનારી પાપાનની આવે છે, પણ ભાવે છે એને અમને સહતેષ છે. કાગળના ભાવ અસામાન્યરીતે વધી ગયા હૈઈ નાનાં સામયિકે તે તા ગળે ટૂંપા આવે એવી પરિસ્થિતિ સરજાઇ છે એને કારણે નાણાંની ખેચ વર્તાય છે, પણ પરમ કૃપાળુ પરમાત્માની પરમ કૃપા અને સ્વ. ખારડના પુણ્યને કારણે મમારું નાવ ફ્રાનમાં પણ આગળ ચાલ્યું જાય છે.
‘પથિક'માં આવતા લેખા વગેરેના વિષયમાં ચોક્કસ મર્યાદા બાંધવાને ટ્રસ્ટીમંડળે નિર્ણવ કર્યાં. છે, જે વિશે અગાઉ થાડુ સૂચન કરવામાં આવ્યુ છે. કાવ્યો તા પ્રથમથી જ 'દીપોત્સવાંક' પૂરતાં મર્યાદિત રહ્યાં છે. લઘુવાર્તોએ દર મહિને નાની મેટી આપવાના રવા રાખ્યા હતા, પણ એનાથી ઇતિહાસ-પુરાતત્ત્વના અને અન્ય સશોધનના લેખાતા ભોગ લેવાતે હતા. આમાંથી બચવા લઘુવર્તાએ પણ માત્ર ‘દીપોત્સવાંક’માં જ લેવી. ા, તિસમૂલક લેકાત્તાંએ લેવી, પણ વર્ષોમાં ત્રણ થી વધુ નહિ, જોર સ્વ. માનસ ગજીના ધ્યેયરૃપ ઈતિહાસ-પુરાતત્ત્વ તેમ અન્ય સામાજિક રાજકીય આર્થિક શૈક્ષણિક વગેરે સશોધનમૂલક લેખે ઉપર આપવું. આ વિષયના નિષ્ણાત લેખક્રાની ‘પથિક'ને દૂધ છે એનું અમને ગૌરવ છે. હા, અમારા એક સિદ્ધહસ્ત પુરાતત્ત્વસી બેંક પ્રેા, ડૉ. હસમુખ સાંકળિયાની અમને ભારે ખે!ટ પડી છે, આમ છતાં અચા' હુસમુખ બ્યાસ અને ગુજરાત ઈતિહ્રાસ પરિષદ્મ તથા સૌરાષ્ટ્ર કચ્છ ઇતિહાસ પરિષદનાં બુર્ઝા અધિવેશને અને જ્ઞાનસત્રમાં રજૂ થતા અભ્યાસ-નિબ ંધોના લેખકના અમને સારા સહારા છે. આમાં કેટલાંક તો ઉત્તમ પ્રકારનાં સૉધત આવે છે. આ લાભ કોલેજો અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થી આને મળે એ પણ અમારી ઉપયેગી થાય તેવા લેખ અન્ય સર્વસામાન્ય વાચાને પણ એમના જ્ઞાનમાં વધારે આર્થી કાલેન્તે અને માધ્યમિક શાળાઓ તે ગ્રાહક રહે છે, ઉપરાંત અન્ય પણ ‘પથિક’ને ચાહે છે એ પણ અમારે માટે આનંદ અને સાખના વિષય છે. પથિક-દીપાસવાંકું
જ
૧૯૮૯/
ટી.-નવે.
For Private and Personal Use Only
ભાવના છે. એમને કરે એવા હોય પ્રકારના ગ્રા
[છ