SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છની કમાંગરી કલા શ્રી. સંજય. પી. શર ફ્રાન્સ અને સ્પેન ખાતે આવેલી કેટલીક પ્રાચીનતમ ગુ¥એમાં ભીતે અને છત પર ચિત્રા તથા રંગપૂરણીની કળાસૂઝ અંગેના પુરાવા મળ્યા છે. આ ભીતિચો અને એનુ રંગકામ એક વૈજ્ઞાનિક અભ્યાસ તારવણી મુજબ ઈ.સ. પૂર્વ′ ૩૦,૦૦૦થી માંડી ૧૦,૦૦૦ વર્ષના સમયગાળામાં રતૈયાર થયાં હતાં ! આ રીત સૌથી પ્રાચીત ચિત્રો અંદાજે ૩૨ હજાર વર્ષ જૂનાં હાવાનું મનાય છે. એશિયાની ચિત્રકળાના પ્રાચીનતમ અવરોષ અજતાની ગુફાએેામાંનાં ભીતચિત્ર છે, જોકે એના અસ્તિત્વની ભાળ નવીન દુનિયાને છેક સને ૧૮૧૯ માં પહેલવહેલી થઇ હતી. આજ તામાંનાં ભવ્ય શિપ) અને એનાથીય ભભ્ય ભાાંચાની કલા જેવી ઉત્કૃષ્ટ ચિત્રકલા, કચ્છની ભી તાક્ષેત્રકલા કે જેતે કુચ્છમાં ‘કમાંગરી' કે ‘કમાંગરકલા' જેવા વિશેષ નામ અને વશિષ્ટ રીલીના નામે ઓળખાય છે, તેમાં જોવા મળે છે. કચ્છતા લાફપર પરાના ચિતરાને કેંમાંગર' કહે છે. શ્રી ખેડીદાસ પરમાર ‘કમાંગર’ શબ્દ વિશે નોંધે છે કે ‘*માંગર” સંસ્કૃત કર્મકાર' પરથી ઉત્તર કૃત ‘ક્રમ્માર' અતે ‘કમાંગર’ થયા છે તે કામ કરનાર' ચિતારા તરીકે સ્થાન પામ્યા છે. આ લગ્નપ્રસ ંગ કે દિવાળીમાં ઘેર ઘેર હાથીઘોડા ચીતરી આપે છે. ભીંત પર ચિત્ર કરવાની પ્રેરણા માયૂસને આદિકાલમ્ મળી છે. ઉત્તર વર્ષ પહેલાંની પાષાણુયુગનાં ગુફામાં ફ્રાન્સ રપત માંડ્કા ચીન લંકા અને ભારતવર્ષમાં માનવે પોતાના સમયનાં ભાવના અને સરકારની એંધાણીએ આપી છે. ઘરમાં કે રાજભાગમાં અથવા અંતઃપુરમાં કે દેવસ્થાનમાંનાં ભી ચિત્રામાં સર્વ પ્રકારના ભાવો અને રસને અતિ કોશલયી પ્રકાશ મળ્યા છે. સદીઓ પહેલાની ભીતિચિત્રકલાના ઉત્કૃષ્ટ નમૂના હજુ આજે પણ ગુજરાતનાં ગામડાં મંદિરે હવેલીઓ અને જૂના રાજમહેલામાં સચવાયેલા છે. રાજસ્થાનમાં ભાતનુñભન માટે સાગાળતી ભાત પર પાકાં ચિત્ર કરવાનો રિવાજ જૂતા છે, તે કચ્છનાં પશુ અનેક સ્થળોએ મંડેલા મદિરા મકાનમાં અંદર-બહારની ભી તે પર ધર્મનાં, વાચન પાક્રમેોનાં તેમજ રસિક વિષયોનાં ષિત્ર ખૂબ જ પ્રમાણુમાં અસ્તિત્વ ધરાવે છે. એમાંથી લોકોના મનમાં ચિત્ર માટે આદર અને રાસકતા ટકી રહ્યાં છે. ગુજરાતનાં ભીતચિત્રાની ખાયતમાં પ્રથમ ધ્યાન આપવા યા ભાવનગર રાજ્યત આપવ ઘટે છે. શિહેારના જૂના રાજમહેલમાં ખાંડમાં નીત પર ઉપરના ભાગે લાંબા પટમાં વખતસ હજી ઠાકર ચીતળ પર ચડાઈ કરી વિજય મેળળ્યેા (ઈ.સ. ૧૭૯૩) તેનાં મુખ્ય પાત્રો અને સેનાનાં ચિત્ર આ ચિત્રપટ્ટ પર કઢાવાયાં છે. આ ચિત્ર કમાંગરી શૈલીનાં છે. ઉપરાંત ામનગર-લા ખેડટામાં પશુ કચ્છી કમાંગરીને! કસબ કારાયેલા છે. ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળ કહે છે : ‘કમાંગરી કલાના ભાંગરા માટે ભાગે શિલ્પકળા સાથે સબંવિત હોય છે, તેવી એમનુ` કા` શિલાપટ્ટ ઉપરથી સલાટીકળા તરીકે ઓળખાય છે, કારણુ કે આવાં જ પ્રસંગચત્ર આરસની તકતાઓમાં ઉપસાવેલી આકૃતિમાં ધૃતરાબાં આવતાં તેને સંસ્કૃત સાહિત્યમાં અવાયા કે અર્ધશહપ તરીકે ઓળખાવ્યાં છે. આ કારીગરો જયાં કામ મળે તે સ્થળે જઈ કામ કરી આપતા, તેઓ પ્રવાસી કલાકારનું જીવન ગુજારતા. જેમ}; જામ વિલાના વખતમાં જામનગર કચ્છમાંથી આવેલા કમાંગરાનાં કુટુંબ ત્યાં વસેલા, જામનગરના મહેલની દોઢીની ભીડ પર ભૂચર મેરોનું યુદ્ધ ચોતરેલું છે અને ૧૯૮૯ ઓકટો.-નવા ૫૬ [ પથિક--ઢીપાસવાંક For Private and Personal Use Only
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy