SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩. વિદ્યાથી ઓને ભાષા અને સાહિત્ય અંગેની પાયાની સ`કલ્પનાઓ આપવી જોઇએ અને જરૂરી કૌશલા કેળવવા દિશાસૂચન કરવુ જોઈએ. ૪. વિદ્યાથી' આએ રચેલ કૃતિને વલેજ઼ીને પ્રાત્સાહક માર્ગદર્શીન અને સુધારણા અંગે ચાક્કસ સૂચના કરવાં જોઈએ. ૫. સર્કાચશીલ કે લઘુભાવ ધરાવતા સર્જનલક્ષી વિદ્યાર્થીને તારવી ધખીને એનામાં આત્મવિશ્વાસ વિકસાત્રવા જોઇએ. ૬. વિદ્યથી તે પેતાને વાચનકાર્યક્રમ વિકસાવવા પ્રેરવે જોઇએ. ૭. વિદ્યાથીમાં સાહિત્યપ્રીતિ જન્મે જાગે અને વિકસે એ હેતુ લક્ષમાં રાખીને શિક્ષકે વાંમાં અસરકારક અભિવ્યક્તિ કરવી બ્લેઇએ. ૮. શિક્ષકે પોતાની અભિવ્યક્તિ અસરકારક ખતાવવા જરૂરી કૌશલા કેળવવાં જોઈએ, ૯. શિક્ષકે વ્યાખ્યાન સિવાયની પણ અધ્યાપનની ઇતર પદ્ધતિ અને પ્રયુક્તિએ અજમાવીને વિદ્યાયો આમાં સાહિત્ય-પ્રતિ વિકસાવવી જોઇએ. ૧૦ શાલેય કાર્યક્રમેમાં વિવિધ સાહ્રિષિક પ્રવૃત્તિમાને સ્થાન આપવા ઉપરાંત શિક્ષકે એમાં સાથે રહીને સાહિત્ય-ક્ષો વિદ્યાર્થી એને સર્જન કરવા ઉત્સાહિત કરવા જોઇએ. પાટીપાં ૧. ઉમાશંકર જે(સંપા.) સ કની આંત્તરકય”, પહેલી મા, ગગેત્રી ટ્રસ્ટ પ્રકાશન, ૧૯૮૪ ૨. ઈશ્વર પરમાર, ‘સર્જકની આંતરકથામાં શિક્ષક', પ્રત્યાયન, જાન્યુઆરી, ૧૯૮૭, ૫, ૫-૯ [અનુસંધાત પા, ૫૮ થા] કે પુરાણકાલની સ`સ્કૃતિની પ્રથસ્તિ માત્ર નથી, પણ સાથે સમકાલીન પ્રશ્નોંગા પાત્રો અને પરિધાનનુ સ્મારક પણ છે. અઢારમી—ગણીસમી સદીના કચ્છનાં લેકજીવન અને પેચાતુ દર્શીન કરાવતી આ કલાસંપત્તિ આ યુગને માટે મૂલ્યવાન અને ઉપયોગી વારસે છે. ભૂતકાળના મનુષ્યાની સભ્યતા સર્જનશક્તિ તેમ સૌ ક ભાન સમજવાને એમાંથી સાધન મળી રહે છે. આ કમાંગરીના નમૂના તદ્દન નષ્ટ થાય એ પહેલાં એની સરસ પ્રાતકૃતિ થયી જોર્ડએ અને યોગ્ય જાળવણી થવી અતિ જરૂરી છે. મ્યુઝિયમ તથા આયના મહેલ જેવા સાર્વજનિક સુરક્ષિત સ્થળેાએ તા પૂરતી સ ́ભાળ સાથે આ કલાનમૂના સચવાઈ રહ્યા છે, પશુ ખાનગી જૂનાં મકાતામાં આ વારસાને નુકસાન થઈ રહ્યું છે એને બચાવવું જરૂરી છે. માતાનું જ્યાં નવસર્જન થાય છે ત્યાં આ અવશેષો લુપ્ત બની જવાન ભય છે. ભારતીયતા કચ્છીયતાના પ્રતીક-સમી અને આજના દર્શકને આનંદ આપતી ચિત્રકલા પુનરુત્થાન માગે છે, ભીંતચિત્રાના ઉત્તમ નમૂનાની યોગ્ય જાળવણી અને મુલવર્ણા થશે એવી અપેક્ષા સૌ કલાપ્રેમી રાખે એ સ્વાભાવિક છે. કે, આસવાળ ફાળવુ, મુન્દ્રા (કચ્છ)-૩૭૦૪૨૧ નોંધઃ ‘કગર’ ની વ્યુત્પાત્ત વિશે ઉપર શ્રી ખોડીદાસ પરમારની ધારણા અમને પ્રતીતિકર લાગતી નથી. આ ચિત્રકારો કચ્છમાં મુસ્લિમ મેટે ભાગે છે એટલે આ શબ્દ અસલમાં ‘ક્રમાનગર', જેતા નજીકના વિકાસ ‘માંગર' છે. ‘કમાનગર'ના મૂળ અર્થ તા ધનુષ તાવનાર' છે, પશુ પછીથી કચ્છમાં ચિત્રકારના અમાં રૂઢ થયા જણાય છે. સ, ચાર, પ્રાĀNĪT, એ સ્વાભાવિક ક્રમ છે. -તંત્રી પથિક-દીપેાત્મવાંક ૧૯૮૯/ એકાટો.-નવે. [ ૫૫ For Private and Personal Use Only
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy