SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નર્મદા-પરિકમા-સંબંધી કહેવતો : [સંકલન) સં. પ્ર. બિપિનચંદ્ર ર. ત્રિવેદી અનુભવ અને નિરીક્ષણને આશરો લઈને શ"- આગમનથી રહેવું મુશ્કેલ બનતું; જોકે આ પરિશિલ્પ પામેલી નર્મદા-પરિક્રમ-સંબંધી કહેવતમાં સ્થિતિમાં સુધારો થયો છે. અમુક સ્થળે, વ્યક્તિઓ, સગવડ અગવડના ચિત્રની નર્મદા પરિક્રમા કરનાર આ સગવડ-અગવડને લાક્ષણિકતાએ સ્થાન પામી છે. નર્મદા-પરિક્રમા કરતો ખ્યાલ રાખવાનું છે કે ભક્ત પણ લેકવાણીના આભૂષણરૂપ કહેવતના “આટા ભાટા અંતર કાંટાકા નહીં ઘાટ..” ખજાનામાંથી મુઠી ભરતે ભરત આગળ ધપે છે. એટલે કે લેટ કાંકરા અને કાંટાની ખોટ નડતી નથી. અહીં નર્મદા પરિક્રમામાં આવતાં સ્થળે સંબંધી “નર્મદામાં કંકર એટલા શંકર'ની રટણ કરનાર અનુભવજન્ય કહેવત જોડકણાં વગેરે આપ્યાં છે તે કેટલાક પરકમાવાસીઓ આ યાત્રામાં ખાય છે વધુ, પૈકી કેટલાંક દૃષ્ટાંતરૂપે લઈએ : પણ પંથ કાપે છે એ છે. આવા આરામપ્રિય મને“કાળી અલફી છૂટા કેશ, એ હી હૈ માલસરકા બેશ.” દશા પ્રત્યેને કટાક્ષ જુઓ : સં. ૧ માં ૧૮ વર્ષની અતિ દીર્થ ઉંમરે લોટ ભર હગના ઔર સાટા પર ચલના.” અવસાન પામનાર માલસરના કપ્રિય મહામાં પકમાં કરનારે ખોરાકમાં કઈ બાબતને ખ્યાલ માધવદાસજી લાંબી કાળી અલફી પહેરતા. એમના રાખ એનું માર્ગદર્શન આ કહેવતમાંથી મળે છે? વ્યક્તિત્વનું શબ્દચિત્ર અહીં અંકિ થયેલું જોઈ “ટકી ગઈ ચૂંદકીમેં, ભાત રહ્યો અધરાત, શકાય છે. ભલી બિચારી દઈમાં રહે સારી રાત.” સિનેરની જેમાં અને ઉધાર બાજુ પ્રાસ મેળવીને અહીં અનની પ્રકૃતિ દર્યાવી છે. જે નર્મદાયાત્રી આ રીતે રજૂ થઈ છે : ખાની કણી(કુકી) ખાય તે એ જહદી પચી “સિનેર ગામ શંકરનું ને ઉપર ભગવી ધજા; જવાથી જમ્યા બાદ તરત જ ભૂખનું દુ:ખ સતાવશે. ખાવાપીવાના ખેરલા, બસ નાહવાની એક મજા.” ભાત ખાય તો વળી અધી રાત સુધી નિરાંત, પણ તે વળી લેકજીભે રમતા બીજા દોહરામાં નાંદેદ- ફરી પાછી પેટનું ભાડું ચૂકવવાની તકલીફ થશે, (રાજપીપળા)ને સ્વાર્થી અને વજજવિહીન ગણાવેલ પરંતુ કેટરી(ઈ) લેવામાં આવે અને પગપાળા છે. ચાણોદનાં પાકા મોટા ઘાટ, મંદિર, ધર્મશાળા- ચાલવાનું ન હોય તે રાત સુધી નિરાંત! આગળ ઓની તથા કરનાળીની ભજન-સગવડને નિર્દેશ પણ વધતાં વધતાં પુનઘાટ આવે ત્યાં લયમાં લેવાયો છે : “પુનઘાટ પર પુણ્યના વાસા, “ડ ગામ નાંદેદ ને શઠ ગામ સિનોર, સાંજ સવારે અનના સાંસા !” ખાવું પીવું કરનાળી ને રાત રહેવું ચાણોદ.” ગુમાનદે થી નાનાસાજા થઈને ગુવાલી પહોંચતાં બે ઈદ્રવરણા પાસે ગોરા ગામ સામા કાંઠે છે. માઈલ કાપવા પડે ભૂતકાળમાં કહેવાતું કે હવાપાણીની દષ્ટિએ પરિક્રમાવાસીને જાણે કે ચેતવણી “સાંજ પડે તે સાંજલી જાના, મત જઈએ ગુવાલી; અપાઈ છે કે અહીં બહુ થોભવા જેવું નથી ? ખાનેપીની રસલ્લા, લકડીકી દિવાળી,” ગારાના વા ને બરછીના ઘા; અંકલેશ્વરનું પ્રાચીન નામ અક્રરેશ્વર, પરંતુ લેકજીભે એથી બચે તે ગરડેશ્વર જા.” એની છબી કાંઈક જુદી જ જોવા મળે છે. અહીં ગરાનાં બરછી સમાં કાતિલ હવાપાણીના ઘામાંથી દયાનું પ્રમાણ ઓછું, પૈસાની જ પૂજા. સ્વાર્થબચનાર માટે ગરૂડેશ્વરમાં રહેવું જોખમકારક મનાતું, સગાઈને કારણે ગરીબને કોઈ ભાવ પૂછતું નથી કેમકે ત્યાં સાપ વીંછી તથા હિંસક પ્રાણીઓના એવી કડવી ફરિયાદ ઊભરાય છે આ શબ્દોમાં પથિક-દીપત્સવો] ૧૯૮૯ .-નવે. [૧૩ For Private and Personal Use Only
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy