________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરકારી દફત વિશે પણ જાણતા અને તેથી એ ઘણુ ગુપ્ત રાજકીય વાતે પણ જાણતા. ચંદેલા અભિલેખના લખાણથી સ્પષ્ટ માલૂમ પડે છે કે કાયસ્થી ફક્ત માનનીય જ નહિ, પણ બુદ્ધિશાળી પણ હતા. કાયસ્થ’ શબ્દનાં જુદાં જુદાં અર્થઘટન છે. હાલના સંદર્ભમાં વ્યક્તિ કે જે રાજ્યના કાય(શરીર)માં રહે છે તેને કાયસ્થ કહેવામાં આવે છે. પૌરાણિક કલ્પના પ્રમાણે ઈશ્વરના કાય(શરીર)માં રહેલે અને એનામાં રહેલી લેખનની અથવા તો અભિજ્ઞાની શક્તિ રજૂ કરતા આદ્ય કાયસ્થ હતા, જેમાંથી કાયસ્થ કેમ ઉદભવી.
તત્ત્વજ્ઞાનીય અર્થઘટન મુજબ એ કાયર કહેવાય છે, કારણ કે બધા જ આદશે તેમ મહાકાંક્ષાઓ એના કાય(શરીર)માં કેન્દ્રિત થયેલ છે અને એ એના સિવાય કશાની પણ દરકાર રાખતો નથી.
શરૂઆતમાં કાયસ્થ' એક જ્ઞાતિ અથવા વર્ણ ન હતો, એ એક એવા માણસોનું સંગઠન હતું કે જેઓ જુદાં જુદાં વણે અને જ્ઞાતિઓમાંથી રાજ્ય સેવા માટે દાખલ થયેલા. સમય જતાં આ માણસોએ એમને પરંપરાગત વ્યવસાય ઊભો કર્યો અને આખરે એ એક જ્ઞાતિમાં પરિણમ્યા. રૂઢિચુસ્ત હિંદુઓ એએને શદ્ર સાથે ભળેલા ગણતા છતાં એઓ રાતિ તરીકે હિંદુઓમાં ઘણું લાગવગ-ભર્યું સ્થાન ધરાવતા હતા.
પાદટીપો ૧. પ્રાચીન ભારતમાં ગ્રંથલેખન, લેખાપન સંગ્રહણ અને સંરક્ષણ: ઈ.સ. ૧૩૦૦
સુધી (ગુજરાત યુનિ.ની પીએચ.ડી.ને મહા નિબંધ, ૧૯૮૪). ૨. ન્યૂલર : ઇન્ડિયન સ્પેલિયોગ્રાફી (સં.), મુંબઈ, ૧૯૦૪ ૩. કહણ, “રાજતરંગિણી' (સંપા. સ્ટીન), . ૧. ૪. ભગવદ્ગોમંડલ, ભાગ ૩ ૫. બબ્બે ગેઝેટિયર, વે, ૯, ભાગ ૧ - ૬. લેખપદ્ધતિ, પરિશિષ્ટ-૫ ૭. દત્તા વિમલકુમારી, લાઈબ્રેરીઝ ઍન્ડ લાઇબ્રેરિયનશિપ ફ એશિયર એડમીડિવલ ઈન્ડિયા,
દિલ્હી, ૧૯૫૦
* ગુજરાતભરની ૨૮૮ નાગરિક સહકારી બેન્કમાં
વર્ષોથી પ્રથમ સ્થાનગૌરવવંતુ ધરાવતી રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ., રાજકેટ
(શેડ્યુલ્ડ કો. ઓપ. બેન્ક) નાગરિક ભવન નં. ૧, ઢેબરભાઈ રેડ, રાજકેટ-૧
ફેન : ૨૮૮૭૧-૩૩૯૧૬-૧૭–૧૮ (પીબીએસ)
થાપણે : રૂા. ૧૨૯ કરોડ? : ધિરાણે : રૂ. ૮૬ કરોડ લાલજીભાઈ રાજદેવ એસ.એન.ત્રિવેદી વજુભાઈ વાળા વાઈસ ચેરમેન ઈ.ચા.મેંને.ડિરેકટર ૧૯૮૯ .-નવે. [ પથિક-
રીત્સવ
For Private and Personal Use Only