SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એડીઓનાં 'ધન તેમાં ! એ પછી ૧૬ વર્ષનાં વહાણાં વાયાં એમ છતાં અગ્રેજ સરકાર એમને પકડી શકી ન હતી. ઈ.સ. ૧૯૨૨ થી ૧૯૩૦ સુધી ભાવનગરમાં એમણે વ્યાયામની પ્રવૃત્તિ ચલાવી, વીર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફ્રાંસી મળી ત્યારે પૃથ્વીસિ ંહૈ એને વિરોધ કરવા મુંબઈના લેમિન્ગ્ટન રૅડ પોલીસ સ્ટેશન પર હુમલા કર્યાં હતા. એ વખતે સરકારે એમને પકવા માટે રૂ।. ૧૦૦૦,નુ ઈનામ જાહેર કરેલું, પરંતુ એએ પકડાયા ન હતા. એમણે તો સદાન નામના સાધુ બનીને આખુ અખાજી અને રાજસ્થાનમાં આઝાદી માટેની ચૂી ધખાવી હતી ! ઈ.સ. ૧૯૩૧ ના મે માસમાં કરીમમાં નામ ધારણ કરીને રશિયા જવા નીકળ્યા. મહુમઅલીના નામે કાબૂલ રહ્યા અને એ પછી પેાલ રિચાર્ડ માર્કોના નામે રશિયામાંરાજ કારણને અભ્યાસ કર્યાં, નારાયણદાસ નામધારણ કરી પેઈંડીચેરી આવ્યા. હવે એમની ત્રાસવાદની ચળવળમાંથી શ્રદ્ધા ઢગી ગઈ હતી તથા ઈ.સ. ૧૯૩૮ માં ગાંધીજીની સમક્ષ આત્મસમર્પણ કર્યું. એ પછી જ દેશ અને દુનિયાને એમનાં રામાંચક પરાક્રમની જાણ થઈ હતી, સ્વામીરાવ, દયારામ, સ્વામી સદાન, કરીમખાન, મહમદઅલી, પોલ રિચાર્ડ માર્કા, નારાયણુદાસ અને ઇશ્વરીપ્રસાદ ઠાકુર વગેરે અનેક નામા ધારણુ કરીને તથા વારવાર વેશપ કરીને જોખમી જિંદગી જીવતાં જીવતાં પૃથ્વીસિંહૈં આઝદે દેશને આઝાદ કરવા માટે પાતાનું સમગ્ર જીવન સમ પ્યુ હતું. ભારતની આઝાદીના ઇતિહાસ વીર પૃથ્વીસિંહૈં આઝાદ જેવા અનેક નામી અનામાં ક્રાંતિવીરોના ઉષ્માભર્યા ઊના ઊના લેહીથી ભીના ખતલે છે. ક્રાંતિવીર પૃથ્વસિદ્ધ આઝાદ વીરગતિને પામ્યા છે ત્યારે દેશને આઝાદ કરવા માટે એમણે પહેલો યાતનાએને યાદ કરાત, દેશની આઝાને આબાદીમાં ફેરવવા માટે યાતનાઓ સહન કરવાના નિર્ધાર કરીને એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પીશું. અસ્તુ. ઠે. ઇતિહાસભવન, સૌ. યુનિવર્સ*ટી, રાજકેટ-૩૬૦૦૦૫ એક કિંમતી આત્મકથન મારા મતે હુ ગમે તેટલા દૃઢ હો` કે ઈશ્વર સુધી પહાંચવાના મેં અપનાવેત રસ્તા સાચો છે એવું માનતા પણ ડ્રાઉં, પણ સાથે સાથે એ પશુ ધાનમા રાખવુ જોઇએ કે મારા પતાવેલ ધાર્મિક આધ્યાત્મિક માન પણ સીમાએ છે અને બીજી એ બીજાએએ અપનાવેલ મા ખરેખર નથી એવુ ને હુ માનતે ા તા એ ભૂસભરેલું છે, થાસેસ્ટની પારેભાષામાં મારે કહેવુ' હાય તો એમ કહેવાય કે મારાથી એમ ન મનાય કે બીજાએ અપનાવેલ માર્ગ ઈશ્વર સુઝાફેલા નથી. કદાચ એવુ' પણું ખને કે મારા કરતાં એમના મા વધારે પૂર્ણ અને પ્રકારિત હોઈ શકે છે. ઉપરાંત મારા અને માંરા પડોશીના રસ્તા જુદા જુદા હોવાથી અમારા વચ્ચે અંતર છે એવું માનવુ પણ ખાટુ' છે, કેમકે અંતે તા એમ જુદા જુદા માર્ગાવી પશુ એક જ ઈશ્વર પ્રત્યે જવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે બધાં એક જ પરમાત્માને મેળવવાના ઉદ્દેશથી જીા જુદા અભિગમ અપનાવી પોતાની જિંદગીને પરમતત્ત્વના આદેશને અધીન થવા વાળી રહ્યા છીત્રે. આપવું આમ એ તે માનવું જોઈએ કે આાત્મક દૃષ્ટિએ તા આપણે બતાં ભાઈ-ભાઈ છીએ અને તેથી આપણે ભાઈઓની જેમ જ વર્તવુ‘ જોઈએ. સહિષ્ણુતા પૂર્ણ ત્યારે બને કે જ્યારે એ પ્રેમમાં પરિણમે. [અનુ. શ્રી. દેવેશ ભટ્ટ] પથિક-દીપે સાંકું ] ૧૯૮૯/ ટા-નવે. For Private and Personal Use Only ડો. આર્નોલ્ડ ટાયમી [ ૨૩
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy