________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઈ નથી શકતી/શ્રી જયંતી છેકાઈ. રઝળતા રૂપની મસ્તી
નજાકત થઈ નથી શકતી, અમારા દિલની ધડકન
તમારી થઈ નથી શકતી! ધરામાં થાય છે સૌરભ,
ખડકમાં થઈ નથી શકતી, ગરજતા મેઘની સવારી
અમૂલખ થઈ નથી શકતી ! છે. જવાહરક, ઓખા બંદર-૩૬૧૩૫૦ રેશમી ઢળાવાશ્રી. વારિજ લુહાર
હળવેથી તું શ્રેય છે ઘોંઘાટમાં, સામે મળે તું રેશમી ટેળાવમાં. બરબાદ ધુમાડે બધે ઘેરી વળે, વિસ્તાર મા હોય છે બસ આગયાં. ને સ્પર્શના પડઘા ત્વચા જયાં સાંભળે, લેહી વહેતું થાય છે એપાસમાં. એકાદ ખૂણે સૂર્યને જે આથમે, દરિયે પછીથી હેાય છે એવાળમાં. ચારે તરફ પડઘાય પગરવ સાંજનો,
૬ પછીથી હોય છે બસ આંખમાં. છે. ખાખરિયા રોડ, વડિયા-૩૬૪૪૮૦ ગઝલ શ્રી. નલિન પંડયા
કાચને કહેતાં કાચ છે, સાબે કહેતાં સાચું છે, અચરજ થાતી હડસેલાથા, આંચ કહેતાં અચ છે. ધબકારે તે વધી જાય છે, ખટકે પડતાં ખાંચ છે. ધર્મ–ધુરધર ધન બનું છું, ફોગટ ના નાય છે. ધસમસ પર શા શ્વાસ આપજે! એમ અયાચાર થાય છે. પાડ માનજે આ પથ્થરને,
શિ૦૫ અગેચર ટાંચ છે, ૬, નિત્યાનંદિની સંભાયટી, સે. ર, અમદાવાદ- પધિ-દીપિલ્લવો] ૧૯૮૯
કવિ શ્રી. રજની પાઠક
ક્યારેક મતી-ગીત ગાય છે કવિ, કયારેક નિર્જન ડુંગરમાં ભમે છે કવિ. કયારેક લઘરવઘર કપડે કરે છે કવિ, કયાક બાદશાહી ઠાઠથી રહે છે. કવિ. કયારેક નભમંડળમાં ઘૂમે છે કવિ, કયારેક નિહારિકા-તીરે રહે છે કવિ તેથી કહેતા લેક હશે જગતનાં : જય ના પહેચે રવિ ત્યાં પહોંચે કવિ. દુઃખી-સંચ અશ્રુ વહાવે છે કવિ, સુખી-સંગ હસી ફેલાવે છેકવિ. એથી કહે પ્રભુ ખુદ ગીતામાં મનુષ્યમાં શ્રેષ્ઠ બને છે. કવિ,
જ્યારે બને અંધ અધર્મમાં માનવ ત્યારે પહેલે બંધ બાંધે છે કવિ. સંસ્કૃતિ ખાતર પોતે મરી જઈને સંસ્કૃતિ સદા જીવતી રાખે છે. કવિ. કયારેય ના ભરતે કે મરાતે કવિ, કવિ સર્વવ્યાપી છે ચેતનસ્વરૂપે. પ્રલય થઈ સમગ્ર નષ્ટ થાયે મુષ્ટિ,
કવન થઈને જીવતે રહે છેકવિ. છે. એસ-1, ફલેટ્સ નં. ૩૧, મીઠાપુર-૩૬૧૩૪૫ ગઝલ. ગજાનન પટેલ
તરફડે રેતી અને પગલાં મળે, મૃગની તૃષા અને ઝરણું મળે, નામ થાળી, આંખ પાકી-શબ્દ છળ, લાગણી વૃક્ષસ્થ થી હમણાં મને, ટેરવાં રોમાંચથી છલકાય તે આપણા સંબંધને ઝરણાં મળે. લાવ, તારા હારની તરસે વસ, ડૂબતા સૌ ભાસને તરણા મળે.
કરીને માલમાં ખિલખિલ નગર, કર્ષક ચહેરાતા નયન નમણું મળે. ઠે. આજ-કૅમર્સ કોલેજ, ચીખલી-૩૯૬૫૧ -નવે.
[ ૧૧
For Private and Personal Use Only