Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/034875/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગાથા જેનસ સિરિઝ ગ્રંથક ૨ 529.©&@ છે જે ન સ મા જ ના ઉ ર્ષ આ . મુ કા માર્ગદર્શક વિચારણા 2 " ma મારd મામા કહી હતી 2.63 » © '6 ' © ©ને જાઉ. : લેખક : ન્યાલચંદ લમીચ'દ સાની (સાદરાવાળા). | મી. એ. એલએલ. મી. નિવૃત એજન્સી વકીલ. 666.0.5%9.5% 0.5%e0.:05: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ એવા જૈનસંઘસિરિઝ ગ્રંથાંક ૨ જૈ ન સ મા જ ના ઉત્કર્ષ અરે માર્ગદર્શક વિચાણા - : લેખક ન્યાલચંદ લક્ષ્મીચંદ સાની (સાદરાવાળા) બી. એ. એલ એલ સી નિવૃત એજન્સી વકીલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ કંઇક આ નિબંધ વિષે અમારે ખાસ કહેવાનું નથી. વિદ્વાન લેખકેજ આ વિષે પિતાના નિવેદનમાં જણાવેલ છે, તેમણે સમાજ પ્રત્યેની સુધારણા માટે ધગશથી કડવું લાગે તેવું લખેલું વાચકને કદાચ જણાય પરંતુ તેની પાછળ તેમના હૃદયની ભાવના કેવળ સમાજ આગળ ધપે એજ છે. દીલની ધગશથી પ્રેરાઈને લખેલું છે માટે તેમની મને ગત ભાવના વિચારી આ નિબંધ વાંચવામાં આવે તે સમાજ વિચાર કરતે જરૂરી બને તેમ અમોને લાગે છે. ગોઘા જેનસંઘસિરિઝ તરફથી આ નિબંધ પ્રકાશિત કરવા સહાય મળેલી છે તેથી આ પ્રકટ કરવાનું શક્ય બનેલ છે આવી રીતે સામાજીક પ્રગતીમાં સૌ કોઈ સહાયભુત થાય તેમ ઈચ્છીએ છીએ વિદ્વાન લેખકે આ નિબંધ પ્રકટ કરવાનું કાર્ય અમારી સંસ્થાને સેપ્યું તે લાગણી બદલ તેમને આભાર માનીએ છીએ. ભાઇચંદ અમરચંદ શાહ B. A LL. B. પાનદમંત્રી –શ્રીયવિજયનગ્રંથમાળા છે પ્રકારના આંધી ચેક ભાવનગર (સૌરાષ્ટ્ર) ધિર્મ સંવત ૨૮ વીર સંવત ૨૪૭૬ ] ') : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ લેખકનું નિવેદન શ્રી મુંબઈ જૈન યુવકસંઘના પાક્ષિક મુખપત્ર “પ્રબુદ્ધ જેન" તરફથી સને ૧૯૪૭ ની સાલમાં જે ધર્મ અને સમાજનો ઉત્કર્ષ આઘુનિક સમયને અનુલક્ષીને શી રીતે થાય” એ વિષય ઉપર ઇનામી નિબંધ લખી મોકલવાની જાહેરાત કરવામાં આવેલ તે ઉપરથી આ નિબંધ તૈયાર કરવામાં આવેલ તેને પ્રસિદ્ધ કરવાની અમૂલ્ય તક મળતાં હર્ષ અને ગૌરવ અનુભવું છું અને આ નિબંધ લખવા માટે પ્રેરણા કરનાર સંસ્થાને તેમજ તેને પ્રસિદ્ધ કરવાની અનુકુળતા કરી આપનાર બંધુઓને સહર્ષ આભાર માનવા જુ લઉં છું. દુનિયાભરના પ્રત્યેક દેશના આગેવાન દેશનાયકે રાજકીય. સામાજીક, ધાર્મિક, ઔદ્યોગીક વગેરે વિધવિધ ક્ષેત્રમાં પિત પિતાના દેશને તેમજ સમાજને સર્વોદયની ભાવનાથી આગળ વધારવા માટે અનુકુળ સાધન સામગ્રી તેમજ સાધન સંપન્નતામાં વૃદ્ધિ થાય તે રીતે સર્વત્ર શાંતિ અને નિર્ભયતાનું વાતાવરણ ઉભું કરવા માટે તનતોડ પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે આ ઉત્ક્રાંતિના વચગાળાના (Transitiond period) સમય દરમીયાન ભારત વર્ષના આ પણ દેશનેતાઓ દેશની અને સમાજની-સમસ્ત પ્રજાગણની સાર્વત્રીક ઉન્નતિ માટે જે અપૂર્વ સાધના કરી રહ્યા છે તેમાં, સંખ્યા બળમાં ઘણે નાના ગણતો છતાં પણ અન્ય બાબતોમાં કંઈક અંશે મહત્વ ધરાવતે આપણે જૈન સમાજ ય કિચિત ફળ આપવા શક્તિશાળી બને તે ગણતરીએ આ નિબંધ યોગ્ય વિચારણા માટે સમાજ સન્મુખ રજુ કરવામાં આવે છે અને આશા રાખવામાં આવે છે કે જેને સમાજના અગ્રગણ્ય વિચારક અને કાર્યશીલ બંધુઓ, યોગ્ય જરૂર પુરતી ચર્ચા-વિચારણું કરી, પ્રત્યેક જૈન બંધુને સાથ અને સહકાર મેળવી વિધવિધ કાર્યસાધક અને સંગીન યોજનાઓ તૈયાર કરી તેને તાત્કાલીક અમલમાં મુક્વા માટે સંગીન પ્રયાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ કરવા કટીબદ્ધ થશે તે લેખક પિતાને પ્રયાસ કંઈક અંશે સાર્થક અને સફેબથ માનશે. ' ' વીજળી વેગે આગળ વધતા આ જાગૃતિના જમાનામાં આપણે અસાધરણ યતનાઓ સહન કરી તેમજ પારાવાર બલીદાનના ભાગે મહામહેનતે અને અનુલ પ્રયાસે જે આઝાદી પ્રાપ્ત કરેલ છે તેને ટકાવી રાખવા માટે તેને સાર્વત્રીક આબાદીના સાચા સ્વરૂપમાં ફેરવી નાંખવા માટે આપણે પેતાની સરકારને તેમની માગણી મુજબ સંપૂર્ણ સાથ અને સહકાર આપવા માટેની આપણી જવાબદારી તેના સાચા સ્વરૂપમાં આપણે સમજી લેવી જોઈએ અને તે દિશામાં આગળ વધવા માટે આપણે તેમજ દેશ ભરમાંની તમામ પ્રજાહરઈ કામ કે સંપ્રદાય -પોતપોતાની ફરજ અને જવાબદારી સમજત થાય અને તેને અદા કરવાની તમન્ના સેવતા થાય એ રીતે દેશભરમાંની સમસ્ત પ્રજાના અંગભુત પ્રત્યેક વિવિધ સમાજે અને તે તે સમાજની આ ગીભુત પ્રત્યેક વ્યક્તિઓ–પોતાને ઉકર્ષ અને ઉન્નતિ સાધવાના છે અને તે માટે વગર વિલંબે જાગૃત અને ઉદ્યમશીલ થવાની આવશ્યક્તા છે આવી આવશ્યકતાનું અપૂર્વ મહત્વ સમજવા માટે જ આ નિબંધમાંની વિચારણુ આગળ કરવામાં આવે છે. " સમાજની જેને કંઈ પડી નથી, સમાજ પ્રત્યેની જવાબદારીનું જેને ભાન નથી. સબ સબકી સમાલોની નીતિ રીતિમાં જ જે રાચીમાગી રહ્યો છે, લાંચ રૂશ્વતખેરી સંગ્રહખોરી કે કાળા બરીય પ્રવૃત્તિમાં જેઓ મેજ મજાહ માની રહ્યા છે અને તાગ અધિન્ના કરી રહ્યા છે તેમને પણ આ નિબધ કંઇક અંશે: માણ પોતાની સમાજ પ્રત્યેની સાચી જવાબદારીનું ભાન કરાવે એવી આશા તદન અસ્થાને નથી. . - શુભ ભૂયાત સર્વે જતુનાં—એ જ અભ્યર્થતા. ભાવનગર-નિર્મળ ચંદ્રકેજ ) વકીવ ન્યાલચંદ લક્ષ્મીચંદ - માણેકવાડી ૪૨૦ ( બી; એ; એવ; એલ; બી. તા. ૩–૧૨– સં. ૨૦૦૧ ? નિવડ એજન્સી વકીલ. ના માનસર થી ૧૩ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ - - - - - श्री नवखंडा पार्श्वनाथाय नमः જૈન દષ્ટિએ પ્રત્યેક જીવાત્મા મૂળ સ્વરૂપે નિર્મળ સ્ફટીક મણિ જે વિશુદ્ધ અને અનંત શક્તિને ધણું માનવામાં આવે છે પરંતુ ધગધંગતા જવલંત અંગાચરમતીર્થકર રાને રાખના ઢગલાથી ઢાંકી દેવામાં આવ્યું શ્રી મહાવીર હોય અગર તે નિર્મળ સ્ફટીક મણિરત્નને જિન પ્રતફેંકી દેવામાં આવ્યું હોય અને તેના ઉપર જૈન ધર્મ અને ધૂળમાટી અને કચરાને પુંજ જામવા જન સમાજનું દેવામાં આવ્યો હોય તેમ આ જીવાત્માને દિગદર્શન અનાદિ કાળથી શુભાશુંભ અનેક પ્રકારના કર્મદળેના વરણથી આવરી લેવામાં આવેલ છે. આ રીતે વધતા ઓછા અંશે, પ્રત્યેક જીવાત્મા મુળસ્વરૂપે વિશુદ્ધ અને અનંત શક્તિને પણ એક જ પ્રકારને હવા છતાં કર્મ દળથી સંકલિત હેવાથી અનેક જીવાત્માએ માનવાના રહું છે. કર્મની વિચિંત્રતાને લીધે તેઓ અનેક પ્રકારની જુદી જુદી દશાએ ભેગવતા જણાય છે. કર્મોના આવરણેથી જીવાત્મા તન મુક્તદશા પ્રાપ્ત કરવાને શક્તિમાન થતા નથી ત્યાં સુધી તેને આ સંસૉરમાંભવસાગરમાં જન્મ-મરણના ફેરા કરવાના અને અનેક પ્રકારની સુખ-દુખ, શાતા–અંશાતા પિતાનાં કવિત ભોગવવાના રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ રાગ-દ્વેષ, વિષય, કષાય, ક્રોધ, માન, માયા, લેભ, મેહ વગેરેના પરિશીલનથી જીવાત્મા ક્ષણે-ક્ષણે કર્મદળના આવરણમાં–કર્મબંધનમાં વધારે-ઘટાડો કર્યો જ જાય છે અને તેથી જ ભવ–બ્રમણનો અંત લાવવામાં માટી આડખીલરૂપ થનારા કર્મબંધનના કારણરૂપ મેહ, રાગ, દ્વેષ, વિષય, કષાય વગેરેને અંતરંગ શત્રુઓ માનવામાં આવ્યા છે. ઈન્દ્રિયદમન, સંયમ, દાન, શીલ, તપ-જ૫ ધ્યાન, યમ, નિયમ, વ્રત, પચ્ચખાણ વગેરે અનેક પ્રકારના સાધનને ઉપયોગ કરી, અતુલ સામર્થ્ય અને અપૂર્વ વીર્ય ફુરણાથી ઉપર જણાવેલ અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવી જીવાત્મા જ્યારે સઘળા કર્મના બંધનેને તોડી નાંખે છે–સકળ કર્મને ક્ષય કરે છે ત્યારે તે મેક્ષરૂપ પરમ શાશ્વત સુખ મેળવવા ભાગ્યશાળી થાય છે અને સાદિ-અનંત અક્ષય સ્થિતિ પ્રાપ્ત કરે છે. જ્ઞાન ક્રિયાશ્વાન્ મેસ: આ અને આવા બીજા અનેક સૂત્રો અનુસાર જીવાત્માની ઉપર મુજબની પરિસ્થિતિને, લગભગ તમામ જૈનેતર દષ્ટિએ પણ એક યા બીજા રૂપે વિવિધ પ્રકારના વર્ણન સ્થા ચર્ચાએ આગળ કરી છેવટે સ્વીકાર જ કરે છે અને પ્રત્યેક વિવેકી–વિચારશીલ જીવાત્માઓનું અંતિમ ધ્યેય, મોક્ષ સુખરૂપ ઉત્તમત્તમ સ્થિતિ પ્રાપ્ત કરવાનું જ હોય છે. ઉપર જણાવ્યા મુજબના મુક્તાત્માઓ પૈકી જૈન શાસ્ત્રકોરાની માન્યતા મુજબ કેટલાક આત્માઓ પિતાની અંતિમ ભવસ્થિતિ દરમીયાન તીર્થકર નામ કર્મના ઉદયથી ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સ્થાપના કરે છે અને તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર કહેવાય છે. આવા તીર્થકર ભગવાનેએ ઉપર જણાવ્યા મુજબના અંતરંગ શત્રુઓને જીતી લીધાથી તેઓ અહંતુ ભગવાન યાને જિનદેવ પણ કહેવાય છે અને ભય પ્રાણીઓને આ સંસારરૂપ સાગર તરી જવાના, પાર ઉતરવાના મુખ્ય સાધન તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવા ધર્મની પ્રરૂપણા શ્રી જિનેશ્વર દેના શ્રીમુખે કરવામાં આવેલી તેથી તે જૈનધર્મ અને તેના અનુયાયીઓને કે અનુસરનારાઓને સમાજ તે જેનસમાજ યાને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ જૈનસંઘ. જૈન દર્શનની કાળ ગણત્રીની માન્યતા મુજબ આ જગત અનાદિકાળથી ચાલ્યું આવે છે અને અનંતકાળ સુધી ચાલુ રહેવાનું છે એટલે આજસુધીમાં જુદા જુદા સમયે અને જુદા જુદા ક્ષેત્રમાં ઉપર જણાવ્યા મુજબના અનંતા તીર્થકર ભગવાને થઈ ગયા છે અને હવે પછી પણ થવાના છે તે ધોરણે આ ભરતક્ષેત્રમાં પણ કાળચકના પ્રત્યેક ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળના છ આરા દરમીયાન ચોવીશ તીર્થકર થઈ ગયા છે. આવી અનંત ચાવીશીઓ થઈ ગઈ અને તે અનંત ચોવીશીઓ પૈકી છેલી–વર્તમાન ચોવીશીના છેલા ચરમ તીર્થકર શ્રી મહાવીર ભગવાને અત્યારે વીર સંવત ૨૪૭૩ મે ચાલતો હવાથી. આજથી સુમારે ૨૫૦૦ વર્ષ પહેલાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ મહાસેન વનમાં પધારીને દેએ રચેલ સમવસરણમાં જનધર્મની પ્રરૂપણ કરી, ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સ્થાપના કરી અને “સવીછવ કરૂં શાસન રસી” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ એવી ઉતમ ભાવનાથી એક ગામથી બીજે ગામ પિતાને વિહોર ચાલુ રાખ્યા ક્યો તે વખતે જૈનસંઘ અને હાલ જૈન સમાજ તેના સંખ્યાબળમાં તેમજે સર્વાંગી વિકાસક્રમમાં ઉત્તરોત્તર અનેકાનેક કારણવશાત્ કેટકેટલા વૃદ્ધિ હાનિ અદ્યાપિ પર્યક્ત કેવી રીતે થતી રહી તેના ઐતિહાસિક દષ્ટિએ યથાર્થ અને વિદ્વતાપૂર્ણ સમીક્ષા તો કોઈ નિષ્ણાત પુરાતત્વવિદસિદ્ધહસ્ત લેખકે જ કરી શકે “સ્નાતસ્યા” ની સ્તુતિની ત્રીજી ગાથામાં જગ્યા મુજબ શ્રી અહેતુ ભગવાન શ્રી મહાવીર સ્વામીના શ્રી સુખથી-પ્રશમરસનિમગ્ન દષ્ટિ યુગ્મવાળા પ્રસન્ન વાંકિમળથી ઉદ્વવ પામેલ વચનામૃત–વહેતી વાગ્ધારાને તેમના ગણધર મહારાજાએ ઝીલી લેઈ તેની યથાર્થ—અર્થ—. ગભીર-રહસ્યપૂર્ણ શબ્દમાં રચના કરી અને નવ સૈકાઓ બાદ તે પુસ્તકાટ થતાં સુધી જન સંઘના બુદ્ધિમાન અને વિદ્વાન જૈન સુમિપુંગવે તેને વિશાળ દ્વાદશાંગરૂપે પોતાનાં શકિતશાળી સ્મૃતિપટમાં ધારણ કરી રાખી અને પુસ્તકરૂઢ થયા બાદ કાળ બળના પ્રતાપે અને આપણું કઈક બેદરકારીનાં પરિણામે તેને ઘણું નુકશાન પહોંચ્યા છતાં પણ સદ્ભાગ્યે આપણી પાસે હજારોની સંખ્યાથી ગણી શકાય તેટલા પ્રમશાસ્ત્રના પુસ્તક મેજુદ છે અને તેથી જન સમાજને અભિમાન અને ગૌસંવ લેવા જેવું છે. ઉપરોકતં વિવેચનથી ઈ થાય છે કે જૈનધર અને જૈનસમાજ અનાદિકાળથી અતિવ્ય ધરાવે છે અને અન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ તિર્થકરોની માફક ચરમતીર્થકર શ્રીમહાવીર ભગવાને સ્થાપેલું તીર્થમરૂપે જેનધર્મ અને તેને અનુસરનાર જૈનસંઘ યા જૈનસમાજ અનેક પ્રકારના ઝંઝાવાતે અને પ્રત્યાઘાતીબળોની વચ્ચે પણ અદ્યાપિ પર્યત ઉચ્ચ મસ્તકે ટકી રહ્યો છે. સામાન્ય રીતે જે ધર્મ અને તેના અનુયાયીઓ રાજ્યને આશ્રય ગુમાવી બેઠેલા હોય છે તેમને મધ્ય યુગમાં તેમજ બ્રીટીશ રાજ્યની સ્થાપના પહેલાં અનેક પ્રસંગોએ ઘણું ઘણું સહન કરવાના મકા આવી પડયા છે. આવા પ્રસંગે જૈનધર્મને અને તેના અનુયાયીઓને અનેક વખત ઉભા થયાની ઇતિહાસ ગવાહી આપે છે છતાં પણ તેમાંથી તેઓ વધતું-ઓછું નુકશાન વેઠીને પણ બચી ગયેલ છે. આરપાર પાર ઉતરેલ છે આ પ્રકારના જૈનધર્મ અને સમાજને ઉત્કર્ષ આધુનિક સમયને અનુલક્ષીને કેમ થાય તે આપણા આગેવાનોએ ખાસ વિચારવાનું છે. કેવળ વિચારણાથી તે કાર્ય સિદ્ધ થઈ શકે નહિ પરંતુ સંગીન વિચારણાના પરિણામે સર્વાગી વિકાસ અને ઉત્કર્ષ માટે ધરખમ જનાઓ તૈયાર કરી તેને સત્વર અમલમાં મુકવા માટે ગમે તેટલા ભેગે પણ કટીબદ્ધ થવાની જરૂર છે. ૨૫૦૦ વરસ પહેલાં વર્તમાન સમયમાં પ્રચલિત જનધર્મ અને સમાજ (ચતુર્વિધ સંઘ) ની સ્થાપના થઈ ત્યારે દેશ-કાળ કે હતા, આજુબાજુનું સંક્ષુબ્ધ વાતા. વૃરણ કેટલે દરજજે અનુકૂળ કે પ્રતિકૂળ હતું તેને અને - ત્યાર પછી વખતના વહેણનાં ૨૫૦૦ વરસના ગાળા દરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ મીયાન તેમાં કેવા ફેરફારો થતા રહ્યા અને અવનવા કેટલા પ્રત્યાઘાતી બળા સમય પલટાતો ગમે તેમ કેવી રીતે ઉભા થયા અને જેનસમાજે તેને કેવી રીતે સામને કર્યો અગર તો સમાધાનવૃત્તિથી નમતું આપી પિતાનું અસ્તિત્વ અને રહ્યું સહ્યું ગૌરવ ટકાવી રાખ્યું તે બધી બાબતેને જે તે વિષયના નિષ્ણાત આગેવાનોએ દીર્ઘ દૃષ્ટિથી વિશાળ અતિહાસીક સમાલોચનાપૂર્વક વિચાર કરવાનું રહે છે અને તે વિચારણના પરિણામે જે કંઈ મુદ્દાની હકીકત અને સિદ્ધાંત રજુ કરવામાં આવે તેમજ અનુભવસિદ્ધ ઘટનાઓ આગળ કરવામાં આવે તેને આપણે ભવિષ્યને માટે ઉપયોગ કરવું જોઈએ. સમાજના ઉત્કર્ષની કલ્યાણ માગે સુઘટીત સાધનને ઉપગ કરી હોત વૃદ્ધિની ચિંતા-કરનારા, ઉદાત્ત ભાવના અને વિશાળ દષ્ટિથી વિચાર કરનારા–સેવાભાવી. કાર્યકુશળ સમાજનેતાઓ સમક્ષ, જન તેમજ જૈનેતર સમાજેનો અઢીથી ત્રણ હઝાર વરસ સુધીનો ઈતિહાસઐતિહાસીક પુસ્તકોને ભંડાર, અનેક મહાન તિર્ધરે તેજસ્વી પુરૂષે ધર્મવીરે અને કર્મવીરેના જીવન ચરિત્રથી અંકીત, અનેક પ્રકારના વિધ વિધ વિષયોની બાબતોમાં અનેક જાતની મડાગાંઠે અને શું ને ઉકેલ કરતા ગંભીર રહસ્યથી ભરેલો, અનુભવપૂર્ણ બેધપાઠ શીખવતો ખડે પગે તૈયાર છે. તેને બરાબર ઉપગ કરવામાં આવે તો તે આપણને હાથ ધરેલ પ્રશ્નના ઉકેલ માટે મદદગાર થઈ પડે તેમ છે. લગભગ ત્રણ હઝાર વરસ સુધીનો દુનિયાને શૃંખલાબદ્ધ ઈતિહાસ ઉપલબ્ધ થઈ શકે તેમ છે અને તે એક અનુભવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ભેમીયાનિ માફક અનેક રીતે માર્ગદર્શક થઈ પડે તેમ છે. તેમાંથી આપણે હાથ ધરવાની યોજનાઓની રૂપરેખા તૈયાર કરવા માટે અમુલ્ય સલાહ સુચન મેળવી શકાય તેમ છે તેમજ તે લાલબતી ધરી આપણને; અક્ષમ્ય ભુલો કરતાં કે આડે માગે દેરાઈ જતાં કે ખડકે સાથે અથડાઈ જતાં બચાવી શકે તેમ છે અને તેથી આપણે કાર્યદક્ષ, સેવાભાવી કાર્યકરે અને ઉદાર ધનિકે ઉપરાંત નિષ્ણાત ઈતિહાસજ્ઞોને પણ સાથ મેળવવો જોઈશે. ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ તીર્થની સ્થાપના કરી ત્યારે જૈનધર્મ અને ચતુર્વિધ સંઘની સ્થાપનાની ઉલ્લેષણા કરી ત્યારે, દેશભરમાં બ્રાહ્મણનું જૈન ધર્મ અને જેર હદ ઉપરાંત વધી ગયું હતું, જ્ઞાનજૈન સમાજની યુગ આથમી ગયું હતું અને વિધિ-વિધાન તીર્થની-સ્થા- તેમજ ક્રિયા કાંડને યુગ પ્રવર્તતે હતું, પના સમયનું નિરાનાં હેતુરૂપ વિવેક અને જ્ઞાનપૂર્વકની ઘનઘોર વાતા તપશ્ચર્યાનું સ્થાન હઠાગની તપશ્ચર્યાએ વરણ લીધું હતું અને શત્રુના વિનાશ માટે કે દુન્યવી વસ્તુની પ્રાપ્તિ માટે તેને વેડફી નાંખવામાં આવતી હતી, યજ્ઞ-યાગાદિને યુગ પુરજોશમાં પ્રવર્તી રહ્યો હતો અને તે પ્રસંગે હઝારે અવાચક નિરાધાર પશુઓની અને કવચિત્ નરમેઘ પ્રસંગે મનુષ્યની પણ છડે ચોક હિંસા થતી હતી અને તેને વેદ વિહિતા ગણી અહિંસાની કેટીમાં મુકવામાં આવતી હતી, અહિંસા પર ધર્મને ઉત્તમોત્તમ સિદ્ધાંત તદ્દન ભુલાઈ ગયો હતો, વણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ કે ઉપગ થી હિત ધમક, મધપાન શ્રમધર્મની દવજા પુરષ્કારમાં ફરતી હતી, પરંપરાના પુજારીઓમાં જાળા-ઝાંખરાના ઘરેથી દટાઈ ગયેલ રૂઢીઓનું બળ એટલું બધું જામી ગયું હતું કે તે વખતના ત્રેવી.શમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ સ્વામીના અનુયાયી જૈન સમુદાય ઉપર પણ તેની અસર પહોંચી હતી, પુરૂષ વર્ગને અનહદ પ્રધાનત્વ અપાઈ રહ્યું હતું અને નારીગણને તદ્દન પશુની કેટીમાં મુકી દેવામાં આવ્યું હતું યજ્ઞયાગાદિ પ્રસંગે થતી હિંસાના પરિણામે માંસાહાર અને મદ્યપાન ઘણું વધી ગયા હતા અને વેદ વિહિત ધર્મના સાયા નીચે તેને છડે ચેક ઉપયોગ થતો હતે, આ બધી હાનિકારક અને પાપમૂલક ઘટનાઓ સામે, તેનાથી નીપજતા અનર્થો અને પ્રત્યાઘાતી બળો સામે ભગવાન મહાવીરે સખ્તમાં સખ્ત જેહાદ પિકારી હતી અને તેમાં તેમને ઘણે અંશે વિજય પ્રાપ્ત થયે હતો. વળી સદભાગ્યે તેમના જ સમકાલીન બુદ્ધ ધર્મના સ્થાપક ગૌતમબુદ્ધ પણ તેમના સંઘની સ્થાપના કરીને ઉપરોક્ત તમામ પ્રત્યાઘાતી બળે વિરૂદ્ધ બંડ ઉઠાવવામાં ઓછી જહેમત ઉઠાવી નહોતી. આ બાબતની લંબાણ ચર્ચા અહીં કંઈક અસ્થાને હોઈ એટલું જ કહેવું બસ થઈ પડશે કે ભગવાન્ મહાવીરે સ્થાપેલ ચતુર્વિધ સંઘ-જન સમાજ હાલની માફક કેવળ મોટા ભાગની વણીક જ્ઞાતિમાંજ સંકેચાઈ ગયેલો હતો પરંતુ બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર ઉપરાંત હાલમાં અસ્પૃશ્ય ગણુતા હરિજન વર્ગને પણ તેમાં સ્થાન હતું અને વ્રતધારીઓની સંખ્યા લાખાથી ગણાતી હતી ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ અવિરતીઓની સંખ્યા કરે ડેની હતી વળી આરંભ કાળમાં તે રાજા-મહારાજાઓને પણ સારી સંખ્યામાં તેને સાથ હો મગધનારેશ્વર શ્રેણીક, ચંડપ્રદ્યોત ઉદાયન, શતાનિક, નંદીવર્ધન, ચેડામહારાજ વગેરે અનેક રાજામહારાજાઓ મહાવીર ભગવાનના અનન્ય ભક્ત હતા. તેમના ચતુર્વિધ-સંઘ-જનસમાજને એટલું બધું ઉચ્ચ સ્થાન અપાતું હતું કે તેને “નમે તીથ્થસ્સ” કહીને ભગવાન દેશનાની શરૂઆત કરતા કારણ કે આ સંઘમાં અનેક ભાવી તીર્થકર અને મુક્તાત્માઓના જીવને સમાવેશ થતો હોવાનું માનવામાં આવતું હતું. સાધ્વી અને શ્રાવિકા રૂપે નારીગણને પણ શ્રીમહાવરના સંઘમાંથી બાકાત રાખવામાં આવેલ નહી. ભગવાનના આણંદ, કામદેવાદિ દસ મુખ્ય વ્રતધારી જૈનસંઘની શ્રાવક તરીકે અને ચંદનબાલા, મૃગાવતી, પ્રાચીન જાહે રેવતી, સુલસા ધારીણી વગેરેની મુખ્ય જલાલી અને શ્રાવિકાઓ તરીકે ગણના થતી હતી. સ્થાતે પછીના સ- પના કાળ પછીથી ઘણું વરસે સુધી જૈન મયના પ્રત્યા- સમાજને દિન-પ્રતિદીન ઉત્કર્ષ થતો રહ્યો ઘાતી બળે પરંતુ પાછળથી પ્રત્યાઘાતી બળનું જોર વરચે પણ તેનું વધતાં જૈન સમાજ અનેકાનેક કારણે કી રહેલું અને વિશાત્ સંખ્યા બળમાં તેમજ સર્વાગી સ્તિત્વ. વિકાસ સાધવામાં પાછો પડતે ગયે અને આજે અઢી હજાર વરસેના ગાળા પછી જનસંખ્યા માત્ર પંદરલાને આવી મહેચી છે આમ છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પણ ભુતકાળમાં શ્રી ઉમાસ્વાતિ, સીદ્ધસેનદીવાકર, હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ, હેમચંદ્રાચાર્ય, હીરવિજયજી, યશેવિજયજી જેવા અનેક ધુરંધર આચાર્યોને સાથ અને સહકાર તેમજ સંપ્રતિ, ખારવેલ, અશેક, કુમારપાળ, વનરાજ, સીદ્ધરાજ જેવા રાજા-મહારાજાઓને રાજ્યાશ્રય થા વાગભટ, બાહડ, ઉદય વિમળશા, વસ્તુપાળ-તેજપાળ વગેરે મંત્રીશ્વરે અને સેનાનાયકે તેમજ શ્રેષ્ઠિવ જાવડશા, સમરાશા, ભામાશા, કર્માશા, દયાળશા, મેતીશા જેવા લક્ષમીનંદનેની ઉદાર હાથે પુષ્કળ મદદ મેળવવા જેનસમાજ ભાગ્યશાળી ન થયો હોતતે ભારતવર્ષમાં આપણું અસ્તિત્વ બૌદ્ધોની માફક કદાચ ભુંસાઈ ગયું હત–લુપ્ત પ્રાય થઇ ગયું હોત. - પ્રાચીન સમયના–ભૂતકાળના જૈનધર્મ અને જૈન સમાજના યશસ્વીજીવન–જવલંત કારકીદી તેમજ તેજસ્વી અને ગૌરવવંતા પ્રભાવને યાદકરી આધુનિક જૈન સમાજને નીહાછતાં આપણે આંસુ સારવાનાજ રહે છે પરંતુ તેથી કંઈ આપણે શુકરવાર વળે તેમ નથી. આપણે તે હવે આધુનિક સમયને અનુલક્ષીને-આજુ બાજુના સર્વ સંયેગને, અનુકુળ તેમજ પ્રતિકુળ વાતાવરણને બરાબર અભ્યાસ કરીને, જૈનધર્મને સવિશેષ પ્રચાર અને ઉદ્યોત કરવા માટે તેમજ જૈન સમાજને સર્વાગી વિકાસ સાધવા માટે અતુલ પ્રયાસ અને ઉદ્યમ કરવાની જરૂર છે. અન્ય ધમ–ભાઈબંધ કોમેની હળમાં ટકી રહેવા માટે તેમજ બનતા પ્રયાસે તેનાથી આગળ વધવા માટેનું પરમધ્યેય કાયમને માટે આપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ નજર સન્મુખ રહેવું જોઈએ અને તેની સીદ્ધી માટે હરેક પ્રકારના સાધનોને અવિરત પણે ઉપયોગ કરવામાં લેશમાત્ર પાછીપાની કરવી જોઈએ નહિ. ધ્યેયની સીદ્ધી માટે કેવા કેવા કેટકેટલા સાધને મદદગાર થઈ પડે તેમ છે તેને બરાબર અભ્યાસ કરી તે એકહાથ અને એકત્રીત કરવાની સંગીન યોજનાઓ નિષ્ણાત કાર્યકરેની મદદથી તૈયાર કરવી અને તેને ત્વરીત અમલમાં મુકવા માટે ધનિક આગેવાનને દાન પ્રવાહની આખી દીશા બદલવાની અનિવાર્ય જરૂરીયાત સમજાવી તેમને પુરેપુરે સાથ અને સહકાર મેળવવા માટે. એકપણ તક જતી કરવી જોઈએ નહિ. પ્રથમ નજરે આ બાબત જેટલી સામાન્ય જણાય છે તેટલી સામાન્ય નથી અને તેથી આખા સમુદાયે હવે તે જાગૃત થવાની જરૂર છે. અગ્રગણ્ય આગેવાનોની દેરવણી નીચે સામુદાયીક જાગૃતિને જુવાળ ચોમેર પ્રસરે અને ધાર્મિક તેમજ સામાજીક ઉત્કર્ષ માટેની યોજનાઓનું સુનિશ્ચિત રૂપરેખા સાથેનું ઘડતર–વિધાન પૂર્ણ થતાં તેને સચોટ અને સંગીન રીતે અમલમાં મુકવા માટે હાદીક પ્રયાસ સમાજની પ્રત્યેક વ્યક્તિને ઈષ્ટ વિષય થઈ પડે અને તેને માટે એકજ ધૂન–એકજ તાન અને તલ્લીનતા ઉભરાઈ જતાં જણાય તે આપણું અને સાધ્ય વસ્તુ વચ્ચેનું અંતર કપાઈ જતાં વિલંબ થાય નહિ. ઉપરોકત સામુદાયિક જાગૃતિ માટે યતકિંચિત પ્રયાસને આરંભ કરતાં પહેલા સમાજની અને ધર્મની આધુનિક પરિસ્થિતિને આપણે બરાબર વિચારણા પૂર્વક અભ્યાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ., કરી લેવા જોઈએ. આવા અભ્યાસથીજ સમાજમાં પ્રવતી રહેલ નિયતા, અંધાધુંધી, કદાગ્રહ પૂર્વકના પક્ષભેદોના સવિશેષ પ્રચાર માટેનાં તનતોડ પ્રયાસ, અનેક પ્રકારના સામાજીક જટીલ પ્રશ્નોના ઉકેલ માટેની અક્ષમ્ય ઉપેક્ષાવૃત્તિ અને બેદરકારી, ક્ષણે ક્ષણે પલટાતા સમયના પરિવર્તનને અને કાળ-બળની શકિતને યથાર્થ સ્વરૂપે ઓળખવાની શકિતમાં ઉણપ, પ્રત્યેક વ્યકિતની સમાજ પ્રત્યેની વધતી ઓછી જવાબદારી અને આવશ્યક ફરજોની બાબતમાં કેવળ ઉદાસીનતા ઉપેક્ષાવૃત્તિ, પરાકાષ્ઠાએ પહોંચેલ લાંચ રૂશ્વતની અને કાળાબજારીયા પ્રવૃત્તિમાં દિનરાત રોકાઈ રહેતા સ્વાર્થ નિષ્ઠબંધુ જનની સંખ્યામાં થતી જતી વૃદ્ધિ, સાચા માગે તેમજ પરમ લાભદાયી રીતે થઈ શકતા યથાર્થ સ્વરૂપના સ્વામીવાત્સલ્યનું હાર્દ સમજવાની અશકિતઅનિછા યાતો સંકુચિત મનોદશા, કહેવાતા આગેવાનોની ખાલી વાહવાહ અને કિતિના ગાનથી સાતેષાતી હીન મનવૃત્તિના કારણે નિષ્કિયતા યાતે અર્થહીન પ્રવૃત્તિ, ભરતામાં ભરતી થયે જાય તે રીતે હજુ પણ વહેતે રહેતે દાન પ્રવાહ વગેરે અનેક પ્રકારની ત્રુટીઓને અને ઉણપને સાચો ખ્યાલ આવી શકે તેમ છે અને તે તમામ ત્રુટીઓ હરકોઈ ઉપાયે આપણે દૂર કરવાની જ રહે છે તે સિવાય એક ડગલું પણ આગળ વધી શકાય તેમ નથી. વ્યવહાર કુશળ-વિચક્ષણ નીરીક્ષક સહેલાઈથી જોઈ શકે તેમ છે કે આપણે આધુનીક જૈન સમાજ, સંખ્યા બળની તેમજ ગુણવત્તાની (quantity and quality) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ 13 , દષ્ટિએ દીન-પ્રતિદીન ઉતરી જાય છે. તેનું શું કારણ? તેની આપણે નિષ્ણાત ચિકિત્સકની દ્રષ્ટિથી મીમાંસા કર વાની જરૂર છે એટલું જ નહિં પણ વધારે કુશળતા પૂર્વક તે તે કારણે દૂર કરવા માટેનાં ઉપ જેવાની જરૂર છે. જૈનસમાજે તેનું સ્થાપંમાં કાળથ અને પછીના કેટલાક સૈકાઓ સુધી ધુમ્હારી સુલ્યા અને કહ્યું પરંતુ પાછળથી જે તે સમયેનાં અગેવાની કઈકે સંઆધુનીક જેનચિત મમદેશોથી અગર તો વધતા જતો સમાજની વિધાતા બળોના પ્રભાવે તેમ છ ભી ઘણું હામિ હેચતી રહી. વચ્ચે વચ્ચે સ્થિતિ અને યુગપ્રધાન સદશ મહાનુૌધિ પુરૂષાના તેના કારણે, પ્રતાપે કઈ ઠીક ઠીક ઉદયંકાળે જતાં રોં પરંતુ આખરે તેની સ્થિતિ શેચિ: “નીય અને વિચાર કરતા કરી મુકે તેવી થઈ પડેયાનું જણાય છે. અત્યારે આNણ જૈનસમાજ મુખ્ય ત્રણ ભાગમાં કવેસાર દેશવાસ સ્થાનકવાસી એમિ' દીગમ્બરી એ રીતે વહેંચાયેલું જણાય છે એટલું જ નહિ પણ દરેક મુખ્ય વિભાગમાં પણ મત-મતાંતર' ગઈ ભેદ પક્ષાપક્ષી અમે મળી પ્રરૂપણાના કારણે અર્નિક પોની સ્થાપના થઈ ગઈ છે અને વખતના વહેણું સાથે એક બીજાની વચ્ચે અંતર ઘટવાને બદલે વધતું જ જાય છે. તેમજ કવચિત્ એક બીજા પક્ષે વચ્ચે સામસામા મરચા મંડાય છે અને અનેક રીતે સામાજીક ઉત્કર્ષને પુય કાર્યમાં ૫ચોગી અને મદદગાર થઈ પડે તેવી હદ ઉપરાંતના દ્રવ્ય અને શકિતને મોટા પ્રમાણમાં નિર્થિક દુરુપયોગ થઇ રહેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪. એક બાજુ અંદર-અંદરના ભેદ. પ્રભેદ, મત-મતાન્તરે અને પક્ષા પક્ષીને કારણે આંતરકલહ વધતા ગયા અને બીજી બાજુ પ્રારંભ કાળમાં જ્યારે જૈનસમાજમાં પ્રત્યેક વર્ણના હઝારે અને લાખે મનુષ્ય જૈનધર્મના ફરકતા વાવટા નીચે પરમશાંતિ અને આનંદ પૂર્વક જીવન નિર્વાહ સાથે ઐહિક અને પારલૌકીક સુખની સાધના કરી રહ્યા હતા અને જીવનના વિકાસ ક્રમમાં આગળ વધી રહ્યા હતા ત્યારે આધુનિક જેનસમાજ ભેદ-પ્રભેદમાં વહેંચાઈ જવા ઉપરાંત મોટા ભાગે કેવળ વણક કેમની અમુક પેટા જ્ઞાતિઓમાંજ સંકુચીત થઈ ગયેલ છે, આ બાબતના સાફ-સાફ મુળભૂત સવિસ્તર હકીકત સાથેના પ્રમાણભૂત કારણે તે ૨૫૦૦ "વરસને જેન કોમને શંખલાબદ્ધ ઇતિહાસ કોઈ નિષ્ણાત અભ્યાસક તૈયાર કરે તો તેમાંથી જ મળી શકે તેના અભાવે છુટક છુટક પ્રસીદ્ધ થયેલ અતિહાસીક ગ્રન્થો અને પ્રાચીન મહાપુરૂષોના જીવન ચારિત્રોના પાના ઉથલાવવાથી પણ આપણું ચડતી પડતીના કાંઈક કારણે મળી આવે ખરા અને કંઈ ન પ્રકાશ પણ મેળવી શકાય, આ બધી બાબતો એક સ્વતંત્ર નિબંધને જ વિષય થઈ પડે તેમ છે છતાં પણ પ્રસ્તુત વિષયને અંગે એટલું તે ભાર દઈને કહી શકાય કે આપણું સંખ્યા બળમાં હદ ઉપરાંત ઘટાડે થઈ જવાનું કારણ ખાસ કરીને રાજ્યાશ્રયને અભાવ અને યુગ પ્રધાન પુરૂષોની ખોટ વળી મધ્યયુગ અને તે પછીના સમયમાં શૈવધર્મ વૈષ્ણવધર્મ અને બીજા અનેક ધર્મોનું જોર વધી જતાં, જીવન નિર્વાહ, લગ્ન સંબંધ તેમ જ બીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અનેક સામાજીક વ્યવહારીક બાબતમાં તાત્કાલીક વિશેષ લાભ મેળવવાની દષ્ટિએ એક સાથે હઝારોની સંખ્યામાં જ્ઞાતિજને ધર્માતર કરવા લલચાયા અને તેને કંઈક તેડ કાઢવાને બદલે આપણા પૂર્વપુરૂષો આ બધુ શાંતચિત્તે-ઉદાસીન વૃત્તિથી જોઈ રહ્યા. કઈ કઈ પ્રસંગે ઉપર બતાવેલ કે અન્ય કઈ કારણોને લઈ આપણા જૈન સમાજમાં પણ સારી સંખ્યામાં જૈનેતર બંધુઓ દાખલ થયા પરંતુ તેવા સંગે તે કંઈક વિરલજ જણાય છે. એ રીતે જૈનધર્મ અને જૈન સમાજ માટેના ઉદ્યોત કાળના પ્રસંગે વિરલ બની જતાં સમાજ સંખ્યા બળમાં ઘણે ઘટી ગયો અને સાથે સાથે ગુણ વત્તામાં પણ કાળ બળના પ્રભાવે, આંતર કલોના પ્રતાપે તેમજ નવયુગના થતા જતા મંડાણ અને પ્રભાવ તરફ પુરતું લક્ષ્ય નહી આપી શકાયાથી, નવા જમાનામાં ખાસ આવશ્યક જણાતા સગુણે સારા પ્રમાણમાં ખીલવી શક્યા નહી એટલે સમાજ કંઈક નીચેજ ઉતરત ગયે અને હવે આગળ વધવા માટે વર્તમાન જૈન સમાજને નસીબે તનતોડ પ્રયાસ પૂર્વક સામુદાયીક સમયની બળ કેળવવાનું રહે છે. આજને, સમય બલીહારી પ્રત્યેક વ્યક્તિને સમાજ પ્રત્યેની તેની આવશ્યક ફરજો અને યથાર્થ જવાબદારીનું સાટ ભાન કરાવી રહેલ છે. સમયને સારી રીતે ઓળખી લેવાની જેઓ દરકાર કરતા નથી–પરિવર્તન શીલ જમાનાનું જેઓ યથાર્થ રીતે મુલ્યાંકન કરી શક્તા નથી અને કેવળ -સ્વાર્થ પરાયણ વૃત્તિથી–તદ્દન સંકુચીત દષ્ટિથી, પરમાર્થShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ : - - હીંને મને દશાની કેટીમાં ઉતરી જઈ સમાજ પ્રત્યેનું ' પિતાનું રૂણ અદા કરવામાં ગાફેલ રહે છે તેમને સમાજ કેઈ પણ રીતે નિભાવી લેઈ શકે તેમ નથી છુટી છવાઈ પાંચ-પચીશ વ્યક્તિઓના ગમે તેટલા પરિશ્રમ કે ઉદ્યમાંથી સમાજ-ઉત્કર્ષનું કાર્ય સિદ્ધ થઈ શકે તેમ નથી જેને સમાજે શાસ્ત્રનાં નિત અભ્યાસીઓ જેને તેમને જૈનતરં સમાજની ચડતી-પડતીનાં ઈર્તિહાસ, સેવાભાવી,' કાર્યદક્ષ અને વ્યવહાર કુશળ આગેવાને ઉદારચિત્ત ધનિક બંધુઓના સતત સાથ અને સહકાર ઉપરાંત પ્રત્યેક વ્યક્તિના પીઠ બળની જરૂર છે. સમાજની પ્રત્યેક વ્યક્તિએ તન, મન અને ધનથી સમાજ ઉત્થાનના કાર્યમાં પિતાને ફાળે આપવા ઉત્સુકે રહેવું જોઈએ. ભુતકાળમાં આપણે જેને નાની મોટી ભૂલો કરી હાય, ત્રુટીઓ બતાવવી હોય, તેમજ અનેક પ્રકારની ઉણપ અને ખાર્મીઓનું પ્રદર્શન કર્યું હોય તેમજ વર્તમાનમાં પણું. તેવીજ પરિસ્થિતિ ચાલુ રહેવા દેવામાં આવી હોય તે તે બધું આપણા કડવા—મીઠા અનુભવેને સપાગ કરી વગર વિલંબે આંપણે સુધારી લેવાની, તેમાં યથોચિત પલટે, લાવવાની અનિવાર્ય જૉબદારી આંપણે માથે આં પડે છે. જુનું એટલું સેનું જ માની લેવાન અક્ષમ્ય ભુલ કરવી જોઈએ નહિ. ક્ષણે ક્ષણે પલટાતાં ગગન વિહાર અને વાયુ યાતના, તારે, ટેલીફોન, રેડીયં, વર્તમાનપત્રો તેમજ તેવી બીજી અનેક પ્રકારની અનુકુળતાઓ અને સગવડ પુરી પાડતાં આ જમાનામાં દુનિયાનાં તમામ દેશે અને પ્રદે. શેની પ્રજા સાથેનાં અનેક વિધ સંપર્ક અને વ્યવહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ જોડાણથી આપણને પ્રત્યેક બાબતમાં અનેક પ્રકારના બોધપાઠ અને અનુભવસીદ્ધ શીક્ષા વચને આપણી નજરે સન્મુખ ઠલવાઈ રહ્યા છે. આધુનિક સંગે અને સારા છક પરિસ્થિતિને સુક્ષમ પણ વિશાળ દષ્ટિથી આપણે વિચાર કરી તેને બને તેટલે લાભ લેવા જોઈએ. જૈનધર્મને ઉત્કર્ષ દમામપૂર્ણ દેખાવેથી કે આડંબર યુક્ત ધામધુમ અને ઠાઠમાઠ સાથેના દેખાવે કે મોટા મોટા વરાડાઓ અને ખાલી દેખાવે ધામધુમથી કરવાની દ્રષ્ટિથી કે ગતાનગતિકતાના સાચે ઉર્ષ સિદ્ધાંતને પ્રાધાન્યતા આપી, કેવળ વાહવાહ નથી. કહેવરાવવા ખાતર યાતે માથે આવી પડેલ કારભાર ઉકેલવાની બુદ્ધિથી ઉપદેશક વર્ગના વિચારેને હદ ઉપરાંતનું મહાવ આપી, વિશુદ્ધ ભાવના અને ઉચ્ચ ક્રિયાશીલતા ગૌણુદશામાં મુકાઈ જાય તે રીતે કંઇક ખેંચાઈ જઈને દેખાદેખી કે ખાલી વાહવાહ કહેવરાવવાના વ્યાપેહમાં ફસાઈને, સસ્તી ઠતિ કે નામના આટી જવાની ભાવનાથી વિચારશીલપણાની ઉણપનું પ્રદર્શન કરી સુષ્ક મદશામાં મગ્ન રહી કરવામાં આવતા ઉત્સ–મહાત્સથી જ સારી રીતે થઈ શકે છે એવી માન્યતાઓ અને ખ્યાલે હવે આપણે ખંખેરી નાંખવા જોઈએ. છેલ્લા ૫૦–૬૦ વરસોમાં મુંબાઈ, અમદાવાદ, સુરત, પાટણ, ભાવનગર જેવા ડેટા શહેરોમાં આપણે વરઘોડા, રેખા અને ધામધુમ પાછળ લાખો રૂપિયાને વ્યય કર્યો હશે તેથી સમાજ કે વ્યક્તિગત પુણ્યબળ કેટલું વધ્યું છે તે જ્ઞાની મહારાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જાણે પરંતુ તેથી સમાજને કે ધર્મને કેઈપણ અંશે ઉકર્ષ સહાયનું દષ્ટિગત થતું નથી. આવા વરડાઓ જોઈ એ પણ જૈનેતરખંધુ જેન થયાને દાખલ મળી આવતા નથી પરંતુ કોઈ કોઈ વ્યવહાર કુશળ વિચક્ષણ વ્યક્તિઓ તરફથી ટીકાઓ થતી સાંભળીએ છીએ કે વાયો વરઘેડે ગાંડે તુર બની જાય છે. અને હઝારે રૂપૈયા નિરર્થક વેડફી નાખે છે અારતે સાચી વણિકવૃત્તિને તિલાંજલી આપી હઝારે રૂપિયાના ખર્ચાના બદલામાં તદ્દન નજીવા લાભથી મન મનાવી લઈ ફુલણજી બની જાય છે. આવા દેખાથી કે વરાડાએથી શાસનને કે ધર્મનો ઉદ્યોત કેટલે થાય છે તે જાણવાની કઈ પારાશીશી મળી આવતી નથી, જો કે તેના બણગા તો ઘણા ઘણા ફેંકવામાં આવે છે. મહેટ હેટા શહેરોમાં ઉસવે પ્રસંગોના વડાઓ ઉપરાંત સાધુ–મહારાજના સાચયા પ્રસંગેના વરઘોડા ચડાવવામાં આવે છે અને તેમાં આર. સંખ્યામાં હાથીઓ–બેન્ડવાજાઓ અને સાંબેલાઓ હતાતેના અતિશયોક્તિ–ભર્યા લાંબા લાંબા વર્ણન પેપરમાં પાવી માનવૃત્તિને હદપાર બ હલાવવામાં આવે છે. આવા વરશાએ પાછળ જે કઈ લખલૂંટ ખર્ચ કરવામાં આવે છે તેમાંથી ઘણા લાભ દેવદ્રવ્યને ફાળે જાય છે પરંતુ મહારા ભાગનું ખર્ચ તે કેવળ (unprochactively) કંઈપણ સામે રાજ કે અદલે આપ્યા સિવાય મિર્થક રીતે વેડફાઈ જાય છે. વાણી કેઈ કાઈ- શહેરમાં તે લગ્ન પ્રસંગે આધ્યા ભગવાનના વડા ચડાવવાની મૃથા જ થઈ પડી છે અને લીમાન વાની કેટીમાં પિતાની વાણના કાવવા માટે સુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ભાઈઓ બહાર પડવાથી વર્ષભરમાં આવા વરઘોડાની સંખ્યા . ઘણી વધી પડે છે. લગ્નગાળામાં રોજ બરોજ દેખાવે અને આવા વરઘોડા નીકળે જાય છે અને કંઈ વરઘોડા વખત તે એક જ દિવસમાં સવાર-સાંજ એમ પાછી લાખે બે વખત લોકોને વરઘોડા જોવા મળે છે. રૂપૈયાના અ૫. આવા વરઘોડાથી ધાર્મિક કે વ્યવહારિક સમાજને, કે વ્યકિતને કેટલો લાભ થત હશે-એન-જૈનેતર સમાજ ઉપર તેની કેવી અસર થતી હશે–ખર્ચના પ્રમાણમાં કેટલો નજીવો લાભ થતું હશે તે બધી બાબતેને યથાર્થ ખ્યાલ તે કોઈ નીડર અને સિદ્ધહસ્ત લેખક જ આપી શકે. આવા ધામધુમીયા દેશ્મ પાછળ થતા લાબેના ખર્ચનો ખ્યાલ કરવા બેસીએ તો તરતજ સ્પષ્ટ રીતે જણાઈ આવે કે તેવા ખર્ચ માટે ભાગ દરબારી રીયાસત અને તેવાખાનામાંથી લાવવામાં આવેલ હાથીઓ અને તેના સરંજામનાં નકરા પાછળ, એર અને સીપાઈઓ વગેરે ભાડુતી માણસોના ઈનામ ‘અકરામ પાછળ સાંબેલાઓ અને વિકટોરીયા માટેના ઘોડાના સ ભાળનારાઓને બક્ષીસ આપવામાં તથા પાંચ-સાત જુદાજુદા બેન્ડવાળાઓના હીસાબ ચુકવવામાં વેડફાઈ જાય છે. આડંબર-પ્રિય રૂઢીચુસ્ત શ્રદ્ધાળું ભાઈઓ, તરતમતાએ લાભાલાભની વિશાળ દષ્ટિથી ઉડે ગણત્રી નહી કરતાં આવા ધામધુમીયા અને ભભકભર્યો દેખાથી એટલા અણ આકર્ષાઈ જાસ છે કે આજે થે. આ પ્રશ્ન રહ્યા છે. એવી મસ્તાની માતા અણાના કરી હા પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદીમાં વસતા મનુષ્યને આપણને આભાસ્ટ કરાવે છે. સમાજ આવા આભાસેથી કયારે મુકત થશે. તે વિચારવા જેવું છે. સમયને, યુગબળને, પલટાતા જમાનાને ઓળખી લેવાનું સામર્થ્ય, તેનું મુલ્ય, તેમજ તેની મહત્વપૂર્ણ ઉપયોગીતા હજુ પણ આપણે બરાબર સમજી શકયા નથી એટલે તેવા સામર્થ્યને કેળવીને–તેને પુષ્ટ બનાવવાની વાત આપણાથી દૂરની દૂર જ રહે છે. વિધિ-વિધાન અને ક્રિયાકાંડની અનેક વ્યવહારિક અને ધાર્મિક બાબતોમાં જુગજુના પુરાણ સંસ્કારો ઉપર પરંપરાગત રાહ–રશમ અને રૂઢિગળના પ્રતાપે એટલા બધા જાળા-ઝાંખરા અને થર બાઝી ગયા છે કે તેનું ગુઢ રહસ્ય કે મૌલીક હાર્દ જ તદન ભુલાઈ ગયું છે અને તેને પરીણામે આપણે હદ ઉપરાંતના જન–શક્તિ અને દ્રવ્યને નિરર્થક વ્યય કરી રહ્યા છીએ. શાસનદેવ આપહને તેમાંથી કયારે બચાવશે? છેલ્લા વિશ્વયુદ્ધને કારણે ખાદ્ય પદાર્થો ઘણું ઉંચા ભાવે પણ મેળવવાની મુશ્કેલીઓ વધી સરકારી ગયા છતાં, વ્યવહારીક તેમજ ધાર્મિક અંકુશ આશી- પ્રસંગે થતાં જમણવારે, માનભુખ્યા વંદ રૂપ માલેતુજારો “પીએસે ચલી આતી હૈ” નો * ધોરણે મોટા ખર્ચ પણ કર્યો જતા હતા તે રાજ્યસત્તાને અંકુશ મુકાતાં છતાં પણ કવચીત્ છાનાંછપના થતાં રહેતા હતા. આવા અંકુશથી કંઈક સુકા ભેગું લીલું પણ બળી ગયેલ એટલે તદન નિરસ (ષટ રસ રહીત અને લખું નવ દીવસે સુધી એક જ વખતનું સામુદાયિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ જમણુ-આસ તથા ચિત્ર માસમાં આવતી આયંબીલની ઓળી પ્રસંગેનું જમણ, અંકુશના કાયદાના મુળભૂત હેતુ ને મદદગાર થઈ પડે તેવું છતાં અટકાવવામાં આવેલ તેપણ સરવાળે-એકંદર રીતે આવા અંકુશે આશીર્વાદરૂપ થઈ પડયા હતા. એ જોતાં આપણે ઉપર જણાવી ગયા તેવા વરઘોડા-દેખાવે વગેરે ઉપર પણ રાજ્યસત્તાએ ખાસ અંકુશ મુકે હોત તો તે ખાસ કરીને જેનસમાજને એક મોટા આશીર્વાદ રૂપ થઈ પડતી કારણ કે પ્રમાણમાં જેનેતર સમાજે કરતાં જેનસમાજ આવા વરઘોડાઓ પાછળ દ્રવ્યને શક્તિનો અને સમયને દુર્વ્યય કરવામાં ઘણું ચડી જાય છે. હવે આપણે જાતે જ તે સંબંધમાં શાંતચિત્તે વિવેકપૂર્વક, લાભા લાભની દષ્ટિએ વિચાર કરી સામુદાયીક ઉત્થાન માટેસમાજના સર્વાંગી વિકાસ અને અસ્પૃદય માટે, ઉંડી ધગશ અને ખરી તમન્ના ધરાવતા હોઈએ, તે માટે સાચી તાલાવેલી જાગી હોય તો આવા અનેક રૂઢ રીવાજો અને રાહુ૨શમાં સમયને ઓળખી ધરમૂળથી ફેરફારો કરવાના રહ્યા અને શક્તિ તથા દ્રવ્યના વ્યયને સાચા કલ્યાણકર-લાભદાયો માર્ગે વાળવાનો રહ્યો. સમાજ-ઉત્થાનના પરમહીતકારક મહાભારત કાર્ય પ્રદેશમાં આપણને સાચા સેવાભાવી, અંગત સુકાન કેને સ્થાપિત હિતો ( vested rights) ની લેશ સુપ્રત કરવું માત્ર પરવા નહી કરતાં તદ્દન નિઃસ્વાર્થ - વૃત્તિથી અને પરમાર્થ બુદ્ધિથી તન મન અને ધનની પોતાની સર્વ શક્તિઓને ભેગ આપનારા, રચનાત્મક કાર્યક્રમમાં સાચા દિલથી અને વિશુદ્ધ ભાવથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ રસ લેનાર, સમાજ હિતના કાર્યમાં જેને જેને સાથ અને સહકાર મળે તેમને જરૂર જણાતાં યાચિત પુરસ્કાર આપી ને પણ અપનાવી લેનારા, સમાજ-ઉત્કર્ષના ધ્યેયની સીદ્ધિ માટેના સાધનો મજબુત બનાવનારી જનાઓ બાબે તેમજ સંગઠ્ઠનપૂર્વક તેને અમલમાં મુકવા સંબંધમાં રાત-દીન અવિરત ઉત્સાહ અને ખંતપૂર્વક વિચાર કરતા રહી ઉદ્યમશીલ રહેનારા, નવયુગના સાચા સ્વરૂપને પીછાની લેઈ સમાજને આગેકદમ પૂર્વકની દરેક પ્રકારની પૂર્વ તૈયારી માટેની એક પણ તક જતી નહી કરનારા, કૃતનિશ્ચયી, ચારિત્રશીલ, પ્રમાણીક, ઉદારદીલના મહાનુભાવ પુરૂના. હાથમાં સમાજનું સુકાન સંખ્યા સિવાય આપણું સીદ્ધિ નથી થઈ બેઠેલા, કહેવાતા આગેવાનના દહાડા હવે ભરાઈ ગયા છે. તિલોભી, માનભુખ્યા, સ્વાર્થિ, મનસ્વી રીતે સમાજનું ગાડું ગબડાવ્યે જનારા પિતાને ફાવે તેમ હાંકયે રાખનારા, તેજોષી ઈMખેર, કદાગ્રહી, સમાજના સેવક થઈને રહેવાની વૃત્તિ ધારણ કરવાને બદલે શીરછત્ર બની બેઠેલા આગેવાનો ને હવે સમાજ આ કાંતિ યુગના જમાનામાં નિભાવી લઈ શકે નહી દેશભરમાંથી વિદાય લેતી બ્રીટીશ ચાર ફરીહકુમતના પ્રદેશમાં કે રાજસ્થાની પ્રદેશમાં વળેલ ક્રાંતિનું ચોમેર-સર્વત્ર ક્રાંતિનું મોજું ફરી વળ્યું મેજી–-સર્વત્ર છે. રાજકારણ કે અર્થકારણમાં ધાર્મિક કે ફેંકતે કાંતિ- વ્યવહારીક બાબતમાં શેઠાઈ કરતા શ્રીમંત ને પવન વર્ગમાં કે નોકરી કરતા નેકરીયાત વર્ગમાં ઔદ્યોગીક સંસ્થાઓમાં કે મજૂર મંડળોમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ સંઘ—સમાજ કે જ્ઞાતિઓના નાના મોટા વર્તુમાં, ધનિક કે ગરીબ વર્ગમાં, અધિકારીઓમાં કે તાબેના નીચા દરજી કારકુને માં, સર્વત્ર ક્રાંતિને પવન કુંકાઈ રહ્યો છે. સૌ કઈ પિતાના હક-અધિકાર અને સમાન દરજજાની જાળવણી માટે તલસી રહ્યા છે. અને સાથે સાથે સમાજ પ્રત્યેન પોતાની ફરજે કે જવાબદારી અદા કરવાની તૈયારી બતાવી રહ્યા છે. સાર્વભૌમ બ્રીટીશ સરકાર છેવટની વિદાય લેવાની તયારીમાં ઝડપભેર આગળ વધી રહી છે. દેશ ભરની પ્રજા સકાજુની ગુલામીમાંથી છુટી થઈ આઝાદી અને સ્વતંત્રતાના ઉંબરે આવીને ઉભી છે. શાહીવાદ અને સામ્રાજ્યવાદના અંધારા ઉલેચાઈ જતાં પ્રજાવાદ, લેકમતવાદ અને સમાજવાદને જવલંત પ્રકાશ ઝળહળી રહ્યો છે. લોકશાહીના નગારા સર્વત્ર ગડગડી રહ્યા છે. પિતાને દેવાંશી માનનારા સેળમી સદીમાં વસતા રાજ-મહારાજાઓ પણ હવે સમજવા લાગ્યા છે કે પ્રજાના હૃદયને જીતી લેવાની ખરી ચાવી, આપખુદ સત્તાના ઉપયોગમાં કે સર્વસત્તાધીશ માલીક તરીકેના મરચા માંડવામાં નથી પરંતુ ટ્રસ્ટી અને પ્રજાના સેવક તરીકે હોવાની જાહેરાત કરવામાં જ છે. જ્ઞાતિ કે સમાજના આગેવાનોએ પણ ભલેને ગૃહસ્થ દશામાં હો કે સાધુ દશામાં છે તેમનું સ્થાન ટકાવી રાખવા માટે પડકમદારી કે અહંભાવ ખંખેરી નાંખી, સમાજના તમામ વર્ગના મનુષ્યને સાથ અને સહકાર મેળવીલે તે બરાબર જાળવી રાખી, પોતાની જવાબદારીના સંપૂર્ણ ભાન સાથે, પરંપરાગત રુઢ સંસ્કાર અને ચાલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ત્ર જ આગળ વણ જ આગ અને પ્રગતિ આવતી પ્રણાલીકાને એકટાઈથી વળગી ન રહેતાં, સમયને ઓળખીને જ આગળ ધપવાનું છે. સામુદાયીક જાગૃતિપૂર્વકનું તેમનું આવું પ્રયાણ જ આગે વધની ઘોષણપૂર્વકની સમૂહગત કુચ જ આપણી ઉન્નતિ અને પ્રગતિ માટેના ધ્યેયની નજીક લઈ જશે.. જૈન સમાજમાં અને તેમાં પણ ખાસ કરીને વેતામ્બર ના દેરાવાસી તેમજ સ્થાનકવાસી વિભાગોમાં સાધુઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે વળી છેલા સાધુ વર્ગનું પચાસેક વરસમાં આપણું દેરાવાસી સમુવર્ચસ્વ દાયમાં એકના સ્થાને ૭૦-૮૦ જેટલા આચાર્ય ભગવાને–સૂરિપંગ અમુલ્ય લાભ આપી રહ્યા છે. ચતુર્વિધ સંઘમાં તેમનું સ્થાન કંઈક અનેખું જ છે. કુદકે અને ભુસકે આગળ વધતા આ જ્ઞાનયુગના આધુનિક પ્રગતિ સાધક જમાનામાં પણ આપણા સમાજમાં સાધુવર્ગનું સમાજના આગેવાનો તરીકેનું તેમનું અગ્રસ્થાન જળવાઈ રહ્યું છે. શ્રદ્ધાળુ ધનિકવર્ગ તેમના એક શબ્દ માત્રથી કંઈપણ લાંબો વિચાર કર્યા સિવાય હઝારો રૂપયા ખર્ચ કરવા તયાર થઈ જાય છે. તેમની ભલામણના પુસ્તક પ્રસિદ્ધિ માટે કે તેમને અભ્યાસ આગળ વધારવા માટેની દરેક પ્રકારની અનુકુળતાએ કરી આપવા માટે, એકાદ બે જ સાધુઓ માટે પણ મોટા મેટા પગારના જૈનેતર શાસ્ત્રીઓને ખાસ રોકી લેતાં. સમાજ લેશ માત્ર ખંચકાતો નથી. સદ્ભાગ્યે શ્રી સંઘના રીઝર્વ ફંડે પણ આવા પ્રસંગે ખુલ્લા થઈ જાય છે. ચોમાસું રહેવા માટેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ વિનંતિનો સ્વીકાર થતાં પહેલા સંઘને આવા શાસ્ત્રીઓના પગાર વગેરેના મેટા ખર્ચે કબુલી લેવા પડે છે એટલે મને કે કમને આંગણે ધોળો હાથી બાંયા જેવી સ્થિતિ થઈ પડે છે. ગ્રામાનુગ્રામ વિહાર દરમીયાન ઉપદેશધારા વહેતી મુકવાની તેમને અનુકુળ તક સાંપડતી હોવાથી તેમજ સામાન્યરીતે ગમે તેવા શકિતશાળી ગૃહસ્થ કરતાં મુનિ મહારાજના ઉપદેશની અસર સમાજના મહાટા ભાગ ઉપર તે કંઈક ચમત્કારો અને અદભૂત જ થઈ પડે છે. તેમને પડયો બોલ ઝીલી લેવાને અનેક ભકતજનો ખડેપગે તૈયાર જ હોય છે. ધીમે ધીમે એક બીજાને સહવાસ વધતાં આ સંબંધ એવા પાટે ચડી જાય છે કે પ્રખર વકતા કે વાચાળ ઉપદેશકના દષ્ટિરાગી ભકતજનનું મંડળ મેટા મોટા શહેરોમાં સ્થપાઈ જાય છે અને તેમાં પછીથી બીજા કોઈને ગજ વાગતો નથી. સમાજમાં એ વર્ગ હજુપણ અસ્તિત્વ ધરાવતો જણાય છે જે એવી મનેદશા ધરાવતું હોય છે કે -સૂરિ–મહારાજ માથે હાથ મુકે એટલે તેના નસીબ આડે રહેલ પાદડું ખસી જાય અને પોતે લખપતિ થઈ પડે. જેનેતર સમાજના સાધુ વર્ષ કરતાં અનેક દૃષ્ટિએ આપણે સાધુ વર્ગ ઉંચી કક્ષામાં રડી શકયો છે અને તેથી જ સમાજ ઉપર અગ્રેપર તરીકે તેમનો કાબુ અને પકડ હજુ બરાબર જળવાઈ રહ્યા છે. તેમના તરફની શ્રાવક સમુદાયની માનવૃત્તિ અને ભકિતમાં પણ કંઈ ઉણપ જણાતી નથી. વળી સદ્દભાગ્યે પ્રખર શકિતશાળી. વિદ્વાન અનુભવી અને કાર્યદક્ષ સાધુ વને જૈનધર્મ અને જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ સમાજના સાચા અભ્યદય–ઉત્કર્ષ કે પ્રગતિ સાધવા માટેની અવાર નવાર અનેક તકે મળતી રહે છે તેમજ તે તકેને સઉપયોગ કરી લેવા માટે પણ તેમને પુષ્કળ સમય ફાજલ હોય છે. સમાજ તેમની આજ્ઞાને શીરોધાર્ય માની લઈ આડા અવળા વિચારે બાજુ ઉપર મુકી, તેમને અનુસરવા ખડે પગે તૈયાર જ હોય છે. આ પ્રકારની અનેક વિધા અનુકુળતા અને સગવડભરી પરિસ્થિતિ છતાં પણ તેમના તરફના પૂરતા માનપૂર્વક દીલગીરી સાથે કહેવું પડે છે કે આ બાબતમાં સામાજીક ઉત્કર્ષ કે અભ્યદય સાધવામાં ગૃહસ્થ આગેવાનો જેટલીજ છે તેથી વિશેષ આ વગે પણ ઉપેક્ષા અને ઉદાસીનવૃતિ જ દાખવ્યા છે અને તેથી જ નજીકનો ભુતકાળ ગૌરવવંતે જેવાને આપણે ભાગ્યશાળી બની શકયા નથી. બેશક આપણે ઉત્સવ કે ઉઘાપને, પ્રતિષ્ઠા મહોત્સવ કે ઉપધાન પ્રસંગે ઘણું ઘણું સંપૂર્ણ ધામધૂમપૂર્વક ઉજવ્યા પરંતુ સમાજની સાચી ઉન્નતિ કે સર્વાગી વિકાસ તરફ જોઈએ તેટલું સમાજના સ- લક્ષ્ય કેઈએ આપ્યું જ નથી. હીંમત સાથે ર્વાગી વિકાસ નિડરતાપૂર્વક કહેવું જોઈએ કે આંગળીના તરફ એ વર્ગ- ટેરવા ઉપર ગણી શકાય તેવા ગણ્યા ની ઉદાસીનતા. ગાંઠયા અપવાદ સિવાય આ વર્ષે સમા જની સર્વદેશીય ઉન્નતિને કદી પણ વિચાર કર્યો હોય તેમ જણાતું જ નથી. રાજ્ય સર્જક કે વિરોધીઓના આક્રમણ પ્રસંગે તેમાંથી અસ્તિત્વ ધરાવતા પિતાના તીર્થોને બચાવી લેવા માટેની જેનસમાજની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ શક્તિ કે સામર્થ્યને ખ્યાલ રાખ્યા સિવાય–સમાજના સંખ્યા બળમાં ઘટાડો થઈ ગયા છતાં પણ નવા નવા તીર્થો ઉમા કરી, તેની વ્યવસ્થા માટે નવી નવી પેઢીઓની સ્થાપના કરી જૈન સમાજની પિતાના તમામ તીર્થોની રક્ષા કરવાની જવાબદારીમાં બેહદ વધારે કરી દેવામાં આવ્યા છે. ભવિષ્યને લાંબો વિચાર કર્યા સિવાય આ રીતે પિતાની માન અને કીતિની ભુખને તૃપ્ત કરવામાં આવી છે. પ્રાચીન તીર્થો તો કઈક ભુલાતા જાય છે તેની ખેવના કરવામાં આવી નથી. હાલમાં જ ઉપસ્થિત થયેલ શ્રી કેશરીયાજી તીર્થ ઉપરનું ઉદેપુર રાજ્યનું આક્રમણ આપણને અનેક ધા મુંઝાવી રહ્યું છે. તીર્થ ઉપરની વેતામ્બર પક્ષની મુળભુત માલેકીને હક ઉડાડી દેવામાં આવે છે ધ્વજદંડ પ્રકરણમાં વેતામ્બર–દીગમ્બર પક્ષે વકીલો–બારીસ્ટરમાં લાખ રૂપૈયાને ખર્ચ કેસં લડવામાં કર્યો તેના ઉપર પાણી ફેરવી, વરસે સુધી કેસ અભરાઈ ઉપર રાખી મુકી છેવટ શુદ્ધ ન્યાયની હાંસી થાય તેવો ફેંસલે અપાય છે અને કલમના એકજ ઝપટે તીર્થના ભંડારમાંથી રૂપૈયા પંદર લાખની ઉઘાડે છોગે ધોળે દીવસે લુંટ કરવામાં આવી છે. આ વિષયની વિસ્તૃત ચર્ચા અપ્રસ્તુત છે છતાં પણ રાજ્ય સત્તાના આવા આક્રમણે આપણને અનેક બાબતમાં વિચાર કરતા કરી મુકે તેવી સ્થિતિમાં મુકી દીધેલ છે. દેવદ્રવ્યને સંગ્રહ-વૃદ્ધિ અને તેના ઉપયોગ માટેના વલંત પ્રશ્નો પાછા તાજા થયા છે અને સંઘના નેતાઓની આંખે પાછી ખુલી ગઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ આપણે સાધુ વર્ગ પરંપરાની પ્રણાલીકામાંજ તણચે જાય છે. ધામધુમ અને દેખાવો કરવાના વ્યાહમાં ફસાઈ જઈ, દીર્ઘ દષ્ટિ કે વિશાળ ભાવનાપૂર્વક સાચી પ્રગતિની દિશા તરફ નથી કેળવ્યું સામુદાયીક વિચારબળ કે નથી આપ્યું સમાજને સાચું માર્ગ દર્શન કે નથી કોઈ રચનાત્મક કાર્યક્રમને આરંભ કરાવ્યો કે, નથી દીપા વ્યું સમાજનું નેતાપદ સમાજના વીચારશીલ કાર્યદક્ષ પુરૂષોએ સર્વગ્રાહી દૃષ્ટિથી તેમના તરફ મીટ માંડી કેવી કેવી ઉદાત્ત ભાવનાઓના સ્વપ્ના સેવ્યા હશે તેમાં નિરાશાજ પ્રાપ્ત થયેલી જણાય છે. હજુપણ “જાગ્યા ત્યાંથી સવાર –“ભુલ્યા ત્યાંથી ફરીથી ગણે”-એ સૂત્રો અનુસાર તેમજ Better late than never ની અંગ્રેજી કહેવત મુજબ સત્કાર્ય કદી એ વર્ગ મન પણ હાથ ધરવામાં ન આવે તેના કરતાં ઉપર થે તો મોડું મોડું પણ હાથ ધરવામાં આવે તે હજુ પણ સ- વધારે યોગ્ય ગણાય એ મુદ્દો ખ્યાલમાં માજ પ્રત્યેનું રાખી, તેમના સાધુ ધર્મને લેશમાત્ર ક્ષતિ રૂણ અદા કરીને પહોંચાડયા સિવાય સમાજેસ્થાનના શકે. કાર્યમાં તેઓ ઘણું ઘણું કરી શકે તેમ છે જબરજસ્ત ફાળો આપી શકે તેમ છે પરંતુ તે માટે કંઈક હદય પલટાની દષ્ટિકોણ (angle of vision) બદલવાની અનિવાર્ય આવશ્યક્તા છે. કેવળ સંપ્રદાય દષ્ટિ કે સંકુચિત મનોવૃત્તિ બને તીલાંજલી આપવાની જરૂર છે. જે સમાજ ગમે તેવા કપરા કાળમાં પણ તેમની હરેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પ્રકારની જરૂરીયાત અને માગણીઓ પુરી પાડવા માટે હઝારો રૂપિયાના ખર્ચના ભેગે પણ ખડે પગે તૈયાર રહે છે તે સમાજના ઉજવળ ભાવીના ઘડતર માટે તેમણે એક પણ તક જતી કરવી જોઈએ નહી–તે સમાજની સાચી. સાર્વત્રીક ઉન્નતિ માટે તેમણે હમેશા પ્રયત્નશીલ રહી. સમાજ પ્રત્યેનું રૂણ અદા કરવા માટે પાછી પાની કરવી જોઈએ નહી રાજકીય, ક્રાંતિની સાથે સામાજીક કાંતિના ભણકારા પણ વાગી રહ્યા છે ત્યારે સમસ્ત દેશભરની વિશાળ સમાજનું આપણે જૈન સમાજ પણ એક માતબર પ્રત્યેક વ્યકિત કોમ તરીકે મુખ્ય અંગભુત તત્વ હોવાથી ની ફરજ તેમજ આપણું સ્વતંત્ર જૈન સંસ્કૃતિની એક વિશિષ્ટ સંસ્કૃતિ તરીકે ગણના થતી હોવાથી આપણે કેવળ ઉદાસીન વૃત્તિ ધારણ કરી, કુંભકર્ણની નીદ્રામાં સુશુપ્ત દશામાં ઘાય કરીએ તે શાભાસ્પદ ગણી શકાય નહિ. આવા અનુકુળ વાતાવરણમાં તે આગળ. વધનાર માટે ઢાળ આવ્યો છે માટે મને કે કમને દેડવું જ પડશે એવી ગણના રાખી સમાજના આગેવાનોએ–ભલેને. ગૃહસ્થ હેય કે સાધુ હાય-પ્રત્યેક સમાજ ઉન્નતિના યજ્ઞકાર્યમાં પિતા તરફને સર્વશ્રેષ્ઠ યશસ્વી કાળે તન, મન, અને ધનથી અવશ્યમેવ આપજ જોઈએ. ' શ્રી વીર પરમાત્માની “સવજીવ કરૂં શાસન રસી'ની ઉદાત્ત ભાવના વીરના સંતાને તરીકેનું ગૌરવ ધરાવતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ આપણે ખરેખર ફલીતાર્થ કરવી હોય તે -વસુધૈવ કુટું વસુદૈવ કુટુમ્બકની ભાવના પુર્ણ સ્વરૂપ બની ભાવના ખીલવવી જોઈએ પરંતુ તે પહેલાં સાચી - પરમાર્થ વૃત્તિથી વસુધૈવ કુટુમ્બક અને સ્વામિવાત્સલ્યની વિશુદ્ધ ભાવવાનું સાચું સ્વરૂપ આપણે સમજી લેવું જોઈએ. માન-પ્રતિષ્ઠા કે કિર્તિને ભુખ સંતે ષવા હઝારે રૂપૈયાના ખર્ચે સ્વામિવાત્સલ્ય કે નકારશી કરનારા ગૃહસ્થની પાસે આવા સંઘ જમણને બીજે જ દીવસે કેળવણી માટે કે ઉમે ચડવા માટે કંઈક મદદની માંગણી કરવા જનારને કે નિરાશાજનક જવાબ મળે છે તે ઘણા ભાઇઓના અનુભવને વિષય છે. હવે તે આપણને કાળ બળના પ્રતાપે વિધવિધ પ્રકારના અનુભવપૂર્ણ અનેક બાધ પાઠોના પ્રભાવે, સાચું માર્ગદર્શન મળતાં સમજવું જોઈએ કે કેવળ નિ:સ્વાર્થ બુદ્ધિથી, પરમ સેવા ધર્મની વૃત્તિથી, - તન, મન અને ધનથી સમાજ ઉન્નતિના સર્વાગી વિકાસ કાર્યને ય કિચપણું આગળ પાવનાર ૨૮ રાહ- રમે સ્વામિવાત્સલ્યની ભાવનાને ચારે બાજુથી માં પરસુળના પુષ્ટ બનાવી રહેલ છે. આ રીતે અનેક માફેરફારની જરૂર તેમાં પરંપરાગત પ્રણાલીકા અને રૂઢ , , , શહ–રમેમાં આપણે ધરમૂળથી ઘણું ઘણું ફેરફાર કરવાના રહે છે સ્થિતિચુસ્ત અને રૂઢીચુસ્ત ભાઈઓનું આખું દફતર (Portfolio )વિશારદ સમાજશાસ્ત્રીની બારીક નજરની સમીક્ષા અને સમાલોચના પૂર્વ સાફ સુફી માગી રહેલ છે. આ જરૂરી સુધારાનું કાર્ય, સાચી સમજણ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ડહાપણપૂર્વકની બનતી ત્વરાએ હાથ ધરવા પ્રમાદગ્રસ્ત રહીશું તો પછી પરિવર્તનશીલ જમાનાના પ્રખર, બબને અગરતો રાષ્ટ્રીય પ્રજાકીય સરકારની રાજ્યસત્તાના પ્રતાપને આધીન થઈ લાચારીથી સામાજીક સુધારા આપણે સ્વીકારી લેવા પડશે અને તે વખતે ઘણું મોડું થયું હશે. જૈનધર્મ અને જનસમાજની પ્રાચીન ભુતકાલીન જહાજલાલીને, અર્વાચીન પરિસ્થિતિને, ઉત્તરોત્તર ક્ષીણ થતી જતી આપણી સામુદાયીક શક્તિને વર્તમાન દશાને, સમાજનું સુકાન કેવા મહાનુભાવ પુરૂષોને સોંપવું જોઈએ તે બાબતને આગેવાનૈના ગુણ-દેષ અને ત્રુટીઓના સવિસ્તર વિવેચન સાથે કાર્યસિદ્ધિ માટે સમાજને તેના પ્રત્યેક અગીભુતે મેમ્બરોની મદદની કેટલી બધી જરૂર છે તે બાબેન, સમાજની અવનત દશા થઈ પડવાના કારણે વશેરેને આપણે સર્વગ્રાહી દષ્ટિએ વિચાર કર્યો. હવે આધુનિક સમયને અનુલક્ષીને બરાબર લક્ષ્યમાં રાખીને બને ઉત્કર્ષ કેમ થાય, તે બાબે કંઈક સમાલોચના મનનપૂર્વકની વિચાર રણા કરીએ. ભુતકાળના સર્વદેશીય અનુભવને આગળ કરી નજર સન્મુખ રાખી, જેનેતર સમાજે કઈ રીતે આગળ વધી રહી છે તેને વિશાળ દષ્ટિથી, બરાબર અભ્યાસ કરી આપણા ઉત્કર્ષ માટે ધર્મ અને સમાજના ઉજવળ ભાવિન ઘડતર માટે કંઈક સંગીન જનાઓ તયાર કરી તે સયાજ સન્મુખ એગ્ય વિચારણા અને ચર્ચા માટે છે કરવાની રહે છે. પ્રથમ દરજજે યાસુદી થાય તે ઉત્કર્ષ માટે સમાજનું વિચાબળ કેળવવાની નિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ જરૂર છે. કુદકે અને ભુસ્કે આગળ વધતી જેનેતર સમા-. જેની હરોળમાં રહેવા જેવી સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી જ કંઈક આગળ વધવાને વિચાર કરી શકાય. નવયુગના આ. જમાનામાં સાર્વત્રીક ઉત્કર્ષ માટેના અનેકાનેક પ્રબળ સાષને આપણી સન્મુખ ભર્યા પડયા છે તેને બરાબર પુરેપુરે ઉપયોગ કરવામાં આપણે જરા પણ કચાશ રાખવી જોઈએ. નહી. પ્રમત્ત કે સુશુપ્ત દશામાં બે પરવાઈથી પડયા રહેવાનું આપણને હવે પાલવે તેમ નથી. રાજકીય, ઔદ્યોગીક, ધાર્મિક કે સામાજીક તમામ. ક્ષેત્રોમાં આગેકૂચ માટેની સામુદાયિક હીલવર્તમાન સ- ચાલો એને પ્રવૃત્તિઓની ધરખમજનાઓ. મયનું અનુકુળ તયાર કરી તેની રૂપ-રેખા અનુસાર આગે-- વાતાવરણ, કદમને જ આ જમાને છે. સહકાર અને. સંગઠ્ઠન પૂર્વકની સામુદાયિક પ્રવૃત્તિ જ, સાચું માર્ગ દર્શન અને હૃદયપૂર્વકની સેવાભાવી આગેવા-- નની દેરવણી મળતાં સહેલાઈથી કાર્યસીદ્ધિ કરી શકે તેમ છે. સચેત અને જાગ્રત થઈ જેરથી બારણું ખખડાવવાની જરૂર છે. નાના તળાવ કે મોટા સરોવરમાં એકાદ નાની કાંકરી ફેંકવા માત્રથી તે જગ્યાએથી પાણીના કુંડાળા વળવાની શરૂઆત થતાં તે છેવટ ચારે બાજુના કીનારા સુધી ફેલાતા જાય છે મુદ્દાની હકીકત ધ્યાનમાં રાખીને સમાજના આગે-- વાએ પ્રત્યેક બાબતમાં આજોલને જ રહેતા કરી દેવાની જરૂર છે દેશભરના વર્તમાન પરિસ્થિતિ જોતાં દેશ-કાળના. પરિવર્તને સર્વ રીતે આપણને મદદ કરવા તયાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ તે એક પણ તક નિરર્થક જવા દેવી જોઈતી નથી. ધાર્મિક તેમજ સામાજીક ઉત્કર્ષના મહાભારત કાર્યમાં દેશભરનાં જેનસ્વયં સેવકની અસાધારણ સેવાભાવી મદદ મેળવવાની જરૂર છે. તેઓને સાથ અને કાર્યદક્ષ અને સહકાર, તેમણે વ્યવસ્થાપૂર્વક મેળનેતાઓની વેલી તાલીમ અને જમાવેલી તાલબદ્ધ પ્રાથમીક પ્રવૃત્તિઓ તેમને હૃદયંગમ સેવાભાવ અને જરૂરીયાત ઉત્તમશીસ્ત ( dicipline) તેમનું વિનીત અને નિડરતાપૂર્વકનું વર્તન, ખડતલ શારિરીક બંધારણવગેરે અનેક બાબતો સમાજનું વિચારબળ કેળવવામાં, તૈયાર કરવામાં આવેલ એજનાઓની રૂપરેખા સમજાવવામાં, આજુબાજુના વાતાવરણને દરેક રીતે અનુકુળ બનાવી લેવામાં, રચનાત્મક કાર્યક્રમને આગળ ધપાવવામાં આપણને ઘણી ઘણી રીતે મદદગાર અને ઉપચોગી થઈ પડશે. આવા નવલેહીયા–ઉત્સાહી યુવાનોને સાચી ઠેરવણું આપવા માટે સાચા દીલના, સેવાભાવી, વ્યવહારકુશળ અને કાર્યદક્ષ આગેવાનોની આપણે પ્રથમ દરજજે પહેલી જરૂર છે. તેવા આગેવાને મેટી સંખ્યામાં એકદમ ન મળી શકે તે અનવા જોગ છે તેમ છતાં પણ રાષ્ટ્રીય હીલચાલની આગે કુચમાં દેશભરની તમામ પ્રજાએ સાથે હાથમાં હાથ મીલાવીને જૈનપ્રજાએ પણ સારો ફાળે આપે છે તે જોતાં, યુદ્ધ સમયે જ્યારે યુદ્ધની નાબત ગડગડે છે, દેશ ભરની પ્રજાને હાકલ કરતાં રણશીંગડાં ફેંકાય છે અને ભાટ-ચારણ (પુરાતન કાળના યુદ્ધ સમયના મુખપત્રો) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ બીરદાવલી જોશભેર લલકારે છે ત્યારે ક્ષાત્રતેજ ધરાવતાક્ષાત્રવટ જાળવી રહેલા નવલેહીઆ યુવાનો આપોઆપ રણમેદાનમાં હિંમતભેર ઉતરી પડે છે તેની માફક જ આ નવયુગના કાંતિકારક જમાનામાં સામાજીક કાંતિ માટેનો શંખધ્વની થતાં, સામાજીક ઉત્થાન માટેની ગગનભેદી ગર્જના થતાં, આગેકદમના સૂત્રોને પડકાર થતાં, સત્ત્વહીન કાચા પિચા–માયકાંગલા સ્વાર્થનિષ્ઠ આગેવાન ને ધકેલી પડી, જોઈએ તેવા જ સાચા, સમર્થ, તેજસ્વી પ્રમાણીક અને સેવાભાવી આગેવાનો આપોઆપ આગલી હરોળમાં આવી રણમેદાનના મોચાનું તેમનું યોગ્ય સ્થાન સંભાળી લેશે એવી આશા તદ્દન અસ્થાને જણાતી નથી. સમાજ-ઉત્થાનના પ્રારંભકાળમાં–શરૂઆતમાં આવી કેટલીએક મુશ્કેલીઓ ઉભી થવાની જ મુખ્ય મુખ્ય તેને સામને કરવા માટે આપણે તૈયાર કેન્દ્ર સ્થાનોમાં રહેવું પડશે અને ભાવી વધારે ઉજજવળ સ્થાપવા અને વલંત બનાવવા માટે આગેકુચ જોઇતા સેવા માટેના તમામ પ્રબળ સાધનનું સંગઠ્ઠન મંડળે અને કરવા સમાજની તમામ વ્યક્તિઓને ઉલટસેવાસદને ભેર સહકાર મેળવવા તેમજ થનગનતા સેવાભાવી યુવાનોને તેમજ ઉત્સાહી સ્વયંસેવક ભાઈઓને સીધું અને સરલ માર્ગદર્શન આપવા સાચી દરવણી આપવા માટે મોટી સંખ્યામાં જોઈતા આગેવાને મેળવવા મુંબઈ-અમદાવાદ જેવા જેન કેન્દ્રસ્થાનમાં લેકસેવા સમાજ કે સર્વન્ટસ્ ઓફ ઈન્ડીયા સોસાઈટી જેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ રૂપ જૈન સંસ્થાઓ –જેન સેવામંડળે અને સેવાસદને ઉભા કરવા પડશે. જેન ધર્મ અને જૈન સંઘની સાર્વત્રીક ઉન્નતિની સાધના જેવા પરમ ઉપકારક અને એકાંત હીતકારી કાર્ય માટે સાધુ વર્ગ તરફથી આપણે જોઈએ તેટલી મદદ મેળવવા ભાગ્યશાળી થયા નથી એટલે આવી સંસ્થાઓની તાત્કાલીક આવશ્યક્તા અનિવાર્ય જણાય છે. ભારતીય જૈન સ્વયંસેવક પરિષદ તરફથી તાજેતરમાં જ ઉભું કરવા ધારેલ સેવાસદન તરફ આ પ્રસંગે સલામતીથી અંગુલીનિર્દેશ કરી શકાય. આવા સેવાસદને પ્રત્યેક હેટ હેટા શહેરોમાં સ્થાપન કરવાની જરૂર છે. જીંદગીભર–મણુપર્યત-જૈન ધર્મ અને જૈન સમાજની તદ્દન નિ:સ્વાર્થ વૃત્તિથી સેવા કરવાનું વ્રત લેનારા, શ્રી જૈન સંઘનું સાચું અને અનેક દેશીય સ્વામીવાત્સલ્ય કરવાની પ્રતિજ્ઞા લેનારા, પિતાનું સર્વસ્વ જૈન સમાજ ( ચતુર્વિધ જૈન સંઘ ) ને ચરણે ધરી દેનારા ભાઈઓ ત્થા બહેનાના મંડળે ઠેક ઠેકાણે ઉભા કરવાની જરૂર છે. સેવાવૃતને ભેખ ધારી આ વર્ગ ગૃહસ્થ અને સાધુ સમુદાય વચ્ચે સાંકળની કડી રૂપ બની રહેશે અને ધાર્મિક તેમજ સામાજીક ઉન્નતિના કાર્યને વેગ પુર જેસથી વધારી શકશે. આ સ્થાને નિડરતાપૂર્વકની હીમત સાથે કહેવાની જરૂર જણાય છે કે ચતુવિધ જૈન સંઘમાં અગ્રસ્થાન કરાવતા સાધુ વર્ગે નિરર્થક ચર્ચાઓ, વાદ-વિવાદે અને અંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩ `દરની કલેશવક ઝગડાખોરી અને અંગત આક્ષેપાત્મક ગલીચ પ્રવૃત્તિએમાં જેટલા સમયની, શક્તિની અને દ્રવ્યની ખાદી કરી છે તે તે ધાર્મિક અને સામાજીક ઉન્નતિના માર્ગ વપરાયા હાત તે જૈન સંઘની વર્તમાન પરિસ્થિતિ કઈક અવનવીજ ભાત પાડી રહી હૈાત. જન સાધુ ઉપદેશજ આપી શકે પણ આદેશ કરી શકે નહી એવી કેાઇ દલીલ કદાચ તેમના બચાવમાં આગળ કરવામાં આવે તે તે ઘડી ભર પણ ટકી શકે તેમ નથી. તેમને ચાલુ વ્યવસાય અને અનેક વિધ પ્રવૃતિઓનુ` બારીક નિરિક્ષણ કરવામાં આવતા સાફ સાફ જોઇ શકાશે કે તેવી પ્રવૃતિઓ કરતાં ધાર્મિક અને માજીક ઉત્કર્ષનું કાર્ય જૈનશાસનના જ્વલંત ઉદ્યોતમાં પરીણમતુ હાવાથી શતગણું કલ્યાણકારી અને સ્વ પર હીતસાધક હાવાથી પરમ ઉપકારક કાર્યોની કેાટીમાં મુકી શકાય તેમ છે એટલે ઉપરોક્ત ધાર્મિક સિદ્ધાંતને લેશમાત્ર પણ ક્ષતિ વ્હોંચાડયા સિવાય તેઓ જૈનધર્મના અને શ્રી સંઘના ઉત્કર્ષ માટે ઘણું ઘણું કરી શકે તેમ છે અને ધર્મના ઉદ્યોતના કાય માં તેમજ શ્રી સંઘની સાર્વત્રીક અભ્યુદયની દિશામાં તેઓ ધારે તે મ્હાટા ફાળા આપી શકે તેમ છે ભુતક્રાળના ગૌરવવંતા સમયમાં આ વર્ગ તરફથી સામાન્ય પ્રસંગે કે શાસન ઉપરના આક્રમણુ પ્રસંગે જયવંતા જૈન શાસનના ઉદ્યોતુ માટેઅને જૈન સંધના રક્ષણ નિમિત્તે જે જે મહાન કાર્ય ઉપાડી લેવામાં આવ્યા છે તે બધાની ગણના કરવા મૈસીએ અને તેના સવિસ્તર વિવેચનમાં ઉતરી જઈએ ત્તા લેખ ઘણા લાંખેા. થઈ જવાના ભય રડે છે એટલે જ તેના નિર્દેશ માત્રથી જ સતેાષ માનવાના રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૭ આધુનિક સમયને તેના ખરા સ્વરૂપમાં, વિશાળ દષ્ટિથી સર્વગ્રાહી નજરથી દેશ-કાળના યથેચીત વિચારપૂર્વક બરાબર ઓળખી લેવું જોઈએ અને તેમ થાય તેજ વર્તમાન સમયના તમામ અનુકુળ સાધનો પુરેપુરો લાભ લઈ શકાય-વિવેકપૂર્વક તેને ઉપયોગ કરી શકાય. ધાર્મિક સાહિત્યના પ્રકાશન અને પ્રચાર માટે પણ પરંપરાને કે કેવળ સંપ્રદાય દષ્ટિને બાજુ ઉપર રાખી અનેક જૈનેતર સંસ્થાઓ જે રીતે ધાર્મિક ઉોતનું આવું પ્રશસ્ય કાર્ય આગળ ધપાવી રહી છે તેનો તેમજ જે રીતે સામાજીક સર્વાગી વિકાસ સાધી રહી છે તેને બરાબર–સારગ્રહી નજરથી અભ્યાસ કરો ધાર્મિક અને સામાજીક ઉન્નતિનાં કાર્યમાં પ્રત્યેક જૈન વ્યક્તિએ—સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા-દરેકે પિતા તરફને વિશિષ્ટ ફાળે આપવા કમર કસવી જોઈએ. કેવળ આત્મ કલ્યાણના માર્ગમાં જ મસ્ત રહેનારા, સમાજના નિકટ સંસર્ગમાં કદીપણ નહી આવનારા, સમાજથી દૂર રહી પ્રાયે જગમાં કે પર્વતની ગુફાઓમાં જ વાસ કરીને જ્ઞાન, ધ્યાન અને યોગાભ્યાસમાં આગળ વધનારા, ભમતા રામ જેવા અબધુત યોગી શ્રી આનંદઘનજી કે શ્રી ચિદાનંદજી ઉ કણ્વરચંદ્રજી જેવા સાધુ પુરૂષોનો પ્રશ્નો તદન નિરાળો અને જુદે જ છે ને કે તેઓ પણ પિતાના શાસ્ત્રીય અભ્યાસ અને ગસાધનાથી પ્રાદુભૂત થયેલ અને વૃદ્ધિ પામેલ અપૂર્વ અનુભવ (જેને તેમના પદોમાં એક કાયમના મિત્ર તરીકે ઓળખાવેલ છે) નો સમાજને અમુલ્ય લાભ પોતાની કૃતિઓથી અને જીવનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ભરના પરમ આદર્શરૂપ ચારિત્રથી આપી ગયેલ છે. માકી ભચ્-આલીશાન મહાલયામાં રહેનારા, સમાજ સાથે ગાઢ મ સર્ગ માં આવનારા-પેાતાના દૃષ્ટિરાગી ભક્તજના સાથેના રપ્રતિમ સંપર્ક સાધનારા-ખાનગી ગેાછીએ અને શુક્તામાં મશગુલ રહેનારા, સારા દી નભર વિષ્ટીએ ચલાવના, ભાવિક-શ્રદ્ધાળુ ધનિક વર્ગ ઉપર અનેક પ્રકારની સત્તા અને વર્ચસ્વ ધરાવનારા સાધુ સમુદાય પાસેથી તે જૈન સમાજ પાતાના ઉત્કર્ષ અને અભ્યુદય માટે અનેક પ્રકારની વિધ વિધ આશાઓના કીલ્લા બાંધે એ તદ્ન સ્વાભાવિક અને યાગ્ય જ છે. તેમના ઉપદેશ-તેમની દારવણી તેમનુ માર્ગદર્શન સમયસરની ચેતવણી, સહૃદય સાથ અને સહકાર આપણને અનેકધા ઉપયાગી અને હીતકર થઈ પડે તેમ છે. પરંતુ વા દીન કખ ? પ્રથમ દરજ્જે–હાલ તુરત સમાજની પ્રત્યેક વ્યક્તિનેસધુ-સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાને સમાજ પ્રત્યેની અનેકવિધ જવામદારીના અને રૂણને સાચા ખ્યાલ સચાટ રા: થવા થવા જોઇએ. અનેક પ્રકારના પ્રત્યાઘાઈ-વિરોધી બળેાની અને કુદરતી કાપની વિનાશજનક આંધીઓમાંથી પ્રચાર કાર્ય માં આપણે અનેક વખત પસાર થવુ પડયું જૈનેતર સંસ્થા છે છતાં પણુ સદભાગ્યે આપણે ઉત્તરેત્તર આના મુકા- વારસામાં મળેલું જે કંઇ ધાર્મિક સાહિત્ય અને આપણા થાવી શકયા છીએ-જાળવી રાખ્યુ છે તે ', Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સ્વલપ જણાતે અભિમાન અને ગૌરવ લેવા જેવું છે અને પ્રયાસ તે હવે આપણે આ જ્ઞાનયુગના જમાનામાં ઉદારભાવે દુનિયાભરમાં પ્રચાર કરવાનું છે. છેલ્લા ૫૦-૬૦ વરસોમાં આપણે આ દિશામાં કંઈક ઠીક ઠીક કરી શક્યા છીએ પરંતુ ઈતર-ધમિઓના મુકાબલે આપણો પ્રયાસ ઘણો મંદ અને અલ્પ છે. જુદા જુદા પરદેશી ક્રશ્ચિયનમીશનો દુનિયાના દૂર દૂરના દેશમાં હઝારે માઈલની મુસાફરી કરીને, અનેક પ્રકારના જોખમ ખેડીને પહોંચી ગયા છે અને લાખ કરોડ રૂપૈયાના ખર્ચે પિતાના ધાર્મિક સાહિત્યના પ્રચાર માટે અને પોતાના ધર્મબંધુઓની સંખ્યામાં વૃદ્ધિ કરવા માટે અનેક પ્રકારની યુક્તિ-પ્રયુક્તિઓપૂર્વક પારાવાર જહેમત ઉઠાવી રહ્યા છે. સેંકડો ભાષામાં બાઈબલના તરજુમા કરાવી કરોડોની સંખ્યામાં તેની સેંકડો આવૃત્તિઓ બહાર પાડી ચુક્યા છે. ઠેર ઠેર તેમના ઉપદેશકો ઘુમી રહ્યા છે. જીવન નિર્વાહની તેમજ બીજી અનેક પ્રકારની લાલચ આપી સ્વધર્મીઓની સંખ્યાબળમાં પણ વૃદ્ધિ કરી રહ્યા છે. મીશનરી કે જેમાં અને પ્રાઈમરી, સ્કુલો, મીડલ લો અને હાઈસ્કુલ, કન્યાશાળાઓ વગેરેમાં ફરજીયાત ધાર્મિક શિક્ષણ આપી રહ્યા છે. હેટી હેટી હોસ્પીટલે ચલાવી લાખો મનુષ્યને ઉત્તમ પ્રકારની વૈદકીય સારવાર અને સગવડ આપી પિતા તરફ આકર્ષા રહ્યા છે. આ બધું આપણે એકીટશે નીહાળી રહ્યા છીએ– તેનો લાભ પણ લઈ રહ્યા છીએ છતાં તેમાંથી જેઈને બોધપાઠ ગ્રહણ કરી તે દીશામાં હજુ પ્રયાણ શરૂ કર્યું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ આવી પરગજુ ધર્માદા સંસ્થાઓ ઉભી કરવા પાછળ તેમજ તેને ચલાવવા પાછળ લાખો રૂપિયાનું ખર્ચ કરવામાં આવે છે તેવા ખર્ચની પાઈએ પાઈ રસાળ ભૂમિમાં વવાતી હાઈ ઉગી નીકળે છે અને અનેક ગણું ફળદાઈ થઈ પડે છે. આપણી જૈન કોમ માતબર ગણાય છે, વળી આપણી સમાજમાં કરોડપતિઓ અને સેંકડો લખપતિઓ તેમજ લાખ રૂપિયાના ટ્રસ્ટ ફંડો છતાં આપણને તેના ઉપ ગની દીશા જ હજુ સુજી નથી. કેવળ પરંપરાથી ચાલ્યા આવતા રૂઢ પ્રવાહમાં જ તણાયા જઈએ છીએ. એકના એક ગાડા ચીલામાંથી ચાતરવાની હીંમત કે શક્તિનું દીવાળું જ ફેંકયું છે. હીંદુ ભાઈઓ જેટલી પણ જાગૃતિ કે વીવેકબુદ્ધિ આપણે બતાવી શકયા નથી. તેમને મુકાબલે આપણે કંઈક વામન જ દેખાઈએ છીએ. સાહીત્યપ્રચાર અને જ્ઞાનવૃદ્ધિના કાર્યમાં સસ્તા સાહીત્ય વર્ધક કાયાલય તરફથી ભિક્ષુ અખંડાનંદ જેવા પ્રખર શક્તિશાળી કાર્યકરની જીવનભરની અખંડ અને અવિરત સેવાના પરિણામે કેટકેટલા દળદાર પુસ્તકોની કેટલી સંખ્યામાં કેટલી આવૃતિઓ બહાર પાડવામાં આવી, જન સમાજે તદ્દન નજીવી કીંમતથી મળતા પુસ્તકોનો કેટલે બધે—કેટલા મોટા પ્રમાણમાં લાભ લીધે અને લીધે જાય છે તેને વિચાર કરવાની પણ આપણને ફુરસદ નથી. પુસ્તકની કીમત નજીવી રાખ્યા છતાં પણ સદર સંસ્થાનું ટ્રસ્ટ ફંડ લાખની ગણતરીથી અંકાય છે તે કંઈ ઓછું ગૌરવપ્રદ નથી. સદર સંસ્થાના ઔદ્યોગિક કાર્ય કુશળતાના તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ વિરલ સાહસીક પ્રવૃત્તિના પરીણામે હઝારે વાંચન-શેખીન બંધુઓ ઘણું ઓછા ખર્ચે એક નાની સરખી અંગત–ખાનગી લાયબ્રેરી ઉભી કરી શક્યા છે. આ સંસ્થા તરફથી પ્રગટ થયેલ પુસ્તકોની પસંદગી પણ ધર્મના અને નીતિના ઉચ્ચતમ ધોરણે થયેલી હોવાથી તે પ્રશંસાપાત્ર થઈ પડેલ છે. આ બધું સાહસ સંસ્થાના આત્મારૂપ ભિક્ષુ અખંડાનંદને જ આભારી છે. હીંદી માસીક કલ્યાણના પ્રજકો અને પ્રબંધ કરતાઓ તરફથી પણ અનેક પુણ્ય પ્રસંગે અને ધાર્મિક તહેવારના પ્રસંગે ઝડપી લઈ, ખાસ–વિશિષ્ટ–સેંકડો પૃષ્ઠોના દળદાર અંક હઝારેની સંખ્યામાં આકર્ષક રીતે બહાર પાડવામાં આવ્યા છે અને તેને અપૂર્વ લાભ ઘણું મટી સંખ્યામાં જનસમાજ લઈ રહેલ છે તેનું પણ હજુ આપણે આછું-પાતળું અનુકરણ કરી શકયા નથી. પ્રબુદ્ધ જૈન” જેવા પ્રૌઢ-મનનીય-શિક્ષાપ્રદ–ઉંડી વિચારણા માગતા ઉપયોગી લેખને જ સ્થાન આપતું પ્રખર પાક્ષિક પત્રને આપણે બરાબર અપનાવી શકયા નથી. ઉત્સવો અને પ્રવેશ મહોત્સવ વરઘોડા અને સામૈયા જેવા પ્રસંગોના ભભકભર્યા. અતિશકિતપૂર્ણ વર્ણનથી પાના ભરતા પત્રોથીભરતીયા જેવા લખાણોથી સંતોષ માની આ પણે કુલાઈ જઈએ છીએ. જૈન સમાજના મોટા ભાગની મનોદશા આ બાબતમાં હજુ ઉચ્ચ કક્ષાએ પહોંચી નથી. સાક્ષર– સીદ્ધહસ્ત લેખકે પાસે, પુરસ્કાર આપીને પણ વિદ્વતાપૂર્ણ લેખ તૈયાર કરાવી તેને બહાળે પ્રચાર કરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિ હજુ આપણામાં ઉદ્ભવી જ નથી. ઉત્તમ અભિરૂચ ધરાવતો વાચક વર્ગ પણ હજુ મોટી કેવું પ્રકાશન સંખ્યામાં ઉભું કરી શક્યા નથી આપણે હાથ ધરવાની માસીકે કે પત્રો જૈનેતર વર્ગને, સાક્ષર જરૂર છે તેનું બંધુઓને હજુ આકર્ષી શકયા નથી જન દીગ દશન સમુદાય તેનાથી દૂર રહેતો જ જણાય છે-ઘણે અંશે માહેતી પણ ધરાવતો નથી આવા સંજોગો વચ્ચે સાહીત્યપ્રચાર અને જ્ઞાનોદ્વારના કાર્યમાં આપણે હજુ ઘણું ઘણું કરવાનું રહે છે. જેના તેમજ જૈનેતર સમાજમાં પણ ઉત્તમ છાપ પાડે–વખતે વખત માગણી થતી રહે અને શિક્ષીત વર્ગમાં તેને માટેની અભિરૂચિ વધતી જાય દિન પ્રતિદિન વધતા જતા વાંચનના શેખને પુરતી તૃપ્તી મળે, ધાર્મિક અને નૈતિક જીવન, વિશુદ્ધ ચારિત્રપૂર્વક વિકાસક્રમમાં આગળ વધતું રહે, તેવા વિદ્વગ્ય તેમજ લોકભાગ્ય પ્રકાશનો પાણીના મુલ્ય પ્રસિદ્ધ કરવા માટેની વ્યવસ્થા ધપાવી રાખવી જોઈએ. આવા પરમ ઉપકારક અને જન હીત તેમજ લોક કલ્યાણના વૃદ્ધિ કરી શકે તેવા સાહીત્ય પ્રકાશન અને જ્ઞાનવૃદ્ધિ માટેના ભંડળે અને ફંડનો ઉપયોગ વિવેકપૂર્વક અને તરતમાતાની દષ્ટિથી વિશેષ લાભદાયક રીતે થ જોઈએ. દાન પ્રવાહની અતિસરણી આવા ફંડેની વૃદ્ધિ તરફ તેમજ નવા ફડેની સ્થાપના તરફ વાળવી જોઈએ અને આવા ફંડોને ખાસ ઝિર્વ ફંડની માફક તદ્દન સુસુપ્ત દશામાં નહિ રહેવા દેતા તેમજ વ્યાજ વગેરેથી કેવળ તેની વૃદ્ધિ કરીને જ સંતોષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ નહિ માની લેતાં તેના કેવળ સંચય–સંગ્રહ અને વૃદ્ધિનું જ લક્ષ્ય નહી રાખતાં, તેને સતત ચાલુ ઉપગ યેગ્ય વ્યવસ્થા અને વીવેકપૂર્વક નીરંતર કરતા રહેવું જોઈએ. સાચી દિશામાં પ્રમાણીકપણે અને ઉત્સાહપૂર્વક કામ કરનારાઓ મેળવવાની જેટલી મુશીબત છે તેટલી આવા કાર્યો માટે આર્થિક મદદ મેળવવામાં નથી વણિકબુદ્ધિથી પિતાના દ્રવ્યને દાનમાગે ઉપયોગ કરનારાઓ વ્યસ્થાપૂર્વક થતા કાર્યની ગ્ય તુલના કર્યા પછી જ પુખ્ત વિચાર કરીને જ દાન કરવા પ્રેરાય છે. કાર્ય કરનારના અભાવે કવચિત્ કામ અટકી પડે છે પરંતુ નાણાની મુશ્કેલીથી સુવ્યવસ્થિત કાર્ય અટકી પડતું નથી. કામ કરનારાઓની સમાજમાં કાંઈક પ્રતિષ્ઠા જામ્યા પછી તે નાણા મળતા જ રહે છે છેલ્લા વિશ્વયુદ્ધ દરમીયાન તેમજ તે પછીના સમયમાં કેટલાક ભાઈઓ ઘણી સારી કમાણી કરી શકયા છે તેમની પાસેથી ગ્ય મદદ મેળવવાની સમાજ કંઈક આશા રાખે એ તદ્દન સ્વાભાવીક છે. સમાજના અગ્રગણ્ય નેતાઓ પાસે એક થયેલ દ્રવ્ય અમુક દષ્ટિએ સમાજના આધુનિક રીઝવ ફેડરૂ૫ ટ્રસ્ટ જેવું છે. અને તેના ધનિક પાસેનું માલીકને ટ્રસ્ટી તરીકેની સ્થિતિમાં ગણું તેના સંગ્રહીત દ્રવ્ય ઉપયોગ માટે દબાણ કરવા અને તેને ટ્રસ્ટ જેવું છે દૂરૂપયેગ થતો અટકાવવા સમાજ હકદાર એટલે ધનિકે છે. એવી માન્યતાને જમાને નજીક આવતે તેના ટ્રસ્ટી છે જાય છે. સદ્ભાગ્ય-પુણ્યબળે પ્રાપ્ત થતા ધનને માલીક પિતાને ટ્રસ્ટી તરીકે ગણે અને સદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ધન પ્રાપ્તિમાં તેના કુટુમ્બીજનાની માફક સામાજીક બંધુઓનું ભાગ્ય પણ કઈક અંશે કામ કરી રહ્યું છે એવી માન્યતા ધરાવતે ધનિકવર્ગ થાય એ ખાસ ઈચ્છવા યોગ્ય છે. આવા ઉદાર દીલના બંધુઓ જ સદભાગ્યે દાનેશ્વરીનું પદ પ્રાપ્ત કરી શકે છે. સમાજ આવા બંધુઓ તરફ જ પોતાના સાચા અસ્પૃદય માટે ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક મીટ માંડી રહેલ છે. ધર્મનો સાચો ઉત્કર્ષ અને ઉન્નત્તિ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ધર્મ પુસ્તક રાખીને તલવારથી કુદી પડવાથી કદીપણ થઈ શકતા નથી. ઉત્કર્ષ સાધ- આવા ધમાંતરે અંતરના ઉમળકા કે વાને જમાને હૃદયની ભાવના રહીત હોવાથી તેમજ આથમી બુદ્ધિગમ્ય ન હોવાથી લાંબી મુદત ટકી ગયે છે શકતા નથી તેમજ નૈતિક જીવનને તેની ઉચ્ચ કક્ષાએ પહોંચાડી શકતા નથી, તેમજ વળી કોઈને ખભા ઉપર કે છાતી ઉપર ચડી બેસીને કે શીરોરાઈથી આ જમાનામાં ધર્મને ઉત્કર્ષ સાધી શકાય નહી. બુદ્ધિગમ્ય દલીલોથી હૃદયને જીતીને જ આપણું મન્તવ્ય અન્ય કોઈના મન ઉપર ઠસાવી શકાય. જો અને જીવવા દ્યો (Live and let live) ના વર્તમાન સુત્રને અનુસરીને સૌ કોઈએ પિતાના યુગમાં કેવા ધર્મશાસ્ત્રના સિદ્ધાંતો, પર મત સહીષ્ણુપ્રકારની તાની કક્ષાથી આગળ વધીને સમભાવજરૂર છે પૂર્વકની વૃત્તિથી, સાદી અને સરલ ભાષામાં, સચોટ અને સંગીન દલીલપૂર્વક, કેવળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સંપ્રદાય દષ્ટિ બાજુ ઉપર રાખીને નાની નાની પુસ્તિકાએ દ્વારા પ્રસીદ્ધ કરીને વિના મુલ્ય કે નજીવી કીંમતે છુટે. હાથે જનસમાજ સમક્ષ રજુ કરવા જોઈએ અને સમાજને તે સંબંધમાં ઉડે વિચાર કરતી કરી મુકવી જોઈએ. ચાર સંજીવીની ન્યાયના ધોરણે અગરતે સાચી અને ખરી વસ્તુને કસોટી ઉપર કસી જોઈ સમાજ આપ આપ સાચી વસ્તુ જ ગ્રહણ કરવા ચગ્ય હશે તે જ ગ્રહણ કરશે અને જીવનના વિકાસકમમાં આગળ વધવાં જીવનને આદર્શ અને સાધ્ય વસ્તુને નિર્ણય કરશે. આવા લોકોપકારક કાર્યોમાં કદાગ્રહ કે સંપ્રદાય દષ્ટિને ચીકટાઈથી વળગી ન રહેતાં સમાન ભાવથી કામ લેવાની પદ્ધતિ અંગીકાર કરી ઈષ્ટ કાર્યમાં સફળતા મળે એ ધોરણે આગળ વધવું જોઈએ. આ વસ્તુને જ ધર્મને સારો અને વિશ્વવ્યાપક પ્રચાર અને શાસનનો જવલંત ઉદ્યોત કહી શકાય. આવા પ્રચારથી જ વિશ્વપ્રેમ અને વિશ્વબંધુત્વની ભાવનામાં ઓતપ્રેત થએલી શ્રી વીર પરમાત્માની “સવજીવ કરૂં શાસન રસી”ની ભાવનાને સફળ અને સાર્થક કરી શકાય. ધાર્મિક સાહીત્યના પ્રકાશન અને પ્રચાર કાર્યમાં અન્ય અનેક સંસ્થાઓના ધીકતા પ્રચાર કાર્યના પ્રસ્તાવ અને અનુભવેને નજર સન્મુખ રાખી ધર્મને ઉદ્યોત અને ઉત્કર્ષની સાધના માટે આપણે ઘણું ઘણું કરવાનું રહે છે. ભગવદ્ ગીતાને સફળ મુકામ કરી શકે તેવા જૈન ધર્મના કે પુસ્તક તરફ એકદમ અંગુલી નિર્દેશ થઈ શકતો નથી. જેન તેમજ જૈનેતર સાક્ષર વર્ગમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે,. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ વિચારક બુદ્ધિમાન વર્ગને સર્વ રીતે સંતોષ આપે અને આકષી શકે, વર્તમાન સમયને સર્વથા અનુકુળ થઈ પડે તેવું શ્રી મહાવીર ભગવાનના જીવન ચરિત્રનું કેઈ અપૂર્વ પુસ્તક, અતિહાસીક દષ્ટિએ સર્વ માન્ય થઈ પડે તેવું હજુ આપણે તૈયાર કરાવી શક્યા નથી. આવા પુસ્તક માટે જોઈતી વસ્તુ જુદા જુદા અનેક ધર્મગ્રન્થોમાંથી ઉપલબ્ધ થઈ શકે તેમ છે. પરંતુ તેને એકત્ર અને સંગઠીત કરવા માટે પુરતી કાળજીપૂર્વકની મહેનત લઈ જરૂર જોગી જહેમત ઉઠાવી શકે તેવા શાસ્ત્રવિશારદ-વિદ્વાન અને જીવનચરિત્રોના નિષ્ણાત લેખક પાસે યોગ્ય પુરસ્કાર આપીને તે તૈયાર કરાવવું જોઈએ. શાસ્ત્ર વિશારદ શ્રી વિજયધર્મસૂરિએ અથાગ પ્રયાસ - લેઈ પારાવાર જહેમત ઉઠાવી તે સમયમાં સુપ્રસીધજૈન વિષમ ગણાતો લાંબા વિહાર કરી ૪૦-૪૫ પંડીતેની વરસ ઉપર બનારસમાં શ્રી યશોવિજયજી ઉપેક્ષા કરી જૈન પાઠશાળાની સ્થાપના કરેલ ને જેનેતર શાસ્ત્રી અજોડ અપૂર્વ પાઠશાળાને પણ અદ્યાપી એને પુષ્કળ પર્યત આપણે નિભાવી શક્યા નથી. ખનભાવતે વળી સદર પાઠશાળામાં તૈયાર થયેલ કેટજૈન સમાજ લાક જૈન પંડિતેને પણ જૈન સમાજ અપનાવી શકી નથી એટલે તેને જૈનેતર વિશાળ ક્ષેત્રમાં પિતાનું સ્થાન શોધી લેવું પડ્યું છે અને આપણે સાધુ વર્ગ સમાજના દ્રવ્યના ભોગે અને પુષ્કળ ખર્ચ કરીને જેનેતર પંડીતને નભાવ્યે જાય છે. એકાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ બે જ સાધુના અભ્યાસ માટે માસીક બસે ત્રણસોને ખર્ચ જરાપણ ખટકતો નથી. કવચીત્ નામના ખાતર આવા શાસ્ત્રીઓને રામાનું ગ્રામના વિહારમાં સાથે રાખવામાં આવે છે. આવી પરિસ્થિતિના કારણેની ઉંડી સમીક્ષા કરતાં જણાશે કે એક-બીજા તરફની ઈર્ષા તેજે શ્રેષ, અહંભાવ આપવડાઈ અભિમાનવૃત્તિ વગેરે ઊંડા ઊંડા છુપાઈ રહેલા હોય છે. સાદી-સરલ ભાષામાં લેક ભાગ્ય થઈ પડે તેવી પદ્ધતિથી, પારિભાષીક, ગુઢ રહસ્ય પૂર્ણ અને અર્થ ગંભીર શબ્દના વિવેચન પૂર્વકના શબ્દાર્થના ટીપણ સાથે જૈન ધર્મના સીદ્ધાંતે અને તેના ગહન ગ્રન્થોના ભાષાંતર ઘણી સસ્તી કીંમતે હઝારો જેન–જૈનેતર અભ્યાસીઓ લાભ લઈ શકે તે દષ્ટિએ પ્રસિદ્ધ કરવાની જરૂર છે. જૈન ધર્મને ઉદ્યોત અને પ્રચાર થાય છે. તેવા ખ્યાલથી. વાહ વાહ કહેવાય સસ્તી કીર્તિ ખાટી શકાય એ ગણતરીએ આંખો મીંચીને આપણે ઉદ્યાપને ઉત્સવો અને વડાઓ પાછી લાખ રૂપિયા બીન લાભ કારક રીતે (unproductively) આપણે ખર્ચે જઈએ છીએ પરંતુ તરતમનાએ અનેક રીતે લાભદાયક થઈ પડે તે ધરણે–સાચી દિશામાં ખર્ચ કરવાનું આપણને સુઝતું જ નથી. શાસ્ત્ર વિશારદ વિદ્વાન ઉપદેશકો રેકી તેમની મારફત દેશ-પરદેશમાં. દૂર દૂરના વિભાગોમાં જૈનધર્મને વિજય વાવટા ફરકાવી શકાય તેવા સમયને આપણે પુરેપુરો લાભ ઉઠાવી શકયા નથી. વર્તમાન સમયની અનેક પ્રકારની વૈજ્ઞાનિક શોધોને પુરેપુરો લાભ લેવા માટે આપણે કટીબદ્ધ થવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ રેડીઓ દ્વારા, ધ્વનિવર્ધક યંત્રો દ્વારા, સીનેમા-ટોકીઝ તેમજ વર્તમાન પત્રો મારફત વિદ્વતાપૂર્ણ ભાષણે, પ્રચાર કાર્ય લેખે, નિવેદન, પ્રવચનોત્થા ગંભીર માટે વૈજ્ઞાનિક રહસ્ય ભરપૂર ઉપદેશાત્મક ચિત્ર-પ્રકાશોધોને લે અને દ્વારા, ભગવાન મહાવીરનો સંદેશ જોઈતો લાભ. લાખો-કરડે મનુષ્યો સુધી પહોંચાડવાની ધર્મને પ્રચાર કરવાની અમુલ્ય તકે, વિપુલ સાધને સાથે ખડેપગે તૈયાર છે. કુશળતા પૂર્વક તે બધી તકને વધારેમાં વધારે લાભ ઉઠાવી શકાય most productively) તે રીતે વિવેક પૂર્વક ઉપયોગ કરવાનું આપણે શીખી લેવું જોઈએ. સંકુચિત વણીક બુદ્ધિ બાજુ ઉપર રાખી, પુરતા ઉત્સાહ પ્રેરક અને સંતોષજનક વેતને, પારિતોષિક, પુરસ્કારો આપી માનદ સુવર્ણચંદ્રક આપી નિષ્ણાત બંધુઓ પાસે પૂર્વાચાર્યવૃત ધર્મગ્રન્થોના ભાષાંતરે, મૌલીક પુસ્તકો, નિબંધ વગેરે તૈયાર કરાવવા માટે છુટે હાથે–મેક મને ખર્ચ કરવું જોઈએ. જુદા જુદા દર્શન શાસ્ત્રોના અભ્યાસીઓ જૈન જૈનતર વિદ્વાન બંધુઓ તરફથી કેવળ સંપ્રદાય માલીક દ્રષ્ટિ બાજુ ઉપર રાખી, સમભાવવૃત્તિ વિચાર પુર્વક અને વિશાળ દષ્ટિથી લખાયેલ પુસ્તક ઉદબોધક નિબં–લેખે અનેક રીતે લોકપ્રિય અને પ્રકાશનોથી આકર્ષક થઈ પડશે અને ધાર્મિક સીદ્ધાંતો થત અપર્વ અને તત્વજ્ઞાનના વિષયમાં ઉડો રસ ધરા લાભ. વતા જીજ્ઞાસુ બંધુઓ હઝારોની સંખ્યામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત પ્રકાશનનો લાભ લેવા તત્પર રહેશે અને તે લાભ લેનાર બંધુઓ બનવા જોગ છે કે પ્રકટરીતે ધમતર કરવા જેનધર્મને સ્વીકાર કરી લેવા કદાચ ખ્વાર ન પડે છતાં પણ જૈનધર્મના સિદ્ધાંત અને તત્ત્વજ્ઞાનના ઉંડા અભ્યાસથી તેઓ તેને માટે અપૂર્વ માન ધરાવતા થઈ, નૈતિક અધ:પતનમાંથી બચી જઈ જીવનના ઉચ્ચ આદર્શો નજર સમુખ રાખી, વિકાસકમ માટેની આગેકુચને જરૂર આરંભ કરશે અને તે આપણા પ્રચારનું જ પરીણામ સમજવું અને તે પ્રચાર જ સાચા ઉત્કર્ષ નજીક લઈ જવા સમર્થ થશે. જૈનધર્મના ઉત્કર્ષ માટેનું ઉપરોક્ત વિવેચન જેનસમાજના ઉત્કર્ષ માટે પણ ઘણી રીતે શીક્ષાપ્રદ અને પ્રેરણાદાયી થઈ પડે છે. જેનસમાજને સંખ્યા બળમાં વૃદ્ધિ પામતે જોવાની જેટલી ઉલટ અને ઉત્સુક્તા છે તેથી પણ વધારે ઉલટ અને ઉત્સુક્તા તેને ગુણવત્તામાં આગળ વધતું જેવાની આપણે ધરાવીએ છીએ. કેટલાક સુજ્ઞ અનુભવી મહા પુરૂષોનું કંઈક એવું જ મંતવ્ય છે કે વૈજ્ઞાનિક શોધો અને સંશોધનોની બાબતમાં જમાને આગળ વધતું જાય છે પરંતુ નૈતિક વર્તનની બાબતમાં આપણે કંઈક પાછા પડતા જઈએ છીએ આપણું નૈતિક અધ:પતન થતું જણાય છે. વૈજ્ઞાનિક શોધેના પરીણામે દિન-પ્રતિદિન મે જશોખની વસ્તુઓમાં વૃદ્ધિ થતી જાય છે અને લાવવા-લઈ જવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ પ૦ સાધનોમાં વૃદ્ધિ થતાં ને બધી વસ્તુઓ દુનિયા ભરના દૂર-દૂરના દેશોમાં પણ વિપુલ પ્રચાર પામતી જાય છે. આ રીતે મજશોખની અને એશારામની વસ્તુઓને પ્રચાર વધતાં જીવન નિર્વાહ માટેની ખાસ નૈતિક અધઃ- જરૂરી જણાતી વસ્તુઓનું વર્તલ મેટું પતનના કાર થતું જાય છે. મોજ-શેખની કેટલીક બીન ની અને જરૂરી અને નુકશાન કારક વસ્તુઓને પણ તેનાં સુધારા આ વર્તુળમાં સ્થાન મળતું જાય છે. એક માટેના ઉપા- બાજુ આવું વર્તુળવધતું જાય અને બીજી ચેની મીમાંસા બાજુ આ અસહ્ય મોંઘવારીના સમયમાં દરેક વસ્તુની કીંમત તેની ટોચે પહોંચી ગયેલ છે ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના મનુષ્યોને પિતાને તેમજ પોતાના કુટુમ્બીજનોનો જીવન નિર્વાહ કઈ રીતે કરે તે પ્રશ્ન અનેક પ્રકારની ગુંચવણ અને મુશ્કેલીઓ ઉભી કરે છે. આવી મુંઝવણમાંથી માર્ગ કાઢવાનું ઘણું વિકટ થઈ પડયું છે. સામાન્ય રીતે નેકરી કરતા વર્ગ કે સામાન્ય વ્યાપાર કરતે વર્ગ મજુર વર્ગ કરતાં ઘણું કડી અને ચિંતા જનક સ્થિતિમાં મુકાતે જાય છે અને જીવન નિર્વાહને પહોંચી વળવા માટે આવકના ચાલુ સાધન પુરા પડતા નથી ત્યારે સામાન્ય મનુષ્યને અનીતિના માર્ગે સરી પડતાં વાર લાગતી નથી એટલે જાયે અજાણ્ય લાચારીથી નતિક અધ:પતનની શરૂઆત થાય છે. ધર્માધિકારી-માર્ગાનુસારીના પાંત્રીસ પકીને અગ્રસ્થાન ધરાવતા પહેલે ગુણ–ન્યાયસ પન્ન વિભવ વિસShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પદ્મ રાઇ જાય છે અને પછીતા મનુષ્ય નીચે અને નીચેજ ગબડતા જાય છે. દ્રવ્યની જરૂરીયાત અનિવાયૅ રીતે વધતી જતી હેવાથી તે માટેના લેાભ વધતા જાય છે અને ગમે તે માગે તે ઉપાર્જન કરવાની તેમાં વધારે કરવાની વૃત્તિજ જામતી જાય છે. સત્ર લાંચ, રૂશ્વત, કાળાબજાર, દંભ પ્રપંચ, દૃગલખાજી અને અન્યાય નીતિના વ્યવસાયેા જ વધી પડેલ છે અને તે એટલી હદ સુધી આવા વ્યવસાયામાં ગરકાવ થઈ ગયેલેા તે રાચ્ચે માચ્ચેા રહેતા જણાય છે કે તે પેાતાની તક–સાધક શક્તિ અને અનીતિ પૂર્ણ વ્યવહારા ચાલુ રાખવાની બાહેાશી માટે અભિમાન અને ગૌરવ લેતા જણાય છે અને પેાતાના બચાવમાં કુશળતા પૂર્વક અનેક પ્રકારની દલીલે। આગળ કરે છે. આવુ નૈતિક અધ:પતન સર્વત્ર ચામેર પ્રસરી ગયેલું હાવાથી તેમાંથી સમાજને કઇ રીતે મચાવી લેવા તેના પ્રથમ દર વિચાર કરવાની જરૂર છે. તેવા અધ:પતનમાંથી ઉંચા આવ્યા પછી જ ઉત્કર્ષ કે અભ્યુદય માટેની વિચારણા શઇ શકે સાચા-વિશુદ્ધ-સરલ નિર્દે‘ભી–પ્રમાણીક જીવન વ્યવહારથીજ જીવનનિર્વાહના સાધના મેળવવાના સાષ અને સંયમ પૂર્વક જીવનની જરૂરીઆતા એકદમ ટુ'કાવી નાંખવાને, પુણીયા શ્રાવક જેવા અનેક ભવ્ય જીવેાના દષ્ટાંતા આગળ કરી નૈતિક જીવનના વિકાસ માટેના ઉપદેશ જ ઉપદેશક વગે આપવાનુ ચાલુ રાખવું જોઈએ વિદ્વાન લેખકેાએ પણ તેવા વિષયે જ હાથ ધરવા જોઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ પર પ્રત્યેક વ્યક્તિએ જીવન સુધારણને–ચારિત્ર બંધારણ ( character building) અને ઘડતરને ચારિત્ર બંધા- પ્રશ્ન વગર વિલબે હાથ ધરવો જોઈએ. રણની અનિ- વિવેક પૂર્વક ચારિત્ર બંધારણ અને ઘડવાર્ય આવ. તરને પ્રશ્ન હાથ ધર્યા સિવાય જીવન શ્યક્તા વ્યવહારના– કર્યો સરળ બનાવી શકાય નહી તેમજ જીવન નૌકાને, નૈતિક ઉચ્ચ આદર્શ રૂપ મજબૂત સુકાન સિવાય આગળ ધપાવી શકાય નહિ ચારિત્ર શીલ વ્યક્તિઓ જ એજ સામાજીક ઉત્કર્ષ માટે સમાજને અનેક રીતે મદદગાર અને ઉપયોગી થઈ પડશે, ચારિત્ર સંપન્ન વ્યક્તિઓ સેવાભાવી વૃત્તિથી સામાજીક ઉન્નતિ માટે ભેખ ધારણ કરી, નિડરતા પૂર્વક સમાજ સુધારણાના વિધ વિધ કાર્યક્ષેત્રોમાં સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગ ભેર ઝંપલાવશે. ત્યારે તેમને પ્રભાવ સમાજ ઉપર કંઇક નવી જ ભાત પાડશે અને અમ્યુદયને અરૂણોદય ક્ષિતિજની દષ્ટિ મર્યાદામાં દષ્ટિગત થશે. આવા ઉત્સાહી બંધુઓના સેવા મંડળો જૈન વસ્તીના મેટા મેટા કેન્દ્ર સ્થાનેએ ઉભા કરવામાં સેવા મંડળના આવે અને તેમની દ્વારા સામુદાયીક રીતે સભ્યો માટેના સમાજના ઉત્કર્ષ માટેની તૈયાર કરવામાં સેવા સદને આવેલ વ્યવસ્થિત યોજનાઓ પાર પાડવા માટે પ્રયાસ કરવામાં આવે તે કાર્ય સિદ્ધિ સુગમ થઈ પડે આ સેવા મંડળ તેમના મુખ્ય શહેર અને તેની આસપાસના પ્રદેશ ઉપર ધ્યાન આપશે. આવા સેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૩ મંડળના ભેખધારી-આજીવન સભ્ય માટે સેવાસદનની પણ વ્યવસ્થા કરવી પડશે. આવા સેવાસદનેની સ્થાપના અને ચાલુ નિભાવ ખર્ચ માટે સમયને અનુસરીને દાન પ્રવાહની દશા બદલાયેથી નાણું મેળવવાનું કાર્ય કંઈક સુલભ થઈ પડશે પરંતુ તેની વ્યવસ્થા માટેના કુશળ સેવાભાવી કાર્યકરે તેમજ જીવનભર સમાજ સેવાની વૃત્તિથી સંપૂર્ણ ધગશ અને તમન્ના પૂર્વક ઉત્સાહથી કામ કરનારા સમાજ સેવક–સેવાસદનના આજીવન સભ્ય તરીકે મેળવવાનું કાર્ય ઘણું જ મુશ્કેલ છે. સામાન્ય રીતે આપણે જૈન સમાજ મોટા ભાગે પિતાના વ્યાપાર ઉદ્યોગમાં જ રચ્યો પચ્યો રહે છે. વળી સંકુચીત મનેદશા પૂર્વકની કેવળ સ્વાર્થ નિષ્ઠ વક વૃત્તિની પ્રાધાન્યતા જણાય છે. વિશાળ ભાવના પૂર્વકની–વસુધૈવ કુટુમ્બકની મનોવૃત્તિવાળી ઉચ્ચ સેવાભાવની વૃત્તિ હજુ આપણામાં જોઈએ તેટલા મોટા પ્રમાણમાં જાગૃત થઈ નથી એટલે આપણું સેવા સદનમાં આ જીવન સભ્યની ભરતી થતાં કંઈક વિલંબ થાય એ બનવા જોગ છે છતાં પણ તેની સ્થાપના માટે આપણે જરા પણ ઢીલ કરવી જોઈએ નહીં. આ જીવન સભ્ય ઉપરાંત અમુક સમય માટેના (Periodical) સભ્યોની પણ જોગ. વાઈ કરવી કુટુમ્બીજને-જેમનો આવા સભ્યો ઉપરજ જીવન નિર્વાહને આધાર હોય તેવા સજજનો નોકરી કે ધંધે એકદમ છેડી દઈ આવા સેવાસદનોના સભ્ય બને તે તેમના કુટુમ્બી જનેના જીવનનિર્વાહ માટે શરૂઆત થીજ સેવાસદનના ટ્રસ્ટી અને પ્રયોજકોએ ગ્ય પ્રબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કરી આપવો જોઈએ. સેવાસદનમાં જોડાનાર માટે કંઈક ઉદાર નજરે ખોરાકી–પોષાકી વગેરેને વ્યવસ્થિત પ્રબંધ કરી તેમને દીશા સૂચન માટેની યોગ્ય કાર્યવાહીસલાડુ–સૂચના પૂર્વકની નિયમાવળી તેયાર કરવી જોઈએ. વળી આવા સેવાસદનેમાં જરૂર પુરતું પુસ્તકાલયનું સાધન પણ હેવું જોઈએ કે જેથી સમાજ સેવકો જેન કુટુમ્બી. જનોથી છૂટા થઈ સેવાસદનમાં જેઓ ન જોડાઈ શકે તેમને જરૂરીયાત મુજબ નિર્વાહ માટેનો ગ્ય પ્રબંધ કરી આપી તેમની સેવા વૃત્તિને, એગ્ય દીશા સૂચન સાથે બને તેટલો લાભ લેવા તત્પર રહેવું. આવા સેવાભાવી સેવાભાવી કાર્યકરો અને સ્વયંસેવકોથી કાર્યકરે અને વ્યવસ્થા પૂર્વક કામ લેવામાં આવે તે સ્વયંસેવક ચોકસ લાઈનરી નકી કરી તે મુજબ બંધુઓનું આગળ ધપવામાં આવે તો સામાજીક વીશાળ ઉત્કર્ષનું કાર્ય ઘણું સરળ થઈ પડે. કાર્યક્ષેત્ર આવા સામાજીક ઉત્કર્ષના પરમ કલ્યાણ કારી અને ઉત્તરોઉત્તર લાભદાયી કાર્યમાં જે કંઈ શક્તિને અને દ્રવ્યને વ્યય થશે તે તરતમતાએસર્વ રીતે સાર્થક અને ફળદાયી (Propuctive ) જ થઈ પડશે. વળી દ્રવ્યના વ્યય કરતાં પણ કેવળ સેવાભાવ અને ઉપગાર વૃત્તિથી જ તેમજ ઉદારભાવનાથી સમાજને મોખરે આવી ઉભેલા વ્યવહાર કુશળ અને જુદા જુદા વિષયના નિષ્ણાત (Experts) કાર્યકરો સાચા હૃદયથી પિતાની શારીરીક અને માનસીક શક્તિને જે ભેગ આપશે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૫ અનેક ગણે ફળદાયી થઈ પડશે. પક્ષભેદ કે મત-મતાંતરના કારણે, કાળજૂના દષ્ટિકોણથી, પરંપરાગત રાહ–રશમોને અનુસરી, ઉપગપૂર્વકની વીવેકપૂર્ણ દષ્ટિ કે સારાસાર વિચારવૃત્તિને તીલાંજલી આપી અત્યારે આપણે જે ધરણે દ્રવ્ય અને શક્તિને દુરવ્યય કરી રહ્યા છીએ તે એકદમ સમાજહીત અને લોક કલ્યાણની દષ્ટિએ અટકાવી દેવાની જરૂર છે લોકશાસન તંત્ર પગભર થતું જાય છે–સમાજવાદીઓ અને સામ્યવાદીએ મુડીવાદની સામે પોતાના અડ્ડા જમાવી રહ્યા છે તેવા ક્રાંતિકારી • જમાનામાં ધનપતિએ અને લક્ષ્મીવાનોએ સમજી લેવું જોઈએ કે પિતાની પાસેના સંગ્રહીત દ્રવ્યના તેઓ ખરી રીતે ટ્રસ્ટી એજ છે અને તે દ્રષ્ટિએ તેમની પાસેના દ્રવ્યને દુર્વ્યય આધુનિક સમાજ નભાવી લેવા તૈયાર નથી એટલે તેમણે પિતજ હૃદય પલટો કરી, દાન પ્રવાહની દીશા એકદમ બદલી નાંખી ઉત્તરોતર સમાજ હીતમાં વૃદ્ધિ થાય તે રીતે પિતાના દ્રવ્યને ઉમંગ અને ઉલટભેર સામાજીક કાર્યોમાંજ વાપરવાની તત્પરતા દાખવવી જોઈએ અને સેવાભાવી સામાજીક અગ્રેસરોને પુરેપુરે સાથ અને સહકાર આપવા કટીબદ્ધ થવું જોઈએ. આવા સાથ અને સહકારથી જ સેવામંડળે અને સેવાસદને સામાજીક ઉત્કર્ષના ભગીરથ કાર્યને આગળ ધપાવી શકશે સેવામંડળોના સાચા સમાજ સેવક તાલીમ બદ્ધ સ્વયંસેવકોને–તેમના દળને અનેક સામાજીક કાર્યોમાં વીવેક પૂર્વકની યોગ્ય દોરવણી આપી શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ પર હાલના કપરા કાળમાં સમાજને મેાટો ભાગ જીવન નિર્વાહના પ્રશ્નોના ઉકેલ માટે અનેક પ્રકા હાલના કપરા કારની મુઝવણા અનુભવી રહ્યો છે, ચારે સમયમાં બાજુથી ભીંસાઇ રહ્યો છે. જીવનની જરૂવિધવિધ પ્રકાર- રીયાતની વસ્તુએ અન્ન (ખાદ્ય પદાર્થો) ના રાહત ત્થા અનેક વસ્તુએ તેમજ વસ્ત્રો જેને કાર્યાં ચાલુ પૈસા પણુ મેળવવાની મુશ્કેલીએ વધી કરવાનીજરૂર. પડી છે તેવા સમયમાં ઉત્સાહી સ્વયંસેવકે મારફત, સ્વામીભાઇએને તન, મન અને ધનથી જેટલી રાહત આપી શકાય તેટલી ઓછીજ છે. નાના—–મેટા તમામ શહેરેમાં જુદાજુદા લતાએમાં રાહત માટેના કેન્દ્રસ્થાને ઉભા કરી નીયમીત રીતે અને વ્યવસ્થા પૂર્ણાંક રાહત કાર્યના આરંભ કરી દેવા જરૂરી છે. પ્રાથમીક કેળવણીથી માંડીને ઉચ્ચતમ કેળવણી પ ત-કેળવણીની તમામ જુદાજુદા ક્ષેત્રામાં તેમજ વૈદ્યકીય મદદ અને સારવારના સાધના પુરા પાડવાની બાબતમાં કેઈપણ જાતના ભેદભાવ સીવાય તમામ જૈન બંધુએને-પ્રત્યેક વ્યકિતની વિધવિધ પ્રકારની ખાસ જરૂરીઆતાને અભ્યાસ કરી છુટે હાથે રાહતકાર્ય વિના સ`કાચે અને વગર વિલ'એ શરૂ કરી દેવુ જોઇએ. સ્કુલો ત્થા કાલેજોની પ્રીમાં-પુસ્તક ત્યા અન્ય કેળવણીના સાધનેાની કીમતમાં એટલે બધા વધારા થઇ ગયા છે કે સામાન્ય કુટુંબને પેાતાના તમામ ખાળક આળકીઓને કેળવણી માટેની ચેાગ્ય સગવડ કરી આપવાનુ` તેમજ કુટંખમાં મંદવાડ પ્રસંગે હાંચી વળવાનું અશકય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ પ૭ થઈ પડયું છે અને નિરૂપાયે અટકી જવું પડે છે છેલ્લા પચાસેક વરસોમાં બેડી ગે–આળાશ્રમે–વિદ્યાલયે. છાત્રાલયો-ગુરૂકુળ-વિદ્યાથીગૃહો ઠીક ઠીક સંખ્યામાં આપણે સ્થાપી શક્યા છીએ છતાં સેંકડો જૈન વિદ્યાથીઓને તેમના અને તેમના માબાપોને, આવી સંસ્થાઓમાં જગ્યા નહીં મળતી હોવાથી ઉંડી નિરાશા અને લાચારી અનુભવવી પડે છે. છેલ્લા સવાસો-દોઢસે વરસે ઉપરજ સ્થાપીત થયેલ આર્યસમાજે તેમજ અન્ય સમાજોએ દેશઅન્ય જૈનેતર ભરમાં ઉપરોક્ત સંસ્થાઓ ઉપરાંત એટલી સમાજોને મોટી સંખ્યામાં કોલેજે, હાઈસ્કુલ-કન્યા સુકાબલે જૈન મહાવિદ્યાલયો અને ખાસ કન્યાઓ માટેના સમાજની ગુરૂકુળે સારી આબેહવાવાળા સ્થળોમાં શોચનીય પરિ ઉભા કરી દીધા છે કે જેના પ્રમાણમાં સ્થિતિ. આપણે કંઈજ કરી શક્યા નથી એમ વિના સંકોચે કહી શકાય. જૈન જેવી સિધન અને માતબર કોમ અન્ય બાબતોમાં હઝારો અને લાખો રૂપે આને ખર્ચ પ્રતિવર્ષ કર્યો જતી હોવા છતાં આવા ઉપયોગી અને મહત્વના કાર્યમાં અન્ય ભાઈબંધ કેમેલી સાથેની હરિફાઈમાં પાછલી હરોળમાં આવી જાય તે આપણું આગેવાને માટે ચિંતાનો વિષય ગણા જોઈએ. ખેદ સાથે કહેવું જોઈએ કે આપણું ઉપદેશક વર્ગે જુજ આપવાદ સિવાય આ વિષયમાં સમાજને સાચે રસ્તે દેરવામાં અક્ષમ્ય બેદરકારી અને ઉદાસીનતા જ દાખવ્યા છે. તેમનામાં કંઈક એજ પૂર્વગ્રહ (Prejudice) બંધાઈ ગયેલ છે કે ઇ જી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કેળવણી નાસ્તિકતા તરફ દોરી જાય છે પરંતુ શાંત ચિત્ત ઉદાર બુદ્ધિથી નરી ખાલીશતાને ત્યાગ કરી એકદર રીતે વિચાર કરવામાં આવે તે તેમાં કેળવણીને લેશમાત્ર દોષ નથી. સકુચીત મનોવૃત્તિથી કંઇક અકડાઇમાં રહીને, કેળવાયેલ વર્ગ તરફ કેવળ ઉપેક્ષા અને એ પરવાઇ બતાવવામાં આવ્યાથી તે વર્ગના સ્વમાનને ક ંઇક ક્ષતિ ùાંચ્યાથી તે વ દૂરને દૂર રહ્યાનું જણાય છે. આ બાબતની વધારે ચર્ચા અત્ર અસ્થાને હાઇ એટલુ જ કહેવાનુ પ્રાસંગીક જણાય છે કે સાચી કેળવણી કદીપણ અનિષ્ટ રૂપે પરિણમતી નથી. કેળવાયેલ વર્ગમાં ધાર્મિક સાંસ્કાર અને ધ ભાવના માટેની પ્રેરણા ઉદ્ભવે, વૃદ્ધિ પામે, તેમની જીજ્ઞાસાને સંતાષ મળે તેવા પ્રયત્ના અને પ્રયાસેા કરવા ઉદ્યમવ'ત બનવુ જોઇએ. કેળવણી સીવાય કોઇપણ રીતે સમાજ આગળ વધી શકે તેમ નથી એટલે જમાનાને અનુસરી વિવિધ પ્રકારની જુદીજુદી તમામ પ્રકારની કેળવણીની વૃદ્ધિ કેળવણીને માટે સમાજના આગેવાનાએ તન, મન આપવુ જોઇતુ અને ધનથી સદા પ્રયત્નશીલ રહેવુ ઉત્તેજન જોઇએ. આપણા સમાજને માટે ભાગ વણીક મધુઓના હાવાથી વ્યાપાર ઉદ્યોગમાંજ આપણે રોકાયેલા છીએ એટલે જમાનાને અનુસરી ખાસ કરીને ઔદ્યોગીક કેળવણીની સમાજને ઓછી જરૂર નથી. કેળવણીના વિવિધ ક્ષેત્રમાં આપણે પછાત પડી જવાથી અન્ય ક્ષેત્રમાં તે આપણું સ્થાન જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૯ નથી. પરંતુ વ્યાપાર–ઉદ્યોગના ક્ષેત્રમાં પણ આજ કાલ આપણે પૂર્વનું સ્થાન ગુમાવતા જઈએ છીએ અને પરિણામે આપણે સટ્ટાખેરી અને નેકરી કરવા તરફ ઘસડાતા જઈએ છીએ. હજુપણ વર્તમાન પરિસ્થિતિ જેની તે દશામાં ચાલુ રહેવા દઈશું તો ઉજવળ ભાવી માટેની આશા છોડી દેવી પડશે. વધતી જતી સટ્ટા ખેરીએ કેટલી હદ સુધી આપણને ઉતારી પાડયા છે તેને સવેળા ચોકસ ખ્યાલ કરી લેવાની જરૂર છે. ભીન્ન ભીન્ન પ્રકારની કેળવણી માટેના રાહત કેન્દ્રો ઉપરાંત, નિરૂદ્યમી બંધુઓને યોગ્ય મદદ આપી ધંધે વળગાડવા માટે તેમજ તેમને લાયકની નોકરી માટે પુરતો પ્રબંધ કરવા થા ઘેર ઘેર જરૂર પુરતી વૈદ્યકીય રાહત પહોંચાડવા માટેના તાત્કાલીક રાહતકેન્દ્રો ઉભા કરવા જોઈએ. આવા અનેકવિધ રાહત કેન્દ્રો માટે નાણુની જેટલી જરૂર છે તેથી વિશેષ સાચા દિલથી કામ હરકોઈ સંસ્થા કરનારાઓની જરૂર છે. પ્રથમ દરજે ના સંચાલનનું ઉત્સાહભેર-હીંમત પૂર્વક આવા રાહત સારું પરીણામ કાર્યો ઉપાડી લેવામાં આવે–તેને આગળ જણાતાં મદદ ધપાવવામાં આવે અને તેનું કંઈક સારૂં માટે નાણાં પરીણામ નીરખવા સમાજ ભાગ્યશાળી મળી જ રહે છે. થાય તે માતબર જૈન સમુદાયમાંથી નાણાં તો આપણને જરૂર મળી રહેશે. શ્રી મહાવીર વિદ્યાલય જેવી ધીકતી અને અજોડ સંસ્થાની કાર્યવાહીને બરાબર અભ્યાસ કરતાં તેમજ બીજી ઘણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ બાબતના અનુભવથી ઉપરોકત આશાવાદી નિર્ણયને દરેક રીતે ટેકે મળે છે. પ્રાથમીક જરૂરીયાત અને અનિવાર્ય આવશ્યકતા ચારિત્રશીલ-સેવાભાવી કાર્ય કરનારાઓની જ છે અને ચાલુ જમાનાનો તાશીર જોતાં આવા કાર્ય કરનારાઓ મેળવવામાં પણ આપણને મુશીબત પડશે નહિ એટલે હવે સમાજના આગેવાનેએ સાચી સેવાભાવી વૃત્તિથી કેડ બાંધીને બહાર પડવાની જરૂર છે. અન્ય કોઈની રાહ જોવાને વખત ન ગુમાવતાં બને તેટલા ભાઈઓને સાથ અને સહકાર સાધી વગર વિલંબે સમાજના ઉત્કર્ષ માટેના કાર્યોને આરંભ કરી દેવાની જરૂર છે. આ આરંભ જુદા જુદા વિભાગના કેન્દ્ર સ્થાનમાં સેવામંડળે અને સેવાસદનની સ્થાપનાથીજ કરી શકાય. તે માટેની યોજનાઓ વિચારશીલ બંધુએ સાથે વિચાર-વિનિમય અને ઉહાપોહ કરીને જ ઘડી શકાય. આ પ્રકારની કાર્ય પ્રણાલીકા દ્વારા સમાજની-ચતુધિ સંઘની–સ્વામિ ભાઈઓની જે કંઇ સેવા કરી શકાશે તેજ સાચું સ્વામીવાત્સલ્ય અને વિશ્વબંધુત્વની ભાવનાને આગળ ધપાવવા માટેનું પહેલું પગથીયું, માન કે કીર્તિની ભુખને સંતોષવા ખાતર પરંપરાગત રૂઢી બળના વહેણમાં ઘસડાઈ જઈ આપણે હઝારો રૂપિયાનો ખર્ચ કરી એકાદ ટક સ્વામિ ભાઈઓને મિષ્ટાન્ન જમાડી સંકુચીત અર્થમાં તે સ્વામિવાત્સલ્ય કરવાને લ્હાવો લઈએ છીએ તેના કરતાં ઉપરોકત સ્વામિવાત્સલ્ય અનેક ગણે લાભદાયી અને ફળદાઈ થઈ પડે તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ હાલમાં રાજ્ય સત્તાના કાયદાના પ્રતાપે તેવા સંઘ જમણે અટકી ગયા છે તેને લાભ લઈ, કાયદાથી છુટ થતાં પણ આપણે સમજીને એવો નિર્ણય શા માટે ન કરે કે હવે પછી તેવા જમણેમાં તેમજ બીજી કેટલીક રૂઢ બાબતોમાં થતું ખર્ચ સેવા મંડળે અને સેવાસદનેના સંચાલન પાછળ ખર્ચવું. નવયુગને જમાને આવા તો કેટલાય જરી પુરાણુ રીત-રીવાજોમાં ઘરમુળને ફેરફાર માગી રહેલ છે તે સીવાય સમાજને સાચે ઉદ્ધાર અશકય છે. નવયુગના થનગનતા યુવકને સમાજના નાયકોએ હીમત અને નિડરતા પૂર્વક સીધા અને સાચા માર્ગેજ રવાના રહે છે. સ્વયંસેવકોને જરૂરી તમામ સૂચનાઓ સાથે યોગ્ય માર્ગદર્શન આપી રાહત કાર્યોને આરંભ કરી દે જોઈએ તેમજ તેમને રચનાત્મક કાર્ય ક્રમમાં કામે વળગાડી દેવા જોઈએ સૌ કાર્યકર્તાઓએ વિચારોની આપ-લે માટે તેમજ એકબીજાના અનુભવને લાભ લેવા માટે અવારનવાર મળતા રહી ભવિષ્યના કાર્યક્રમ માટેની ચેકસ લાઈન દેરી અને જનાઓ તૈયાર કરતા રહેવું જોઈએ સેવાની ભાવના અને ત્યાગ વૃત્તિની ખીલવણી માટે રાત દિન કોશિષ કરતા રહેવું જોઈએ. રાષ્ટ્રિય સરકારના રાજ્ય વહીવટ દરમીયાન જુદા જુદા તમામ ખાતાઓમાં સરકારી ઉંચામાં ઉંચા ઉત્કર્ષ માટે દરજાની નોકરીઓ માટેના દરવાજા હવે અનુકુળતા ખુલ્લા થઈ ગયા છે હવે વર્ણ—ધર્મજ્ઞાતિ. પૂર્ણ વાતાવરણ કે ચામડીના ભેદે દૂર થતાં હરકેઈ પ્રજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ તેનો લે જોઈ માન્ય દેશ બંધુ કે બહેન ગવર્નર-જનરલ તો લાભ ના સ્થાન ઉપર આવી શકે છે. કરોડની થાપણ ધરાવતી માટી મેટી લીમીટેડ કંપનીઓ, બેન્ક કે મીલોના મેનેજીંગ ડીરેકટરો કે મેનેજરો તરીકે યુરોપીયનના સ્થાને હાઈકોર્ટના ચીજજે કે પ્રાંતિક ગવર્નરો કરતાં પણ વધારે પગાર વાળી જગ્યાઓ ઉપર દેશ બંધુઓને નિયુક્ત કરવામાં આવે છે. શક્તિશાળી બાહોશ મનુષ્ય નીસરણીના છેલ્લા પગથીયે આરૂઢ થઈ શકે છે. લાખાની કમાણી કરી શકાય તેવા અનેક પ્રકારના ઉદ્યોગો અને ઉદ્યોગોની બાબતમાં પરદેશી પ્રજાઓની મેનેપેલી રદ થઈ છે નાની-મોટી નેકરીઓની બાબતમાં ભાઈ-ભત્રીજા કે મામા-માસીયાઈ સગા સંબંધીઓ તરફને પક્ષપાત (Nepstism) નષ્ટ થતાં બુદ્ધિ શક્તિ, પ્રમાણીકતા, લોકપ્રિયતા-સેવાભાવ વગેરે સદ્ગુણેના મુલ્યાંકન થવા લાગ્યા છે. રત્નો અને હીરા-માણેકની પરીક્ષા કરનારા બાહેશ ઝવેરીએ, નિપુણ મુત્સદીઓ અને જબરજસ્ત તંત્રવાહક અને માનનીય પ્રજા સેવકોના હાથમાં દેશ–ભરના શાસન તંત્રની લગામ સુપ્રત કરવામાં આવી છે. પરદેશ સાથેના સંબંધે આંતર રાષ્ટ્રીય વ્યવહારો (Inter-national relations) ઉચ્ચ કક્ષામાં મુકાતા જાય છે. આપણું દેશ બંધુઓ માટે પરદેશના દ્વાર ખુલ્લા થતાં જાય છે–ભારતવષીય પ્રજાજને ઉપરની અટકાયતો દૂર થતી જાય છે. પરદેશમાં જઈને વસેલા આપણા દેશ બાંધવોના હક–અધિકારના રક્ષણ માટે તેમજ તેમના તરફના સદ્ભાવ ભર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ વર્તન માટે આપણા દેશના રાજ્યતંત્રનાં ધુરા વાહકે તનતેડ પ્રયાસ કરી રહ્યા છે. આઝાદી અને સ્વરાજ્ય પ્રાપ્ત થતાં–ઉપર જણાવ્યા મુજબ–દેશભરમાં દરેક બાજુનું વાતાવરણ અનુકુળતા અને સગવડ ભર્યું થઈ પડયું છે તેને ધર્મ અને સમાજના ઉત્કર્ષ માટે બને તેટલો લાભ લેવામાં આપણે યત્કિંચિત પણ બેદરકાર અને પ્રમાદગ્રસ્ત રહીશું તે ભવિષ્યની પ્રજા આપણા ઉપર ફીટકાર વરસાવશે. સબબ આપણે પ્રાથમીક કેળવણીથી માંડીને તે ઊંચ તમ કેળવણી સુધીના તેમજ તેના જુદા આપણે સ્વતંત્ર જુદા પ્રત્યેક અંગે–જેવાકે વૈદ્યકીય-ઔદ્યોપણ સાવજ- ગીક-એજીનીયરીંગ-એગ્રીકલચરલ સાઈન્સ નીક હાઈસ્કૂલે ટેકનીકલ-ઈલેકટ્રીક, મીલીટરી–પેલોસ– અને કેલેજોની એકાઉન્ટન્સી, પત્રકારત્વ વગેરે–અનેક સ્થાપના ઉપ- ભીન્ન ભીન્ન વિષયની ઉંચતમ કેળવણીના રાંત પરદેશ અભ્યાસ માટેની તમામ પ્રકારની અનુકુળતાજતાં વિધાથી- અને સગવડ–ઉત્સાહી વિદ્યાથી બંધુઓ એને ફી લોન- ત્થા બહેનોને ફ્રી સ્કોલરશીપ યાતે છેવટ શ્કેલરશીપ લેન (ધીરાણ પટે જોઈતી નાણાની મદદ) આપવાની ગાઠ આપીને કરી આપવી જોઈએ. આ માટે વણ કરવી એક વગદાર પ્રબંધકારીણી કમીટી, સેવા જોઈએ. મંડળના ભાઈઓમાંથી યોગ્ય પસંદગી કરીને નીમવી. મોટા મોટા શહેરોમાં આપણી સ્વતંત્ર હાઇસ્કુલે અને મુંબઈ-અમદાવાદ જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૪ કેન્દ્ર સ્થાનામાં હાઈસ્કુલ ઉપરાંત—જુદા જુદા વિષયેાની સાર્વજનીક કાલેજો પણ સ્થાપવી અને તેમાં જૈનતર ભાઈએને પણ દાખલ કરવા. આ પ્રકારની આપણી સંસ્થાઓમાં આપણે ફરજીયાત તેમજ ઐચ્છીક ધાર્મિક કેળવણી માટેના ચેાગ્ય પ્રધ કરી ધામિક ઉદ્યોત અને પ્રચાર માટે ઘણું ઘણુ કરી શકીએ. હાલમાં ચાલતી કેટલીક ખાનગી હાઇસ્કુલે તરફ નજર કરીએ તેા જણાશે કે તેઓ પેાતાના જ પગપર ઉભા રહેવા ઉપરાંત તેના માલીકોને ઘણી સારી કમાણી કરી આપે છે એટલે હાઇસ્કુલ માટે તેા નાણાની જરૂરીઆત બાબતમાં બહુ વિચાર કરવાના રહે નહિ અને તેથી કોલેજો માટે જ જોઇતા નાણા મેળવી લેવાના રહે. લેજો માટે તેમજ બીજી ખાખતા માટે જોઇતા નાણા માટેની યાજનાની ચર્ચા આગળ કરવામાં આવશે તે જો અમલમાં મુકી શકાય તા નાણા મેળવવાની ચીંતા પણુ રહે નહિ. ઉપર જણાવ્યા મુજખ દેશમાંજ રહીને તમામ પ્રકારની કેળવણીના લાભ લેતા વિદ્યાર્થી બંધુઓને ચેાગ્ય રાહત આપવા ઉપરાંત જુદાજુદા વિષયેામાં જ જવલંત અને ઝળકતી કારકીર્દી ધરાવતા વિદ્યાથી ઓને ખાસ પસંદ કરીને તેમજ આગળ અભ્યાસ માટે સબળ ઇચ્છા ધરાવતાં સામાન્ય વિદ્યાર્થી એને પણ જુદાજુદા વિષયેાના ખાસ અભ્યાસ માટે ઇંગ્લાંડ-અમેરીકા-જમની-જાપાન-રશીયા જેવા પરદેશેામાં લેાન દ્વારા નાણાની પુરતી સગવડ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ આપીને અગર કી ઓલરશીપ આપી મેકલવા. તેમની પાછળ ખર્ચાયેલ નાણાને બદલે તેઓજ ભીન્ન ભીન્ન વિષના નિષ્ણાત બની પરદેશથી પાછા આવીને પુરેપુરા ૧ સમયમાં વાળી આપશે, એટલું જ નહી પણ તેઓ સમાજને અનેક રીતે મદદગાર અને ઉપયોગી થઈ પડશે અને ભવિષ્યમાં આપણે ઉત્તરોત્તર આવા પરદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરી શકીશું તેમજ આગળ જતાં નાણા મેળવવાની આપણી ચિંતા ઘણી ઓછી થઈ જશે. આ પ્રશ્ન એટલે બધો મહત્વને–ઉપયોગી–ઉત્તરોત્તર લાભકારક છે કે તેને હાથ ધરવામાં આગળ ધપાવવામાં આપણે જરાપણ વિલંબ કરવે જોઈએ નહિ. આ યોજનાથી પ્રતિવર્ષ કણબદ્ધ નિષ્ણાતે ભીન્ન ભીન્ન વિષયના વિશારોની હારમાળા ઉભી કરી શકાશે. લેખ વધારે લાંબા થઈ જવાની બીકે આ પ્રશ્નની વધારે ચર્ચા કરવાનું ઉચીત જણાતું નથી. ખાસ નવયુગના જમાનામાં તેની વધારે ચર્ચાની જરૂર પણ જણાતી નથી. આ પ્રશ્ન તાબડતોબ હાથ ધરવાથી સમાજને ઉત્કર્ષ કેટલો ઝડપી વેગ ધારણ કરશે.–સમાજને તેથી કેટ કેટલા લાભની પરંપરા સાંપડશે તે સૌકઈ સહેલાઈથી સમજી શકે તેમ છે. આ તબકકે આપણે બંગાળ અને બિહારમાં વસતા આપણા સરાક-જાતિના હઝારો ધર્મબંધુંસરાક જાતિનું એના ઉદ્ધાર માટેની પણ વિચારણા કરી ઉદ્ધાર કાર્ય લેવી જોઈએ સરાક ભાઈઓને આપણા જન સમાજમાં યોગ્ય સ્થાન આપી તેમને તદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાત દશામાં દુઃખદ સ્થિતિમાંથી ઉગારી લેવા અને તેમને આગળ વધવા માટેની દરેક પ્રકારની અનુકુળતાઓ કરી આપવી તે આપણું મુખ્ય ફરજ થઈ પડે છે. સેવા મંડળે એ પિતાના સેવાભાવી ઉત્સાહી સભ્યોને તમામ સાધનો સાથે તેમના પ્રદેશમાં મોકલી તેમના ઉદ્ધાર માટેનું કાર્ય તાત્કાલીક હાથ ધરવું જોઈએ. આઝાદી અને સ્વતંત્રતાની પ્રાપ્તિની સાથે સાથે જ દેશના ભાગલા પડતાં-આપણા કેટલાક જૈન બંધુઓ પાકીસ્તાન પાકીસ્તાન ના પ્રદેશમાં મુકાઈ ગયા છે વિભાગમાં અને તે સાથે તેમની સ્થાવર-જંગમ ફસાઇ ગયેલા મીલ્કત તેમજ આપણા દેવમંદીર–ઉપાજૈન બંધુઓને શ્રો વગેરે પણ પાકિસ્તાનના પ્રદેશમાં તાત્કાલીક ફસાઈ ગયા છે તે બધાના રક્ષણ માટે મદદ આપણે એગ્ય પ્રબંધ વગર વિલંબ કરે જોઈએ. પાકીસ્તાન પ્રદેશમાં રહી આસાનીથી પિતાને ધંધો-રોજગાર ચલાવવાનું, પોતાનું તેમજ પિતાની સ્ત્રીઓ અને બાળકો તથા માલ મીલકતોનું રક્ષણ કરવાનું તદ્દન અશકય લાગતું હોય અને તે કારણે હઝરત માટેની વિચારણા કરી રહ્યા હોય તેમને આપણે દરેક પ્રકારની સહાય અને મદદ આપવી જોઈએ અને પાકીસ્તાનમાં જ જેઓ રહી જવા માગતા હોય તેમના ઉપર કેઈપણ પ્રકાર ને જુલમ ગુજારવામાં ન આવે તે માટે ત્યાંના સતાધીશે ઉપર એગ્ય દબાણ લાવવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ વળી તાજેતરમાં જ ઉપસ્થિત થયેલ શ્રી કેશરીયા | તીર્થના પ્રકરણ સંબંધમાં તેમજ અન્ય તીર્થ રક્ષક તીર્થોને લગતા આપણા પરાપૂર્વના હક– કમીટીની સત્તા અને અધિકાર ઉપર થતાં આક્રમણને સ્થાપના સામનો કરવા માટે આપણે સામુદાયીક બળનું સંગઠ્ઠન કરી હિમતભેર લડત એવા જોરશોરથી ઉપાડી લેવી જોઈએ કે જેથી આક્રમણકારી રાજ્યસત્તાને પણ નમતું આપવું પડે અને શુદ્ધ ન્યાય તેળવાની ફરજ પડે. ભારતવર્ષના સમસ્ત જૈન સંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ અને શ્રીમતી જેન કોન્ફરન્સ કાયમી તીર્થ રક્ષક કમીટીની સ્થાપના કરવી જોઈએ. આપણે આમ કરવું જોઈએ અને તેમ કરવું જોઈએ આની જરૂર છે અને તેની જરૂર છે–સેવા મંડળ અને સેવા સદને ઉભા કરવા જોઈએ-સેવાભાવી આગેવાનોએ હાર પડવું જોઈએ—વગેરે વગેરે અનેક અનુસંગીક બાબતને લંબાણથી ચર્ચા કરી પરંતુ તે બધા કામ પાર પાડવા માટે લાખ રૂપિયાની જરૂર પડશે તે કઈ રીતે મેળવવા તેને ખાસ વિચાર કરવાની જરૂર છે. પુરતી આર્થિક મદદ માટેની વ્યવસ્થિત પેજના સીવાય એક ડગલું પણ ભરી શકાય તેમ નથી. દરેક બાબતમાં ડગલે ને પગલે નાણાની પહેલી જરૂર છે પરા પૂર્વથી ચાલ્યા આવતા રૂઢ રીત-રીવાજો અને રાહ–રશમોમાં ઘરમુળના ફેરફારો કરી આપણે કેટલીક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૮ રકમ બચાવી શકીએ, વળી દાન પ્રવાહની દીશા બદલાતાં ધનિક દાનેશ્વરી ગ્રહસ્થા પાસેથી આપણે હાથ ધરવા માગતા મહાભારત કાર્યાની મહત્વતા-ઉપયેાગિતા તેમજ તાત્કાલીક ફળદાયીતા સમજાવી માટી રકમાના દાન પણ્ મેળવી શકીએ તથા લગ્ન સમારંભ જેવા ખુશાલીના પ્રસંગે નાની–મેાટી રકમેા ફરજીયાત જુદી કાઢવાની પ્રથા સમાજમાં ચાલુ કરાવી કંઇક સારી રકમ ઉભી કરી શકીએ પર ંતુ તેટલાથી આપણી ઝાળી ભરાય તેમ નથી જ. શરૂઆતથી તમામ દિશામાં આપણું કામ વ્યવસ્થીત રીતે ચાલુ કરી દેવાની તમન્ના ધરાવતા હાઈએ તે તે માટે આપણને લાખા રૂપૈયાની જરૂર પડે તેમ છે તે કઇ રીતે મેળવવા. આપણા લાખા રૂપૈયાના ધર્માદા કુંડાના વહીવટ તરસ્ નજર કરીએ તે આપણને સ્પષ્ટ જણાય લાખાના ધર્માં- છે કે તેવા ક્ડાના માટા ભાગની રકમા ાફડાના પાપ સરકારી લેનેામાં મ્યુનીસીપલ લેનેામાં સુલકકાચમાં એન્કામાં તેમજ યુદ્ઘ પ્રસંગે ઉભી કરવામાં થતા ઉપયાગ આવેલી લેને અને ખીજી અનેક સંસ્થાઅને તેમાંથી આમાં રાકવામાં આવેલી ડાય છે. અને તે ખેંચવા માટે બધા નાણાના ઉપયેગ દારૂગોળા કે શસ્ત્ર તે ફંડામાંથી સરજામ ખરીદવા પાછળ તેમજ ખીજા સેવામડળાને અનેક પ્રકારના આરંભ–સમારંભના પાપ અપાવી મૂલક કાર્યોમાં કરવામાં આવ્યાનું સ્પષ્ટરીતે જોઇતી લેાન. જણાય છે અને જૈન ધર્મ શાસ્ત્રના ક્રમાન મુજબ મન, વચન અને કાયાથી કરીને કરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૯ 1 રુજબ પા ની કે ધમણ વીને કે અનુમોદન કરીને પાપ કે પુણ્ય કર્મ બંધ થશે હોવાથી આવા ધર્માદા ફડના માલીક અને વહીવટ કરનારાઓ ઉપર જણુવ્યા મુજબ પાપ કાર્યોના મુખ્ય ભાગીદાર થાય છે તેની કેઈથી ના પાડી શકાય તેમ નથી. વળી ધર્માદા કુંડાની મીલકતમાંથી ધીરવામાં આવતી રક કવચી ખાટી થાય છે એટલે પાછી મેળવી શકાતી નથી. ખોડાઢોર-પાંજરાપોળ કે સાધારણ ખાતે ઘણી જગ્યાએ આવક કરતાં ખર્ચ ઘણું વધારે પડતું હોવાથી તે તે ખાતાઓ દેવદ્રવ્ય કે તેવા બીજા સદ્ધર ખાતાઓના હઝારો રૂપિયાના દેવાદાર બની જાય છે અને લાંબે ગાળે આ દેવું ભરપાઈ કરવાનું અશક્ય બની જાય છે. કહેવાતા દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય વગેરે સદ્ધર ખાતાઓના હઝારે રૂપૈયા કદીપણ ઉપયોગમાં ન લેવાતા દરદાગીના અને કીમતી ઝવેરાતમાં તેમજ બીજી જણોમાં તથા રોકડ રકમમાં નિરર્થક વગર વ્યાજવા પડયા રહે છે અને તેના સંરક્ષણ માટે આપણે ભયા-આર અને પઠાણેને મેટા ખર્ચે રોકવા પડે છે. વહીવટદારે કવચિત્ તેને અંગત ઉપગ કરે છે. દેવું ભરપાઈ કરવા તેઓ અશક્ત જણાતા લેણું ખોટું થાય છે. આવા ધર્માદા (religious and charitable ) Biat del 049791 બાબતમાં અનેક પ્રકારના ઉંડી વિચારણામાં લેવા ગ્ય કીસ્સાઓ આગળ કરી શકાય. તાજેતરમાં જ શ્રી કેશરીયાજી તીર્થના ભંડારમાંથી રૂપૈયા પંદર લાખની મનસ્વી રીતે ઉદેપુરના મહારાણાએ વ્યવસ્થા કરવા ધાર્યાનું આપણું જાણવામાં આવ્યું છે. આવા નાણા માટે હુંટ–ચેરી કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ઉચાપતને ભય પણ માથે લટકતી તરવારની જેમ ઝઝુમતે હોય છે. મોટા મોટા તીર્થોની કે મુંબઈ અમદાવાદ જેવા. શહેરના દેરાસરને વહીવટ કરતી પેઢીઓના હસ્તકના વહીવટ નીચે જુદાજુદા ખાતાના ધર્માદા ફંડના ભંડોળનો એકંદર સરવાળે તે કરેડા અને અબજો સુધી પહોંચે તેમ જણાય છે. આ બધું સુવ્યવસ્થીતરીતે અને અખંડપણે જળવાઈ રહે અને તેની વ્યવસ્થા કરતાં કોઈપણ પ્રકારના પાપબંધનમાં ફસાઈ જવું ન પડે અને દેવ દ્રવ્ય સુરક્ષીત રહે એ પ્રત્યેક સાચા જૈનની ભાવના હૃદયપૂર્વકની હોવી. જોઇએ. એ ખાસ મુદ્દાની અને ઇષ્ટ વસ્તુ છે. દેવદ્રવ્યના સંરક્ષણ અને સદુઉપયોગનો પ્રશ્ન સર્વગ્રાહી અને અનેક દેશીય નજરથી ઉડી વિચારણા માગી રહેલ છે. ઉપરોક્ત મુદ્દાની અને ઈષ્ટ વસ્તુને બરાબર ખ્યાલમાં રાખીને જ વિનમ્ર ભાવે સુચન કરવાનું કે ધર્માદા ફડાના નાણુની સંપૂર્ણ સહીસલામતી માટેની પુરતી જોગવાઈ રાખીને આવા ભંડેળામાંથી બેંકના વ્યાજના દરે જરૂર પુરતી લોન લેવાની વ્યવસ્થા સેવામંડળના મુખ્ય આગેવાને બનતી તજવીજથી અને બનતી તાકીદ કરી શકે તે ધર્મ અને સમાજના ઉત્કર્ષનું કાર્ય ઘણું સરલ અને સુતર થઈ પડે. પ્રથમ દરજજે આવા મેટા મેટા મંડળના ટ્રસ્ટીઓને સેવા મંડળના અગ્ર ગણ્ય સભ્યો બનાવવા જોઈએ. વળી આ રીતે લેનથી મેળવેલા નાણાને ઉપયોગ ખાસ કરીને દેશમાં રહીને ઉચ્ચ કક્ષાને અભ્યાસ કરતા તેમજ * પરદેશ જવા માગતા વિદ્યાથીઓને લેન કેલરશીપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭ી આપવામાં તથા નિરૂદ્યમી બંધુઓને ધધે વળગાડવા માટે જરૂર પુરતી લોન આપવામાં ત્યા સુરક્ષીત દેખરેખ નીચે સસ્તા ભાડાની ચાલીઓ ઉભી કરવામાં તેમજ યેગ્ય વિચારણપૂર્વક બીજી જે કંઈક બાબતે નકી કરવામાં આવે તેવા કામમાંજ થવો જોઈએ. જેમને લોન આપવામાં આવે તેમની પાસેથી લેખીત દસ્તાવેજ કરાવી લેવાનું તથા તેમના ખર્ચે તેમને વીમે ઉતરાવી પોલીસી સેવા મંડળના કબજામાં રાખવાનું ધોરણ રાખવું તેમજ લેનની વસુલાત માટે યોગ્ય પ્રબંધ કરવો. કર્માદા ફંડના નાણું સેવા મંડળે મારફત આ રીતે લેનથી ધીરવામાં આવશે તે વસુલ આપવા માટે તેવી લેન લેનારતે શું બલકે તેની સાત પેઢી સુધીના વારસે આપણા જૈન સંઘના સામાન્ય વહીવટ મુજબ જવાબદાર રહેશે. આવી લેને કમે કમે વસુલ થતાં અન્ય બંધુ એને પાછી તે આપી શકાશે અને ઉત્તરોત્તર તેને લાભ લેનારાઓની વૃદ્ધિ થતી જશે વળી આવી લેન મેળવનાર રા–તેના પ્રતાપે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતાં લેનનાં નાણું પુરેપુરા વસુલ આપવા ઉપરાંત સમાજ તરફ-તેના સેવા મંડળ તરફ અવારનવાર પોતાને ઉદાર હાથ જરૂર લંબાવતા રહેશે. આવી લેન–સ્કોલરશીપની ચેજનાની ચેકસ સળતાને પુરા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વાષક રીપોટેથી મળી રહે છે. મગના ઢગલામાંથી કોઈ કરતું નીકળે તો તેની પરવા કરવી નહી. આગળ જણાવી ગયા છીએ કે નાણા મેળવવાની મુશ્કેલી કરતાં સાચા કાર્યકર્તાઓ મેળવવાની મુશીબત વધારે મેટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭ર છે છતાં પણ optimistic દષ્ટિએ સહેતુક આશા રાખીએ કે દૂધ, ક્ષેત્ર, કાળ, ભાવ ખાસ કરીને કાળબળ આ બાબતમાં આપણને જરૂર મદદ કરશે. સેવા મંડળો અને સેવા સદનની યોજનાને જેટલી ઝડપથી જેટલી વિશાળતાથી જેટલા સદુભાવથી આપણે અપનાવીશું. આગળ ધપાવીશું તેટલે સમાજને ઉત્કર્ષ જલ્દી સાધી શકાશે અને તેટલા પ્રમાણમાં સમાજ સંખ્યાબળમાં તેમજ ગુણવત્તામાં અને અનેક પ્રકારની શક્તિઓની ખીલવણ અને વૃદ્ધિમાં આગળ વધશે. વળી આવી સમર્થ અને શક્તિશાળી સમાજ આત્મ સંરક્ષણ મા તેમજ તીર્થો અને ધર્મ સ્થળના સંરક્ષણના કાર્યમાં વિષેશ સબળ બનશે. દેવદ્રવ્યનું મહત્વનું વિશેષણ જીન પવય વુદ્ધિકરં– સાર્થક થશે. જેન ધર્મને સર્વત્ર અપૂર્વ ઉદ્યોત થશે અને જૈન શાસન જયવંતુ બનશે. શ્રી વીર પરમાત્માના સાચા વારસદાર તરીકેના આપણા ગૌરવમાં અણધારી અકલ્પ્ય વૃદ્ધિ થશે. અન્ય ભાઈબંધ કોમે સાથેની આગે કુચ માટેની આપણી હરીફાઈ દીપી નીકળશે. नत्वहं कामये राज्य न स्वर्ग न पुनर्भवम् । कामये दुःख तप्ताना प्राणिनामाति नाशनम् श्लोकाधे प्रवक्ष्यामियदुकत ग्रन्थ कोटिभिः । परोपकारः पुण्याय पापाय परपीडन ॥ अहिंसा सत्यमस्तेमकाम क्रोध लोभता। भूतप्रियहिते ફાર પર્ષેડ રાવળ: II ઉપરોક્ત અમૂલ્ય સુત્રોને મુદ્રાલેખ સમાગણું–જીવનના મુખ્ય આદર્શ તરીકે નજર સન્મુખ રાખી સેવા મંડળના સમાજના અગ્રેસર-બ ધુઓએ આ કપરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ કાર્ય કરો માટે કાર્યમાં અનેક પ્રકારની યાતનાઓ અને રુદ્રાલેખ સમા દુ:ખોથી તપી રહેલ સ્વામિ ભાઈઓની અમુલ્ય સુત્રો યાતનાઓ અને દુઃખોને નાશ કરવા માટે, પરોપકાર કરવા તેમજ સર્વ પ્રાણીઓનું પ્રિય અને હીત કરવા માટેની તીવ્ર ઈચ્છા રાખી પિતાના કાર્ય પ્રદેશમાં આગળ અને આગળ જ ધપ્યા જવું જોઈએ તે સિવાય સમાજને ઉત્કર્ષ અશકય જ છે. સમસ્ત ભારતવર્ષના ભાઈ–બહેનની સાથે મળીને કરવામાં આવેલ સાઠ-સાઠ વરસની ઉગ્રતપશ્ચર્યા, પ્રખર આત્મભેગ, વિરલ ત્યાગ અપૂર્વ બલીદાન અને પારાવાર કષ્ટ અને યાતના સહનના પરીણામે સ્વરાજ્ય પ્રાપ્તિ પછી હવે આપણે સામાજીક ઉત્કર્ષ માટે સંપૂર્ણ જાગ્રતિ પૂર્વક સૌ કોઈએ કટીબદ્ધ થવું જ જોઈએ અને સામાજીક સર્વાગી વિકાસ માટે સર્વ દિશામાં અતુલ પ્રયાસ અને અથાગ ઉદ્યમ કરવાનો આરંભ કરી દેવું જોઈએ. વેતામ્બર મૂર્તિપૂજકની દષ્ટિએ આ વિષયની લંબાણ ચર્ચા કરી છે છતાં પણ તે ત્રણે ફરકાને એક સરખી રીતે લાગુ પડે છે એટલે ત્રણે ફીરકા સાથે મળીને સંયુક્ત સેવા મંડળ અને સેવાસદનેની વ્યવસ્થા કરે તે સંયુક્ત જૈન સમાજ માટે સોનાનો સૂરજ ઉગ્યા જેવું થાય–તીર્થો સંબંધીના અંદર-અંદરના ઝગડા એકદમ અટકી જાય અને તેના ઉપરના આક્રમણ પ્રસંગે મજબુત સંયુક્ત મોરચો ઉભું કરી શકાય. “મારું મારા બાપનું અને તારા માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ મારે ભાગ” જેવી હીન મને દશાને પ્રત્યેક વ્યક્તિએ ત્યાગ કરી ઉદાર ભાવપૂર્વક ન્યાય માર્ગને જ આશ્રય લે જોઈએ. સંયુક્ત બળથી, સામુદાયીક સંગઠ્ઠનપૂર્વક કાર્ય કરવાનો જમાને આવી પહોંચ્યા છે–ઉતીક–જાગ્રત થા એવી હાકલ પૂર્વક નવયુગના ઘડીયાળી વાગી રહ્યા છે Now or never ના સૂત્રનું રહસ્ય સમજી, આળસ અને પ્રમાદ ખંખેરી નાંખી, યા હોમ કરીને ચઢે--ફિતેહ છે આગેની ઉલ્લેષણાપૂર્વક શિસ્તપૂર્વકની આગેકુચને પ્રારંભ વગર વિલંબે કર જોઈએ. સૌને શાસન દેવ પ્રત્યેની શુદ્ધ હૃદય અને સદ્ભાવ પૂર્વકની પ્રાર્થના કે—સૌ ભાઈઓને–પ્રત્યેક અંતીમ વ્યક્તિને શાસનદેવ સન્મતિ આપે અને પ્રાર્થના સમાજ પ્રત્યેની પિતાની ફરજો અને જવા બદારીની સાચી સમજણ સાથે સમાજ પ્રત્યેનું રૂણ અદા કરવા પુરતા ભાવના, શક્તિ અને બળ અપે એજ અભ્યર્થના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ યાત્રાળુ ભાઈઓને વિજ્ઞપ્તિ. સમસ્ત દેશભરમાંથી આપણું પરમ પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રાર્થે આવનાર સર્વ યાત્રિક ભાઈઓને સવિનય વિદિત કરવાનું કે તાજેતરમાં જ લોકમાન્ય સૌરાષ્ટ્ર સરકારનું એકમ થતાં, સમસ્ત વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને પાલીતાણું દરબારને દરવર્ષે રૂા. ૬૦૦૦૦ ભરવા. પડતા હતા તે સૌરાષ્ટ્ર સરકાર તરફથી માફ કરવામાં આવ્યાથી શ્રી સીદ્ધગિરિની યાત્રા કરવાનું ઘણું જ સરલ. અને સુગમ થઈ પડયું છે. વળી ખુદ પાલીતાણામાં આપણી જૈન ધર્મશાળાઓની સંખ્યા સારા પ્રમાણમાં હોવાથી તેમજ ભેજનશાળા વગેરેની સારી સગવડ હેવાથી આપણું યાત્રીક ભાઈઓ મોટી સંખ્યામાં યાત્રાને લાભ પ્રતિવર્ષે લઈ રહ્યા છે તેઓ સૌ ભાઈઓને શ્રી ગેઘા જૈનસંધ તરફથી આગ્રહપૂર્વક વિનંતિ કરવામાં આવે છે કે–ઠેઠ પાલીતાણુ સુધીની ટ્રેનની સગવડ થતાં અને આ તરફની પંચતીર્થ યાત્રામાં ગોઘાને પણ સ્થાન મળેલું હોવાથી ગોઘાના પરમ શાસન પ્રભાવક શ્રી નવખંડા પાર્શ્વનાથજીની યાત્રાને લાભ લેવા ચુકવું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭ ? ગાઘા-પાટણ ગામ ગંભીર ’ થી શરૂ થતી કાન્ય કૃતિમાં મુક્સ્થાન પ્રાપ્ત કરેલ ગેાધા શહેર સારી વસ્તી ધરા· વતુ, અગ્રગણ્ય પ્રાચીન સમયના બંદરેામાંનુ એક સુપ્રસિદ્ધ મ ંદર હતું. આપણા સુપ્રસીદ્ધ ન્યાય વિશારદ ન્યાયાચા શ્રીમદ્ યશે!વિજયજી ઉપાધ્યાય મહારાજાએ સ’, ૧૭૧૭ માં ગેાઘામાં જ રહીને ‘ સમુદ્ર-વ્હાણુ સંવાદ નામા ઘણાજ રસીક, બેાધપ્રદ, અર્થગાંભીર્ય અને પદ લાલીત્યથી સૌ કાઇને આશ્ચર્ય મુગ્ધ કરે તેવા રાસ ૧૭ ઢાળમાં બનાવેલે છે. આ ગેાઘા દર અમદાવાદ જીલ્લાના ગેાધા તાલુકાનુ મુખ્ય શહેર ગણાય છે. બ્રીટીશ રાજ્ય અમલમાં દર તરીકે તેને ખરામર ખીલવવામાં નહિ આવ્યાથી તે દીવસે દીવસે પડતી દશામાં આવતુ જાય છે. આમ છતાં પણ તેની પ્રાચીન જાહેાજલાલીના કારણે તે મુખ્ય ત્રણ દેરાસરે એ જૈન ઉપાશ્રયા, અને એ જૈન ધર્મશાળાએ ધરાવે છે અને · અદ્યાપી પણ તે બધા સુવ્યવસ્થિત સ્થિતિમાં જળવાઇ રહ્યા છે. : ઉપરોક્ત ત્રણ દેરાસરા પૈકી શ્રી નવખંડાપાર્શ્વનાથનુ છે. તે ઘણું વિશાળ, રમણીય અને સર્વ રીતે આકર્ષીક છે. આ દેરાસરની વચ્ચે, શ્રી નવખંડાપાર્શ્વનાથજીનુ પરમ આલ્હાદક અને વિશાળ રંગમંડપ સાથે ભવ્ય મંદીર આવેલુ છે અને મુખ્ય દેરાસરની ચારે બાજુથી સુરક્ષીત કાઠાએ સાથેના મજબુત માંધણીના ગઢની અંદરના વિશાળ કમ્પાઉંડમાં ચારબાજી ચાર દેરાસરા-શ્રી શાંતિનાથજી, શ્રી સુવિધિનાથજી, શ્રી ચૌમુખજી અને નેમિનાથજીના આવેલા છે. ગામમાંના બીજા બે દેરાસરામાં એક શ્રી ચંદ્રપ્રભુજીનું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com r Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૭ બીજુ શ્રી જીરાવળા પાર્શ્વનાથજીનું છે. સાધુ સાધ્વીઓ માટેના બે વિશાળ ઉપાશ્રયે છે. તેનું રીપેરીંગ કામ હાલમાં હાથ ધરવામાં આવેલ છે. અને ખાસ સાધ્વીજીઓ માટેના ઉપાશ્રયની આગળની જમીન મુખ્ય રાજ્યમાર્ગ ઉપરની મેળવી લેઈ કેટલુંક તદન નવીન બાંધકામ પાયામાંથી જ શરૂ કરવામાં આવેલ હઈ તે એક ભવ્ય, વિશાળ અને અનેક રીતે ઉપયોગી થઈ પડે તેવું સુશોભીત મકાન તૈયાર થાય તેવી આશા રાખવામાં આવે છે. ભાવનગરથી ફક્ત બાર માઈલને અંતરે આવેલ ઘા સુધીની પાકી સડક હેવાથી, દીવસમાં ચાર વખત જતીઆવતી નીયમીત મોટર સવીસની અનુકુળતા રહેવાથી યાત્રાળુ ભાઈઓ તેને ઘણું સારી રીતે લાભ લઈ શકે છે. મેટરની ટીકીટના ફક્ત દસ આના રાખવામાં આવેલ છે. વળી યાત્રીક બંધુઓ સુખ સમાધિપૂર્વક–શાંતિથી સેવાપૂજા-દર્શન અને યાત્રાને સારી રીતે લાભ લઈ શકે તે ગણતરોએ જરૂર પુરતી તમામ સગવડ ઉપરાંત શ્રી ગેઘા. જેન સંઘ તરફથી એક વખત ભાતાની સગવડ પુરી પાડતું તલાટી ખાતું છેલ્લા વીસેક વરસથી શરૂ કરવામાં આવેલ છે અને તે સુવ્યસ્થિત રીતે ચાલી રહેલ છે. નજીક નજીકમાં જ દેરાસર ઉપાશ્રય વગેરેની સર્વાશે ઘણી સારી અનુકુળતા હોવાથી સાધુ-સાધ્વીઓનું માસું ભાગ્યે જ ખાલી જાય છે. ગોઘાના હવા-પાણી પણ નિરગી સુખાકારી અને આરોગ્ય વર્ધક ગણાય છે. શ્રી ગોઘા જૈનસંઘને વહીવટ શેઠ કાળા મીઠાના નામથી કરવામાં આવે છે. સંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૮ - હસ્તકના જુદા જુદા ખાતાઓ પૈકી દેવ દ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, જીવદયા વગેરે ખાતામાં સારો વધારે છે, પરંતુ સાધારણ ખાતામાં તેમજ પાંજરાપોળ ખાતામાં ઘણે ટેટે છે. વ્યાપાર રોજગાર તદન પડી ભાંગવાથી કઈ જાતને વ્યાપારી લાભ પાંજરાપોળ ખાતે નથી. વસ્તીને હેોટો ભાગ ધંધાર્થે પરદેશ ચાલ્યા જવાથી પાંજરાપોળ ખાતું જેનભાઈઓને જ સંભાળવાનું રહે છે અને તે ખાતે છેલ્લા કેટલાક વરસોથી જુજ આવકના પ્રમાણમાં ખર્ચ ઘણો વધારે થતો હોવાથી દેવદ્રવ્યનું ઘણી મોટી રકમનું લહેણું ખેંચાય જાય છે અને પ્રતિ વર્ષ તેમાં વધારે થતું જાય છે એટલે સૌ ભાઈઓને આ બન્ને ખાતાઓ તરફ પિતાને ઉદાર હાથ લંબાવવા વિનંતિ છે. ઉપરોક્ત પરિસ્થિતિ આગળ કરી સૌ યાત્રાળુ ભાઈઓને ગેઘાની યાત્રાને લાભ લેવા ફરી આગ્રહપૂર્વક વિનંતિ કરીએ છીએ:–માહે અકટેમ્બર સને ૧૯૪૯ વકોલ ન્યાલચંદ લક્ષ્મીચંદ શેઠ જીવણભાઈ ગોરધન નાણાવટી માણેકચંદ કરમચંદ સંઘવી રાયચંદ લલ્લુભાઈ શ્રી ગેઘા જૈન સંઘના મુખ્ય કાર્યવાહકે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૯ સ્વ. શાંતમૂર્તિ શ્રી જયંતવિજયજી મહારાજકૃત ૧. વિહરવન. ૦-૧૨૦ ૨. આવુ માન ત્રીજી આવૃત્તિ ટૂંક સમયમાં બહાર પડશે. ૩ જાવું માન ર, અપ્રાપ્ય ૫-૦-૦ ૪. કાવુ માન રૂ અચલગઢ, આવૃત્તિ બીજી ૧-૮-૦ ૫. વુિં માને ( પ્રદક્ષિણા વર્ણન ) ૨-૮-૦ ૬. ૩g આ વિશે ( પ્રદક્ષિણા લેખસંદેહ ) ૫-૦-૦ ૭. શંખેશ્વર મહાતીર્થ ૧-૬-૦ ૮. ઉપરિયાલા તીર્થ ૦-૬-૦ ૯. હમીરગઢ તીર્થ ૦-૬-૦ ૧૦. સમેતશિખર તીર્થ ૦–૬–૦ ૧૧. ચિત્રમય અચલગઢ ( આલબમ ) ૦–૮–૦ ૧૨. શંખેશ્વર સ્તવનાવલિ ૦–૮–૦ ૧૩. ચિત્રમય શંખેશ્વર ( આલ્બમ ) ૦-૬-૦ મુનિરાજ વિશાલવિજયજીકૃત ૧. દ્વાપત્રિકાળ સંગ્રહ (યંત્રયુક્ત ) ૩-૦-૦ २. संस्कृत-प्राचीन-स्तवन-संदोह ૦–૩-૦ આમા સંસ્કૃતનાં નાનાં પણ સુંદર ભાવપૂર્ણ ૩૭ પ્રાચીન સ્તવનને સંગ્રહ મુનિરાજશ્રીએ સંપાદિત કરેલ છે. ૩. કુમારપાના. મગ-ર-રૂ-૪ દરેકના કિં. રૂ. ૨–૦-૦ પાકું બાઈડીંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ©©©©©©©©e જૈન આગમ, જૈન તત્વજ્ઞાન, જૈન ન્યાય, જૈન છે વ્યાકરણ, જૈન સાહિત્ય, જન વિધિવિધાન, ક્રિયાકાંડ તથા પ્રકરણાદિ વિષયનાં ગૂજરાતી, હિન્દી સંસ્કૃત, પ્રાકૃત તેમજ અંગ્રેજી ભાષાનાં ૭૭૭૭૭૭: ©©© પ્રા ચીન–અર્વા ચી ન પુસ્તક મેળવવાનું ઉત્તમ સ્થાન ©©©©©©©©©© onion છે. શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા છે. ગાંધીચેક, ભાવનગર (સૌરાષ્ટ્ર ) જન સાહિત્યના ગ્રંથો ઉપરાંત સામાન્ય છે. સાહિત્યના ગ્રંથ પણે માગણી મુજબ પૂરા હું પાડવામાં આવે છે. ' ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ | આત્મિક વ્યાધિની સુધારણા નિમિત્તે આપના ધર્મના સિદ્ધાન્ત શ્રેષ્ઠ છે એ વિષે મને કશીયે શંકા નથી જૈનધર્મના માર્ગ દર્શનથી, એ ધર્મ ના અનુયાયી જે તે મનુષ્યનું ચારિત્ર અને છે એ નિ:સંદેહ છે. પ્રા. હર્મન જેકાબી. Shree Sudhammaswami a nda mara Surat www.umaragyanbhandar.com