SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - श्री नवखंडा पार्श्वनाथाय नमः જૈન દષ્ટિએ પ્રત્યેક જીવાત્મા મૂળ સ્વરૂપે નિર્મળ સ્ફટીક મણિ જે વિશુદ્ધ અને અનંત શક્તિને ધણું માનવામાં આવે છે પરંતુ ધગધંગતા જવલંત અંગાચરમતીર્થકર રાને રાખના ઢગલાથી ઢાંકી દેવામાં આવ્યું શ્રી મહાવીર હોય અગર તે નિર્મળ સ્ફટીક મણિરત્નને જિન પ્રતફેંકી દેવામાં આવ્યું હોય અને તેના ઉપર જૈન ધર્મ અને ધૂળમાટી અને કચરાને પુંજ જામવા જન સમાજનું દેવામાં આવ્યો હોય તેમ આ જીવાત્માને દિગદર્શન અનાદિ કાળથી શુભાશુંભ અનેક પ્રકારના કર્મદળેના વરણથી આવરી લેવામાં આવેલ છે. આ રીતે વધતા ઓછા અંશે, પ્રત્યેક જીવાત્મા મુળસ્વરૂપે વિશુદ્ધ અને અનંત શક્તિને પણ એક જ પ્રકારને હવા છતાં કર્મ દળથી સંકલિત હેવાથી અનેક જીવાત્માએ માનવાના રહું છે. કર્મની વિચિંત્રતાને લીધે તેઓ અનેક પ્રકારની જુદી જુદી દશાએ ભેગવતા જણાય છે. કર્મોના આવરણેથી જીવાત્મા તન મુક્તદશા પ્રાપ્ત કરવાને શક્તિમાન થતા નથી ત્યાં સુધી તેને આ સંસૉરમાંભવસાગરમાં જન્મ-મરણના ફેરા કરવાના અને અનેક પ્રકારની સુખ-દુખ, શાતા–અંશાતા પિતાનાં કવિત ભોગવવાના રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034875
Book TitleJain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Original Sutra AuthorN/A
AuthorNyalchand Lakshmichand Soni
PublisherYashovijay Jain Granthmala
Publication Year1952
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy