SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ 13 , દષ્ટિએ દીન-પ્રતિદીન ઉતરી જાય છે. તેનું શું કારણ? તેની આપણે નિષ્ણાત ચિકિત્સકની દ્રષ્ટિથી મીમાંસા કર વાની જરૂર છે એટલું જ નહિં પણ વધારે કુશળતા પૂર્વક તે તે કારણે દૂર કરવા માટેનાં ઉપ જેવાની જરૂર છે. જૈનસમાજે તેનું સ્થાપંમાં કાળથ અને પછીના કેટલાક સૈકાઓ સુધી ધુમ્હારી સુલ્યા અને કહ્યું પરંતુ પાછળથી જે તે સમયેનાં અગેવાની કઈકે સંઆધુનીક જેનચિત મમદેશોથી અગર તો વધતા જતો સમાજની વિધાતા બળોના પ્રભાવે તેમ છ ભી ઘણું હામિ હેચતી રહી. વચ્ચે વચ્ચે સ્થિતિ અને યુગપ્રધાન સદશ મહાનુૌધિ પુરૂષાના તેના કારણે, પ્રતાપે કઈ ઠીક ઠીક ઉદયંકાળે જતાં રોં પરંતુ આખરે તેની સ્થિતિ શેચિ: “નીય અને વિચાર કરતા કરી મુકે તેવી થઈ પડેયાનું જણાય છે. અત્યારે આNણ જૈનસમાજ મુખ્ય ત્રણ ભાગમાં કવેસાર દેશવાસ સ્થાનકવાસી એમિ' દીગમ્બરી એ રીતે વહેંચાયેલું જણાય છે એટલું જ નહિ પણ દરેક મુખ્ય વિભાગમાં પણ મત-મતાંતર' ગઈ ભેદ પક્ષાપક્ષી અમે મળી પ્રરૂપણાના કારણે અર્નિક પોની સ્થાપના થઈ ગઈ છે અને વખતના વહેણું સાથે એક બીજાની વચ્ચે અંતર ઘટવાને બદલે વધતું જ જાય છે. તેમજ કવચિત્ એક બીજા પક્ષે વચ્ચે સામસામા મરચા મંડાય છે અને અનેક રીતે સામાજીક ઉત્કર્ષને પુય કાર્યમાં ૫ચોગી અને મદદગાર થઈ પડે તેવી હદ ઉપરાંતના દ્રવ્ય અને શકિતને મોટા પ્રમાણમાં નિર્થિક દુરુપયોગ થઇ રહેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034875
Book TitleJain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Original Sutra AuthorN/A
AuthorNyalchand Lakshmichand Soni
PublisherYashovijay Jain Granthmala
Publication Year1952
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy