SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારક બુદ્ધિમાન વર્ગને સર્વ રીતે સંતોષ આપે અને આકષી શકે, વર્તમાન સમયને સર્વથા અનુકુળ થઈ પડે તેવું શ્રી મહાવીર ભગવાનના જીવન ચરિત્રનું કેઈ અપૂર્વ પુસ્તક, અતિહાસીક દષ્ટિએ સર્વ માન્ય થઈ પડે તેવું હજુ આપણે તૈયાર કરાવી શક્યા નથી. આવા પુસ્તક માટે જોઈતી વસ્તુ જુદા જુદા અનેક ધર્મગ્રન્થોમાંથી ઉપલબ્ધ થઈ શકે તેમ છે. પરંતુ તેને એકત્ર અને સંગઠીત કરવા માટે પુરતી કાળજીપૂર્વકની મહેનત લઈ જરૂર જોગી જહેમત ઉઠાવી શકે તેવા શાસ્ત્રવિશારદ-વિદ્વાન અને જીવનચરિત્રોના નિષ્ણાત લેખક પાસે યોગ્ય પુરસ્કાર આપીને તે તૈયાર કરાવવું જોઈએ. શાસ્ત્ર વિશારદ શ્રી વિજયધર્મસૂરિએ અથાગ પ્રયાસ - લેઈ પારાવાર જહેમત ઉઠાવી તે સમયમાં સુપ્રસીધજૈન વિષમ ગણાતો લાંબા વિહાર કરી ૪૦-૪૫ પંડીતેની વરસ ઉપર બનારસમાં શ્રી યશોવિજયજી ઉપેક્ષા કરી જૈન પાઠશાળાની સ્થાપના કરેલ ને જેનેતર શાસ્ત્રી અજોડ અપૂર્વ પાઠશાળાને પણ અદ્યાપી એને પુષ્કળ પર્યત આપણે નિભાવી શક્યા નથી. ખનભાવતે વળી સદર પાઠશાળામાં તૈયાર થયેલ કેટજૈન સમાજ લાક જૈન પંડિતેને પણ જૈન સમાજ અપનાવી શકી નથી એટલે તેને જૈનેતર વિશાળ ક્ષેત્રમાં પિતાનું સ્થાન શોધી લેવું પડ્યું છે અને આપણે સાધુ વર્ગ સમાજના દ્રવ્યના ભોગે અને પુષ્કળ ખર્ચ કરીને જેનેતર પંડીતને નભાવ્યે જાય છે. એકાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034875
Book TitleJain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Original Sutra AuthorN/A
AuthorNyalchand Lakshmichand Soni
PublisherYashovijay Jain Granthmala
Publication Year1952
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy