SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સેળમી સદીમાં વસતા મનુષ્યને આપણને આભાસ્ટ કરાવે છે. સમાજ આવા આભાસેથી કયારે મુકત થશે. તે વિચારવા જેવું છે. સમયને, યુગબળને, પલટાતા જમાનાને ઓળખી લેવાનું સામર્થ્ય, તેનું મુલ્ય, તેમજ તેની મહત્વપૂર્ણ ઉપયોગીતા હજુ પણ આપણે બરાબર સમજી શકયા નથી એટલે તેવા સામર્થ્યને કેળવીને–તેને પુષ્ટ બનાવવાની વાત આપણાથી દૂરની દૂર જ રહે છે. વિધિ-વિધાન અને ક્રિયાકાંડની અનેક વ્યવહારિક અને ધાર્મિક બાબતોમાં જુગજુના પુરાણ સંસ્કારો ઉપર પરંપરાગત રાહ–રશમ અને રૂઢિગળના પ્રતાપે એટલા બધા જાળા-ઝાંખરા અને થર બાઝી ગયા છે કે તેનું ગુઢ રહસ્ય કે મૌલીક હાર્દ જ તદન ભુલાઈ ગયું છે અને તેને પરીણામે આપણે હદ ઉપરાંતના જન–શક્તિ અને દ્રવ્યને નિરર્થક વ્યય કરી રહ્યા છીએ. શાસનદેવ આપહને તેમાંથી કયારે બચાવશે? છેલ્લા વિશ્વયુદ્ધને કારણે ખાદ્ય પદાર્થો ઘણું ઉંચા ભાવે પણ મેળવવાની મુશ્કેલીઓ વધી સરકારી ગયા છતાં, વ્યવહારીક તેમજ ધાર્મિક અંકુશ આશી- પ્રસંગે થતાં જમણવારે, માનભુખ્યા વંદ રૂપ માલેતુજારો “પીએસે ચલી આતી હૈ” નો * ધોરણે મોટા ખર્ચ પણ કર્યો જતા હતા તે રાજ્યસત્તાને અંકુશ મુકાતાં છતાં પણ કવચીત્ છાનાંછપના થતાં રહેતા હતા. આવા અંકુશથી કંઈક સુકા ભેગું લીલું પણ બળી ગયેલ એટલે તદન નિરસ (ષટ રસ રહીત અને લખું નવ દીવસે સુધી એક જ વખતનું સામુદાયિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034875
Book TitleJain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Original Sutra AuthorN/A
AuthorNyalchand Lakshmichand Soni
PublisherYashovijay Jain Granthmala
Publication Year1952
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy