________________
ભાઈઓ બહાર પડવાથી વર્ષભરમાં આવા વરઘોડાની સંખ્યા
. ઘણી વધી પડે છે. લગ્નગાળામાં રોજ બરોજ દેખાવે અને આવા વરઘોડા નીકળે જાય છે અને કંઈ વરઘોડા વખત તે એક જ દિવસમાં સવાર-સાંજ એમ પાછી લાખે બે વખત લોકોને વરઘોડા જોવા મળે છે. રૂપૈયાના અ૫. આવા વરઘોડાથી ધાર્મિક કે વ્યવહારિક
સમાજને, કે વ્યકિતને કેટલો લાભ થત
હશે-એન-જૈનેતર સમાજ ઉપર તેની કેવી અસર થતી હશે–ખર્ચના પ્રમાણમાં કેટલો નજીવો લાભ થતું હશે તે બધી બાબતેને યથાર્થ ખ્યાલ તે કોઈ નીડર અને સિદ્ધહસ્ત લેખક જ આપી શકે. આવા ધામધુમીયા દેશ્મ પાછળ થતા લાબેના ખર્ચનો ખ્યાલ કરવા બેસીએ તો તરતજ સ્પષ્ટ રીતે જણાઈ આવે કે તેવા ખર્ચ માટે ભાગ દરબારી રીયાસત અને તેવાખાનામાંથી લાવવામાં આવેલ હાથીઓ અને તેના સરંજામનાં નકરા પાછળ, એર અને સીપાઈઓ વગેરે ભાડુતી માણસોના ઈનામ ‘અકરામ પાછળ સાંબેલાઓ અને વિકટોરીયા માટેના ઘોડાના સ ભાળનારાઓને બક્ષીસ આપવામાં તથા પાંચ-સાત જુદાજુદા બેન્ડવાળાઓના હીસાબ ચુકવવામાં વેડફાઈ જાય છે. આડંબર-પ્રિય રૂઢીચુસ્ત શ્રદ્ધાળું ભાઈઓ, તરતમતાએ લાભાલાભની વિશાળ દષ્ટિથી ઉડે ગણત્રી નહી કરતાં આવા ધામધુમીયા અને ભભકભર્યો દેખાથી એટલા અણ આકર્ષાઈ જાસ છે કે આજે થે. આ પ્રશ્ન રહ્યા છે. એવી મસ્તાની માતા અણાના કરી હા પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com