SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જાણે પરંતુ તેથી સમાજને કે ધર્મને કેઈપણ અંશે ઉકર્ષ સહાયનું દષ્ટિગત થતું નથી. આવા વરડાઓ જોઈ એ પણ જૈનેતરખંધુ જેન થયાને દાખલ મળી આવતા નથી પરંતુ કોઈ કોઈ વ્યવહાર કુશળ વિચક્ષણ વ્યક્તિઓ તરફથી ટીકાઓ થતી સાંભળીએ છીએ કે વાયો વરઘેડે ગાંડે તુર બની જાય છે. અને હઝારે રૂપૈયા નિરર્થક વેડફી નાખે છે અારતે સાચી વણિકવૃત્તિને તિલાંજલી આપી હઝારે રૂપિયાના ખર્ચાના બદલામાં તદ્દન નજીવા લાભથી મન મનાવી લઈ ફુલણજી બની જાય છે. આવા દેખાથી કે વરાડાએથી શાસનને કે ધર્મનો ઉદ્યોત કેટલે થાય છે તે જાણવાની કઈ પારાશીશી મળી આવતી નથી, જો કે તેના બણગા તો ઘણા ઘણા ફેંકવામાં આવે છે. મહેટ હેટા શહેરોમાં ઉસવે પ્રસંગોના વડાઓ ઉપરાંત સાધુ–મહારાજના સાચયા પ્રસંગેના વરઘોડા ચડાવવામાં આવે છે અને તેમાં આર. સંખ્યામાં હાથીઓ–બેન્ડવાજાઓ અને સાંબેલાઓ હતાતેના અતિશયોક્તિ–ભર્યા લાંબા લાંબા વર્ણન પેપરમાં પાવી માનવૃત્તિને હદપાર બ હલાવવામાં આવે છે. આવા વરશાએ પાછળ જે કઈ લખલૂંટ ખર્ચ કરવામાં આવે છે તેમાંથી ઘણા લાભ દેવદ્રવ્યને ફાળે જાય છે પરંતુ મહારા ભાગનું ખર્ચ તે કેવળ (unprochactively) કંઈપણ સામે રાજ કે અદલે આપ્યા સિવાય મિર્થક રીતે વેડફાઈ જાય છે. વાણી કેઈ કાઈ- શહેરમાં તે લગ્ન પ્રસંગે આધ્યા ભગવાનના વડા ચડાવવાની મૃથા જ થઈ પડી છે અને લીમાન વાની કેટીમાં પિતાની વાણના કાવવા માટે સુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034875
Book TitleJain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Original Sutra AuthorN/A
AuthorNyalchand Lakshmichand Soni
PublisherYashovijay Jain Granthmala
Publication Year1952
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy