________________
૩૪
બીરદાવલી જોશભેર લલકારે છે ત્યારે ક્ષાત્રતેજ ધરાવતાક્ષાત્રવટ જાળવી રહેલા નવલેહીઆ યુવાનો આપોઆપ રણમેદાનમાં હિંમતભેર ઉતરી પડે છે તેની માફક જ આ નવયુગના કાંતિકારક જમાનામાં સામાજીક કાંતિ માટેનો શંખધ્વની થતાં, સામાજીક ઉત્થાન માટેની ગગનભેદી ગર્જના થતાં, આગેકદમના સૂત્રોને પડકાર થતાં, સત્ત્વહીન કાચા પિચા–માયકાંગલા સ્વાર્થનિષ્ઠ આગેવાન ને ધકેલી પડી, જોઈએ તેવા જ સાચા, સમર્થ, તેજસ્વી પ્રમાણીક અને સેવાભાવી આગેવાનો આપોઆપ આગલી હરોળમાં આવી રણમેદાનના મોચાનું તેમનું યોગ્ય સ્થાન સંભાળી લેશે એવી આશા તદ્દન અસ્થાને જણાતી નથી. સમાજ-ઉત્થાનના પ્રારંભકાળમાં–શરૂઆતમાં આવી
કેટલીએક મુશ્કેલીઓ ઉભી થવાની જ મુખ્ય મુખ્ય તેને સામને કરવા માટે આપણે તૈયાર કેન્દ્ર સ્થાનોમાં રહેવું પડશે અને ભાવી વધારે ઉજજવળ
સ્થાપવા અને વલંત બનાવવા માટે આગેકુચ જોઇતા સેવા માટેના તમામ પ્રબળ સાધનનું સંગઠ્ઠન મંડળે અને કરવા સમાજની તમામ વ્યક્તિઓને ઉલટસેવાસદને ભેર સહકાર મેળવવા તેમજ થનગનતા
સેવાભાવી યુવાનોને તેમજ ઉત્સાહી સ્વયંસેવક ભાઈઓને સીધું અને સરલ માર્ગદર્શન આપવા સાચી દરવણી આપવા માટે મોટી સંખ્યામાં જોઈતા આગેવાને મેળવવા મુંબઈ-અમદાવાદ જેવા જેન કેન્દ્રસ્થાનમાં લેકસેવા સમાજ કે સર્વન્ટસ્ ઓફ ઈન્ડીયા સોસાઈટી જેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com