________________
અવિરતીઓની સંખ્યા કરે ડેની હતી વળી આરંભ કાળમાં તે રાજા-મહારાજાઓને પણ સારી સંખ્યામાં તેને સાથ હો મગધનારેશ્વર શ્રેણીક, ચંડપ્રદ્યોત ઉદાયન, શતાનિક, નંદીવર્ધન, ચેડામહારાજ વગેરે અનેક રાજામહારાજાઓ મહાવીર ભગવાનના અનન્ય ભક્ત હતા. તેમના ચતુર્વિધ-સંઘ-જનસમાજને એટલું બધું ઉચ્ચ સ્થાન અપાતું હતું કે તેને “નમે તીથ્થસ્સ” કહીને ભગવાન દેશનાની શરૂઆત કરતા કારણ કે આ સંઘમાં અનેક ભાવી તીર્થકર અને મુક્તાત્માઓના જીવને સમાવેશ થતો હોવાનું માનવામાં આવતું હતું.
સાધ્વી અને શ્રાવિકા રૂપે નારીગણને પણ શ્રીમહાવરના સંઘમાંથી બાકાત રાખવામાં આવેલ નહી. ભગવાનના
આણંદ, કામદેવાદિ દસ મુખ્ય વ્રતધારી જૈનસંઘની શ્રાવક તરીકે અને ચંદનબાલા, મૃગાવતી, પ્રાચીન જાહે રેવતી, સુલસા ધારીણી વગેરેની મુખ્ય જલાલી અને શ્રાવિકાઓ તરીકે ગણના થતી હતી. સ્થાતે પછીના સ- પના કાળ પછીથી ઘણું વરસે સુધી જૈન મયના પ્રત્યા- સમાજને દિન-પ્રતિદીન ઉત્કર્ષ થતો રહ્યો ઘાતી બળે પરંતુ પાછળથી પ્રત્યાઘાતી બળનું જોર વરચે પણ તેનું વધતાં જૈન સમાજ અનેકાનેક કારણે કી રહેલું અને વિશાત્ સંખ્યા બળમાં તેમજ સર્વાગી સ્તિત્વ. વિકાસ સાધવામાં પાછો પડતે ગયે અને
આજે અઢી હજાર વરસેના ગાળા પછી જનસંખ્યા માત્ર પંદરલાને આવી મહેચી છે આમ છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com