________________
ધન પ્રાપ્તિમાં તેના કુટુમ્બીજનાની માફક સામાજીક બંધુઓનું ભાગ્ય પણ કઈક અંશે કામ કરી રહ્યું છે એવી માન્યતા ધરાવતે ધનિકવર્ગ થાય એ ખાસ ઈચ્છવા યોગ્ય છે. આવા ઉદાર દીલના બંધુઓ જ સદભાગ્યે દાનેશ્વરીનું પદ પ્રાપ્ત કરી શકે છે. સમાજ આવા બંધુઓ તરફ જ પોતાના સાચા અસ્પૃદય માટે ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક મીટ માંડી રહેલ છે. ધર્મનો સાચો ઉત્કર્ષ અને ઉન્નત્તિ એક હાથમાં તલવાર
અને બીજા હાથમાં ધર્મ પુસ્તક રાખીને તલવારથી કુદી પડવાથી કદીપણ થઈ શકતા નથી. ઉત્કર્ષ સાધ- આવા ધમાંતરે અંતરના ઉમળકા કે વાને જમાને હૃદયની ભાવના રહીત હોવાથી તેમજ
આથમી બુદ્ધિગમ્ય ન હોવાથી લાંબી મુદત ટકી ગયે છે શકતા નથી તેમજ નૈતિક જીવનને તેની
ઉચ્ચ કક્ષાએ પહોંચાડી શકતા નથી, તેમજ વળી કોઈને ખભા ઉપર કે છાતી ઉપર ચડી બેસીને કે શીરોરાઈથી આ જમાનામાં ધર્મને ઉત્કર્ષ સાધી શકાય નહી. બુદ્ધિગમ્ય દલીલોથી હૃદયને જીતીને જ આપણું મન્તવ્ય અન્ય કોઈના મન ઉપર ઠસાવી શકાય. જો
અને જીવવા દ્યો (Live and let live) ના વર્તમાન સુત્રને અનુસરીને સૌ કોઈએ પિતાના યુગમાં કેવા ધર્મશાસ્ત્રના સિદ્ધાંતો, પર મત સહીષ્ણુપ્રકારની તાની કક્ષાથી આગળ વધીને સમભાવજરૂર છે પૂર્વકની વૃત્તિથી, સાદી અને સરલ ભાષામાં,
સચોટ અને સંગીન દલીલપૂર્વક, કેવળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com