________________
૫૯
નથી. પરંતુ વ્યાપાર–ઉદ્યોગના ક્ષેત્રમાં પણ આજ કાલ આપણે પૂર્વનું સ્થાન ગુમાવતા જઈએ છીએ અને પરિણામે આપણે સટ્ટાખેરી અને નેકરી કરવા તરફ ઘસડાતા જઈએ છીએ. હજુપણ વર્તમાન પરિસ્થિતિ જેની તે દશામાં ચાલુ રહેવા દઈશું તો ઉજવળ ભાવી માટેની આશા છોડી દેવી પડશે. વધતી જતી સટ્ટા ખેરીએ કેટલી હદ સુધી આપણને ઉતારી પાડયા છે તેને સવેળા ચોકસ ખ્યાલ કરી લેવાની જરૂર છે.
ભીન્ન ભીન્ન પ્રકારની કેળવણી માટેના રાહત કેન્દ્રો ઉપરાંત, નિરૂદ્યમી બંધુઓને યોગ્ય મદદ આપી ધંધે વળગાડવા માટે તેમજ તેમને લાયકની નોકરી માટે પુરતો પ્રબંધ કરવા થા ઘેર ઘેર જરૂર પુરતી વૈદ્યકીય રાહત પહોંચાડવા માટેના તાત્કાલીક રાહતકેન્દ્રો ઉભા કરવા જોઈએ. આવા અનેકવિધ રાહત કેન્દ્રો માટે નાણુની જેટલી
જરૂર છે તેથી વિશેષ સાચા દિલથી કામ હરકોઈ સંસ્થા કરનારાઓની જરૂર છે. પ્રથમ દરજે ના સંચાલનનું ઉત્સાહભેર-હીંમત પૂર્વક આવા રાહત સારું પરીણામ કાર્યો ઉપાડી લેવામાં આવે–તેને આગળ જણાતાં મદદ ધપાવવામાં આવે અને તેનું કંઈક સારૂં
માટે નાણાં પરીણામ નીરખવા સમાજ ભાગ્યશાળી મળી જ રહે છે. થાય તે માતબર જૈન સમુદાયમાંથી નાણાં
તો આપણને જરૂર મળી રહેશે. શ્રી મહાવીર વિદ્યાલય જેવી ધીકતી અને અજોડ સંસ્થાની કાર્યવાહીને બરાબર અભ્યાસ કરતાં તેમજ બીજી ઘણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com