________________
પ૦
સાધનોમાં વૃદ્ધિ થતાં ને બધી વસ્તુઓ દુનિયા ભરના દૂર-દૂરના દેશોમાં પણ વિપુલ પ્રચાર પામતી જાય છે. આ રીતે મજશોખની અને એશારામની વસ્તુઓને
પ્રચાર વધતાં જીવન નિર્વાહ માટેની ખાસ નૈતિક અધઃ- જરૂરી જણાતી વસ્તુઓનું વર્તલ મેટું પતનના કાર થતું જાય છે. મોજ-શેખની કેટલીક બીન
ની અને જરૂરી અને નુકશાન કારક વસ્તુઓને પણ તેનાં સુધારા આ વર્તુળમાં સ્થાન મળતું જાય છે. એક માટેના ઉપા- બાજુ આવું વર્તુળવધતું જાય અને બીજી ચેની મીમાંસા બાજુ આ અસહ્ય મોંઘવારીના સમયમાં
દરેક વસ્તુની કીંમત તેની ટોચે પહોંચી ગયેલ છે ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના મનુષ્યોને પિતાને તેમજ પોતાના કુટુમ્બીજનોનો જીવન નિર્વાહ કઈ રીતે કરે તે પ્રશ્ન અનેક પ્રકારની ગુંચવણ અને મુશ્કેલીઓ ઉભી કરે છે. આવી મુંઝવણમાંથી માર્ગ કાઢવાનું ઘણું વિકટ થઈ પડયું છે. સામાન્ય રીતે નેકરી કરતા વર્ગ કે સામાન્ય વ્યાપાર કરતે વર્ગ મજુર વર્ગ કરતાં ઘણું કડી અને ચિંતા જનક સ્થિતિમાં મુકાતે જાય છે અને જીવન નિર્વાહને પહોંચી વળવા માટે આવકના ચાલુ સાધન પુરા પડતા નથી ત્યારે સામાન્ય મનુષ્યને અનીતિના માર્ગે સરી પડતાં વાર લાગતી નથી એટલે જાયે અજાણ્ય લાચારીથી નતિક અધ:પતનની શરૂઆત થાય છે.
ધર્માધિકારી-માર્ગાનુસારીના પાંત્રીસ પકીને અગ્રસ્થાન ધરાવતા પહેલે ગુણ–ન્યાયસ પન્ન વિભવ વિસShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com