SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ થઈ પડયું છે અને નિરૂપાયે અટકી જવું પડે છે છેલ્લા પચાસેક વરસોમાં બેડી ગે–આળાશ્રમે–વિદ્યાલયે. છાત્રાલયો-ગુરૂકુળ-વિદ્યાથીગૃહો ઠીક ઠીક સંખ્યામાં આપણે સ્થાપી શક્યા છીએ છતાં સેંકડો જૈન વિદ્યાથીઓને તેમના અને તેમના માબાપોને, આવી સંસ્થાઓમાં જગ્યા નહીં મળતી હોવાથી ઉંડી નિરાશા અને લાચારી અનુભવવી પડે છે. છેલ્લા સવાસો-દોઢસે વરસે ઉપરજ સ્થાપીત થયેલ આર્યસમાજે તેમજ અન્ય સમાજોએ દેશઅન્ય જૈનેતર ભરમાં ઉપરોક્ત સંસ્થાઓ ઉપરાંત એટલી સમાજોને મોટી સંખ્યામાં કોલેજે, હાઈસ્કુલ-કન્યા સુકાબલે જૈન મહાવિદ્યાલયો અને ખાસ કન્યાઓ માટેના સમાજની ગુરૂકુળે સારી આબેહવાવાળા સ્થળોમાં શોચનીય પરિ ઉભા કરી દીધા છે કે જેના પ્રમાણમાં સ્થિતિ. આપણે કંઈજ કરી શક્યા નથી એમ વિના સંકોચે કહી શકાય. જૈન જેવી સિધન અને માતબર કોમ અન્ય બાબતોમાં હઝારો અને લાખો રૂપે આને ખર્ચ પ્રતિવર્ષ કર્યો જતી હોવા છતાં આવા ઉપયોગી અને મહત્વના કાર્યમાં અન્ય ભાઈબંધ કેમેલી સાથેની હરિફાઈમાં પાછલી હરોળમાં આવી જાય તે આપણું આગેવાને માટે ચિંતાનો વિષય ગણા જોઈએ. ખેદ સાથે કહેવું જોઈએ કે આપણું ઉપદેશક વર્ગે જુજ આપવાદ સિવાય આ વિષયમાં સમાજને સાચે રસ્તે દેરવામાં અક્ષમ્ય બેદરકારી અને ઉદાસીનતા જ દાખવ્યા છે. તેમનામાં કંઈક એજ પૂર્વગ્રહ (Prejudice) બંધાઈ ગયેલ છે કે ઇ જી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034875
Book TitleJain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Original Sutra AuthorN/A
AuthorNyalchand Lakshmichand Soni
PublisherYashovijay Jain Granthmala
Publication Year1952
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy