Page #1
--------------------------------------------------------------------------
________________
Cy
*ri[TTTTTT015
LITTITUTE
વી
સ્વનિલકુમાર
- સt૯૬.
મુનિશ્રી રત્નપ્રભાધિસ્થાન,
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ધનાથાય નમઃ શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ “નમાનમ: શ્રી ગુરુનેમિસૂર્યે’’
“ધર્મી—મ્મિલકુમાર”
સપાદક
પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજય યશાભદ્રસૂરીશ્વરજી મ. સાના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી રત્નપ્રભવિજયજી મ. સા.
હવે પ્રકાશક
શ્રી ધર્માંનાથ પેા. હે. જૈનનગર શ્વે. મૂ. જૈનસંઘ પાલડી અમદાવાદ-૭
વીર સંવત
વિ. સવત-૨૦૪૦ આસાવદ અમાસ
૨૫૦૯
ચરમ તીર્થપતિ શ્રી મહાવીર નિર્વાણ કલ્યાણક દિન
તથા
શાસન સમ્રાટ-પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ.સા. સ્વર્ગવાસ દિન.........
કારતકસુદ-૧, શ્રી ગૌતમસ્વામી કેવળજ્ઞાનદિન
Page #3
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
૧૭૬
૧. શ્રેષ્ઠ અભયદાન ૨. સુરેન્દ્રદત્ત અને રાજપુત્ર ૩. ભાવિ દંપતિની સમસ્યા 4. કુલટાસુરક્ષા ૫. ધર્મ ભૂલેલી સુભદ્રાને શિક્ષા ૬. ચરિત્ર નાયકને જન્મ ૭. યોગીને ભેગી બનાવ્યો ૮. “હાથનાં કર્યા હૈયે વાગ્યા” ૯. આત્મકારક-ગુણવર્મા ૧૦. અગલદત્ત–ધમ્મિલ ૧૧. ધમ્મિલ ભેગ-વિલાસમાં ૧૨. શીયળનું તેજ ૧૩. ધમ્મિલને વિપુલ સંસાર ૧૪. સંયમના પંથે ચરિત્ર નાયક
[સંપાદક સ્વાધીન–ગ્રંથી મુદ્રક : શ્રી કૃષ્ણ પ્રિન્ટસ, એ૭િ વાસુપૂજ્ય ચેમ્બર્સ આશ્રમરોડ,
અમદાવાદ “શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો તે બદલે શ્રી સંઘની સાક્ષીએ હાર્દિક મિચ્છામિ દુક્કડે.”
કિંમત રૂા. ૧૮-૦૦
૩૦૭
Page #4
--------------------------------------------------------------------------
________________
સૌજન્યતા-સહાયતા
શ્રી ધર્મનાથ પિ હે. જેનનગર વેતામ્બર મૂર્તિપૂજકજૈન સંઘના જ્ઞાન ખાતામાંથી રૂા. ૨૦ooo
૧૫) શ્રી છોટાલાલ લલ્લુભાઈ બારૈયાવાળા ૧૦૧) એક સંગ્રહસ્થ ૧૦૦) શ્રી રાજેન્દ્રભાઈ ઠાકોરભાઈ જેસીંગભાઈ ૧૦) શો તારાબેન જયંતિલાલ મફતલાલ દલાલ ૧૦) શ્રી પોપટલાલ અમથાલાલ શાહ દ. રસીકભાઈ ૧૦ ૧) શ્રી પ્રબોધભાઈ મણીલાલ મર્ચ-ટ ૧૦૧) યુ. એન. મહેતા
ચંદુલાલ નહાલચંદ શાહ ૭૭) નવીનચંદ નગીનદાસ શાહ ૫૦) અજીતભાઈ નેમચંદ ફેજદાર ૫૦) હસમુખલાલ અમીચંદ શાહ (ઈડરવાળા) ૨૫) પાનાચંદભાઈ ચંદભાઈ રંગવષ ૨૫) મણીલાલ જેઠાભાઈ શાહ ૨૫) રતીલાલ પાનાચંદ પરીખ પરીવાર ૨૫) ચીમનલાલ મંગળદાસ શાહ ૧૧) કાંતિભાઈ જશરાજભાઈ ૧૧) પ્રવીણભાઈને મચંદભાઈ શાહ
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય એ એલ
શ્રી ધર્માંનાથ પા. હે. શ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન, નગર જૈનસંઘ અમદાવાદ પાલડી વિસ્તારમાં જૈનેાના વિપુલ સમુદાયથી તેમ શ્રી ધર્માંનાથ ભગવંતની છત્રછાયામાં આનંદ મંગલ પૂર્વક ધર્મ આરાધના કરે છે. સ.૨૦૪૦ ના ચાતુર્માંસાથે શ્રી સંઘની આગ્રહભરી વિનંતિને સ્વીકાર કરી શાસન સમ્રાટ ૫૦ આચાર્ય દેવ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ સા. ના પટ્ટધર ૫૦ પૂર્વ આચાય દેવ શ્રી વિજય વિજ્ઞાન સૂરીશ્વરજી મ. સા. ના પધર પ. પૂ. આચાર્ય દેવ શ્રી વિજય કસ્તુરસુરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પ. પૂ. આચાર્યાં દેવ શ્રી વિજય યજ્ઞેશભદ્રસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પ. પૂ. મુનિ શ્રી રત્નપ્રભવિજયજી મ. તથા પૂ. મુનિશ્રી ચન્દ્રગુપ્ત વિજયજી મ. સસ્વાગત શ્રી જૈનનગરના સંઘના આંગણે પધાર્યા. ચાતુર્માસ દરમ્યાન તપ જપ આરાધના પૂર્વક દરરાજ પૂ. મુનિશ્રી ધ મિન્દુ ગ્રંથ ઉપર રોચક શૈલીમાં પ્રવચને આપતા હતા. પર્યુષણ પર્વાધિરાજની આરાધના ઉપજ આદિ સારુ થયેલ છે તેમજ પૂ. મુનિશ્રીએ નાગજી ભૂદરજી પાળમાં બિરાજમાન પુ. પૂ. આચાય દેવ શ્રી વિજય કીતિ ચન્દ્ર સૂરીશ્વરજી મ. સા. ના સાનિધ્યમાં પૂજ્યશ્રીની પરમ કૃપાથી શ્રી ચગડાંગ સૂત્રના યોગાદવહન સુખશાતા પૂર્વક કરેલ હતા.
Page #6
--------------------------------------------------------------------------
________________
પૂ. મુનિ શ્રી જુના અપ્રાપ્ય ગ્રંથને તેમજ ભગવાનની અપૂર્વ ભક્તિ કવરૂપ શ્રી ભક્તામર સ્તોત્ર સાથે ચોથી આવૃત્તિ પ્રકાશિત થયેલ છે. ધમિલ કુમાર ગ્રન્થનાં મૂળ કર્તા શ્રીમાન પૂ. શ્રી જયશેખરસૂરીશ્વરજી મ. સાહેબ સંવત ૧૪૫૬ના અરસામાં થયેલ છે. તે પદ્ય સ્વરૂપ સ. ૧૯૮૬માં વિઠ્ઠલજી હીરાલાલ લાલને લેક પૂર્વક છપાવેલ તેને આધાર, તથા પૂ. ઉપાધ્યાયજી શ્રી યશવિજયજી મ. સા ને અધ્યાત્મસાર. જ્ઞાનસાર, તથા પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ. સા ના ગ્રન્થ વીતરાગ સ્તોત્ર, અન્ય વૈરાગ્ય ભાવના, શુભ વિજયજી મ.ની બાર વ્રતમાં ચોથાવતની પૂજાનો આધાર રાખી ધમિલકુમારને ગ્રન્થ તૈયાર કરી અને પ્રેરણા કરી. જે પ્રેરણાથી અમો શ્રી ધર્મનાથ પિ. હે. જેનનગર કવેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘે જ્ઞાનખાતામાંથી રૂા. ૨૦૦૦૦ અંકે વીસહજારેને સદ્વ્યય કર્યો છે. મુનિ શ્રી ઘણે પરિશ્રમ પુરુષાર્થ પ્રકાશનમાં કરી રહ્યા હોય છે.
આ પુસ્તક શ્રી કૃષ્ણ પ્રિન્ટીંગ પ્રેસમાં શ્રી નટવર. ભાઈ તથા શ્રી ગુલાબભાઈએ સારી દેખરેખ પૂર્વક છાપી આપેલ છે. તેમજ પ્રફ સંશોધનમાં પૂ. મુનિશ્રી ચન્દ્રગુપ્ત વિજયજી મ. સારી મહેનત કરી છે પ્રમેટર તૈયાર કરવામાં શ્રી ચંદુલાલ ખેમચંદ પરીખે પણ સારો ઉદ્યમ કરેલ છે. ટાઈટલ ચિત્ર પંકજકુમાર મણીલાલ શાહ કળીવાળાએ તૈયાર કરેલ છે. શ્રી ધર્મનાથ પો. હે. જૈન નગર વે મૂ. જૈન સંઘ
Page #7
--------------------------------------------------------------------------
________________
આમુખ
પસ્મિલ ચરિત્ર કાવ્ય (સંસ્કૃત) ના રચયિતા કવિવર પૂ. આચાર્ય શ્રી જયશેખર સૂરિએ સંવત ૧૭૯૬થી ૧૪૭૨ની આસપાસમાં સંસ્કૃત ગુજરાતી સાહિત્યમાં ઘણા ઘણું ગ્રન્થનું પ્રદાન કર્યું છે. ઉપદેશ ચિંતામણી. પ્રબોધ ચિંતામણી ધમ્મિલ ચરિત્રકાવ્ય આદિ ૧૪ લગભગ તથા અન્ય કૃતિઓ સંસ્કૃતમાં ગુજરાતીમાં કરેલ છે. તેના તથા અન્ય ગ્રંથના આધારે તથા અવસરચિત ઉપદેશ દ્વારા અમારા શ્રી સંઘમાં ચાતુર્માસ બિરાજમાન પ. પૂ. આચાર્ય દેવ શ્રી વિજય યશોભદ્રસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય રત્ન પૂ. મુનિ શ્રી રત્નપ્રવિજયજી મ. સાહેબે આ કથા પિતાની આગવી શૈલીમાં સુંદર રીતે ગુજરાતી ભાષામાં કંડારી છે. તે પ્રકાશન કરવાને અપૂર્વ લાભ શ્રી હનનગર જૈન સંઘે લીધે છે. મહાન પુરુ ના ગ્રન્થના આધાર રાખી જૈન શાસનમાં જૈન શાસનને સમર્પિત બનેલા એ મહાપુરુષનું ચરિત્ર કથન, લેખન, વાંચન, આપણને જરૂર આજે નહિં તો કાલે મહાન બનાવનાર છે. ધમી ધમ્મિલ કુમાર દયા ધર્મના પ્રભાવે સ્વઆમ સ્વનું સર્જન કરે છે. પૂર્વનું પ્રારબ્ધ તેમજ સંકટાદિને ધૈર્યતાદિ પૂર્વક સહન કરવાની, અમેધ સમભાવ પૂર્વકની શક્તિ એ આપણને ધમ્ શૂરવીર બનવાનું જણાવે છે. પૂ. મુનિશ્રીએ ઘણા ઘણા ગ્રંથોનું સંપાદન કરેલ છે. ભાવિમાં ભવિતવ્યતા
Page #8
--------------------------------------------------------------------------
________________
નાઆધારે શ્રી મહાપ્રભાવિક ઉવસગ્ગહરે તેત્ર તથા શ્રી વૈરાગ્ય ક૯૫લતા ગ્રંથનું સંપાદન કરવાની ખેવના ધરાવે છે.
આ ચરિત્રનાયક ધમ્મિલ કુમારના ગ્રંથમાં દરેક દરેક પ્રકરણમાં સ્વ જીવનને પ્રગતિના પંથે લઈ જવાય તે સમજાશે. મુનિશ્રી સ્પષ્ટવક્તા તેમજ તેમની વ્યાખ્યાન શક્તિ માં બુદ્ધિપ્રભા અચુક જોવા મળશે. સત્ય હંમેશાં અસત્યથી વેગળું હોવા છતાં સત્યને વળગી રહેવાની તેઓની હર હંમેશની તૈયારી છે, મુનિરાજશ્રીના પ્રવચને સાંભળવાથી આત્મા આત્મગત ગુણે પ્રગટાવવા શું શું કરવું જોઈએ એ સમજાય છે એ સરળ શબ્દોમાં સુંદર સમજાવટ કરે છે. આપણું શ્રી જૈનશાસનના સાધુભગવંતે જ્ઞાનને પ્રચાર, જ્ઞાન પ્રકાશન જ્ઞાનાભ્યાસ કરી જગતના જીવને ધર્મ પમાડે છે એ કોઈ નાની સૂની વાત નથી. મહત્વ પૂર્ણ એ જણાવે છે કે વીતરાગ કથિત જ્ઞાનની પરબ ઘણું વિશાળ છે. એ પરબમાં પાણી અગાધ છે તેનું ઈ માપ નથી...
એ જ્ઞાનામૃત પી પાછું જે પી શકે છે તે પીવડાવી શકે છે. જેને તે પીવાની ભાવના હશે તે જ વાસ્તવિક તે પાણીને સ્વાદ ચાખી શકશે આવી જ્ઞાનામૃતની વિશાલ પરબમાંથી સ્વ જીવનના આત્મ કલ્યાણાર્થે ડું પણ પાણ પામી કલ્યાણ સાધીએ. મુનિ શ્રી એકવાર બેલતા હતા કે,
Page #9
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિ
વાણીયાની નાત જેવી કેાઈ નાત નહિ વીતરાગની વાણી જેવી કેાઈ વાણી નહિં. જૈનશાસન જેવુ અજોડ કેઇ શાસન નહિ જૈન સાધુ જેવા જગતમાં કેઇ સાધુ નહિ.
જાય
યાચકાને
ભાવનાઓને
રાજા
આવી
તારી
વ
વેપાર
અશુદ્ધિ
જાથ
વાચકાને
વેશ્યાઓને
સા
આવવી
તારા
દેવ
વેમાર
વાડીલાલ જીવાભાઇ ચોકસી
પેજ
૫૭
૮૧
૮૫
૧૨૮
૧૮૨
૨૩૦
૨૩૨
૨૬૯
શાસન સમ્રાટ્-પ. પૂ. આચાય મહારાજાધિરાજ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજા સદા જયવંતા રહે
5
લીટી
૧૯
૩
૧૮
૧૬
૧૯
<
૨૩
૨૪
Page #10
--------------------------------------------------------------------------
________________
૩. ↑ " નમઃ “મા નમઃ શ્રી ગુરુનેમિસૂરયે’ ધી—મ્મિલકુમાર.—
૧. શ્રેષ્ઠ અભયદાન—
નીયા: મુઘજીય : સથે, મૃણ ધર્માંત્રનાયસે । जीवन तस्य कारुण्य, प्राहुः स्तन्य शिशेोरिव ॥ સર્વે જીવો સુખના અભિલાષી હાય છે, તે સુખ ધથી પ્રાપ્ત થાય છે. તેમજ બાળકનું જીવન છે તેમ ધર્મનું મૂલ યા છે. એ સમજ પ્રાસ કરવાની જરૂર છે. યથ. મૌલિઃ : પ્રતિકેષુ, હૃષીકેષુ યથેક્ષત્ર !
સ્તનપાન
યથાસુર: સાલેજી, વિશાલેષુ યથા નભઃ ।! યથા હિરરજ્યેષુ, મત્સ્યેષુ ચ યથા નૃપ ! દયા ધર્માંસ્તથા ધર્મ, કૃત્યેષુ સ્થાપુરસ્કર ઃ । અનંત ઉપકારી, પરમતારક, દેવાધિદેવ પરમાત્માન
વસ્તુ મુખેથી નીકળતી. કલ્યાણકારી દેશનાના પ્રબળ પ્રભાવે જગતના જીવે. ધમ સાંભળી સમજી ધર્મ માના અનુ યાયીએ પ્રાણના ભોગે દયાધમ (અભયદાન) ને કયારે પણ વીસરતા નથી. ધમ માં દયા પ્રધાન છે. દયા વિનાના ધમ ની કોઈજ મહત્તા નથી. ૫ પૂ. પ ંડિતવ શ્રી વીર વિજયજી મહારાજા પંચકલ્યાણક પૂજામાં દર્શાવે છે કે યાધમ કા મૂલ હૈ, કયા કાન ફૂંકાયા, જીવદયા ન હું જાનતે, તપ ફાગઢ માયા,” તે સ્વરૂપથી જ્ઞાનીએ ઉપરના ક્ષેાકમાં જણાવે
Page #11
--------------------------------------------------------------------------
________________
છે કે શરીરના અવયવેમાં જેમ મસ્તક, પાંચે ઈન્દ્રિમાં ચક્ષુ, વૃધ્ધને વિષે કલ્પવૃક્ષ, વિસ્તૃત પદાર્થોમાં આકાશ દેમાં ઈન્દ્ર, મનુષ્યમાં રાજા, તેમ સર્વધર્મ કર્તવ્યમાં દયા મુખ્ય પ્રધાન છે, માટે જૈનેતર દર્શન કહે છે કે
‘દયા ધર્મ કે મૂલ હૈ, પાપ મૂલ અભિમાન તુલસીદયા ન છેડીએ, જબલગ ઘટમેં પ્રાણ”
સર્વશાસ્ત્રોમાં દયાને પ્રધાનતા અપાયેલી છે. તે દયા પારમાર્થિક દૃષ્ટિએ-બાહ્ય દ્રષ્ટિએ સુખને પણ આપનાર છે. આત્મવત્ સર્વભૂતેષુ યઃ પશ્યતિ સ પશ્યતિ પોતાના જ આત્માની જેમ અનંતાનંત આત્માને સુખ જોઈએ, પણ દુઃખ ન જોઈએ એવું સમજીએ તે પ્રાણીમાત્રને આપણા તરફ થી અંશ માત્ર અભાવ કે દુર્ભાવ ન થાય, શત્રુતા ઉત્પન્ન ન થાય. પૂર્વભવના કર્મસંગે બનેલે શત્રુ પણ મિત્ર બન્યા સિવાય રહે નહિં. અહિંસા પરમો ધર્મ એ સૂત્ર જગતના પ્રાણી માત્ર માટે સર્જાયેલું છે. તે સૂત્રને આત્મસાત્ કરવામાં આવે તે આત્મા આત્મગત ગુણ પ્રાપ્ત કર્યા સિવાય રહે નહિં.
અઢાર દેશના કુમારપાલ મહારાજા જ્યારથી આહંત ધર્મ પામ્યા. તેમાં તેઓ તે ધર્મને સમર્પિત બન્યા. સ્વયં પરમહંત બન્યા.....એ.કયારે...કે અઢારે દેશમાં જીવદયા નું પ્રતિપાલન કર્યું. અને કરાવ્યું જનાવર તિર્યચે પણ અણગળ પાણી ન પીતાં તે મનુષ્યની તે શું વાત કરવી. તે મહારાજાના શાસનમાં જીવહિંસાનું નામ ન હતું ત્યારે તે મહાપુરુષ ૧૪ વર્ષના ટૂંકા ગાળામાં ધર્મ અવધ
Page #12
--------------------------------------------------------------------------
________________
પામી આત્મગત કેળવી આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થ. કરના પ્રથમ ગણધર બની રવધામ ગતિને પામશે . તેમાં મુખ્ય પ્રધાન સ્વરૂપ જીવદયાના ધર્મનું બળ સમન્વિત છે. “Live and Let Live
જીવે અને જીવવા દો.” આ વર્તમાનની પ્રજા–જનતા પણ પકાર કરે છે. પણ એ કયારે સાર્થક થાય કે સ્વાર્થ ખાતર કે પિતાની કાર્ય સિદ્ધિ અંગે પારકાને પીડા ન અપાય, પરઆત્માને દુઃખ કે હાનિ ન થાય. તો જીવન જીવી જણાય અને શાંતિથી જીવી શકે. અને જીવાડી શકે.
નરસિંહ મહેતાએ કાવ્યમાં જણાવ્યું કે વૈષ્ણવ કહેતાં ઇશ્વરને ભક્ત કણ કહેવાય “વૈષ્ણવ જન તે તેને રે કહીએ.
જે પીડ પરાઈ જાણે રે” પણ આજે વર્તમાનમાં તે લગભગ એવું જોવા, જાણવા, મળે છે કે જે પરપીડા આપે રે, જૈનધર્મને પ્રરૂપનાર અનતજ્ઞાની અનંત ઉપકારી તે સમાવી ગયા. અરે તે તારકે દર્શાવેલ શાસ્ત્રજ્ઞાનને વિપુલ ભંડાર સમજાવે છે કે અહિંસા વિના મેલ નથી. દ્રવ્યથી અહિંસા તેમ ભાવથી અહિંસા, ઉભય પ્રકારે તે ધર્મનું પાલન કરવું અવશ્ય જરૂરી છે. ભાવ અહિંસક બન્યા સિવાય કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન જ થાય, ભાવ અહિંસક બનવા માટે દ્રવ્ય અહિંસક બનવું જ જરૂરી છે. દ્રવ્ય અહિંસક એટલે જીવમાત્રની પૂર્ણ દયા પાળવી એટલે કે ઈરિયાવહી સૂત્રના અનુસારે જીવન જીવવા માટે અગાધ પુરૂષાર્થ થઈ જય તે ભાવ અહિંસક એટલે કે ક્રોધ-માન માયા લેભાદિ (જે ઘાતિ કર્મથી મુક્ત બનવા દેતા નથી અર્થાત્ કેવળ
Page #13
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન માટે પ્રતિબંધક છે) થી મુક્ત બને અથવા મુકત બનવા પુરૂષાર્થ આદરે.
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવન આપણું દેહ, સુખ. જીભ લાલસા, રસના ભૌતિક સુખાદિ માટે કેવી ભયંકર વિરાધના થાય છે તે વિચારવાની જરૂર છે. દા.ત. પાન ખાવાની કુટેવ વાળાને ખબર નથી કે અજ્ઞાન અવસ્થાના પ્રભાવે એકેન્દ્રિય જીવનાં દેહને કચડી રહ્યો છું પણ જ્યારે તે આત્મા સબળ બનશે અને પાન ખાનાર નિર્બળ બનશે ત્યારે તે આપણને ચકવત્તિ વ્યાજ સહિત કચડશે ત્યારે આપણું શું થશે ? અરે મહાનુભાવે. ભાગ્યશાળી સમજીએ જે અનંત ઉપકારી તારકે આપણા એકાંત હિત માટે માર્ગ બતલા કે અભય અનંતકાય ત્યાજ્ય છે. છતાં કહ્યા ન્દ્રિયની રસનાને આધીન બનેલા અનંતા ના કલેવરને ભીંસી નાંખે છે પણ જ્યારે તે અનંતા સબળ બનીને આપણને ભીંસમાં લેશે ત્યારે હે આત્મન તારું શું થશે. તેને વિચાર કર્યો ?
ભૂતકાળ અહિંસક જણાતા હતા ત્યારે આજે આ વર્તમાનમાં ભયંકર હિંસક કતલખાનાઓ, મત્યાદિ ઉદ્યોગે. વાંદરા ઉછેર આદિ ભયંકર હિંસાના કારણે જે સન્માર્ગ ને ચૂકી ગયા, સન્માર્ગ ભૂલી ગયા, અરાજક્તા ઉભી થઈ અને પરિણામે વેર-ઝેરના કારણે વધતા જવાના ભવાંતરમાં તેને કવિપાકે ભેગવવાનો સમય આવી ઉભું રહેશે, માટે હિંસા ત્યાજય છે, અહિંસા જ આદરણીય છે.
સ્વ શરીરની શોભા પર પદાર્થથી પુદગલના આધારે
Page #14
--------------------------------------------------------------------------
________________
જે વધારવામાં આવે છે તે શેભા કયાં સુધી, તેના વર્ત. માન તથા ભાવિ પરિણામને વિચાર કરવાની તક મલતી નથી, મેળવતા નથી. તેમાં મુખ્ય કારણ સમજાય છે કે દેહને કેમે કરીને સુંદર સુશોભિત બનાવ એ નિર્ણયને ભાવિ પરિણામને વિચાર નથી કર્યો.
જમાનાવાદને અનુસરનારા પાપના માર્ગને, હિંસાને, હિંસક પ્રવૃત્તિને. હિંસાથી સર્જાયેલી સામગ્રીને જે ઉપભોગ કરે છે તે આત્માઓ અહિંસા પ્રધાન એવા તારકના ધર્મને સમજ્યા નથી. માટે જ ધર્મ વિમુખ છે.
ફેશન પરાયણુતાની વૃત્તિ વધારે આકાર લઈ રહી છે. હિંસાત્મક વસ્તુઓની વપરાશ જમાનાના નામે કુદકે ને ભૂસકે વધી રહી છે, આપણે ઘણી ઘણું બહેનોને ખબર તે હશે કે “જે પર્સ, ચંપલ વિ. સુંવાળા જ ગમે તેની પાછળ કેટલાંય મૂંગા પ્રાણીઓની ભીષણ કલેઆમ થાય છે. (મનુષ્ય) વ્યક્તિ હિંસા, અહિંસાને જાણી શકે તો જ હિંસાને ત્યાગ કરી અહિંસાનો આરાધક બની મોક્ષ માર્ગનો આરાધક બને.
આ વર્તમાનમાં દેહની સુખ સગવડો કરતાં એક ભયંકર અજ્ઞાનતા પરાકાષ્ટા પર પહોંચી રહી જે છે તે ફક્ત શરીરની ટાપટીપતા.
- સવારમાં પથારીમાંથી ઉઠતાં આમાને ભૂલી જઈ, પરમાત્માને ભૂલીને અરીસા સામે ઉભા રહી કેહની શેભા જવા માંડશે. આપણાં પાદિયાના પાપે ધર્મ પ્રવૃત્તિ, ધર્મ પ્રવર્તક ગુરૂનો ઉપદેશ આપણી સમક્ષ ધરવા છતાં આપણે
Page #15
--------------------------------------------------------------------------
________________
આજે પાશ્ચાત્ય સ ંસ્કૃતિની વિકૃતિથી મૂકી રહ્યા છીએ. બાહ્ય ડેકોરેશન ગમે કૃત્રિમતા એ કૃત્રિમતા જ રહે છે.
જા આંધળી દોટ તેટલા થાય પણ
સમાજ પુરુષ પ્રધાન હેાવા છતાં પુરુષોએ વસ્વ સાચવી ન રાખ્યું. જેથી વધતા જતા સડો અટકાવી પણ શક્તા નથી. વધુ તે કરૂણ કથની સાથે ભારપૂર્વક જણાવવુ પડે કે પુરુષો સ્ત્રીઓને બહેકાવે છે. પુરુષાને સૌદ ગમે છે એટલે વધારે ને વધારે પ્રાત્સાહન આપે છે. પરિણામે બહેન દીકરીઓની પરિસ્થિતિ વધુ હાનિકારક રૂપે બગડતી જાય છે. જેના પિરણામે સૌ જુએ છે.
આપણી હેને! બ્યુટી પારની મુલાકાતે લે છે. આજે વેપારીએ પણ એવા અનેલા છે કે મ્હેનાને પેાતાને દેહુ શણગારવા જાત જાત ભાત ભાતની સાધન સામગ્રી લાવી આપે છે. પણ એ સામગ્રીનુ ં સર્જન કેવી રીતે થયું તે કેઈ જાણે છે ? લિપસ્ટીક આઇ શ્રૌ, આઇલાઇનર બ્લીચીંગ વિગેરેમાં જે કેમીકલ્સ વપરાય છે તેનાથી મૂળ ચામડી ખરાબ થાય છે. સસલાની હૃદય દ્રવિત થઈ જાય તેવી કારમી ચીસે સંભળાય તેવી હિઁ'સક પ્રવૃત્તિમાંથી લિપસ્ટીક મને છે. તેનાથી હાડ કાળા અને તેમ કેન્સર થવાનો સંભવ પણ ખરા ! આ સિવાય અનેક આખતામાં આજના વર્ગ હિંસકમય સાધના-હિંસાથી સર્જેલા સાધ નાના ઉપયાગ જે થાય છે. તે હિંસાથી મુક્ત બનવાની ઘણી જ જરૂર છે. અજ્ઞાનતાદિના કારણે દ્રવ્ય હિંસામાં રાચેલા આત્મા ભાવહિંસા તરફ જઇ રહ્યો છે જેથી તેના
Page #16
--------------------------------------------------------------------------
________________
ભવાંતરના પરિભ્રમણની સખ્યા વધતી જાય છે. માટે જ દ્રવ્યહિ સાથી પ્રથમ મુક્તિ મેળવા તેનાથી
બાહ્ય અને આત્મિક ઘણા ઘણા લાભે। શાસ્ત્રકારોએ જણાવ્યા છે. દયા ધર્મોના પ્રભાવે શરીર નિરાગી મને, ભાગ્ય, સૌભાગ્ય રૂપ રાજ્યાદિક સંપત્તિ આદિ મળે તેમ અ ંતિમ મેાક્ષ પણ મળ્યા સિવાય રહે નહિ, પ્રાણના ભાગે પણ પર રક્ષણ થાય તે ઘણું પ્રશંસનીય કહેવાય છેવટે સ્વાર્થ માટે પર રક્ષણના બદલે પરભક્ષણ કહેતાં પરને તકલીફ પરને પીડા, પરનું ખાવુ એ ત્યાજ્ય કરીને જીવન જીવી શ પુરુષાનાં મુખે આપણે પ્રશંસનીય બનીએ એવી દ્રવ્ય દયા ભાવદયાનું આચરણ થાય એવી ષ્ટિ રાખવી જરૂરી છે. જે આ પુસ્તકના મુખ્ય પાત્ર ચરિત્ર નાયક ધસ્મિલ કુમાર છે તે યા ધર્મોના આધારે દયા ધર્મના પુનિત પ્રભાવે અગ્રિમ પદ સુધી મઝિલ કાપતા જશે, અને ક્રમે કરીને તે મહાન ભવ્યાત્મા મેાક્ષના ભેાક્તા મનશે મેાક્ષના ભક્તા બનવાની ભાવનાવાળાએ દ્રવ્ય તથા ભાવયાનુ આરાધન કરવું જોઇએ. અર્થાત હિંસાથી મુક્ત બનવું જોઇએ.
જૈન દર્શનની વિશિષ્ઠતા એ છે કે આ દર્શોને ઘણા અમૂલ્ય શબ્દો આપ્યા છે તેમાં સામયિક’ પણ એક મહા મૂલા શબ્દ છે. આ એક વૈજ્ઞાનિક શબ્દ પણ છે, અને સાથે સાથે ગેજ્ઞાનિક ક્રિયા છે. આવી ક્રિયા કોઈ ધર્મ પાસે નથી,
સ્વયં સ્વયં પરીક્ષણ કરવા માટે અને સ્વયંના
Page #17
--------------------------------------------------------------------------
________________
८
આત્માને સંપૂર્ણ જોવાની અને સમજવાની વાત તે ગ્રેગ છે, પ્રેક્ષા--યાન છે.
મનુષ્ય દર્શન અને જ્ઞાનની આરાધના કરે પણ ચારિત્ર્ય ગ્રહણ ન કરે તે મનુષ્ય આત્માની નજીક જઈ શક્તો નથી. મુક્તિ પ્રતિ ગતિ કરી શક્તો નથી.
ઉપાશ્રય અને મશિમાં ખૂબ તપ અને આરાધના થતી જોવા મળે છે. પણ આ તપ અને આરાધનામાં સમજ એછી જોવા મળે છે. સમજણપૂર્વકની આરાધના મનુષ્યને શાંતિ અને સમતા દ્વારા સમાધિ તરફ લઈ જાય છે.
કેટલાક લેાકેા કહે છે કે ઉપવાસ એ તે શરીર પર કરવામાં આવતે અત્યાચાર છે. પણ આ વાત ખેાટી છે, વૈજ્ઞાનિક રીતે પણ ખેાટી છે. ઉપવાસ તે! એક આવશ્યક છે. ઉપવાસ એટલે આત્માની નજીક બેસવાના પ્રારંભ, ઉપ વાસ એટલે આદમીના ચિત્તની પ્રસન્નતા, ન ખેલવાને, ન સાંભળવાના, અને ન વિચારવાને અનદ એટલે ઉપ વાસ, તનની સાધના માટે ઉપવાસ જરૂરી છે.
તનની સાધના પછી મનુષ્ય મનની સાધના કરે તે મનુષ્યને એડો પાર થઈ જાય. મનને દઢ કરવામાં આવે તે દુનિયાની એક પણ વસ્તુ એવી નથી કે જે છૂટી ના શકે ? ચારિત્ર્ય નિર્માણ માટે પણ આ ખ઼ુબ જરૂરી છે. આ અંગે યુવકાને ક્રિશા ખતાવવી પડશે, માદન પૂર પાડવું પડશે તે યુવકો જરૂર સમજશે.
મનની ભાવનાએ અનેક જગ્યાએ ભટકે છે. આ શક્તિને કેન્દ્રિત કરવામાં આવે તે આત્મામાં રહેલી શક્તિ
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રગટે. તન અને મનની સાધના દ્વારા મનુષ્ય સ્વયંને જાણી શકે છે. આત્મા કવલ્ય પ્રાપ્ત કરી શકે. - જ્યારે આપણે માળા કે કઈ ધાર્મિક ક્રિયા કરવા બેસીએ છીએ ત્યારે દુનિયાભરના વિચારે આપણા મનમાં ચાલે છે. મન ચારેબાજુ ભટકયા કરે છે. આ ભટકાવને રોકવા જોઈએ અને તે માટે પ્રેક્ષા, દયાન, કાયેત્સર્ગ વગેરે ખૂબ જરૂરી છે.
જૈન ધમમાં પ્રતિકમણનું ખૂબ મહત્ત્વ છે. પ્રતિક્રમણ એટલે જ્યાં સુધી ગયે છું ત્યાંથી હું પાછો આવું છું. એટલે પાપથી પાછા હઠવાની ક્રિયા, શરીર મનને સાધવાની કિયા છે. આ પ્રક્રિયા એટલે પ્રતિકમણ અને પ્રતિકમણ એટલે આત્મદર્શન.
જૈન ધર્મ એ કોઈ માત્ર જૈન જાતિને ઈજારો નથી આ તો વિશ્વધર્મ છે. તન, મન અને ઈદ્રી પર સંયમ મેળવે તે જૈન. વિશ્વવ્યાપી નવકારમંત્ર પર જેને ટ્રેડમાર્ક લા. આ મંત્રમાં કેઈ ઠેકાણે જૈન શબ્દ પણ આવતો નથી કે આ મંત્ર માત્ર જેને માટે છે એવું પણ કોઈ ઠેકાણે લખ્યું નથી.
મૌનની પણ એક પરિભાષા છે, મૌનને આનંદ પણ અને હોય છે. મૌન એટલે જ આત્મામાં લીન થઈ જવું. મૌન એટલે જ આત્માને સમજવાનો પ્રયત્ન કરે.
મનુષ્યની કમજોરી એ છે કે તે વિકારોને દબાયેલા રાખે છે. શ્રી ભગવાન મહાવીર સ્વામીની તપશ્ચર્યાને યાદ
Page #19
--------------------------------------------------------------------------
________________
કરે. કેટકેટલા ઉપસર્ગો તેમણે હસતે મુખે સહન કર્યા. કેટલી આંધી અને ઉપાધિ આવી તે પણ તેઓ મેરૂ પર્વ તની જેમ અચળ રહ્યા. મનની મક્કમતા વિકારેની આંધીથી ડગતી નથી. મનને સાધવા પ્રયત્ન કરે.
આજે મનુષ્ય તનાવમાં જીવી રહ્યો છે. મનુષ્યને કઈ ઠેકાણે શાંતિ દેખાતી નથી. રઘવાયાની જેમ ચારે બાજુ તે ફર્યા કરે છે. તેથી મનુષ્યને અનેક રોગો થાય છે. બધા. રેગો નાબૂદ કરવા હોય અને તનાવમાંથી છૂટકારો મેળ વ હોય તે મનુષ્ય ઈચ્છાઓ ઓછી રાખવી પડશે અને વૃત્તિઓને છોડવી પડશે.
તન અને મનની સાધના દ્વારા ધર્મની સાચી સમજ આવી શકે છે. આખરે આદમીને આદમી બનાવે તે ધર્મ. ખુદને જાણે તે ખુદા. અંદરના આત્માને જાણે તે વીતરાગ
છે ધમ સંસારના પરિભ્રમણથી થાકેલા જીવનનું વિરામ સ્થાન છે.
• ધમ જન્મ મરણના બંધનથી મુક્ત કરાવનાર અમોઘ સાધન છે.
છે ધમ ધર્માનુરાગી જીવનનું રક્ષણ કરે છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
૨. સુરેન્દ્રદત્ત અને રાજપૂત્ર
જ બુઢીપમાં ૧૯૦ ખડા પૈકી ઋદ્ધિ સિદ્ધિથી ભરેલા એવે! અત્યંત મનેાહર છ ખંડ પ્રમાણ ભરત ક્ષેત્ર છે. તેમાં અત્યંત સુ ંદર અને ધનધાન્યથી ભરપુર એવા મગધ નામે દેશ છે. તેમાં સુખ સોંપત્તિથી ભરપુર એવું કુશાગ્રપુર નામે મહાનગર છે. ઇંદ્રપુરીને પણ ઝાંખી પાડી દે એવી અત્યંત સુ ંદર સુÀાભિત અને કલાના ઉત્તમાત્તમ ભંડાર સમી આ નગરી છે. એક ખીજાથી ચડે એવા આલીશાન–મંગલા-મહેલાતે અને હવેલીએ શેાભી રહી છે. ઠેર ઠેર જિન-મંદિશ સુવર્ણ કુંભથી ઝળાંહળાં થઈ રહ્યા છે. શાળા-મહાશાળા માગ-બગીચા સ્વચ્છ રસ્તાઓરાજમાગેમાં તેમાં ઠેર ઠેર લતામંડપ શહેરની ગેભામાં વૃદ્ધિ કરી રહ્યાં છે.
।
લેાકેા પણ ભલાં-ભાળા સીધાં-સાદા અને સરળ પ્રકૃતિ વાળા હતાં. ધમ પ્રત્યે અત્યંત ભાવના શીલ હતાં. વેપાર અને વાણિજ્યથી ભરપૂર એવી આ નગરીમાં ધનની છાળા ઉડતી હતી લક્ષ્મીદેવીની અસીમ કૃપા વહૂતી હતી. નગરના લે.કે. સુખચેનથી રહેતાં હતાં.
આ નગરમાં એક રાજા રાજ્ય કરતા હતા. તે સૂ જેવા મહા તેજસ્વી-બળવાન અને ગુણવાન પણ હતા. અનેક રાજાએને જીતીને ખંડીચા અનાવ્યા હતા. છતાં તેમની સાથે મિત્ર-ભાવ રાખતા હતા. રાજ્યમાં સત્ર સુખ સમૃદ્ધિ અને આનંદ હતા. રાજના ભંડાર ભરપૂર
Page #21
--------------------------------------------------------------------------
________________
હતાં. રાજા દાન કરત. સ્વભાવે ભલે હતા એટલે લકમ સદા ત્યાં રહેતી.
રણસંગ્રામમાં કરી પીછેહઠ કરતો જ નહિ. મહાબલી હતું છતાં ભાગતાં શત્રને કદી મરતે નહિ પરંતુ સહૃદયથી અભયદાન આપતે. જેથી સમગ્ર ખંડમાં તેની કીતિ ફેલાઈ હતી. જીવનમાં સાદાઈ અને સદાચાર હતા. જેથી એના દુમને પણ મિત્ર બની જતાં.
એ રાજાને અત્યંત સ્વરૂપવાન, શીલવાન અને ગુણ વાન પનિ હતી તેનું નામ હતું ધારિણી, ખૂબ જ મૃદુ
વરે તે બેલતી ત્યારે અમૃત ઝરતું. અત્યંત સૌંદર્યવાન, ગગામીની અને હરિણાક્ષી ધારીણી રાણી-રાજાને અતિ પ્રિય હતી. આમ આ રાજા-રાણીનું જોડલું પરસ્પર પ્રેમથી યુક્ત હતું.
સમય જતાં તે રાણીને અત્યંત સવરૂપવાન કામદેવ સરખે પુત્ર થયે. તે આબેહુબ તેના પિતાની જ પ્રતિકૃતિ જેવો હતો. રાજા-રાણ પુત્રને જોઈ આન દથી દિવસ પસાર કરતાં હતાં.
તે નગરમાં અનેક ધનપતિએ હતાં. તે પૈકી સમુદ્ર દત્ત નામને શ્રેષ્ઠિ ધર્મવાન-દયાવાન અને ધનવાન હતે. અનેક ભિક્ષકોને રોજ દાન કરત. ધર્મધ્યાનમાં પણ મોખરે રહેતા. દેવગુરૂ ધર્મની ભક્તિમાં લીન રહેતા અને ગુરૂજનના સદા તેના ઉપર આશીર્વાદ હતાં. નગરની મધ્યમાં શેડની મોટી હવેલી હતી. અન્ય શ્રેડિએના મકાન કરતાં અનેક રીતે ચઢિયાતી-પુભિ ત અને સુંદર હતી. લક્ષ્મીદેવીની
Page #22
--------------------------------------------------------------------------
________________
અસીમ કૃપા હતી. દમ દોમ સાહ્યબીથી ભરપૂર હોવા છતાં લક્ષમીને મદ ન હતે.
આ શેઠની પત્નિનું નામ સુભદ્રા હતું. સુભદ્રા ખૂબ જ સ્વરૂપવાન હતી છતાં પતિ પ્રત્યે ભક્તિભાવવાળી અને મધુભાષિની હતી. સરળ અને ધર્મિષ્ઠ હતી. જેથી લોકોમાં પણ તેની વાહવાહ થતી. તેમ છતાં કદી અભિમાન કરતી નહિ. શેઠ સુભદ્રા પ્રત્યે ખૂબ જ પ્રેમભાવ રાખતે. તેમ સુભદ્રા વિનયથી વર્તતી અને પતિ પાસે દાસી ભાવે વર્તતી હતી.
શેઠ-શેઠાણી ધર્મધ્યાનમાં જીવન પસાર કરી રહ્યાં હતાં. સમગ્ર સૃષ્ટિનું સુખ આવીને મળ્યું હતું. પરંતુ એક પુત્રની ખામી હતી. તે સુભદ્રાને કંટકની જેમ ખુંચતી હતી. સંસારના સુખે ભેગવતાં સમય પસાર કરી રહ્યાં હતાં. પતિવ્રતા ધર્મનું પાલન કરતી હતી.
એકદા સુભદ્રા રાત્રિ સમયે પિતાને ખંડમાં સૂઈ રહી હતી. રાત્રિના પાછલા પહોરે સ્વપ્નમાં સફેદ હાથી ઉપર બેઠેલા ઈદ્રના દર્શન થયાં. તેમજ ઈદ્ર દેવે તેને કહ્યું–
હે પતિવ્રતા કેમલગી, તને લક્ષ્મીવાન અને ગુણવંતે બુદ્ધિવાન પુત્ર થશે.”
આ સાંભળીને સુભદ્રા એકદમ બેઠી થઈ ગઈ અને મનમાં નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગી. ઈષ્ટદેવને પ્રાર્થના કરીને બોલી. હે દેવ, “મારું સ્વપ્ન સાચું કરે.” ત્યારબાદ તે પતિના ખંડમાં ગઈ. પતિને હળવેથી મધુર શબ્દોથી જગાડીને સ્વપ્ન વિષે વાત કરી અને સ્વપ્નના
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪
ફળ વિષે પૂછ્યું. પતિએ કહ્યું- હું પ્રિયે, તારી કુક્ષિએ મહા તેજસ્વી પુત્ર રત્ન સાંપડશે.
આ સાંભળી સુભદ્રા ખૂબ રાજી રાજી થઈ ગઈ. કઈ સ્ત્રી આવું સ્વપ્ન ફળ સાંભળી રાજી ન થાય ? સુભદ્રા અતિ આનમાં આવી ધર્મધ્યાન કરવામાં પેાતાના દિવસે વિતાવવા લાગી. દેવની વાણી કદાપિ મિથ્યા થતી નથી એ રીતે સમય જતાં સુભદ્રા ગાઁવતી થઈ, તે સુભદ્રા સાતે ક્ષેત્રામાં વિપુલદાન કરવા પૂર્વક. ધર્મધ્યાન-દાન-પૂજા—સેવા કરવામાં સમય પસાર કરવા લાગી. હૈયામાં આનંદ છલકાય છે. શેઠ પણ પત્નિને રાજી રાખવા તમામ પ્રયત્ન કરે છે શેઠના હૈયામાં પણ અનહદ આનંદ છે. સમય જતાં પૂરા દિવસે સુભદ્રાએ પુત્ર-રત્નને! જન્મ આપ્યું. પુત્રના જન્મ સમયના ગ્રહે। અત્યંત ઉ ંચના હતાં- કેન્દ્રીય ગ્રહેા ઉંચના હાવાથી પૂના પુણ્યદય પ્રગટ થવાના જાણે સંકેત કરતા હાય તેવા શ્રેષ્ઠ ગજ કેશરી, રાજ્યેાગ, બુદ્ધિવંત બને એવા સારાં ગ્રહે। હતાં. શેઠ પણ આ સમાચાર જાણી આન દિવભાર અની ગયાં.
સુંદર આકૃતિવાળા પુત્રની નાળ જમીનમાં દાટવા જતાં જમીન ખેાદતાં ધનનાં ભરેલા ચરુએ મલી આવ્યાં. આ જોઈ શેઠ તેા રાજીના રેડ થઈ ગયાં. ખરેખર, આ પુત્ર મહા ભાગ્યશાલી હાવા જોઈ એ. જેનાં જન્મની સાથે જ અઢળક ધનનો ભંડાર મળ્યેા છે. ધનનો ભડાર ખાલાવતાં તેમાં એક અત્યંત તેજસ્વી અને પ્રકાશ આપતા માટે મણિ દેખાયા. આ મણિ કઈ જાતનો, કેવા પ્રભાવવાળા અને
Page #24
--------------------------------------------------------------------------
________________
૧પ
કે ફળદાયક હશે? તે વિચાર કરતાં કરતાં શેઠે તે મણિ હાથમાં લીધે–તેની સાથે એક કલાક લખેલે પત્ર પણ મલ્યા. અત્યંત આતુરતા પૂર્વક શેઠે તે મણિ હાથમાં લઈને પત્રમાં લખેલ લેક વાંચવા લાગ્યા. તેમાં લખ્યું હતું કે આ મણિના સ્પર્શ માત્રથી પવિત્ર થયેલ પાણી પીવાથી ગમે તે બુદ્ધિ વગરનો માણસ પણ મહા વિદ્વાન બની જાય છે. પશુ જે માનવી પણ બૃહસ્પતિ સરખે વિદ્વાન બની જાય છે. એ નિઃશંક છે. - શેઠ વિચારે છે. કે અહો ! શું આ બાળકનું મહા ભાગ્ય છે? ખરેખર ઈન્દ્રમહારાજાએ સ્વપ્નમાં કહેલ વાત આજે સત્ય બની રહી છે. ધન ચરૂઓ દ્વારા ઢગલાબંધ મલ્યું અને બુદ્ધિ આ મણિ દ્વારા અપરંપાર મલી ગઈ છે. ખરેખર તે હું મહાભાગ્યવાનું છું કે મારે ઘેર આવા પુત્રરત્નની પધરામણી થઈ છે.
નવજાત બાળકના પગલે મને લક્ષમીના ભંડાર મલ્યા છે તે આ ધન પુત્રના જન્મોત્સવ દ્વારા વાપરી નાંખવું જોઈએ. ગરીબને–ભિક્ષુકોને દાન કરું. ધર્મકાર્યોમાં–જિનાલમાં તેમજ અન્ય ધાર્મિક ક્ષેત્રે આ સઘળું ધન વાપરવું શ્રેષ્ઠ છે. ધન તે વાપરતાં ઢગલાબંધ મળવાનું જ છે. પરંતુ સૌના આશીર્વચને દ્વારા પુત્રનું દીર્ધાયુ જ મારે તે જોઈએ છે.
એમ વિચારી પુત્રને જન્મોત્સવ કર્યો. અઢળક દ્રવ્ય વાપર્યું. જિન મંદિરમાં–જ્ઞાનશાળામાં, દાન–શાળામાં, બાલ શાળામાં ગરીબ ભિક્ષુકોને જમાડયાં. પાણીની માફક દાનમાં
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬
પૈસા વાપર્યા. નગરના રાજાને પણ આ પ્રસંગે બોલાવ્યા અને તેમનું સન્માન કરી સાચાં મોતીને થાળ ભેટ ધર્યો. રાજા પણ ખુશ થઈ ગયે. ઘેર ઘેર મિઠાઈ વહેંચી નગરમાં આનંદ વર્તાઈ ગયે.
જૈન દેરાસરમાં અટકાઈ મહત્સવ કરવા પૂર્વક અભય દાનાદિ કાર્યો કર્યા. ભવ્ય અંગ રચના–પ્રભાવનાદિથી જિન ભક્તિમય મહત્સવ ઉજવ્યું. અને ધનનો સદુપયોગ કર્યો સાધર્મિક ભક્તિ કરી. સાધુસંતોની પણ સેવા કરી. સર્વત્ર આનંદ મંગલ વર્તાઈ રહ્યા.
સારા દિસે અને સારા મુહૂર્ત બાળકનું નામ કરણ કરતાં કુંભરાશિ પ્રમાણે બાળકનું નામ સુરેન્દ્રદત્ત પાડવામાં આવ્યું. આ દિવસે પણ અબાલ વૃદ્ધને મિઠાઈ વહેંચી. આમ સર્વત્ર આનંદ છવાઈ રહ્યો. સમય જતાં ધીરે ધીરે બાળક મોટો થવા લાગે. સુભદ્રા તથા શેઠ પુત્રને હાથમાંથી નીચે મૂક્તાં જ નથી. તેને રમાડવામાં જ મશગુલ રહે છે. પુત્ર દિવસે ન વધે તેટલે રાત્રે અને રાત્રે ન વધે તેટલે દિવસે વધવા લાગે. દિવસે જતાં કાંઈ વાર લાગે છે? પુત્ર પાંચ વર્ષને થે. હવે તેને કોઈ સારા શિક્ષકને જોઈ વિદ્યાભ્યાસ કરાવવું જોઈએ તેવી વિશ્વભૂતિ જેવા મહાવિદ્વાનને ત્યાં અભ્યાસાર્થે મૂક
સુરેન્દ્રદત્ત મહાબુદ્ધિશાળી હતો. ટુંક સમયમાં જ અનેક શાસ્ત્રોને અભ્યાસ કરી પારંગત બની ગયે. બીજા ઓને જે સમજવું મુશ્કેલ લાગતું તે ખૂબ જ સહેલાઈથી તે તૈયાર કરી શક્તો. કોઈ પણ શાસ્ત્ર સમજવું તેના માટે
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૭
મુશ્કેલ નહતું તેની બુદ્ધિ અત્યંત કુશાગ્ર હતી. જેથી નગ-- ૨માં તેના વખાણ થવા લાગ્યા.
વિશ્વભૂતિ મહાવિદ્વાન ગુરૂ હતાં તેથી રાજાને પુત્ર નામે અમિત્રદમન પણ સુરેન્દ્રદત્તની સાથે જ અભ્યાસ કરતે. હતો. તેમજ તેમના નગરમાં સાગર નામે એક શ્રેષ્ઠિ રહેતા હતાં. અત્યત ધનવાન અને ગુણવાન તરીકે નગરમાં તેમની નામના હતી. તેમને સત્યભામા નામે પત્નિ હતી અને કમળના જેવી આંખેવાળી અત્યંત સુંદર લાવણ્યવતી પુત્રી સુભદ્રા નામે હતી. નાનપણથી કલા અને વિદ્યા પ્રત્યે પ્રેમવાળી હતી. તે પણ આ બંને કુમારે સાથે વિશ્વભૂતિ પાસે વિદ્યાભ્યાસ કરતી હતી.
અભ્યાસમાં સુરેન્દ્રદત્ત અને સુભદ્રા હોંશિયાર હતા અને રાજકુમાર અલ્પબુદ્ધિવાળો હેવાથી ભણવામાં પાછળ રહી જતે. ગુરૂજી ખૂબજ કાળજીપૂર્વક અને શાંતચિત્તે રાજપુત્રને સમજાવતાં અને રાજપુત્રની પાછળ ઘણે સમય આપતાં છતાં તે સુરેન્દ્રદત્તની સાથે થઈ શક્તો નહિ. જ્યારે શ્રેષ્ઠિપુત્રી સુભદ્રા બુદ્ધિવાન હોવાથી સુરેન્દ્રદત્તની સાથે જ અભ્યાસમાં રહેતી.
વિશ્વભૂતિની શાળામાં બીજા અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં. ગુરૂજી બધાંને સરખા ગણી સમાન રીતે ભણાવતાં. એક દિવસ ગુરૂજીએ સર્વ વિદ્યાર્થીઓની પરીક્ષા કરવાનું વિચાર્યું અને શાળામાંના સર્વ વિદ્યાથીઓને પૂછ્યું-હે બુદ્ધિમાન બાળકે ! મારા સવાલનો જવાબ આપો કે
Page #27
--------------------------------------------------------------------------
________________
૧ જે કેઈ વ્યક્તિ રાજાને પિતાના બંને પગ વડે મારે તે તેને શું શિક્ષા કરવી જોઈએ? | " - અલ્પબુદ્ધિવાળા વિદ્યાર્થીઓ બોલ્યાં કે તેને મારી માં જોઈએ. કોઈ કહે તેના બે પગ કાપી નાંખવા જોઈએ. કોઈ કહે તેને ભયંકર સજા થવી જોઈએ. ત્યારે સુરેન્દ્રદત્ત બોલ્યો કે– ભાઈઓ, આ તમે શું બોલે છે ? ગુરૂજીનો પ્રશ્ન બરાબર સમજે, વિચારો અને પછી બોલે મારા મતે તો જે રાજાને પગથી મારે છે. તેની પૂજા કરવી જોઈએ. નગરજનોએ તેને માન આપી ભક્તિ કરવી જોઈએ. આ સાંભળીને સૌ વિદ્યાથીઓ તેની મશ્કરી કરતાં હસવા લાગ્યાં ચારે બાજુ કેલાહલ થઈ રહ્યો. અને પૂછવા લાગ્યા. હે બુદ્ધિશાળી, અમને સમજાવતો ખરે કે કઈ રીતે પૂજવા લાયક કહેવાય? તારી વાત અમારા મગજમાં સહેજે ઉતરતી નથી. તમારી વાત મનાય તેમ નથી. છે ત્યારે સુરેન્દ્રદત્ત બોલ્યા ભાઈએ, જરા શાંતિ રાખે. સાંભળે ફણીધર નાગની ફણા ઉપર રહેલે મણિ લેવાની કોણ ઈચ્છા કરે? સિંહની કેશવાળી ખેંચવાની કેણ હિંમ્મત કરે? કેઈજ નહિં. તે કહે એ મૂર્ખ માનવી રાજાને પગથી મારવાની ઈચછા કરે છે. કેઈજ નહિં. પરંતુ રાજાના ખેળામાં રમતે રાજપુત્ર પ્રેમપૂર્વક કૂદાકૂદ કરે છે. મૂછના વાળ પણ ખેંચે છે અને પગેથી લાતે પણ મારે છે. એક રાજપુત્ર સિવાય બીજા કેઈની તાકાત નથી કે તેમ કરે.
- હવે તમે જ કહો કે તે પગથી મારનાર રાજપુત્રને શું શિક્ષા કરવી જોઈએ? તેને માર કે પૂજવે રેઈએ?
Page #28
--------------------------------------------------------------------------
________________
સી બોલી ઊઠયા કે પૂજેવો જોઈએ. આ રીતે પિતાની બુદ્ધિને પ્રકાશ પાડે. ગુરૂજી ખૂબજ રાજી થયાં. પોતે આપેલ જ્ઞાનને ખરેખર ઉત્તમ ઉપયોગ કર્યો છે. પોતે કરેલ શ્રમ નકામે નથી ગમે જેથી આનંદ થયે. આ સવાલ જવાબ સાંભળી સુભદ્રા પણ સુરેન્દ્રને પ્રેમપૂર્વક અને માનપૂર્વક જોઈ રહી અને રાજપુત્ર કે જે જવાબ આપી શક ન હતો તે શરમથી નીચું જોઈ રહ્યો.
હવે બીજી બાજુ ગુરૂજી વિચારે છે કે આ સુરેન્દ્ર મને ખૂબ જ માન આપે છે. સેવા કરે છે. વિનય અને વિવેકથી નમ્ર છે. મારી વિદ્યા પચાવી છે. પિતા કરતાં પણ વિશેષ માને છે. માટે તેના કલ્યાણ માટે હું વિધિપૂર્વક દેવપૂજા કરું એમ વિચારી ગુરૂજી પ્રાણાયામ દ્વારા દેહશુદ્ધિ કરી દેવીની પૂજા કરવાં બેઠાં.
દેવીની પૂજામાં કમળની જરૂર હોવાથી ગુરૂજી બેલ્યા કે હૈ બુદ્ધિવાને ! સોનેરી પદ્મની માળા લાવે. બધાં બાળકે દોડયા, કેઈમાળીની દુકાનેથી તે કઈ તળાવમાંથી લાવી માળા બનાવી લાવ્યા અને ગુરૂજીને આપી. સુરેન્દ્રનું ભલું કરવા ઈચ્છતાં ગુરૂજીએ તેમની પૂજા આગળ ચલાવી, દેવને કમળના ફૂલે અર્પણ કરવા લાગ્યાં.
એટલામાં ટુંકી બુદ્ધિવાળે રાજપુત્ર રાજમહેલમાંથી સુવર્ણ જેવા રંગવાળી પદ્મમાલા નામની દાસીને લઈને આવી પહોંચ્યા અને ગુરૂજીને કહ્યું હે ગુરુજી ! હું પ માલાને લઈ આવ્યો છું.
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦
ગુરૂજી ગુસ્સે થઇ ગયા અને પૂછ્યું કે શું કહ્યું અને શું લાખ્યા ? ત્યારે રાજપુત્રે ચાખવટ કરી કે હે ગુરૂજી! હુ' જે સમયે, તે લાખ્યા છે. ગુરૂજી ખૂબજ ખીન્ન થયાં અને વિચારે છે કે આ રાજપુત્ર તદ્ન બુદ્ધિ વગરને જ છે. આનામાં સમજણુ કયારે આવશે? એટલુ ય વિચારતા નથી કે દેવપૂજાના શુભ અવસરમાં આવી હલકી હાંસીની શુ' જરૂર હાય ! ભણાવી ભણાવીને મે મારું ગળુ છેલી નાંખ્યુ પણ આનામાં બુદ્ધિ આવી જ નહિ!
સુરેન્દ્રના કલ્યાણ માટે દેવની પૂજા કરી રહ્યો છું. એવે સમયે આ નીચ દાસી નજરે પડી જેથી મને લાગે છે કે આ સુરેન્દ્રદત્ત મહાલક્ષ્મીવાન બની ગયા પછી કાઈ નીચ સ્ત્રીથી અત્યંત પીડા પામશે. તેવે અભિપ્રાય બાંધ્યા. ગુરૂજીએ ફરી સ્નાન કરી પવિત્ર થઇ ફરી પૂજા કરવા લાગ્યા.
પેાતાની સાથે અન્ય વિદ્યાથી ઓ અભ્યાસ કરતા હતા. તે રાજપુત્રને મૂખ સમજી મશ્કરી કરતાં હતાં. અને અને સુભદ્રાથી પણ હાંસી પામેલા રાજપુત્રે વિચાર્યુ કે અહે। ! પૂર્વજન્મમાં મેં એવા તે શું પાપ કર્યાં હશે કે મારી આ સ્થિતિ થઈ ! મને વિદ્યા ચડતી જ નથી ? મારી સાથે અભ્યાસ કરતાં આ સર્વ વિદ્યાથી આ શાસ્ત્રાના જાણુકાર થઈ ગયાં અને માત્ર હું એકજ કેરી પાટી જેવા રહી ગયા ! એ હાથ જોડીને મનામન મેાલી રહ્યો હું સરસ્વતી દેવી ! તું અન્ય વિદ્યાથી ઓ પ્રત્યે તુષ્ટ છે અને મારા પ્રત્યે કેમ તુષ્ટ નથી ? મારા પ્રત્યે નારાજ કેમ ? મારે શું ગુને
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૧
છે? આવા ભેદભાવ કેમ રાખે છે! તે મને નથી સમજાતુ શું હું તમારા બાળક નથી ? શું તું મારી માતા નથી ? માને મન તેા સવ માળક સરખાં હાવા જોઇએ.
આવે વખતે સુરેન્દ્રદત્ત તેની પાસે આવીને પૂછે છે કે ભાઇ, તું કેમ ઉદાસ છે, રાજપુત્રે સઘળી વાત કરી. સુરેન્દ્રદત્ત કહે ભાઈ, તું ચિંતા ન કરીશ, ચાલ મારી સાથે હું તને સરસ્વતી માતા પ્રસન્ન કરાવી આપું છું. જેથી તુ પણ અમારા જેવા વિદ્વાન બની જશે.
d
O
°
O
ધ, વિષય-વાસના રક્ત વેાતે લાલબત્તી સમાન છે.
ધર્મ, મૃત્યુ સમયે સાચું શરણ છે.
ધ, કષાય-દેવી પડતા જીવતે માટે બંધન છે.
ધ, માતા તુલ્ય પ્રેમપૂર્ણ` જન્મસ્થાન છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૩ ભાવિ દંપતિની સમસ્યા
સુરેન્દ્રદતે પિતાની પાસેના મણિને પવિત્ર જળમાં સ્નાન કરાવીને રાજપુત્રને કહ્યું ભાઈ સરસ્વતી દેવી તને પ્રસન્ન થયાં છે, લે આ જળનું પાન કર, હું માનું છું કે પસ્તાવાથી અને આત્મનિંદાથી તારું જ્ઞાનાવરણીય કર્મ બળીને ખાક થઈ ગયું છે. આ સાંભળી રાજપુત્ર તે જળ પિી ગયે. તેનાથી તેને માનસિક સંતોષ થયો.
હવે જાણે તેને પુનર્જનમ થયે હય, સૂર્ય પ્રકાશ અંતરમાં પથરાયે હોય તેમ લાગ્યું. સર્વ શાસ્ત્રો વિદ્યાઓ આપોઆપ તેના હૃદયમાં પ્રગટી ઊઠી. તે આનંદ વિભેર થઈ ગયા અને સુરેન્દ્રદત્તનો ઉપકાર માનવા લાગે. હે મિત્ર તે મારા ઉપર પરમ ઉપકાર કર્યો છે, મને આંધળાને આંખે આપી છે તે હું શી રીતે ભૂલી શકું તેમજ તેને બદલે પણ હું વાળી શકીશ કે કેમ તેની શંકા છે.
પરંતુ હું જ્યારે હું રાજગાદી પર બેસીશ. એટલે કે રાજા બનીશ ત્યારે અવશ્ય તને યાદ કરી નગરશેઠની પદવી આપીને ત્રણ અદા કરીશ આમ બંને મિત્રો બની રહ્યાં. સમય જતાં સૌ બાળકે યથાશક્તિ વિદ્યા ગ્રહણ કરીને પિતાપિતાને ઘેર ગયાં.
ગુરૂપાસે ભણી ગણીને વિદ્વાન બનેલી ભદ્રા વન અવસ્થાને પામી આવી ગુણિયલ વિદ્વાન, સૌંદર્યવતી પુત્રી માટે એગ્ય પતિ મેળવવા તેના પિતા ચિંતામાં પડયા અને શોધ કરવા લાગ્યા આ જોઈને સુભદ્રા બેલી હે
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૩
પિતાજી! આપ મારી ચિંતામાં સુખેથી જમતાં નથી. શાંતિથી ઊંઘતા પણ નથી. પરંતુ એ બાબતમાં આપે કેઈજ ચિંતા કરવાની જરૂર નથી. સમય આવે હું મારી જાતે જ એગ્ય વર બતાવીશ. તમે શાંતિથી સુખમાં રહો. આથી સાગર શેઠની ચિંતા ઓછી થઈ. પિતાની પુત્રી સમજુ અને શાણી છે. વિદ્ધાન છે એટલે મારે ચિંતા કરવાની કઈ જરૂર નથી એમ વિચારી નિશ્ચિત બની સમય પસાર કરવા લાગ્યા. પુત્રી પણ નિર્દોષ ભાવે પોતાની સહેલીઓ સાથે આનંદથી દિવસે નિર્ગમન કરવા લાગી.
એટલામાં વસંતઋતુ આવી. નગરના લોકો કીડા કરવાની ઈચ્છાથી વનમાં ગયા. એક બાજુ સુરેન્દ્રદત્ત પિતાના મિત્રો સાથે બગીચામાં આવ્યું છે. બીજી બાજુ સુભદ્રા. પણ પોતાની સહેલીઓ સાથે અહીં આવી છે.
આ નંદનવન સરખાં ઉદ્યાનમાં સુરેન્દ્રદત્ત તેના મિત્રો, સાથે ખૂબજ આનંદવિનોદ કર્યો હિંચોળે હિંયા જળમાં સ્નાન કર્યું અને રમતો રમ્યાં થાકીને એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠો. નજીકમાં સુંદર સ્વરે ગવાતુ સંગીત સાંભળી આનંદ પામ્યા. એવામાં એક મિત્ર સુરેન્દ્રદત્તને કહ્યું મિત્ર, તારા માટે સુંદર અને સુગંધમય પુનો હાર બનાવવા ફૂલે વીણવા હું ગયો હતો ત્યાં સાગરશેઠની રૂપરૂપના અંબાર સમી સાક્ષાત લક્ષ્મી જ જોઈ લે એવી નવયુવાન અને મસ્તાની પુત્રી સુભદ્રાને ત્યાં મેં ઈ.
અહાહા ! શું વિધાતાએ રૂપ આપ્યું છે ? શું એની અણિયાળી આંખે છે. પરવાળા જેવાં હઠ છે દાડમની
Page #33
--------------------------------------------------------------------------
________________
કળી જેવા દાંત છે ખરેખર તે હું એનું વર્ણન કરવાને શક્તિમાન નથી.
તે તેની બહેનપણીઓ સાથે અહીં આવેલી છે, સરખી સહેલીઓ હસી મજાક કરી રહી હતી. જે મેં કાનોકાન સાંભળી છે એક સહેલી પૂછે છે કે હે સખી આટલું રૂપ છે, આટલી જવાની છે આટલી સુંદર કાયા છે તે હજુ સુધી કુંવારી કેમ રહી છું? યોવન અને રૂપ એકેયમાં કોઈ ખામી નથી.
તને ખબર છે કે આટલી ઉંમરે તું અપરણીત હેઈને સમાજમાં વાત થાય. બાપની પણ ચિંતા વધે છે હા, કદાચ તને સંસાર પ્રત્યેને મેહ ના હોય તે પછી દિક્ષા શા માટે લેતી નથી ! કુંવારી કન્યા તે સાપને ભારે કહેવાય, કુંવારા રહેવું અને સમાજમાં રહેવું એ સ્ત્રીઓ માટે એગ્ય કહેવાય, લોકો હજાર જાતની વાત કરે, બેલે તેનુ મેં બંધ કરી શકાય? “ન બંધ થાય.”
સુભદ્રા કહે છે સખીઓ! તમારી વાત તદ્દન ખરી અને એગ્ય છે. હું પણ ગ્ય છે. હું પણ એગ્ય પતિ મેળવવા ઝંખુ છું. દરેક સ્ત્રી પતિ મેળવવા જરૂર તડપતી હિાય છે પરંતુ યોગ્ય પતિ માટે તે તપશ્ચર્યા કરવી પડે છે ! સમાજના લોકો તો અજ્ઞાની છે અને ફાવે તેમ બેલી શકે છે. પણ તેથી આપણે વગર વિચાર્યું કોઈપણ પગલું ભરવું ન જોઈએ. આપણા સમાજમાં સ્ત્રી પોતાના જીવન દરમ્યાન માત્ર એક પુરૂષને પરણી શકે છે. જ્યારે પુરૂષ અનેક વખત પણ શકે છે માટે સ્ત્રીએ વધુ સાવધ રહેવાની જરૂર છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૩
શ્રી જો ચાગ્ય પતિ ન પામે તે તેનું જીવતર ઝેર સમાન ખની રહે છે, કોઇ પ્રકારનું સુખ મળતું નથી, અને જીવન ભર નિસાસા નાંખી જીવતર પુરૂ કરવુ પડે છે, મારે એ રીતે રહેવું નથી તેથી જ આજ સુધી કુંવારી રહી છું. મારા માબાપને મારી ચિંતા અવશ્ય હાય અને એ પણ હું જાણુ છું પરંતુ હું શું કરું મને ચેાગ્ય વર મળ નથી ત્યારે સખીએ પુછે છે કે હું મહેન તારે કેવા વર જોઇએ તે તેા જરા કહે રૂપાળો જોઇએ, વિદ્વાન જોઇએ, અહાદુર જોઇએ કે ધમ વાન જોઇએ ?
સુભદ્રા ખેાલી-કે જે મારા ચાર સવાલના મરામર જવાખ આપી શકે તેને પરણવા હું તૈયાર છું. એ સિવાય ખીજાને હું પરણીશ નહિ. એ મારે અફલ નિણ ય છે.
સખીએ કહે—તારા સવાલ કેવા છે તે તે અમને કહે ? સુકૃતસ્યાત્ર ક... સાર, ક" સાર. નજન્મન ઃ ! વિદ્યાયાશ્રાપ કિ સાર, કિસાર શળાં પુન : સાર શું?
સુભદ્રા કહે—(૧) જગતમાં પુણ્યને
(૨) મનુષ્ય જન્મનેા સાર શું? (૩) વિદ્યાના સાર શું ? અને (૪) સુખને સાર શું?
જે કોઇ વ્યક્તિ ઉપરના મારા ચારેય સવાલને જવાબ સાચે અને સતેાષકારક આપશે તેને હું પરણીશ. આ મુજબ મિત્રે સુરેન્દ્રદત્તને વાત કરી તેમજ કહ્યું કે આ વાત ઝાડની એથે ઊભા ઊભા સાંભળી છે પણ તેમનામાંથી કઈ એ મને જેયેલ પણ નથી. તેમની આ
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૬
ગુપ્તવાત તમારા હિત માટે તમને જણાવવા માટે આન્યા છે. હવે શું કરવુ તે તમારે જોવાનુ મે મારી ફ્રજ બજાવી. મહાવિદ્ધાન અને બુદ્ધિશાળી સુરેન્દ્રદત્તે તરત જ તે ચાર પ્રશ્નોના જવાષ આપતા શ્લેષ્ઠ તૈયાર કરી નાંખ્યા અને એક પત્રમાં લખી અને સુભદ્રાના ઘર ભણી જતાંના રસ્તે એક મોટા આડની ડાળીએ તરત જ નજર પડે એ રીતે લખડાન્યા, અને ગુપચુપ ત્યાંથી અદ્રષ્ય થઈ ગયે. સુકૃતસ્ય કૃપા સાર, સત્કર્મ નર્જન્મન ઃ 1 વિદ્યાયાસ્તવધીઃ સાર, સતેષ ઃ શળાં પુનઃ ગા સંધ્યાકાળ થઇ ગયા સહુ પોતપેાતાના ઘરભણી જવા લાગ્યા. તેવી રીતે સુભદ્રા પણ પાતાની સહેલીઓ સાથે મા માણી ઘર તરફ જવા લાગી, આનંદ અને ગમ્મત કરતી તે પેલા મેાટા વૃક્ષ પાસેથી પસાર થઇ રહી હતી. તેવામાં તેની નજર પેલા પત્ર ઉપર પડી, તેણે તેની સહેલીને પૂછ્યુ જો તે પેલે! પત્ર લખડી રહ્યો છે તે શું છે ? એક સહેલી ઘેાડીને ગઈ અને તે પત્ર લઇ આવી અને સુભદ્રાને હાથમાં આપ્યા. જોતાં જ અગ્ર'એ પામી.
સુભદ્રાએ તે પત્ર હાથમાં લીધો અને તેમાં લખેલા બ્લેક વાગ્યે. તે મહાવિદુષી હતી એટલે તેમજતાં મહુ વાર ન લાગી. ફરી ફરીને તેણીએ તે બ્લેક વાગ્યે તેમાં તેના ચારે પ્રશ્નોના સાચા જવાબ મળ્યો ગયાં હતાં- પુણ્યના સાર છે દયા, મનુષ્ય જન્મને! સાર છે સહાય, વિદ્યાને સાર છે. તત્ત્વ બુદ્ધિ અને સુખને! સાર છે સ ંતે ષ- આમ પેાતાના અંતરમાંથી જન્મેલા પ્રશ્નોના સ`પૂર્ણ રીતે સાચા
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૭
જવાળ મલી જવાથી તેણી અત્યંત હર્ષોં પામી અને આનદ વિભાર બની નાચવા લાગી
પેાતાની સખીઓને કહેવા લાગી કે અહા ! પ્રભુએ મારા ઉપર ખૂબજ કૃપા વર્ષાવી છે. આજને દિવસ મારા માટે આનંદને છે. મને મારા સવાલના જવાએ મલી ગયાં છે એટલે મને પતિ મળ્યા જેટલે અનહદ આનંદ છે. જે મારા હૈયામાં પણ સમાતા નથી. પરંતુ મને આશ્ચય અ વાતનું થાય છે કે મારા હૈયામાં રહેલા પ્રશ્નોના જવાખ અહીં શી રીતે મલ્યાં ? તેમજ આ જવાબ લખી મૂકનાર ને મારે શી રીતે ઓળખવા ? ક્યાં શેાધવા જવું ? મને કાંઈ સમજ પડતી નથી એમ બેલી પેલે પત્ર ફરી ખારીકાઇથી જોવા લાગી.
એકદમ સુભદ્રા મેલી ઊંડી- અરે ! આ અક્ષરે તા મારા પરિચિત વ્યક્તિના છે. હું એળખી ગઇ. અરે ! હવે મને કોઇ ચિ ંતા નથી. બસ મનમાન્યા. મનને મેરા મળી ગયા. સખીએ ! નાચે. ગાવ અને આના મારી સાથે અભ્યાસ કરતાં સાગરશેઠના સુપુત્ર સુરેન્દ્રદત્તના આ અક્ષરે છે, જે મહાવિદ્વાન સુદર અને શક્તિશાળી છે, પરંતુ તેને આળખી જવા છતાં મારા મનમાં શકા છે કે આરી માફક તે મને પ્રશ્નો કરશે તે ? હુ તે તેની પાસે મંદબુદ્ધિવાળી ગણા તે! શી રીતે જવાબ ાપી શકીશ ? અને જો હું જવાષ આપવામાં નિષ્ફળ જઈશ તે તે મને પેાતાની પત્નિ તરીકે સ્વીકારશે નહિં. હવે હું શું કરું? મને મારા વિવાહમાં વિને! દેખાય છે તેથી તેના હૈયામાં
Page #37
--------------------------------------------------------------------------
________________
ન કલ્પી શકાય એ ઉલ્કાપાત મચી રહ્યો. ઈશ્વરની ઇચ્છા હશે તેમ થશે એમ સમજી ઉતાવળે પગલે ઘર તરફ ચાલવા લાગી.
નગરમાં પ્રવેશતાં નજીકમાં જિનમંદિર જોવામાં આવ્યું તેથી તેણી મંદિરમાં ગઈ. હ્રદયમાં ચાલતું તોફાન શાંત કરવા જિનેશ્વર દેવને સ્તુતિ કરી અને બેલી હે દેવાધિદેવ તું જ મારો પિતા છે-માતા છે- મિત્ર છે અને સ્વામિ પણ તું જ છે. હું અત્યારે મહા મુશ્કેલીમાં આવી પડી છું મારું રક્ષણ કરે અને માર્ગ દેખાડે, હે જિનેશ્વર. મને બચાવે ! મારે સ્વામી મને પ્રશ્ન કરે તે તેના જવાબ આપવાની મને શક્તિ આપો ! આપ તે મારા માબાપથી અધિક છે- તે શું પુત્રી ઉપર આટલી પણ દયા નહિં કરે ? એમ બેલી રડતાં રડતાં જિનેશ્વર દેવના દરબારમાં ઢળી પડી. આળોટતી રડતી રહી.
જિનમંદિરના અધિષ્ઠાયક દેવેએ સુભદ્રાની ભક્તિ જોઈ અને તેમને દયા આવી એટલે કહ્યું- બેટી, ગભરાઈશ નહિં. બધું સારું થઈ રહેશે. આથી સુભદ્રા તેજ સમયે અરિહંત પરમાત્માને દેવ તરીકે અને સુરેન્દ્રદત્તને પતિદેવ તરીકે હત્યામાં સ્થાપી ઘેર ગઈ
સખીઓ દ્વારા પિતાને આની જાણ કરી. અને સુરે. દ્રદત્ત સાથે લગ્ન કરવાની વાત કહી. આ સુંદર-વિદ્વાન અને કુળવાન જમાઈને પસંદ કરવા બદલ તેના પિતા બહુ ખુશ થઈ ગયાં. ખરેખર મારી પુત્રીની પસંદગી અત્યંત સુંદર છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૯
થોડા સમયમાં સુભદ્રાના પિતાએ નગરન. આગેવાન એવા કેટલાંક પુરુષને સુરેન્દ્રદત્તના ઘેર મેલ્યાં અને જાણ કરી કે સાગર શેઠ તેમની સુભદ્રા નામે પુત્રી જે અત્યંત સ્વરૂપવાન- તેજસ્વી વિદ્વાન છે તે આપના પુત્ર સુરેન્દ્રદત્તને આપવા માંગે છે. તો તેને તમે સ્વીકાર કરી અમને આભારી કરશે.
આ બધી વાત સાંભળીને સમુદ્રદત્ત બોલ્યા કેભાઈઓ, આ તે સેનામાં સુગંધ મળી. અમને આવી સુંદર–વિદ્વાન કન્યા મળી તે અમારું અહો ભાગ્ય છે. ખરેખર વિધાતાએ જે નિર્માણ કરેલું હોય છે તેમાં કઈ પણ વ્યક્તિ મીનમેખ ફેર કરી શક્તો નથી. આ રીતે મુદ્રદત્ત તેમનું માંગુ સ્વીકારવા જાય છે. ત્યાં સુરેન્દ્રદત્ત બોયે હે પિતાજી ! જરા થોભે. અને શાંતિથી સાંભળે સંસારમાં મા–બાપ તે બે વ્યક્તિઓને જોડીને દૂર થઈ જાય છે. પછી જીવન તે તેમણે વિતાવવાનું હોય છે. ભાગ્ય હોય તેજ સારી ગુણવાન સમજુ-લજજાવંત-વિનય વિવેકી અને ધર્યવાળી પદિન મળે છે. માનવી પિતાના સુખ માટે સ્ત્રીને પરણે છે. પરંતુ જે તે સ્ત્રી નગુણી નિવડે તે જીવન બરબાદ કરી નાખે છે. ઝેર કરી નાંખે છે. ' લગ્નની વાત સૌને સાંભળવી ગમે છે પરંતુ જ્યારે બુરાહાલ થાય છે ત્યારે પેટ ભરીને પસ્તાવું પડે છે. મનસ્વી ઉદ્ધત અને કુલટા સ્ત્રી મલી જાય તે પુરૂષને ભમાવી દે છે. બહાર–જે પુરૂષ મેટો અમલદાર હોય, જેને હુકમ
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૦
અનેક માણસો માથે ચડાવે છે, જેની હાજરી માત્રથી અનેક લેકે થથરે છે એવું માનવી જ્યારે ઘેર આવે છે. ત્યારે કુભાર્યાથી ડરતાં ડરતાં રહેવું પડે છે. આવું કોને ગમે? સેનું પણ પરીક્ષા કર્યા વિના ખરીદાય નહિં તે સ્ત્રીની બાબતમાં પરીક્ષા કર્યા વિના કેમ લેવાય?
હે પિતાજી! હું આપની પાસે બાળક છું આપની આજ્ઞા મારે માનવી જ જોઈએ. આપ વડીલ છે છતાં મારી એક નમ્ર વિનંતિ છે કે મારી પસંદગી (પરીક્ષા કર્યા પછીની) મુજબ જ આપ સામા પક્ષને જવાબ આપશે. અત્યંત આનંદમાં આવી જઈ એકદમ સ્વીકાર ન કરશે. પાછળથી પરતાવું પડે એવું મારે કરવું નથી. કુભાર્યાથી હંમેશા કંકાશ–કકળાટ જ મળે છે અને તે અંતમાં સર્વ નાશમાં પરિણમે છે. આ અંગે હું એક દ્રષ્ટાંત આપું છું તે સાંભળીને પછી વિચાર કરી આગળ વધશે
0 ધર્મ, ભવસમુદ્રમાં તરવાને નાવ સમાન છે. - ધર્મ, સંસારના ત્રિવિધ તાપરૂપી દાવાનળમાં સીતળ જળ
સમાન છે. - ધમ, છ વન વિમુખતારૂપી વનમાં રખડતા જીવનો ભેમિયો છે. ૦ ધમ, વાસનાયુક્ત સંતપ્ત જીવો માટે ચંદન સમાન છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
૪. કુલટા સુરૂપ
આ જંબુદ્વિપમાં– ભરત નામે એક અત્યંત આશ્ચર્ય કારક ખંડમાં સ્ત્રી પુરૂષ હાથી ઘોડા નો ભંડાર છે. તેમાં મધ નામે દેશ છે અને તેમાં વારાણસી નામે નગરી છે જ્યાં મહાબલ નામે મહાપ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. એ નગરમાં કે રાજ્યમાં–શત્રુઓને કેઈ ભય નથી. ધન ધાન્યની કઈ કમી નથી. ઘી દૂધની નદીઓ વહે છે. સર્વત્ર સુખ અને શાંતિ વર્તાય છે. હાથી–ઘોડા રથ અને પાલ. ખીઓ સર્વત્ર નજરે પડે છે એક એક ચઢિયાતી હવેલી અને બંગલાઓ છે. વિશાળ રાજમાર્ગો છે. પથિકને શાંતિ માટે બંને બાજુ ઝાડની કતાર છે. પાણીના હેજ ફુવારા ચારે બાજુ ઉડી રહ્યા છે. . એવા આ નગરમાં અનેક ધનપતિઓ રહેતા હતા, તેમાં સહુથી વધારે ધનિક અને શિરોમણી સરખે યશો. ધર નામ એક શેઠ રહેતાં હતાં. જેના ઉપર રાજાની કૃપા દ્રષ્ટિ હતી. તે શેઠને એક અત્યંત સૌદર્યવાન મનોરમા નામે પત્નિ હતી પતિ-પત્નિ પરસ્પર ખુબ જ પ્રેમ રાખતાં. ઘેર નોકર-ચાકર બંગલા-વાહન હતાં. કેઈ વાતની ખામી ન હતી. સંસારના સુખ ભોગવતા બંને આનંદથી દિવસે પસાર કરી રહ્યાં હતાં. પરંતુ મનરમાના હૈયામાં શેરડી નિરાશા રહેતી તેથી શેઠે તે વિષે પૂછતાં મનોરમાએ કહ્યું અરે ! મારે વળી દુઃખ કેવું ? પરંતુ એક વાત કહેવાની છે કે ઉંમર વધતી જાય છે છતાં મારે ખોળે હજુ ખાલી છે એની ચિંતા છે.. .
. . . :
Page #41
--------------------------------------------------------------------------
________________
પતિએ કહ્યું કે હે પ્રિયે, મનને ઈશ્વરમાં જેડી દે અને ધર્મ ધ્યાન કર. પુણ્યના પ્રભાવે તારી મનોકામના જરૂર પૂર્ણ થશે. અને ત્યારબાદ બંન્ને પતિ-પત્નિ ધર્મ પરાયણ બની રહ્યાં સમય જતાં પુણ્ય પ્રભાવે તેમને ત્યાં પુત્ર જન્મ થયે અને તેનું નામ ધર્મદત્ત રાખવામાં આવ્યું.
ઉંમર લાયક થતા પિતાએ ભણાવી-ગણાવીને ધંધાનું જ્ઞાન આપ્યું. તેમજ શ્રી શેષ શેઠની અત્યંત લાવણ્યવતી પુત્રી સુરૂપ સાથે તેને પરણું ત્યારબાદ ધર્મદત્ત હંમેશા સુરૂપની પાસે જ પડી રહેતા અને ધંધામાં લક્ષ આપને નહિં છતાં બાપ કાંઈ બેલ નહિં તેની સ્ત્રી સાથે રાગ, રંગમાં પડી રહી જ મજા કરવામાં દિવસો પસાર કરતે.
એક દિવસ ધર્મદત્ત શહેરના બજારમાં ચાલ્યા જતો હતે. ઉત્તમ વસ્ત્રો વડે જશેeતે હતે અલંકારો અને આભુષણે ચળકતાં હતાં અત્તરથી મહેકી રહ્યાં હતાં તેના વસ્ત્રો, સ્વરૂપવાન પણ હતા જ તેથી રસતે જતાં કેટલાંક લેકે કહેવા લાગ્યા કે- અહે! શું નસીબવંતો છે! કેટલે સુખી અને શ્રીમંત છે ! દેવતાઓથી પણ અધિક મુખ ભેગવી રહ્યું છે. સુખ તેને છોડતું નથી.
તે વળી કેટલાંક લોકો બેલતાં કે બાપની ભેગી કરેલી મિક્ત અક્કમીની માફક ઉડાવે છે. કમાવું પડે તે ખબર પડે કે કેવી રીતે લક્ષમી મળે છે. ધન્ય છે એના પિતાને કે આવી રીતે પુત્રનું ખર્ચાળું જીવન મુંગા મોઢે સહન કરે છે. આવી અનેક પ્રકારની કોની વાણી સાંભળી તે મનમાં વિચારે છે કે લોકો મારી નિંદા કરે છે તે
Page #42
--------------------------------------------------------------------------
________________
સુરેન્દ્રદત્ત અને રાજપુત્ર
૩૩
સત્ય છે. ખરેખર સમજવુ જોઇએ કે પિતાનું ઉપાન કરેલુ ધન ઉંમરલાયક થયાં પછી પુત્રે ઉડાવવુ એ વ્યાજબી નથી. મારા માટે તે શેાલતું નથી.
આથી ધદત્ત ઘેર આવી પિતાને કહેવા લાગ્યા કે હે પિતાજી ! હું હવે નાનેા નથી ઉંમર લાયક થઇ ગયો છુ. પિતાએ ભેગુ કરેલુ ધન વાપરવું તેના કરતાં ખાડું મલે મેળવેલું ધન વાપરવુ જોઇએ અને તે માટે હુ દૂર દૂર દેશાંતર જવાની તીવ્ર ઇચ્છાવાળે! છુ માટે મને રજા આપો, પિતાએ ખૂબ ખૂબ સમજાયૈ છતાં ન માન્યું અને હડ પકડી ત્યારે અનિચ્છાએ પણ મંજૂરી આપી.
દૂર દેશાવર જવા માટે ધ દત્ત તૈયારી કરવા લાગ્યે
つ
અને સર્વ સરંજામ ભેગે! કરવા અનેક લોકોને સહકાર
સ્વામીનાથ ! હું ખૂબખૂબ સમજાવી હું ટુંક સમયમાં
લીધા. આ જોઇને ગુરૂપાએ કહ્યું કે હે આપની સાથે જ આવીશ. ધો તેને કે તું ઘેર રહે, માતાપિતાની સેવા કરજે, પાછે! આવી જઈશ તું અત્યંત ફુલ જેવી મુકોમળ છે. પરદેશ ખેડવા એ કાંઇ સહેલું નથી પરદેશના માણસે બહુ લુચ્ચા હોય છે અને તું સાવ ભેાળી છું માટે આગ્રહું કરીશ નહિ. છતાં સુરૂપા ન માની તે તેના સાસુ સસરાએ ખૂણ ખૂબ સમજાવી પણ માની નહિં, ન છૂટકે અને કદાગ્રહને વા થઇને ધદત્તને પત્નિને સાથે લેવી પડી અને શુભ શકુન જોઈ દેશાવરનાં પ્રવાસે નીકળી પડયા.
જરૂરી માલ-સામાન, માણસેાનો કાઢ્યું અને પત્નિને લઇને દેશાવરના પ્રવાસે નીકળી પડયા શરૂઆતમાં પત્નિને
ર
Page #43
--------------------------------------------------------------------------
________________
ધમી કમ્મિલકુમાર
૩૪
લાગી છતાં પ્રવાસ ચાલુ
કારણે મુશ્કેલીએ તેા પડવા રાખ્યા. આગળ જતાં રસ્તામાં મહાબુદ્ધિશાળી વચિ નામે બ્રાહ્મણનો ભેટો થયેા સજ્જન માણસ જણાતા તેમની સાથે લીધા, અને વાતચીત કરતાં તેમની મિત્રતા થવાથી પેાતાની સાથે રથમાં બેસાડયે.
એક દિવસ ધદત્ત એક વાર્તા પૂછી ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું ભાઇ ! કથામાં રસ પડયા છે તે મફત ના સાંભળવી જોઇએ. તુ તે ધનપતિ છે અને હું ગરીબ બ્રાહ્મણ છું જો તું મને પાંચ સેા સેાના મહેાર આપે તે હું તને ઉત્તમ પ્રકારની ઉપદેશ ભરેલી કથા કહું. ધર્માંત્ત તરતજ પાંચસે। સેાના મહેારા આપી ત્યારે તે બ્રાહ્મણે ટુંકી કથા કહી– કે પેાતાનું હિત ઇચ્છનારે દુનની સેાખત (સહવાસ) કરવી નહિં. ધર્માંત્તે કહ્યું- ખસ ? આટલું જ. બ્રાહ્મણ કહે- આ કથા અત્યંત ઉપકારી છે. ધ દત્તે કહ્યુ - અરે ! મને બનાવીને સેાનામહારા પડાવી લીધી.
બ્રાહ્મણ કહે ભાઈ! આવી સાનાની શિખામણ, પૈસા આપતાં પણ ના મળે. વિશેષ જાણવુ હોય તે! બીજી હજાર સેાનામહેારા આપ. અને સાંભળ.
ધ દત્ત એક હજાર સેાનામહારા આપી ત્યારે બ્રાહ્મણે દ્વિતશિખામણ આપી કે હે ભાઈ, બુદ્ધિશાળીએ સ્ત્રીના કદી વિશ્વાસ કરવા નહિ. મારી અને શિખામણ કે ઉપદેશ હૃદયમાં રાખીશ તા કદી દુઃખી થઈશ નહિ.
ધર્માંત્તે વિચાયુ ... કે ખરેખર આ બ્રાહ્મણ ખૂબજ
Page #44
--------------------------------------------------------------------------
________________
સુરેન્દ્રદત્ત અને રાજપુત્ર
૩૫
લાલી લાગે છે. મને છેતરીને સેાનામહેારા લઇ ગયેા છે. હવે વધુ છેતરાવું નથી. મારું પૂર્વભવનુ દેણું હશે તે ચૂકતે થઇ ગયું માનીરા,
આગળ જતાં શ્રીપુરનગર આવ્યું. નગરની બહાર ડેરાતંબુ નાખી પડાવ કર્યાં અને સાથે આવેલા સ માણસેાને આરામ કરવા જણાવ્યુ. સાથે આવેલ પેલે। બ્રાહ્મણ વરરૂચિ આ નગરમાં પાતાનુ ઘર હોઇને ત્યાં ચાલ્યે ગયે અને કહેતા ગયા કે તું મારા મિત્ર છે. એટલે સ કટ સમયે મને જરૂર સંભાળજે.
આપણી મિત્રતાની યાદગીરી રૂપે હું તને આ યવે આપુ છું તે વીકારી લે. તેમજ જાણી લે કે આ યવે મોઢારા પવિત્ર થયેલાં છે. જેથી વાવીને જલનુ સિંચન કરીશ કે તરતજ ઊગી નીકળશે પરંતુ આ વિષે તારે કાઇને પણ વાત કરવી નહિ. બ્રાહ્મણને વિદાય કરી ધ દત્ત આ યવા પેાતાની પત્નિને મૂકવા આપ્યાં.
ત્યારબાદ નિત્યક્રિયા પતાવી આ શ્રેષ્ઠિપુત્ર ધદત્ત નજરાણું લઇ હર્ષોંથી રાજદરખારમાં ગયા. છડીદારે રાજવીને જાણ કરી કે હે સ્વામી ! કાઇ પરદેશી શ્રેષ્ઠિ ભેટગુ લઇને આપને મળવા માટે બહાર ઉભે છે. રાજાએ દર આરમાં પ્રેમપૂર્વક એલાવી માન આપ્યુ. શ્રેષ્ઠિએ નજરા ણાના થાળ રાજાના પગમાં મૂકયા અને પેાતાના આસને બેઠો. અન્ને વચ્ચે સારા એવા વાર્તાલાપ થયે! શ્રેષ્ઠિની મીઠી વાણી સાંભળી રાજા બહુ ખુશ થયા અને લાવેલા માલનું દાણુ (જકાત) માફ કરી અને કહ્યુ કે હે શ્રેષ્ઠિ,
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૬
ધમી ઘમ્મિલકુમાર આપ જ્યાં સુધી અમારા નગરમાં રહો. ત્યાં સુધી હંમેશા મારી સભામાં આવજે. તેમજ તેમને રહેવા માટે ત્રણ મજલાને સુંદર મહેલ કાઢી આપે. રાજા રીઝે તે ઘણું ઘણું આપે છે અને રૂઠે તે બધું જ પડાવી લે છે.
રાજાએ આપેલા મહેલમાં રહી ધર્મદત્ત વેપાર કરવા લાગે રેજની મોટી લેવડદેવડ થતી જોઈ ગંગદત્ત નામના એક દુષ્ટ બ્રાહ્મણે ધર્મદત્ત સાથે મિત્રતા બાંધી. લોકોએ ધર્મદત્તને ચેતવ્યું કે ભાઈ. આ બ્રાહ્મણ મિત્રતા કરવા જે નથી છતાં કેઈનું માન્યું નહિં. દિવસે દિવસે તે દુષ્ટ માણસ તેની સાથે ગાઢ મિત્રતા કરવા લાગ્યું. તેના બગલે આવતો જતે પણ થયું. મહા કપટી ગંગદત્ત સુરૂપાને જોઈ તેના પ્રેમમાં પડે અને ધર્મદત્તની ગેરહાજરીમાં બંગલે આવવા લાગે અને રૂપા સાથે હાસ્ય કીડા વિનોદ વગેરે કરવા લાગે ઘણુ લોકોએ ધર્મદત્તને આ બધી વાત કરી પણ તે કેઈની વાત માનત નહિં. સજજને સર્વને સજજન તરીકે જ જુએ છે.
સુરૂપ ગંગદત્ત પ્રત્યે આકર્ષાઈ હતી વળી કામના બજામાં ધર્મદત્તને સમય પણ મળતો ન હતો તેથી ગંગદત્ત સાથે હસી–ખુશી માનવા લાગી. કપટી ગંગદત્ત ધીરે ધીરે આગળ વધતું ગયું અને સુરૂપ સાથે ભેગ-વિલાસ ભેગવતે થયે સુરૂપાને ખૂબ ગમતું. આ વૃત્તાંત પણ લેક મુખે ધર્મદત્ત સાંભળે છતાં કેઈનું સાચું માનત નહિં. મને મારા મિત્ર પર અને પત્નિ પર વિશ્વાસ છે. લેકોને અમારી મિત્રતા અને સ્નેહ ઉપર ઈર્ષા આવે છે. એટલે
Page #46
--------------------------------------------------------------------------
________________
સુરેન્દ્રદત્ત અને રાજપુત્ર
૩૭
મને ખાટી રીતે ઉશ્કેરણી કરે છે. અમારી મિત્રતા તેડાવવા માટે જ લેાકેા મને ભંભેરણી કરે છે. હું ગાંડો નથી કે લેાકાની વાત સાચી માની લઉં.
એકદા ગગદત્ત મિત્રની ગેરહાજરીમાં તેને 'ગલે આવી તેની સ્રી સુરૂપા સાથે રગ-રાગ અને મેાજ-શેખ કરી રહ્યો હતા. સુરૂપા તેા ઉન્મત્ત યૌવન હતી તેને રાજી કરીને ગંગદત્ત પેાતાની કરી લીધી હુતી તેની સાથે પ્રેમથી વાત કરવા લાગ્યે હું પ્રિયે ! જો ધમ્રુત્ત આવવાના ડર ન હેાય તે કેવી મઝા પડે? સુખેથી નિર્ભય પણે રંગ-રાગ ઉડાવી શકાય, અને ભાગવિલાસ કરી શકાય પરંતુ જો ધ દત્તને મારી નાંખવામાં આવે અગર તે અહીં આવતા ફેંકી શકાય એવી ચેાજના શેાધી રહ્યો છું.
સુરૂપા કહે- તમારી વાત બરાબર છે. તેમજ કરવું જોઇએ જેથી આપણે મનફાવે તે રીતે ભોગ વિલાસનું સુખ માણી શકીએ. હું તમને સાથ આપવા તૈયાર છું. આપણા મામા નડતરરૂપ કાંટો કાઢી નાંખવા જોઇએ. પછી તે! હું છું અને તમે છે. મનમાન્યા ભાગ ભોગવીશું અને મઝ! કરીશું. ત્યારબાદ ગંગદત્ત શેડની સાથે દરરોજ હરવા ફરવા લાગ્યા મીઠી મીઠી વાતા કરી શેઠને ખુશ કરતા જેથી શેઠને તેના પ્રત્યે સહેજ પણ શકા ન આવે. ધર્મદ્યત્તની સાથે રાજસભામાં પણ જવા લાગ્યા.
એક દિવસ રાજા દરબાર ભરીને બેઠાં હતાં. ધમ. દત્ત અને ગંગદત્ત પણ હાજર હતાં. ત્યારે રાજાએ પૂછ્યું હું ધરેંદ્યત્ત શ્રેષ્ઠિ ! તમે તા રહ્યા શાહ સાદાગર-દેશ વિદેશ
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮
ધી ઇમ્મિલકુમાર
ફરનારા પૃથ્વી ઉપર ફરતાં કેઇ જગાએ કાંઇક આશ્ચર્ય પામીએ એવું કાંઈ જોયું છે? ત્યારે ધર્માંદત્ત કહે હું સ્વામી નજરખ...ધી અને હાથ ચાલાકીના તે ઘણા ખેલ જોયાં એમાં અમને કેઈ આશ્ચય થતુ નથી પરંતુ મારી પાસે પલ્લવ સરખાં જવ છે કે જે વાવા-ઉપર પાણીનું સિંચન કરા કે તરત જ ઊગી નીકળે છે. આ વસ્તુ સાચી છે કે નહિ તે જોવાનુ રાજાને મન થયુ. સભાનેાને પણ આશ્ચય થયુ. હૈયામાં બળી રહેલી આગના-પ્રભાવથી મળતા. ગગદત્ત માથું ધુણાવતા ખેલી ઊયે ‘અશક્ય’ આ‘વાત તદ્દન ખેાટ્ટી છે, હું માનવા તૈયાર નથી. આ ધદત્ત આપણને સૌને મૂર્ખ બનાવે છે.
•
ચાલે, હું આપણા રાજાજીની સાક્ષીએ સર્વ સભાજનાની સાક્ષીએ કહુ છુ કે જોધ'દત્ત મેલ્યા મુજબ સાબિત કરી બતાવે તેા તમામ મિલ્ક્સ હુ હારી જાઉ` અને જો તે ખોટા સાબિત થાય તે તેના ઘરમાંથી મારા એ હાથે! વડે પકડીને લઉં તે ચીજ મને આપી દેવી મેલે છે કબુલ ? શરતમાં અને મજુર થયા.
ધદત્તે કહ્યું કબુલ, આવતી કાલે સવારે રાજસ ભામાં હું સૌની સાક્ષીએ કરી બતાવીશ એમ કહી તે બારમાં ગયે, તે જાણતા હતા કે જવ મારા ઘરમાંજ છે. મારે શા માટે ચિંતા કરવી પડે? એમ સમજી પેાતાના ધધામાં કામે બેસી ગયે.. દરમ્યાન પેલે! લુચ્ચા લફંગે વિકારી ગંગદત્ત સુરૂપા પાસે પહોંચી ગયા અને પ્રેમપૂર્વક
Page #48
--------------------------------------------------------------------------
________________
સુરેન્દ્રદત્ત અને રાજપુત્ર પેલા ય માંગ્યા. સુરૂપા ગંગદત્તમાં આસક્ત હતી એટલે નવા ય મૂકી સાચા યે ગંગદત્તને આપી દીધાં. રાજસભામાં બનેલી તમામ વાત સુરૂપાને કહી સંભળાવી, સુરપ રાજી થઈને કહેવા લાગી હે પ્રિય ગંગદત્ત, બે હાથે પકડીને મને જ લઈ જજે. અન્ય ધનમાં મેહ રાખીશ નહિ ત્યારબાદ ગંગદત્ત પિતાને ઘેર ચાલ્યા ગયે.
સાંજે ધર્મદત્તે ઘેર આવી રાજસભામાં બનેલી સર્વ હકીક્ત સુરૂપાને કહી ત્યારે સુરૂપ હૃદયમાં કપટ રાખતી બોલી ઉઠી, હે સ્વામીનાથ, આ શું કર્યું? ગંગદા કદાચ મને જ બે હાથે પકડીને લઈ જશે તે તેને કોણ રોકનાર છે? હું શું કરીશ? હે પ્રભુ! હું શા માટે જીવતી રહી ! આવું જેવા? સ્ત્રી ચરિત્ર પારખવું કઠિન છે.
સુરૂપનું ધ્યાન ઘરના કેઈ કામમાં નહોતું (માત્ર યારના વિચારમાં મમ્મર બની રહ્યું હતું તે જોઈ ધર્મદત્ત શાંત્વન આપતા બે હે પ્રિયે! તું શા માટે ગભરાય છે? ગંગદત્ત મારો મિત્ર છે અને તે કદાપિ આવું કાર્ય ના કરે, વિશ્વાસ રાખ. આ સાંભળી ઉપરથી આનંદ બતાવતી અને હદયમાં ગંગદત્તના જ વિચારે કરતી ભેગ સુખના સવપ્નાઓ જોતી રાત વિતાવવા લાગી. કયારે સવાર પડે તેની રાહ જોઈ રહી ! - બીજે દિવસે વહેલી સવારે ઊઠી નિત્યક્રિયા પતાવી પત્નિ પાસેથી મૂકવા આપેલા ય લઈ ધર્મદા રાજદ્વારે પહોંચ્યા. પિતાને વિશ્વાસ હતો કે પોતે સાચે છે એટલે તેના ચહેરા ઉપર આનંદ જણાતે હતે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૦
ઘમી ધમ્પિલકુમાર - ધર્મદત્ત અને ગંગદત્ત રાજસભામાં આવીને બેઠાં. ધર્મદત્ત પોતાના ય કાઢીને માટી છાંદેલા પૃથ્વીતલ ઉપર ચવ વાવીને પાણી સિંચવા લાગ્યા. સૌ સભાજને એકી નજરે જોઈ રહ્યાં છે. વારંવાર પાણ સિંચવા છતાં કે ન ઉગ્યાએ ન જ ઉગ્યા તેથી ધર્મદત્તને પરસેવે પરસેવે થઈ ગયે. ગૂઢગંભીર વિચારમાં ડૂબી ગયે.
ગંગદત્ત બોલ્યહે મહારાજ ! આ ધર્મદત્ત આપને થા સભાજનેને ઉલ્લુ બનાવી રહ્યો હતઆજે ખુલે પડી ગયેલ છે. અમારી શરતમાં તે હારી ગયેલ છે અને હું જીતી ગયે છું માટે આપની સાક્ષીમાં જે નિર્ણય કર્યો હતે. તે પ્રમાણે મને રાજન, આપ અપાવે એવી મારી શુભેચ્છા છે.
રાજા કહે-ભાઈ ગંગદત્ત! ભલે તને આવતી કાલે નક્કી કરી તારી જીતના બદલામાં માંગેલ ચીજ અપાવીશ અને ત્યારબાદ હું ભજન કરીશ અને તે દરમ્યાન ધર્મદત્ત આપમેળે તારી માંગેલ વસ્તુ આપી દે તો પછી કોઈ પ્રશ્ન રહેતો નથી.
રાજસભામાંથી બંને બહાર નીકળ્યાં. ધર્મદત્ત તે ખોટ પડી જવાથી, ગભરાટમાં પડી ગયું હતું તેથી તે બારેબાર વરચિને ત્યાં પહોંચી ગયે. વરરૂચિએ ગભરાટનું કારણ પૂછ્યું તે ધર્મદર રડતાં રડતાં સર્વ હકીક્ત કહી સંભળાવી. વરરૂચિ બત્યે હે મિત્ર, મારા યવ કદી ખોટાં ન પડે, પરંતુ મને લાગે છે કે તારી પત્નિએ એ યવ જરૂર બદલી નાંખેલા હોવા જોઈએ. તેના ઊંડાણમાં જતાં
Page #50
--------------------------------------------------------------------------
________________
સુરેન્દ્રદત્ત અને રાજપુત્ર
૪૧. મને લાગે છે કે તારી સ્ત્રી વ્યભિચારીણી લેવી જોઇએ. હવે તને યાદ આવે છે મારી બે શિખામણ-દુર્જનને સંગ કરે નહિ અને સ્ત્રીમાં વિશ્વાસ રાખવે નહિ જે તું તદ્દન ભૂલી જ ગયે હેય તેમ લાગે છે, તેથી જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. છતાં તું ગભરાઈશ નહિં,
- ધર્મદત્ત કહે-તે વરરૂચિજી ! મારી સ્ત્રી અત્યંત પવિત્ર છે. ખરેખર ગંગાજલ જેવી પવિત્ર છે, એ શીલવંતી માટે ગમેતેમ બોલવું એ મને એગ્ય નથી લાગતું.
વરરૂચિ કહે –હે વત્સ! સજનેએ જેનું નામ પણ લેવા જેવું નથી એ નાલાયક તારે મિત્ર ગંગદત્ત છે. અને ઉપરથી જો પ્રેમ બતાવનારી તારી સ્ત્રી કુલટા છે. પાપણ છે. તું બહુ ભલો છે, તું સ્ત્રી ચરિત્ર જાણતું નથી. હું જ તને તારી પત્નિનું ચરિત્ર દેખાડીશ ત્યારે તું સાચું માનીશ.
વરરૂચિએ સમજાવ્યું કે રાજા ન્યાય કરવા કાલે સવારે તારા ઘેર આવશે તે પહેલાં ડીવારે તારી પત્નિને કાંઈક ચીજ લાવવાના બહાને માળીયા ઉપર ચડાવજે તેણી ઉપર ચડી જાય કે તરત જ નીસરણી લઈને બાજુ ઉપર મૂકી દેજે. અને તારી સ્ત્રીને માળીયામાં રહેવા દેજે. ગમે તેટલી વિનંતિ કરે પણ રાજાજી ન્યાય કરે તે પહેલાં નીચે ઉતરે નહિ તે ધ્યાન રાખજે. - બીજે દિવસે ગંગદત્તે રાજાને વિનંતિ કરી કે હે નાથ ! આપ સાક્ષી છો છતાં મને શરત પ્રમાણે મલ્યું નથી. ધર્મદર મારે મિત્ર છે તેની પાસે હું માંગી
Page #51
--------------------------------------------------------------------------
________________
કર
ધમ ઘમ્મિલકુમાર શકતે નથી માટે આપ અપાવે તે મલે. એવામાં ધર્મ, દત્ત આવી વિનયપૂર્વક પ્રણામ કરી કહ્યું છે સ્વામી ! મારા જેવા ગરીબનું ઘર પવિત્ર કરે અને ગંગદત્તને તેની જોઈતી ચીજ અપાવી મને આભારી કરે!
રાજા–સભાજને અને નગરજને કૌતુકથી ધર્મદત્તને ઘેર ગયાં. રાજાજી પધારે છે એટલે ધર્મદત્ત સૌથી પ્રથમ દેડતે તૈયારી કરવા ઘેર ગયે રાજા માટે આસન બિછાવ્યાં અને સુરૂપાને કહ્યું કે માળીયામાંથી આ સિંહાસન ઊતારી દે. સુરૂપાના હૈયામાં તે આનંદ છે કે આજે ગંગદત્ત મને સ્વીકારશે. પતિના હુકમ મુજબ સિંહાસન લેવા સુરૂપ ઉપર ચઢી કે તરત જ ધર્મદત્તે તે નિસરણ ઊઠાવીને દર મૂકી દીધી.
સુરપા નીચે આવવા માટે પતિને કહે છે કે મજાક શા માટે કરે છે! છેલ્લે કકળાટ કરવા લાગી છતાં ધર્મ, દત્તને કોઈ જ અસર થઈ નહિ એટલે નિરાશ થઈને બેસી
પતિને કર
લે ક
" કઈજ આ
એટલામાં જ રાજા ત્યા નગરજને આવી પહોંચ્યા. ધર્મદત્ત સવાગત કર્યું બધાં અંદર આવવા લાગ્યા. રાજાની સાથે સાથે બુદ્ધિશાળી મહાવિદ્વાન એવા વરરૂચિ પણ હાજર હતાં. ત્યારે ધર્મદત્ત બે-તે મિત્ર ગંગદત્ત! જે વસ્તુ તને ગમે તે બે હાથે પકડીને લઈ જા,
ગંગદત્તને તે સુરૂપ જોઈતી હતી પરંતુ તે કયાંય દેખાતી ન હતી તેથી ચારે બાજુ ફાંફા મારવા લાગ્યા પણ પિતાની પ્રાણપ્રિયા સુરૂપ ક્યાંય દેખાતી ન હતી. ઉપર
Page #52
--------------------------------------------------------------------------
________________
સુરેન્દ્રદત્ત અને રાજપુત્ર
૪૩
મજલા ઉપર બેઠી એડી સુરૂપા આ સઘળુ જોઇ રહી હતી ગગદત્તની મુંઝવણ તે સમજી ગઈ એટલે ખાટી ખેાટી ઉધરસ ખાવા લાગી. આથી ગંગઢતની નજર તેણી તરફ પડી. સુરૂપાને નીચે લઇ આવવા બાજુમાં પડેલી નિસરણી બે હાથે પકડી તેને ચેાગ્ય જગાએ મૂકવા જાય છે કે તરત જ વરરૂચિના સમજાવ્યા મુજબ શ્રેષ્ઠિ બેટલી ઊંડયા. ખસ ઊભા રહે! આ નીસરણીને તે તારા બે હાથ વડે પકડી છે હવે છેડીશ નહિ. અહીં તારું માગણું પુરૂ થઇ જાય છે. રાજાજી અને સભાજને પણ અહીં હાજર જ છે.
ધદત્ત મેલ્યું. હું સભાજના ! નગરજને ! સાંભળે મારે ત્યાં અહી સુવર્ણની પેટીઓ છે. રત્નાના ભંડાર છે અને એવું એવું બીજુ ઘણુ છે પરંતુ મારા આ મિત્રની નજર તેા ફક્ત આ નીસરણીમાં જ પડેલી હેાઈ એ હાથે પકડી છે તે હું રાજીખુશીથી તેને લઇ જવાની રજા આપુ છુ. આ શબ્દોના સાક્ષી રાજાજી પણ છે.
નગરજને સૌ રાજી રાજી છ ગયા. અને બેલી ઊઠયા કે એનેજ લાયક છે. તમારી વાત તદ્દન વ્યાજબી છે આમ કહી સૌ તે લગાની મશ્કરી કરવા લાગ્યા. અને ખરેખર એ હાંસીને લાયક જ હતા.
ત્યારખાદ ધનતે રાજાજી સમક્ષ તેને (ગંગદતના) દુષ્ટ ઇરાદો જાહેર કર્યાં. વિષય લંપટ અને દુરાચારી ગંગ દત્તની બીજી અનેક વાતા જાહેર થઈ આથી રાજાએ ગુસ્સે થઇને ગંગદત્તને દેશનિકાલ કર્યાં, સુરૂપાને નીચે ઉતારી તેનું
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૪
ધર્મી સ્મિલકુમાર
નાક કાપી કાઢી મૂકી તે કતણી ગતિ ન્યારી એ ન્યાયે અરૂપા મરીને દ્રુતિમાં પહેાંચી ગઇ,
સ્ત્રીનું ચરિત્ર જાણીને સ્ત્રીથી ઉત્પન્ન થયેલ દુઃખમય પરિસ્થિતિમાં મુઝવણ અનુભવતા ધદત્તને વરરૂચિએ કહ્યું કે હે મિત્ર ! સેાનામહેા રા લઇને તને શીખામણ આપી હતી. જેની તને કોઇ કિ ંમત ન હતી પરંતુ આજે તું મનેથી ગાયા ત્યારે સમજ પડી કે નીચ અને દુગુ ણી માણસની સોબતી સજ્જન માણસને પણ પસ્તાવુ પડે છે.
ચારિત્ર્યવિનાની સ્ત્રીના સંગથી મહાપુરૂષો પણ કલા રહિત થાય છે જો તેવી સ્ત્રીઓને તજવામાં ન આવે તે તે અનેક અન↑ સનારી થાય છે. એવી સ્ત્રી એ પાપાનું મૂળ છે. સ્ત્રીનું સર્જન કરનાર સર્જનહાર ખુદ પણ સ્ત્રી હૃદયને પામી શક્યા નથી સ્ત્રીઓને તજીદેનાર સાધુ ને રાજને ધન્ય છે.
આવીરીતે વરચના સેાનેરી વચને સાંભળીને ધ. દત્તના હૈયામા બૈરાગ્યની ભાવના જાગૃત થઇ સસાર પ્રત્યે તિરસ્કાર અને નફરત જાગ્યાં અને તેથી કંટાળીને પાતાની
સ સ પતિ સાતે ક્ષેત્રેમાં વાપરી નાંખી સ ંસારરૂપી પિંજરને ભાંગીને ભૂકકો કરી નાખ્યા અને ત્યાંથી છૂટીને પૂ. સુમતિ વિજય નામન1 ગુરૂની પાસે દિક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગેાના ઉત્તમેત્તમ અભ્યાસ કર્યાં. અને ત્યારમાદ પૃથ્વી ઉપર એક ગામથી ખીજે ગામ વિહાર કરતાં કરતા પેાતાની જન્મભૂમિ વારાણસી નગરમાં આવ્યાં.
મુનિના દર્શનાર્થે હજારો ભાવિકા આવ્યાં. તેમને પ્રતિ
Page #54
--------------------------------------------------------------------------
________________
સુરેન્દ્રદત્ત અને રાજપુત્ર
૪૧
મેધ કરવા મુનિરાજે એક વ્યાખ્યાન આપ્યું. હું મહાનુ ભાવેશ આ સ ંસાર અસાર છે. કોઇ કોઇનું કોઈ નથી, જેવુ... કરશે! તેવું જ પામશે. ધનદોલત અને મહેલાતા બધું જ અહીં મૂકીને એક દિવસ ખાલી હાથે ચાલ્યા જવાનુ છે. જવાનું નક્કી છે તે જે સાથે આવે તેવુ` છે તેને માટે જે વિચારતા નથી અને જે સાથે આવવાનુ નથી એને માટે તરખાટ મચાવી રહ્યા છે. ભગવાન મહાવીરના અનુયાયીએને આ શોભે છે ખરૂં? આમ ઉપદેશ દ્વારા જૈન ધર્મોનુ સામ્રાજય વિસ્તારવા લાગ્યા.
ઘણા સમયથી પુત્ર અને પુત્રવધુના વિયેાગથી ઝુરતા યશેાધર શેડ અને મનેરમા શેઠાણી મુનિને વંદન કરવા આવ્યા. માતાપિતાએ પુત્રને ઓળખ્યા નહિં પણ પુત્રે તેમને ઓળખી લીધા. મુનિએ એળખાણ આપ્યા વિનાજ પૂછ્યું હું શેઠજી ! આપ આટલા બધાં દુ:ખી કેમ છે ? શેકે પેાતાની બધી જ વાત કહી સભળાવી. મુનિ કહે છે કે હે મહાનુભાવ ! સોંસારમાં મિથ્યા મેહ રાખીને બેઠાં છે. કેડને પુત્ર અને કોના પિતા ! સ`સારમાં કોઇ કોઇનું કંઈ નથી. પૂર્વજન્મના કોઈ ઋણાનુખ ધી કમે પિતા-પુત્ર, માતા-પુત્રી કે ભાઇ-બહેન રૂપે સંસારમાં જન્મ પામે છે. મરી ગયા પછી કાણુ કયાં જાય છે તેની ખખર પણ પડતી નથી માટે ખોટા મેાહ છેડી ને જિનેશ્ર્વર દેવની સેવા કરે.. ધર્મ ધ્યાન યથા શક્તિ કરે અને જીવતર સાર્થક કરે.
આટલું સમજાવતાં છતાં તમારું મન પુત્ર પ્રત્યે પાગલ અનતુ હાય તે! પછી મનેજ તમારા પુત્ર ધર્મદત્ત માની
Page #55
--------------------------------------------------------------------------
________________
ધમ ધમ્મિલકુમાર લે આ સાંભળી બારીકાઈથી નિરીક્ષણ કરતા સમજાયું કે આ મુનિરાજ જ મારા પુત્ર છે અને તે જાણીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યાં. મુનિએ શાંત્વન આપ્યું અને સમજાવ્યું કે હવે તમારી આ ઉંમરે મેહ કરવા જેવું નથી હવે તે ધર્મ પ્રત્યે મેહ કરે જરૂરી છે. ધન નાશ પામે છે. સ્ત્રીઓ દુઃખનું કારણ છે. ભેગે રેગના ઘર છે અને કુટુંબ પણ સ્વાર્થથી ભરેલું છે માટે તે છેડી ધર્મના માર્ગે આગળ વધે.
જુઓ આ હું તમારે પુત્ર છું દૂર દેશથી ત્રણ રત્ન સાથે સંયમી બનીને આવેલું છું. તે શું તમોને હર્ષ થતું નથી ! આમ પૂબજ સમજ આપી મનને હળવું કર્યું. મુનિની વાણી સાંભળીને વૈરાગ્ય પ્રાપ્ત થયે અને માતાપિતાએ બન્નેએ દિક્ષા ગ્રહણ કરી, ઉપકારી વરરુચિની હિતશિક્ષાના પ્રભાવે સંસારી મટી યેગી બનવા માટે સંસાર ત્યાગી સંયમી બન્ય.
ઉત્તમ ચારિત્ર્ય પાળી કમેને ખપાવી મોક્ષ પામ્યા. આ છે દુરાચારી સ્ત્રીનું વૃત્તાંત માટેજ બુદ્ધિવાન માનવીએ કન્યાની પરીક્ષા કર્યા વિના પસંદગી કરતાં નથી.
છોડવા જે સંસાર–મેળવવા જે મિક્ષ 0 ધમ, દરિદ્રતા, સંતાપ આદિ દુને હરનાર છે. ૦ ઘમ વડે જગતનાં સુખ પ્રાપ્ત થાય છે. ૦ ધમ વડે માનવી મહાન ગણાય છે. 0 ધમ વડે જગત ટકયું છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૫. ધર્મ ભૂલેલી સુભદ્રાને શિક્ષા
સુરેન્દ્રદત્ત કહેલું વૃત્તાંત સૌએ સાંભળ્યું અને પછી તે બેલે. બુદ્ધિશાળી અને સમજુ માણસે પરીક્ષા કર્યા વિના આ કાર્યમાં આગળ વધતાં તથી. જેથી કરીને પાછળથી પસ્તાવું ન પડે. હવે મારી બાબતમાં કહ્યું કે જે કન્યા મારા ચાર પ્રશ્નોને જવાબ આપી શકશે તેની સાથે જ હું લગ્ન કરીશ.
મારા પ્રશ્નો નીચે મુજબ છે (૧) નિશ્ચયથી નેહી કે? (૨) નિરંતર પ્રકાશ કો? (૩) સર્વોત્તમ લાભ કર્યો અને (૪) અવિનશ્વર રૂપ કયું ?
સમુદ્રદત્ત પુત્રને સમજાવે છે કે બેટા ! તું બેટી જીદ મૂકી છે. આવા કામમાં વિલંબ કરવાથી પરિણામ સારું આવતું નથી. સાગર શેઠ સમાન માણસ, સુભદ્રા જેવી વ્યવહાર કુશળ અને વિદ્વાન કન્યા અને આવા સવજને સામેથી આવી મળે છે એ તારું ભાગ્ય છે. ફરી ફરીને આ સુવર્ણ અવસર નહિ આવે, મારું કહ્યું માની જા.
સુરેન્દ્રદત્ત કહે હે પિતાજી ! મારે નિર્ણય અફર છે મારા સવાલને જવાબ મળશે ત્યારે જ અને તે કન્યા સાથે જ હું લગ્ન કરીશ. બેટી ચિંતા કરવાનું છેડી દો. સર્જ. નહારે મને ઘડે છે તે તેની સાથે તેની પત્નિ બને એવું પાત્ર પણ જરૂર ઘડ્યું હશે.
મન ફાવે તેમ બેલવું, મન ફાવે તે ખાવું પીવું,
Page #57
--------------------------------------------------------------------------
________________
४८
ધમ ધમ્મિલકુમાર મનફાવે ત્યાં બેસવું ઊઠવું એ બધુ બાળકને શેભે પરંતુ યુવાન માણસને શોભે નહિં. મારું હિત હું બરાબર સમજી શકું છું માટે આપે જરાપણ ચિંતા કરવી નહિં, બળાત્કારે કે કમને કરાવેલ વિવાહનું પરીણામ સારું આવતું નથી. આવું સાંભળી સાગર શેઠ તરફથી જણાવેલ માણસ એમની મેળે જ પાછા ચાલ્યા ગયાં અને શેઠજીને બધી વાત કહી. તેના પ્રશ્નો પણ કહ્યાં.
તે વખતે બારણાની પાછળ છુપી રીતે સુભદ્રા સાંભવળવા માટે ઊભી હતી તેણે આ પ્રશ્નો સાંભળ્યાં સખીએ પાસે જઈને બોલી ઊઠી કે પહેલેથી જ જાણતી હતી કે આવું બનશે અને તે સાચું પડયું હવે હું શું કરું? એમ બોલતી રડવા લાગી. તેના પુણ્યગે એ સમયે જૈન મંદિરની અધિષ્ઠાયક દેવીઓની આકાશવાણી થઈ કે બેટા ! તું સહેજ પણ ચિંતા ન કરીશ. અમે તારી પડખે ઊભા છીએ અમે માર્ગ કાઢી આપીશું.
આ સાંભળી સુભદ્રા આનંદમાં આવી ગઈ અને દેવને ઉપકાર માનવા લાગી. હે દેવ! તમારે ઉપકાર હું કદી ભૂલીશ નહિં. અને તરતજ દેવોએ તેને શિખવી રાખે હોય તેમ સુરેન્દ્રદત્તના પ્રશ્નોના જવાબરૂપે લેક બેલી ઊડી,
નિશ્ચલ નેહલે ધર્મ : શ્ચિપ્રકાશ: નિરંતર : વિદ્યા સામે લાભ : શીલં રૂપમવિશ્વસ ?
અહો! નિશ્ચલ હવાળે તે ધર્મ જ છે. નિરંતર પ્રકાશ આપનારું તે જ્ઞાન જ છે. સર્વોત્તમ લાભ તે વિદ્યાજ છે અને અવિનશ્વર રૂપ તે શીલ જ છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
ધર્મ ભૂલેલી સુભદ્રાને શિક્ષા
૪૯
આમ વારવાર ખેલતી ખેલતી આન ંદથી કૂદવા લાગી પછી તે લેાક લખીને સુભદ્રાએ પેાતાની સહેલી મારફતે પેાતાના પિતાજીને મેલ્યા. સાગર શેઠ તેા મહુ ખુશ થઇ ગયાં અને તેમણે તે સમુદ્રદત્ત શેઠને મેકલ્યા પિતા પાસે બેઠેલા સુરેન્દ્રદત્તે આ શ્લાક વાંચે. અને રાજી રાજી થઇ ગયે.
સુરેન્દ્રદત્ત વિચારે છે કે અહે! ! આ કન્યા ખરેખર બહુ બુદ્ધિશાળી હાવી જોઇએ. તેના જવાખો અને તે પણ લૈક દ્વારા જાણીને સહુકાઇને આનદ થાય તેમ છે. સુભદ્રા સમજુ અને શાણી હાવી જોઇએ. ગુણાને ભડાર લાગે છે આવી કન્યાને મેળવી હું મારી જાતને ભાગ્યવાન માનુ છુ. અને તરતજ તેણે પાતાના પિતાને વિવાહની સ ંમતિ આપી દીધી. પિતા પણ ખુશ થયાં અને તેના ૠણુ સાગર શેઠને કરવામાં આવી સર્વત્ર આનંદ મગલ વર્તાઈ રહ્યો. સુભદ્રા પણ પેાતાના મનેરથા સિદ્ધ થવાથી આનંદ પામી કોંકાવટીમાં કહું ધેાળાયા અને મને ઘેર સીએ વિવાહના મોંગલ ગીતા ગાવા લાગી. અને નજીકના દિવ સેામાં લગ્ન લેવાયા. ખૂબજ ધામધુમથી વાજતે ગાજતે લગ્ન થયાં. સાગરશેઠ અને મનેારમા શેઠાણીએ ખૂખ મેટે કરિયાવર કર્યાં અને અઢળક ધન આપ્યું' અને ઉત્તમ પત્નિ મળવાથી સુરેન્દ્રદત્ત પેાતાની જાતને જગતમાં સથી શ્રેષ્ઠ માનવા લાગ્યા અને દેવાના કરતાં સવિશેષ પ્રકારના સુખ ભાગવવા લાગ્યા, મંન્ને વિદ્વાન હતા. પરસ્પર પ્રિતી વાળા હતાં એટલે તેમના આનદની અવિધ નહોતી.
Page #59
--------------------------------------------------------------------------
________________
No
ધમ ધમ્મિલકુમાર લગ્ન પછી પરસ્પર પ્રેમ–કીડા આનંદ વિનોદ અને મોજમજાહ કરવામાં સુખના દિવસે વહી રહ્યા અને લગ્ન જીવનનો આનંદ માણવામાં મશગુલ બની એક બીજામાં તન્મય બની ગયાં. સુભદ્રા પતિના પ્રેમરૂપી મહાસાગરમાં ડૂબી ગઈ હતી. તેણી કુંવારીકા હતી ત્યારે જિન મંદિરમાં જિનેશ્વરદેવની સાક્ષીએ જે નિયમ લીધું હતું તે પણ ભૂલી ગઈ. એ છે મહદશાનું એ સામ્રાજ્ય.
સંસારમાં એવું જ બને સુખમાં સાંભળે સની અને દુઃખમાં સાંભળે ભગવાન. સંસારસુખના મોહમાં પડેલ માનવીને બીજું કશું જ યાદ આવતું નથી. અરે પોતાના જ ઘરમાં રહેલી જિનેશ્વર દેવની પ્રતિમાના દર્શન કરવાનું પણ યાદ રહેતું નથી. અહો ! ભેગલપ જીવેની કેવી અવદશા ! ભેગ એ રેગનું ઘર છે. ભેગના સુખે ભગવનારની તૃષ્ણ કદીયે છીપાતી નથી પરંતુ સંચય કરેલા પુણ્યનો નાશ થાય છે એવું સમજાવનારને અહીં સાંભળનાર નથી.
બીજી બાજુ સમુદ્રદત્ત શેઠ વિચારે છે-અહો ! બાલપણ ગયું–સુવાની ગઈ અને ઘડપણ આવી પહોંચ્યું છે. જીવનમાં ખૂબ લક્ષમી કમાયે. વાપરી અને પુત્ર માટે રાખીહવે જીવનમાં ધર્મ કરવાનો સમય આવી પહોંચે છે. જંદગીને કઈ ભરોસો નથી યમરાજાનું તેડું કયારે આવશે તેની કોઈને ખબર નથી. થોડા દિવસની મુસાફરીએ જનાર માનવી તેની તૈયારી કરે છે અને ભાતું પણ સાથે લઈ જાય છે. જ્યારે પરેલેકની લાંબી અને કાયમી મુસાફરીએ
Page #60
--------------------------------------------------------------------------
________________
ધર્મ ભૂલેલી સુભદ્રાને શિક્ષા
પ૧ જનાર માનવીએ ધર્મ રૂપી ભાતું બાંધી લેવું જ જોઈએ.
હાટ હવેલી હેમ હીરા, અહીં બધું એ રહી જશે. કાચી કાયા કુંપળ જેવી, પલકમાં પલટાઈ જશે. ધર્મહીન એ જીવડા, પરલોક જાતાં શું થશે. તાતને વળી માતબ્રાતા, કુટુંબ સહુ અહીં રહી જશે,
સામાન્ય શત્રુના ભયથી માણસ સુખે ઊંધી શક્તો પણ નથી જ્યારે મૃત્યુરૂપી મહાન શત્રુ સામે ઊભે તેવા છતાં મુઢ માણસે નિશ્ચિત બની બેઠા છે.
સુખ-વૈભવ-ધન-કંચન અને કામીની, કુટુંબ અને પરિવાર બધું છોડીને એક દિવસ પર જવાનું જ છે નામ તેને નાશ અવશ્ય છે જ. તે સંસારને મેહ રાખી ગમારની માફક સંસારમાં પડયા રહેવું અને શુભતું નથી.
પુત્ર મેટો થઈ ગયો છે. લગ્ન પણ કરી આપ્યાં છે. સંસારને બધો જ ભાર ઉપાડવાને સમર્થ છે. માટે હવે આ તમામ વસ્તુ તેને સોંપી નિવૃત્તિ લઈ. અરિહંત ભગવાનના મેક્ષમાર્ગની સીડી સમી દિક્ષા લઈ આત્માનું કલ્યાણ કરીશ.
જૈન કુલમાં જન્મેલાને તક મળતાં સંયમ લીધા સિવાય રહે જ નહિં, સંયમ લીધા સિવાય પરલેક જવામાં મનમાને નહિં.' કમ્મશ્રા એ ધમેશૂરા બને. તે માટે ગાઢ પુરુષાર્થ પણ અરિહંતના માર્ગને અનુસરીને કરે છે.
છેડા સમય પછી પુત્રને પિતાના મનની વાત સમજા વી વ્યાપારને કારોબાર અને ઘરની જવાબદારી પુત્રને
Page #61
--------------------------------------------------------------------------
________________
ધર્મી ધમ્મિલકુમાર
પર
અર્પણ કરી ભાગવતી દિક્ષા અંગીકાર કરી. અનેક પ્રકા રની આકરી તપશ્ચર્યાં. આત્મ સાધના સાધતાં સમાધિ પૂર્વક મૃત્યુ પામી ઇન્દ્રલેકમાં ગયા.
સુરેન્દ્રદત્તની સાથે અભ્યાસ કરનાર રાજપુત્ર અમિ મન પિતાના મૃત્યુ બાદ રાજગાદીએ આન્યા અને સારી રીતે રાજ્ય ચલાવતા હતા. પેાતાની પ્રતિજ્ઞા તે ભૂલ્યા ન હતા તેથી તરત જ સુરેન્દ્રદત્તને બેલાવી ખૂબજ માનથી ઠાઠમાઠથી નગરશેઠની પદવી આપી. રાજાની અનહદ પ હેવા છતાં સુરેન્દ્રદત્ત કોઇને પણ અન્યાય કરતા નહિં,
આ બાજુ પતિના અત્યંત પ્રેમને પાત્ર બનેલી સુભદ્રા તે ભાગ–વિલાસ અને આન વિનાદમાંજ દિવસે ગુજારે છે ધર્મ-કાર્ય પણ યાદ આવતાં નથી. એક દેવા જેવુ મોંગલમય જીવન ગુજારે છે, સુખ સાહ્યબીને કોઈ પાર નથી અને હવે તેા નગરશેઠની પત્નિ અની. માન-મરતમે. અને મેળે! વધી ગયાં પછી ધમ કયાંથી યાદ આવે !
ખરે વખતે મદદ કરનારા પેલા જિન મંદિરના વ્યંતર દેવે વિચારે છે કે અહે! ! આ સુભદ્રા ! કેવી સ્વાથી નીવડી ? આપણને કે નિયમને યાદ કરતી જ નથી જિનેશ્વરદેવની કૃપાથી તેણીનુ કામ બની ગયુ. હવે ભેગ-વિલા સમાં પડી ગઈ છે. જાણે નવા જન્મ લઇ ને સુખમાં પડી હાય તેમ તે પેાતાનું વચન ભૂલી ગઇ છે, જિનેશ્વર દેવની પૂજાસેવા કરવાનુ તે ઠીક પણ દન કે નમસ્કાર પણ કરતી નથી. કેટલી કપટી ! કેવી સ્વાથી ! આપણે પુત્રી સમજીને તેને મદદ કરી જેથી આ લગ્ન થઇ શક્યા પર ંતુ
Page #62
--------------------------------------------------------------------------
________________
ધર્મ ભૂલેલી સુભદ્રાને શિક્ષા
પ૩
હવે પ્રમાદી થઇ ગઇ છે તા કાંઈક શિક્ષા કરવી જ જોઈએ એ સિવાય એની શાન ઠેકાણે નહિં આવે. આમ વિચારી સવે એ ભેગાં મલી તેણી ગ ધારણ ન કરી શકે તેમ કર્યુ
દુનિયામાં કેઈ એવી ચીજ નહેાતી કે જે સુભદ્રાના ઘરમાં ન હેાય. માત્ર એક બાળકની જ ખેાટ હતી. લગ્ન કાળને ઘણે! સમય વિતવાં છતાં આ ખાટ પૂરાતી નિહ. તેની તેના મનમાં સતત ચિ ́તા હતી.
એક દિવસ વહેલી સવારે એક ખાઇ શેરીમાં કચરા વાળી રહી હતી તે સુભદ્રાની નજરે પડી. તે માઈના ખભે એક બાળક, કેડમાં ખીજુ ખાળક અને આંગળીએ ત્રીજુ બાળક જો તેણી મનમાં ખખડવા લાગી. અહા ! જેને જોઇએ છે તેને ત્યાં નથી અને નથી જોઈતાં એને ત્યાં ઢગલાં છે, હું વિધિ ! આમ કેમ ? ખાવાનું છે ત્યાં ખાનાર નથી અને ખાવા નથી ત્યાં ઢગલાં છે ? હું વિધિ, તારે ત્યાં ન્યાય છે ખરે ? મને એક ફળ આપતાં તને શું થાય છે? મે'તારું શુ અગાયુ છે?
જલ વગરનુ સાવર નથી શે।ભતુ, ધજા વિનાનુ મંદિર નથી શૈાભતું, સિપાઈ વગરનુ સૈન્ય નથી શેલતુ, ન્યાય વગરના રાજા નથી શેાભતે, ચંદ્ર વિનાની રાત્રિ નથી ગેાભતી, આંખા વગરનું સુખ નથી શેાઋતુ, હાર વગર વૃક્ષ-સ્થળ નથી શેાભતુ તેવી રીતે પુત્ર વિના મારું ઘર પણ નથી શે।ભતુ.
એવા વિચારામાં મળી રહી હતી. ઉના ઉના નિશ્વાસે નાંખતી અંતરમાં સળગતી ચિંતાની ચિતામાં એકી હતી.
Page #63
--------------------------------------------------------------------------
________________
પ૪
અિવા પણ
નામ
ધમી ધમિલકુમાર એવામાં રાજસભામાંથી ઘેર આવેલ શેઠે તેણીને ઉદાસ જોઈ તેથી તેઓ પણ દુઃખી થતાં બોલ્યા. હે પ્રિયે ! આજે તું કેમ આટલી બધી ચિંતામાં છે? શું થયું છે તને? રેજ આનંદમાં મગ્ન થઈ હસતી રમતી હતી અને આજે એકા એક તને શું થઈ ગયુ છે? તું બેલતી ચાલતી કેમ નથી? . જે હેય તે મને કહે. જેથી મને કંઈક સમજ પડે. મને જણાવી તારું હૈયું હળવું કર. અને મને તારા દુઃખમાં ભાગીદાર બનાવ, એટલે સુભદ્રા એકદમ રડી પડી. અને બેલી કે આપને શું ! રાજદરબારમાં બેસે, બજારે બેસે અને આનંદમાં રહો. દુઃખ તે અમારા શિરેજ લખાયેલું છે. પરભવમાં પાપ કર્યા હશે એટલે ભોગવવું જ પડેને? મારા દુઃખને ઉપાય દેવે પણ કરી શક્તાં નથી તે તમને કહીને શા માટે દુઃખી કરું ? તેમ છતાં પતિને અતિઆગ્રહથી કહ્યું કે ઉંમર વધતી જાય છે છતાં મારે મેળે બાળ નથી! બધાં જ સુખે છે. છતાં બાળક વગર બધું જ નકામું છે !
શ્રતમાં પણ કહ્યું છે કે પુત્ર વગરના માણસને આ ભવ તે નકામે જાય છે પણ પરભવ પણ કલ્યાણ કારી થતું નથી. એટલે પુત્ર વિના આપણે બંનેનું જીવન નકામું છે. ગમે તેટલું ઘન ભેગું કરો પણ આપણી પાછળ વાપરનાર કોણ છે ? આપણું અનિચ્છા છતાં બીજાએ ભેગવશે.
આપણા લગ્ન થયા ને ઘણે સમય થઈ ગયે છતાં મારી ગોદ ખાલી રહી છે. તેનું મને બહુ દુઃખ છે. હવે મને સંસારના કેઈ સુખમાં રસ રહ્યો નથી. મને કાંઈજ ગમતું નથી.
Page #64
--------------------------------------------------------------------------
________________
ધમ ભલેલી સુભદ્રાને શિક્ષા
- સુભદ્રાની આવી હૈયાવરાળ સાંભળી શેઠ પિતે મનમાં ખૂબ દુખી થયાં છતાં તેને હિંમત આપવા બોલે. હે પ્રિયે ! તારી વાત તદ્દન ખરી છે. તારા હૃદયને સંતાપ હું સમજી શકું છું. પરંતુ જે કાર્ય ભાગ્યાધીન છે તેમાં મનુષ્ય શું કરી શકે તેમ છતાં મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ. તું કઈ ચિંતા ન કરીશ હું મંત્રતંત્ર વગેરે તમામ પ્રયત્ન કરી ઈચ્છિત તને જરૂર મળી રહેશે. ત્યાર બાદ શેઠે અનેક પ્રકારના પ્રયત્ન કર્યા. મંત્ર-તંત્ર અને દેરા-ધાગાના ઉપાય કર્યા. પત્થર એટલા દેવ કર્યા પણ કઈ ઈલાજ કામમાં આવ્યું નહિં.
એવામાં સુગંધર નામના એક મહાજ્ઞાની મુનિરાજની વિહાર કરતા કરતા તે નગરમાં પધરામણું થઈ. શેકે ચેક લોકો મુનિને વંદન કરવા જતાં જોઈને સુરેન્દ્રદત્ત અને સુભદ્રા પણ ગયાં-ત્યાં જઈને ત્રિકાળજ્ઞાની એવા મુનિરાજને હર્ષ પૂર્વક વંદન કર્યા અને તેમની અમૃતઝરતી વાણું સાંભળવા બેઠાં. | મુનિરાજ કહે – હે મહાનુભાવે ! અનેક ભવમાં ભમતાં ભમતાં આ મનુષ્યભવ મહામુલે તમને મળે છે. જે દેવેને પણ દુર્લભ છે. આ અમુલ્ય જન્મ મલ્યા પછી જે ધર્મની આરાધના કરતું નથી, તે મહામૂર્ખ છે. હાથમાં આવેલ રત્ન ગુમાવનાર મુઢમાર છે. તેનું જીવન વ્યર્થ છે. ધર્મરૂપી રસનું પાન કરનારને સર્વકાર્યમાં સિદ્ધિ મળે છે. કલ્પવૃક્ષ સમે આ જૈનધર્મ છે. તેનું મૂળ સમ્યકત્વ છે. દયા એ થડ છે. દાન વગેરે રૂપી ડાળીઓ છે.
મા
એકાં.
Page #65
--------------------------------------------------------------------------
________________
પ૬
ઘમ ઘમ્મિલકુમાર સંપદા રૂપી પાંદડા છે. કીતિ રૂપી કુલ છે. અને મોક્ષ એ ફળ છે. અજ્ઞાનના અંધારામાં પડેલાં જીવે આ વૃક્ષને જાણવા છતાં દૂર રહે છે. તેઓ મહામૂર્ખ છે.
મૂળ વાત છે મનની.. મનને તમે કાયાની જે કિયામાં એકાગ્ર બનાવી દેશેાએ ક્રિયાની તાકાત વધી જશે...પછી તે કિયા ધર્મની હોય કે પાપની હાય !.. ધર્મકિયામાં એકાકાર બની ગયેલું મન સદગતિએની પરંપરા સજી દેશે? જ્યારે પાકિયામાં તદાકાર બની ગયેલું મન જાલિમ દુર્ગતિએ લમણે ઝીંકશે!
પિલા કવિએ ગાયેલી એક કડી યાદ આવે છે.... નામ ચેખે રૂપ ચેકબુ ઉજ્જવળ એનું રૂપ કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂપ મગની સાથે મેળ કરીને ચાખે થયે બદનામ રંગ ખો, રૂપ ખાયું, લોકે પાડયું ખીચડી નામ...
ચોખાના દાણાઓ કંકમાં ભળે તે કેટલાય રાજા મહારાજાઓને નમાવી દે.પણ એ જ ચેખાના દાણાએ જે મગની સાથે ભળે તે પોતાના રૂપ-રંગ તમામને બઈ બેસે....અને લોકો તેને ખીચડી કહીને વગોવે..
બસ આ જ વાત લાગુ પડે છે મનને માટે...કંકુ જેવી ધર્મક્રિયાઓ સાથે જે મન ભળે તે અનેક આમાએને પૂજ્ય એવા સિદ્ધ પદને તે પામી જાય છે અને જે મગના દાણા જેવી પાકિયાઓ સાથે આ મન ભળે તે તે બદનામ થયા વિના નથી રહેતું. માત્ર મનને માટે
Page #66
--------------------------------------------------------------------------
________________
ધર્મ ભલેલી સુભદ્રાને શિક્ષા
પ૭ જ નહિ, મળેલી તમામ સામગ્રીઓ માટેને આ અફર કાયદોં છે. તમે એ સામગ્રીઓને કંઈ બાજુવાળે છે તેના આધારે એ સામગ્રીઓની તારક્તામારક્તાને નિર્ણય થઈ જશે !
શાસ્ત્રકારે કહે છે ને કે જે આસવા તે પરિવા, જે પરિસવા તે આસવા, આશ્રવના તમામ સ્થાને સંવરના બની શકે છે તેમ સંવરના તમામ સ્થાને આશ્રવના બની શકે છે...
ગરમાગરમ ચાની તપેલીનું ઢાંકણું ખૂલી જતા એ તપેલીને ઢાંકવા માટે મહેનત તે ધમી અને અધમી બન્ને કરે છતાં એ બનેના કર્મબંધનમાં ભારે તફાવત!... ધર્માત્મા તપેલી પર એટલા માટે ઢાંકણું મૂકે કે ગરમા ગરમ ચાની વરાળ બહાર નીકળતા એ તપેલીની બરાબર ઉપર કોઈ ઉડતા જી જતા હોય તે એ વરાળની ગરમી થી સીધા તપેલીમાં પડે... અને ખલાસ થઈ જાય! આવું કાંઈ ન બને માટે ધમી આત્મા એ તપેલી પર ઢાંકણું મૂકે !
જ્યારે એવી જીવદયાની પરિણતિ વિનાને આત્મા આ ખુલ્લી તપેલી પર ઢાંકણું એટલા માટે મૂકે કે ગરમા ગરમ ચા કરી ન જાથ - ઠરી જાય તે ચા પીવાની મજા બગડી જાય..એ મજા ઊભી રહે માટે એ તપેલીનું ઢાંકણું ઢાંકે !
ધર્માત્માને માથે મોટી જવાબદારી છે...એને વ્યવસ્થિત જીવન વ્યવહાર અનેક આત્માઓને ધર્મને માર્ગે જોડી
Page #67
--------------------------------------------------------------------------
________________
ધી ઇમ્મિલકુમાર
૫૮
શકે છે તા અનેા અવ્યવસ્થિત જીવન વ્યવહાર અનેક આત્માઓને ધર્માંના માથી ભ્રષ્ટ પણ કરી દે છે...આવી ગભીર જવાબદારી ધર્માત્માના શિરે છે...અને એટલે જ તેણે જીવનના પ્રત્યેક વ્યવહારમાં સાવધાની રાખવાની છે... અહિયાં આપણી વાત એટલી જ છે સૌ પોતપોતાના અધિકારને વિચાર!..અનધિકૃત ચેષ્ટામાંથી પોતાની જાતને હટાવી લે !
ધરન પ્રકરણકાર મહર્ષિ ફરમાવે છે કે ભિખારીને મેટે ભાગે ચિંતામણિરત્ન મળતું નથી... અને કદાચ મળી જાય તે ય જ્યાં સુધી એ રનની તાકાતને ખ્યાલ ન આવે ત્યાં સુધી એ રત્ન પણ જોઇએ તેવું લાભદાયી અનતું નથી. પેલી કહેવત આવે છે ને કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થાંના સરે મત્સ્ય ભાગી બગલા મુક્તાફળ દેખી ચંચૂ ના ભરે'
અધિકાર વિના-પાત્રતા વિના ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય તે। ય તેનાથી કોઇ અર્થ સરતા નથી . કારણ કે મત્સ્ય ભેગી બગલા મુક્તાફળ પામે તે ય કરે શુ...તેને તે માલામાં જ રસ હાય છે..એટલે એક અપેક્ષાએ એમ કહી શકાય કે વસ્તુ કરતાં તે! એ વસ્તુ કોની પાસે આવે છે તેના આધારે લાભ-નુકશાનને નિર્ણય થાય છે. ગાય ઘાસ ખાય છતાં તેમાંથી દૂધ બનાવે.. સાપ દૂધ પીએ છતાં તેમાંથી ઝેર બનાવે... લાયક અને નાલાયક વચ્ચેના તફાવત ગાય અને સાપ વચ્ચેના તફાવત જેવા છે...એક જણ નબળી ચીજનુ
Page #68
--------------------------------------------------------------------------
________________
ધર્મ ભૂલેલી સુભદ્રાને શિક્ષા ય સાર્થકમાં રૂપાંતર કરે..બીજે સુંદર ચીજનું ય નુકશાનકારીમાં રૂપાંતર કરે... અને એટલા જ માટે અનંતકાળે પણ પ્રાપ્ત એવું ધર્મરત્ન કેટલાક વિરલ જીવોને જ લાભદાયી બની શકે છે બાકી મોટા ભાગના જીવે તો આ ધર્મરત્નની પ્રાપ્તિ થવા છતાં પણ તેને ન ઓળખી શકવાના કારણે એ ધર્મરત્નને વ્યર્થ ગુમાવી બેસે છે. | મુનિરાજનું વ્યાખ્યાન સાંભળી સહુ નગરજને પોત પોતાને ઘેર જવા વિદાય થયા બાદ સુરેન્દ્રદત મુનિના. પગમાં પડી વંદન કરી સ્તુતિ કરવા લાગ્યું અને બોલ્યા હે મુનિરાજ? અમારા લોકોના દુઃખેને નાશ કરનાર આપ સિવાય અન્ય કોઈ જ નથી. ખરેખર પૂર્વજન્મના કેઈ પુણ્યના ઉદયે મને આપને ભેટો થયે અને હું કૃતાર્થ થયે છું.
હે દેવ ! મને સંસારના તમામ સુખ મળ્યાં છે. માત્ર એક પુત્રની ખામી છે. આપ તો અનેક વિદ્યાના જાણકાર છે તે મારા ઉપર થોડી કૃપા કરી દુઃખીયાનું દુઃખ દૂર કરો. સંસારી સંસારની વાત કરે.
મુનિરાજ કહે શેઠજી ! સંસાર વધારવાની વાત અમે કહી શકીએ નહિ અમે તો ધર્મ વધારવાની વાત જ કરીએ. અમે સંસાર છોડી દીધા છે તે તેની વાત કરવી એ અમારા માટે તો મહાપાપ છે. અમે તમને શાંત્વન જરૂર આપીએ અમારી શિખામણ સંસારના દુઃખમાંથી તમને છોડાવવાની જ હોય બંધન વધારવાની વાત ન હોય.
Page #69
--------------------------------------------------------------------------
________________
ધમી ઉમ્મિલકુમાર હૃદયમાં ભેદ રાખીને, કરી મોહબત સંસારથી, થઈ નહિ આશ પણ પૂરી, પછી પસ્તાય તે પણ શું! - સંતાનની વાત જવા દે પરંતુ જે સંસારથી વિરક્ત થઈ પ્રયત્નપૂર્વક ધર્મ કરે તે જીવન સાર્થક થશે. આવતે ભવ પણ સુધરી જશે. માનવીને શું જોઈએ છે? સુખ સુખના સાધને, જે પૂર્વજન્મના પુણ્યના પરિણામે મળે છે. સુખ ભેગવી લેશે તો પૂર્વજન્મનું ઉપાર્જન કરેલું પુણ્ય પુરુ થશે પછી શું? તેને વિચાર કર્યો છે ! જરા શાંતચિત્ત વિચારે એ પુણ્ય વાપરતા શીખે કે જેથી વધુને વધુ પુણ્ય ઉપાર્જન કરી શકે.
જે કાર્યમાં દેવ દેવીઓનું કાંઈ ચાલતું નથી. જ્યાં તમામ પ્રકારના ઉદ્યમે નિષ્ફળ જાય છે. જે મંત્ર તંત્રથી પણ સાધી શકાતું નથી તે બધુ જ માત્ર ધર્મથી સાધી શકાય છે. બાવળ વાવીને કેરીની આશા રાખવી વ્યર્થ છે.
ધમે જયે તથા પુણ્યથી પાપ ક્ષય, પાપથી સુખ ક્ષય. માટે વિચાર કરે,
0 ધમ, માનવતા ભર્યા જીવનનું મૂળ છે. ૦ ધમ, પ્રભુના હૃદયને ભમે છે. - ધમ વડે સત્ય, સદાચાર, સંપત્તિ, સંતે ટકે છે. ૦ ધમ, જીવનની સંકીર્ણતા દૂર કરી ભાવનાને વિસ્તીર્ણ કરે છે. ૦ ધમ, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થતાની ભાવના છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
૬. ચરિત્ર નાયકને જન્મ
વ્યાપાર વિના ધન ના મળે, વાદળ વિના વરસાદ ના મળે, ભેજન વિના ભૂખ ના મટે તેમ પુણ્ય વિના સુખ મળતુ નથી, જિનેશ્વર દેવની સેવા-પૂજા ગુરૂની ભક્તિ ગરીબ અનાને દાન, જપ અને તપ એ જગતના તમામ દુખોને તેડી નાખનારા છે. માટે ધર્મ કરે ધર્મ કરે ધર્મના કાર્યમાં સમર્પિત બનો, સમર્પિત બન્યા સિવાય કાર્ય સિદ્ધિ થતી નથી.
ખેતરમાં ગમે તેટલે સારામાં સારો વરસાદ પડે... ખેડુતે એ ખેતરમાં બીયારણ પણ સારામાં સારું નાખ્યું હોય તો ય તેમાં પાક સારે ઊતરે જ એવો કોઈ નિયમ નહિ. કારણકે સારા પાક માટે જે ધરતીમાં બીજ નાંખ, વાનાં છે એ ધરતી નરમ હોવી જ જોઈએ અને એટલા માટે તો વરસાદ આવતા પહેલાં અને બીજ નાંખતા પહેલા ખેડુત આખા ખેતરને ખેડી નાખે છે અને ખેતરની ધરતીને પોચી નરમ બનાવી દે છે.
આ જ વાત સાધનાના જીવનમાં લાગુ પડે છે... આત્માને પહેલા કૂણે નરમ બનાવે પછી જ તમામ ધર્મો રાધનાઓ સફળ બનશે... અનાદિકાળથી આ આત્મા કઠેર જ રહ્યો છે...કમળતાને તેણે અપનાવી જ નથી....અને તેથી જ અનેક પ્રકારના શુભ યોગોને આરાધવા છતાં જોઈએ તેવું નક્કર પરિણામ તેના જીવનમાં આવ્યું નથી...
Page #71
--------------------------------------------------------------------------
________________
ધમી ધમ્પિલકુમાર તમે પથ્થરને જે છે ! તપેલીમાં એક પથ્થરને મૂકે પછી બીજા પથ્થરને તપેલીમાં મૂકવા જાઓ...પહેલેથી જ તપેલીમાં રહેલે પથ્થર બીજા પથ્થરને પિતાનામાં પ્રવેશવા નહિં દે. જ્યારે પથ્થરની જગ્યાએ તપેલીમાં એ તપેલીમાં થીજેલું ઘી મૂકો...અને પછી તેમાં પથ્થર મૂકો.. થીજેલું ઘી પથ્થરને ધીમે ધીમે પોતાનામાં પ્રવેશવા દેશે. થીજેલા ઘીની જગ્યાએ તમે તપેલીમાં તેલ ભરે અને પછી તેમાં પથ્થર મૂકે...ધી કરતાં તેલ વધુ ઝડપથી પથ્થરને પોતાનામાં પ્રવેશવા દેશે...તેલની જગ્યાએ તપેલીમાં પણ વધુ ઝડપથી પથ્થરને પોતાનામાં સમાવી લેશે...
આ બતાવે છે કે કઠેર ચીજ પોતાનામાં કઠોરને સમાવી શકતી નથી. કઠોરને સમાવવા માટે કોમળ બનવું અનિવાર્ય છે. તો જગતના જે ગમે તેવા કઠોર બને. તમારે જે તમારા આત્મામાં તેઓને સમાવવા હોય. તેઓ સાથેની મૈત્રી ભાવ જીવત અને જાગતે રાખે હોય તે તમારે કેમળ બને જ છુટકે છે ! હું કહું છું તમારી તાકાત હોય તે પાણી જેવા બની જાઓ.. તેમાં પથ્થર મૂક્યું નથી અને નીચે પહોંચ્યું જ સમજે એ ય તાકાત ન હોય તે છેવટે તેલ જેવા...ઘી જેવા બની જાઓ...ભલે ધીમે ધીમે પણ પથ્થરને સમાવી તે. શકશે ? પરંતુ પથ્થર જેવા તે કયારેય બનશે નહિ.. કારણ કે એવા કઠોર જીવનમાં તમે બીજાને તમારામાં સમાવી નહિ શકે...
આ દુનિયામાં ઘણા નિયમ એવા છે કે જે આપણી
Page #72
--------------------------------------------------------------------------
________________
ચરિત્ર નાયકને જન્મ બુદ્ધિમાં જલદી બેસતા નથી... બાકી વાસ્તવિક્તા તે એ એ છે કે કોમળ અને કઠોરની લડાઈમાં કમળ જીતે છે અને કઠોર હારે છે... કોમળ ગણતું પાણી કઠોર ગણાતા પર્વતને તેડી નાખે છે.
કબીરની પેલી કડી યાદ છે? રસરિ આવત જાત હૈ સીલ પર પડતા નિશાન. કરત કરત અભ્યાસ કે જડ મતિ હેત સુજાન....
કૂવાના કાંઠે પથ્થરની ગરેડી પર વારંવાર દેરડાઓ આવતા જતાં રહે તે કઠેર એવી પથ્થરની શિલા પણ સમય જ ઘસાઈ જાય છે. પાણીની ધાર પણ એક સરખી જે પથ્થર પર પડે તો પથ્થરને તેડી નાખે છે.. બસ. આ જ રીતે શુભ પ્રવૃત્તિઓના સતત અભ્યાસથી કુસ. સ્કારથી વાસિત એ પણ આત્મા ધીમે ધીમે કૂણે બની જાય છે...
અહિંયા એક વાત ખાસ સમજી રાખજે કે પાણીને ધોધ એક સાથે પથ્થર પર પડે તો પથ્થર નહિ ઘસાય... પરંતુ રોજેરેજ પાણીની ધાર પથ્થર પર પડશે તે જ પથ્થર ઘસાશે.. બસ. એ જ રીતે સાધના કવચિત જ કરી લેવા માત્રથી અનાદિના કુસંસ્કારે નહિ ઘસાય. એ ઘસારે પાડવા માટે તે સાધનનું સાતત્ય જોઈશે. ત્યારે તો સ્તવનમાં આવે છે ને કે “અવર અનાદિની ચાલ, નિત નિત તજીએ જી. અનાદિની અવળી ચાલને રેજ રેજ તોડતા જાઓ..
Page #73
--------------------------------------------------------------------------
________________
ધર્મી ધમ્મિલકુમાર
પર્યુષણામાં અડ્ડાઇ કરી લીધી... પછી બાકીના ૩૫૨ દિવસમાં ન તપ કરીએ કે ન ત્યાગ કરીએ તે આહારસંજ્ઞાનુ જોર શી રીતે ઘટે ? એક સાથે દાનમાં લાખ રૂપિયા આપી દીધા પણ ત્યારબાદ છતી શક્તિએ દાનના પ્રસંગે આવવા છતાં જો દાન ન જ કરીએ તે! સંગ્રહ - વૃત્તિના 'સ્કારે શી રીતે તુટે ? એક દિવસમાં ૮-૧૦ સામાયિક કરી લીધા બાદ પછી બીજા વરસ પર સામયિક કરવાનું રાખીએ તે પાપક્રિયાના આનદ શી રીતે આછા થાય ? એક સાથે ૫-૭ દ્વિવસ સુધી રાજના ૧૦ ૧૦ કલાક સ્વાધ્યાય કરીએ પરંતુ ત્યારબાદ દિવસે. સુધી હાથમાં સમ્યક જ્ઞાનનું પુસ્તક લેવાનુ પણ ન રાખીએ તે અજ્ઞાનતાના પાપમાં કાપ શી રીતે પડે ?
૬૪
મુનિરાજની અમી ઝરતી વાણી અને શિખામણ સાંભળી શેઠ બહુ રાજી થયા તેજ સમયે સુભદ્રા શેઠાણી ને મુનિના મુખેથી જિનપૂજાની વાત સાંભળીને કન્યાપણામાં કરેલી પ્રતિજ્ઞા યાદ આવી ગઈ. અને મનમાં પસ્તાવા કરવા લાગી અહે! ! હું કેવી સ્વાથી કે લીધેલી પ્રતિજ્ઞા ભૂગ ગઈ! સુખ સાહ્યબી રૂપી મિદરાના નશામાં ભાન ભુલી ખેડી છુ... દેવનું કરજ અન તે સંસાર સજે છે. એ મને મારી ભૂલ સમજાય છે.
પ્રતિજ્ઞા લઈ મેં પાળી નહિ' જેથી મે' જિનેશ્વર ભગવંતની અવજ્ઞા કરી કહેવાય અને તેના કારણે જ મારી રૂખ ખાલી રહી છે. માટે આજે તે જિનેશ્વર દેવના દર્શીન કર્યાં પહેલાં જમીશ નહિ, તરત જ દેરાસર દન કરવા ગઈ.
Page #74
--------------------------------------------------------------------------
________________
ચરિત્ર નાયકને જન્મ
૬૫ ત્યાં પ્રભુની પાસે નાના બાળકની માફક રડી ઉઠી. પોતાની ભૂલ માટે બે હાથ જોડી માફી માંગી અને ભક્તિભાવથી પ્રભુની સેવા કરી. અધિષ્ઠાતા દેવેની પણ માફી માંગી. ત્યારબાદ ઘેર આવી સૌની સાથે જમવા બેઠી.
મુનિના ઉપદેશથી તેજ દિવસથી શેઠે પણ જિનેશ્વર દેવની પૂજા-સેવા કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ ગુરૂદેવના દર્શન પણ કરતે થે. અને પતિ-પત્નિ બંને પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રની માળા ગણવા લાગ્યાં. અને તિથિએ આયંબીલ વગેરે તપ પણ કરવા લાગ્યાં. જિન મંદિરમાં અટકાઈ મહત્સવ કર્યો આમ તેઓ ગુરૂ દેવની પ્રેરણાથી બંને ધર્મના રાગી થયાં.
સમય જતાં ધર્મના પ્રભાવથી અને દેવની કૃપાથી સુભદ્રાએ ગર્ભ ધારણ કર્યો. હવે તેણીના આનંદનો પાર રહ્યો નહિં સોળે કળાએ ખીલી ઉઠી. ધર્મના પ્રભાવે મારી મનોકામના પાર પડી છે. આ વાત શરમાતા શરમાતા પતિને કહી સંભળાવી. આ સાંભળી સુરેન્દ્રદત્તના હર્ષને પાર ન રહ્યો જેનું વર્ણન કરવું મુશ્કેલ છે.
આ ધર્મનું જ ફળ છે તેમ સમજી અધિક શ્રદ્ધા સાથે ધર્મ કરવા લાગ્યો જિનમંદિરમાં આંગી રચાવી, સ્નાત્ર ભણાવ્યું અને પ્રભાવના કરી ધર્મમય જીવન ગુજારતા પતિ પત્નિ આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યાં.
સમય જતાં પૂરા દિવસે સુભદ્રાએ પુત્રને જન્મ આપ્યું.
Page #75
--------------------------------------------------------------------------
________________
ધમ ધમ્મિલકુમાર પુત્ર જન્મની ખુશાલીમાં શેઠે છૂટા હાથે દ્રવ્ય વાપર્યું, ગરીબોને દાન દીધાં. ભિક્ષુકોને અનન્દાન દીધું. બાળકોને મિઠાઈવહેંચી સાધુ-સંતને ભેજન દીધું. નગરમાં મિઠાઇ વહેંચી જિનમંદિરમાં સ્નાત્ર પૂજા કરાવી ભવ્ય આંગી કરાવી. પ્રભાવના પૂર્વક જિનભક્તિ કરે છે.
ત્યારબાદ રાજાના જમણુહાથ જેવા માનીતા નગરશેઠે જન્મ મહોત્સવ ઉજવ્ય અનેક પ્રકારના વાજિંત્રો વગડાવી ખુશી મનાવી. નગરશેઠને ત્યાં પુત્રને જન્મ થયે છે. એવું સારા નગરે જાણ્યું સૌએ તેનું દીર્ધાયુ ઈછયું. મુનિરાજના ઉપદેશથી એ પતિપત્નિ ધર્મ કરતાં થયાં અને એ ધર્મના પ્રભાવે જ મારે ઘેર પુત્રને જન્મ થયે છે. એવું વિચારી શેઠે બાળકનું નામ “ધમ્મિલ” રાખ્યું
પાંચ પાંચ ઘાત્રીઓથી પિષણ પામતે ઘમિલ ધીરે ધીરે મોટો થવા લાગ્યા બાળપણની કાલીઘેલી ભાષા મા બાપને આનંદરૂપ બને છે તેમ તે અત્યંત વહાલમાં ઉછેર પામી રહ્યો. દાસ દાસીઓ બાળકને હાથમાંથી નીચે મૂક્તાં નથી. સૌને રમાડવે ગમે એવું સુંદર અને તેજસ્વી એનું મુખ હતું.
ધીરે ધીરે સમય જતાં ઉંમર અને શરીર વધવા લાગ્યા એમ કરતાં ઘમિલ પાંચ વર્ષને થયે વિદ્યા-કલા સંસ્કાર અને જ્ઞાનને અભ્યાસ કરવા આનંદપૂર્વક એક વિદ્વાન ગુરૂને સોયે આ બાળક તે મહાતેજસ્વી હતે. એટલે ટુંક સમયમાં જ કઈ પણ મુશ્કેલી વગર સઘળી કલામાં પારંગત થઈ ગયે. પિતાએ વિચાર્યું કે ધાર્મિક
Page #76
--------------------------------------------------------------------------
________________
ચરિત્ર નાયકને જન્મ જ્ઞાન વિના બીજા તમામ જ્ઞાન અધૂરા કહેવા માટે ધાર્મિક જ્ઞાન શિખવા જૈન મુનિરાજ પાસે મૂક. અનેક શાસ્ત્રોને અભ્યાસ કરી તેમાં પણ પ્રવિણ થઈ ગયે. સાધુઓની માફક ખૂબ ખૂબ સુફમ વિચારમાં પણ બાહેશ બની ગયે
સમય તેનું કામ કર્યા કરે છે. દિવસો પછી દિવસો અને વર્ષો પસાર થવા લાગ્યા ઘમિલ બાલ્યાવસ્થામાંથી યૌવનાવસ્થામાં આવી પહોંચે. તેમ છતાં તેનામાં સંસારની માયા કે રંગરાગ પ્રવેશ્યા ન હતાં. સ્ત્રીઓ પ્રત્યે રાગી નહતું તેથી સ્ત્રીઓ સામું કરી જેતે જ નહિં કે આક
તે પણ નહિં વિકાર તેના હૃદયમાં પ્રવેશી શક્તો જ નહિં. જ્ઞાની અને વિરાગી જીવ હતા તેથી કામદેવની ડેઈ કારી કે કલા કામમાં આવતી નહિં.
માતાપિતા વિચારે છે કે પુત્ર હવે મેટો થયે છે. યુવાન થયેલ છેવિદ્યાભ્યાસ પૂરો થઈ ગયેલ છે હવે ગ્ય કન્યા શેધી પરણાવવું જોઈએ તેથી સુંદર–સંસ્કારી-કુળવાન અને ધર્મિઠ કન્યા માટે તપાસ કરવા લાગ્યાં.
આ જોઈને સ્મિલ કે જે વિવાહ-લગ્ન કરવાની ઈચ્છા ન હોવાથી પિતાજી પાસે આવી બે હાથ જોડી બેત્યે કે હે પિતાજી! લગ્ન કરવાની મારી કઈ ઈચ્છા નથી. હું જે સ્થિતિમાં છું તેમાં મને સંતોષ છે. લગ્ન કરી બંધનમાં પડવા હું માંગતા નથી. પરણીને સંસાર ચલાવવું પડે છે. સંસાર વધારે પડે છે. સ્ત્રી બાળકોની જવાબદારી ઉઠાવવી પડે છે. લગ્ન જીવન મને પસંદ
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૮
ધમી ધમ્મિલકુમાર નથી. સંસાર એ દાવાનળ છે. તેમાં ફસાવવાની વાત મને મહેરબાની કરી કરશે નહિ.
એિક વેધક દષ્ટાંત એક ભિખારીના ઝૂંપડામાં મહાન સાહિત્યકાર ટેલર ટોયે પ્રવેશ કર્યો. ભાંગલા તુટતા ખાટલા પર થીંગડા મારેલી બેદડી હતી. એક બાજુ ભંગાર વાસણ પડયા હતા..
ભિખારીને ૧૮ વરસની ઉંમરને છોકરો ઘરમાં હત તે ટોલ્સ્ટોયને ઓળખી ગયે... બંનેની આંખે મળી એટલે તરત જ ટોલસ્ટોયે ભિખારીના એ છોકરાને પ્રશ્ન પૂછ, દસ્ત! તારું ઘર શ્રીમંતનું કે ગરીબનું?
મારું ઘર શ્રીમંતનું! છોકરાએ જવાબ આપે... અલ્યા ! મગજ ઠેકાણે છે ?. ચારેય બાજુ વેરવિખેર પડેલી સામગ્રીઓ જ આ ઘરની ગરીબાઈની ચાડી ખાય છે અને છતાં તું એમ કહે છે. કે “મારું ઘર શ્રીમંતનું છે. ” તારે આ અભિપ્રાય મને સમજાતું નથી.” ટોલ્સ્ટોયે છોકરાને પૂછયું.
“તે સાંભળે મારે અભિપ્રાય...! આ ભાંગલી-તુટલી સામગ્રીઓ મારી ગરીબાઈની ભલે ચાડી ખાતી હોય પરંતુ એ સામગ્રીઓ વચ્ચે અત્યારે આપ ઊભા છે એ ભૂલશે નહિ. ટોલ્સ્ટોય જે મહાન સાહિત્યકાર જેના ઘરમાં ઊભું હોય તેનું ઘર ગરીબનું હોઈ શકે જ નહિ! એની હાજરીથી જ એ ઘર શ્રીમંતનું બની જાય છે !.. બેલે,
Page #78
--------------------------------------------------------------------------
________________
ચરિત્ર નાયકને જન્મ મારો અભિપ્રાય હવે સમજાય? છોકરાએ ટોલ્સ્ટોયને જવાબ આપે...
છેકરાના આ જવાબથી ભારે ખુશ થઈ ગયેલા ટોલ્સટોયે ઇકરાનું દારિદ્રય ટાળી જ નાખ્યું !...
આ દૃષ્ટાંત કેટલું જોરદાર છે? આ દુનિયાને એક મેટો માણસ પણ જેના ઘરમાં ઊભું રહે તેનું દારિદ્રય જે ટળી જતું હોય તે પછી દેવાધિદેવ ભગવાન શ્રી જિને. શ્વરદેવ જેના મનમંદિરમાં બિરાજમાન થઈ જાય તેનું ભાવદારિદ્રય ટળી જાય તેમાં શું આશ્ચર્ય છે ?
તપાસીએ આપણા જીવનને.. ભાવદારિદ્રય ટળ્યું હોય. ઓછું થયું હોય તેવું દેખાય છે ખરું ?.. જવાબ જે સંતોષકારક ન હોય તે નકકી સમજો કે પરમાત્મા હજી મનમંદિરમાં જે રીતે બિરાજમાન થવા જોઈએ તે રીતે બિરાજમાન થયા નથી...
વર્તમાન જીવનની આપણી મેટામાં મોટી કરુણતા એ છે કે આપણે આપણું એક પણ જીવન વ્યવહારને તપાસવા માંગતા નથી. જે જનાઓને અમલમાં મૂકવા માંગીએ છીએ તે પેજના ખરેખર અમલમાં મૂકવા જેવી છે કે નહિ તેની વિચારણા કરવાય આપણી તૈયારી નથી . અને એટલે જ આપણું ભાવદારિદ્રય ટળતું નથી...
નવા કપડાં લાવવાનું મન થાય એટલે તરત જ વિચારે કે ખરેખર મારે આ કપડાની જરૂર છે ખરી? .. ઘર બદલવાને નિર્ણય કરતા પહેલા વિચાર તે કરે કે આ જુની જગ્યા બદલવી શું અનિવાર્ય છે? માજશેખના
Page #79
--------------------------------------------------------------------------
________________
ઘમ ઘમ્મિલકુમાર સાધને ઘરમાં વસાવતા પહેલાં વિચારે કે શું આની ખરીદી અનિવાર્ય છે? જિનાજ્ઞા નિષિદ્ધ કોઈપણ પ્રવૃત્તિ કરતા પહેલાં વિચારે કે આ પ્રવૃત્તિ વિના હું શું આ પદાર્થોથી ચલાવી શકું તેમ નથી. માત્ર શાન્ત ચિત્ત પાંચ મિનિટ પણ જે આવી વિચારણા પ્રામાણિકપણે કરે તે જીવનમાંથી અઢળક સંકલેશે ઘટયા વિના ન રહે... પણ આટલી ય ફુરસદ કયાં છે? માટે શાંત ચિત્ત વિચાર કરે.
- આજે નજર સામે એવા કેટલાય આત્માઓ દેખાય છે કે જેઓ કયારેક સંયમ સ્વીકારવાની ભાવનામાં રમતા હતા . કોઇની ઈચ્છા મોટા થઈને દીક્ષા લેવાની હતી.... કે પિતાના છે. કરીને પરણાવીને દીક્ષા લેવાની વાત કરતા હતા. કઈ પત્નિની તબિયત સુધર્યા પછી સંયમના માર્ગે જવાની વાત કરતા હતા. કેઈ ઘરનું ઘર બંધાવીને દીક્ષા લેવાના વિચારમાં રમતા હતા... આવા વિચારે કરનારા કેટલાય સંયમ–જીવન પામ્યા વિના પરલોકમાં રવાના થઈ ગયા ! તે કેટલાક અત્યારે એમ ને એમ જિંદગી પૂરી કરી રહ્યા છે !. યાદ રાખજે.
આ સંસાર તમને કયારેય બધી રીતે અનુકૂળ થવાને જ નથી. કેઈને કઈ બાબતમાં તે તમારી ફરીયાદ ઊભી જ રહેશે. કુટુંબ અનુકૂળ હશે તે શરીર સારું નહિં હોય! શરીર તંદુરસ્ત હશે તે પૈસાની વ્યવસ્થિત સગવડ નહિં હાય ! પૈસાની સગવડ હશે તે રહેવાના ઘરનાં કઈ ઠેકાણાં નહિ હોય ! રહેવાનું ઘર વ્યવસ્થિત હશે તે ધંધાની ચિંતા સતાવતી હશે !.. આવી આવી
Page #80
--------------------------------------------------------------------------
________________
૭૧
ચરિત્ર નાયકને જન્મ અનેકવિધ તકલીફથી ભરેલે આ સંસાર છે... તકલીફને દૂર કરીને ધર્મ કરવાનો વિચાર કરવા ગયા તે આ અતિ ઉત્તમ એવું જીવન હારી બેસશે.... એ તે તકલી. ફની અને પ્રતિકૂળતાઓની વણઝાર વચ્ચે ધર્મ સાધવાની તક ઝડપી લેશે તે જ ધર્મને સાધી શકશે.
સીતાના ભાઈ ભામંડલને અગાસીમાં બેઠા બેઠા વિચાર આવ્યું કે હવે આ સઘળાય વિદ્યાધર રાજાઓને જીતીને પછી ચારિત્રના માર્ગે ચાલ્યા જઈશ! પરંતુ આ વિચાર માત્ર વિચાર જ રહ્યો . આકાશમાંથી વિજળી પડી સીધી ભામંડલ પર... અને ભામંડલ ચારિત્રજીવન પામ્યા વિના જ પરલોકમાં રવાના થઈ ગયા !
ધર્મ આરાધવે છે ? તે આજે જ કરે શરૂઆત !
જે આજે નહિ તે સમજી રાખજે કયારેય નહિ ! આનાથી ય વધુ કરુણતા તો એ છે કે પાપની કઈ ક્રિયાએને વાયદે રાખવા આપણે તૈયાર નથી.. એ તમામ ક્રિયાઓને વહેલામાં વહેલી તકે પતાવી દેવા આપણે ખૂબ ઉત્સુક છીએ..
“સિનેમાની ટિકિટ આજની મળતી હોય તે પહેલા નંબરમાં એ જ લાવજે... આજની ન જ મળે તે પછી કાલની લાવજે .” “રસગુલ્લા આજે જ બનાવે ને ? કાલની વાત કાલે !. “રૂપિયા તમે આજે ને આજે જ આપી જજો .. હું કાલ સુધી રાહ જેવા તૈયાર નથી...” વહેલામાં વહેલી તકે હું દુકાન ચાલુ કરી દેવાના વિચા રમાં છું !” “જે, આ કપડાં સીવવા તે આપું છું, પણ
Page #81
--------------------------------------------------------------------------
________________
ધર્મી ધમ્મિલકુમાર
અઠવાડિયામાં મળી જવા જોઇએ... નહિ મળે તેા પૈસા નહિ મળે સિલાઇના !' મકાનના કમજો વહેલામાં વહેલા ક્યારે મળશે ?’
૭૨
તપાસી જુએ, આખા જીવનની તમામ પાપક્રિયા આને ! એકેયને વાયદે મૂકવાનું મન થાય છે ?... ના... વિચાર આવ્યા કે તરત અમલમાં મૂકી દે...! ખરેખર ! આપણે આત્મઘાતક રસ્તે જઈ રહ્યા છીએ !
રસ્તેથી પસાર થતા કીરને રસ્તામાં એક યુવક ટકાઈ ગયા... અન્નેની આંખ મળી... કીરે યુવકને પૂછ્યું, ‘ભાઈ! કયાં જઈ આવ્યે ?’
‘ખાવાજી ! એ તે। હું વિમો ઉતરાવવા ગયા હતા... યુવક એ.
*આટલી નાની ઉંમરમાં વિષે ?’
બાવાજી ! જિંદ્રુગીના શે। ભરસે ? તેમાં ય આજના જમાનાની તે! વાત જ કરવા જેવી નથી... કાણ કયારે અડફેટમાં લઇ લેશે તે કહેવાય એવુ નથી .. ઘરેથી નીકળ્યા પછી ઘરે પાછા પહેાંચીએ ત્યારે સાચા ! આવી સ્થિતિમાં અત્યાથી જ વિમે ઉતરાવી લીધે હાય તે વાંધે નહિ ! યુવકે ખુમારી સાથે જવાબ આપ્યા...
આ જવાબ સાંભળીને ફકીર મલકાયે... થોડે સુધી ચુવક એ ફકીરની સાથે ને સાથે આડી-અવળી વાતે કરતે ચાહ્યા, પછી ફકીર પૂછ્યું ભાઈ! કાંઇ ધરમ-ધ્યાન કરે ખરા ?? ધર્મ-ધ્યાન આ ઉ મર છે ધરમ-ધ્યાન કરવાની? મસ્ત જુવાની છે... હમણાં તે EAT-DRINK & BE
Page #82
--------------------------------------------------------------------------
________________
ચરિત્ર નાયકના જન્મ
૭૩
MARRY... ખાએ, પીએ અને જલસા કરો .. પછી ઘરડે ઘડપણે કામ શું કરવાનુ છે ખીજું ? ફેરવશુ શાન્તિથી માળા !... હમણાં તા માવાજી ! ધરમ-ખરમની કોઇ વાત જ ન કરશે !' યુવકે ફકીરને જવાબ આપ્યું.... એકસીડન્ટના જમાનામાં વિમે તરત ઉતરાવવાના ! અને ધરમ ઘરડે ઘડપણે કરવાના ! આવા ખાલિશ ગણિ તમાં જીવનારાઓનેા આજે તાટા નથી !
આપણે આપણી જાતને તપાસવાની છે કે આપણા નખર તે। આમાં નથી ને?... આવી નિમ ળ વિચારણાએના ભાગ બનીને આપણે આપણી જાત સાથે જ છેતરપીંડી તે! નથી કરી રહ્યા ને?... ધર્મને વાયદે રાખ વાની વાતે કરનારની સેાખતે આપણે તે નથી ચડી ગયા ને ?
સ્ત્રીના સંગ સુખને ભંગ કરે છે. કલા અને વિદ્યાને દયા અને ધર્માંના સુખશાંતિ અને આનંદનેા લાપ કરનાર છે સ્વત ંત્રતાને હણનાર એવું લગ્ન જીવન છે, ધ કા માં પણ અનેક અંતરાય ઉત્પન્ન કરનાર છે. એટલે સંસાર સુખની મને ભૂખ નથી વિષય કષાયમાં રસ નથી એટલે હાલ તુરંત તેા તમે એ માટે વિચાર કરશે નહિ તે માટે તમે અદ્ભૂત દૃષ્ટાંત સાંભળે. એ ધમ્મિલ-બાલ્યા
ભૂતકાળમાં ભાગપુર નામે એક માટું નગર હતું તેમાં અમિન નામે એક મહાબળવાન તેજસ્વી અને લક્ષ્મીવાન રાજા હતા અત્યંત સ્વરૂપવાન અને વિદ્વાન પણ હતા, તે નગરમાં એક ગેાવાળ રહેતા. તે દરરોજ જગલમાં ઢોર ચરાવવા જતા અને ફુરસદને વખતે એક વિશાળ
Page #83
--------------------------------------------------------------------------
________________
ધર્મી ધમ્પિલકુમાર ઝાડ નીચે આરામ કરતે. કુદરતી એવું બન્યું કે એક વખત તે એ ઝાડનીચે બેઠો હતો તેવામાં તેના હૈયામાં અજબ પ્રકારની વિદ્યાની રકુરણ થઈ અને સહસા જ્ઞાન શક્તિ પ્રાપ્ત થઈ
અભણ ગોવાળીયાનું અજ્ઞાનરૂપી અંધકાર ચાલી જતાં ભાષાના ભંડાર ખૂલી ગયાં અને કવિત્વ શક્તિ પ્રાપ્ત થઈ અને કવિતા રચવા માંડી. અંતરના ઊંડાણમાંથી સીધી જ કવિતા પ્રગટ થવા લાગી.
હવે ગોવાળે ઢોર ચરાવવાને ધંધે છેડી દીધું અને પિતાની કવિતા રચી રાજાને સંભળાવી ધન-પ્રાપ્ત કરવા વિચાર્યું અને રાજદરબારમાં ગયે. વિદ્વાને અને કવિઓને પણ સમજવી મુશ્કેલ પડે એવી ઉત્તમ કાવ્ય રચના કરી રાજાની સમક્ષ ગાઈ સંભળાવી. જેમાં ભારેભાર રાજાના વખાણ હતાં રાજા તે બહુ ખુશ થઈ ગયાં. રાજાએ તેને રાખે અને આજીવીકા કરી આપી રહેવાનું સ્થળ આપ્યું અને ધન પણ આપ્યું.
હવે તે ગોવાળને બીજી કોઈ ચિંતા ન રહી. પિતાની ઈચ્છા મુજબ ખાવું-પીવું–હરવું-ફરવું-બેસવું-ઉઠવું મલી ગયું. કેઈ રોક ટોક ના રહી બધી જ પ્રકારની સ્વતંત્રતા મલી એટલે તે ખૂબ આનંદમાં રહેતા અને દરરોજની પાંચસે ગાથા (કડી)ની કવિતાઓ બનાવવા લાગે.
રાજ દરબારમાં બીજા અનેક કવિએ મહાકવિઓભાટ ચારણ અને વિદ્વાને પણ હતા. પરંતુ રાજાએ બધાં પ્રત્યે લક્ષ્ય ઓછું કરી આ ગેવાળીયા કવિ પ્રત્યે ખૂબજ
Page #84
--------------------------------------------------------------------------
________________
ચરિત્ર નાયકને જન્મ ચાહના રાખતે અને તેની પાસે જ કવિતા બનાવડાવી સભામાં ગવરાવતે. સભાજને સૌ તેની રસઝરતી વાણી સાંભળી ડોલી ઊઠતાં અને વાહ વાહ કરતાં !
પેલા મહાકવિ અને વિદ્વાનોને આની ખૂબ ઈષ થતી પણ કરે શું ? મનમાં વિચારે છે કે ખરેખરજ આ માણસે રાજાને વશ કરી લીધો છે.
રાજાને ઉત્તમ કુળવાન કવિઓની કવિતા કરતાં હલકાં એટલે ગોવાળ જેવા માણસોની ખુશામત ભર્યા શબ્દો સાંભળવા ગમે છે. જેવી રીતે કામાંઘ પુરૂષોને ખાનદાન ઘરની સ્ત્રીઓ કરતાં. હલકા પ્રકારની દુરાચારી સ્ત્રીઓ વધારે પ્રિય લાગે છે. રાજાની આપણું ઉપર મહેરબાની ઓછી થઈ છે એટલે આપણે આવક પણ ઓછી થઈ ગઈ છે, જેથી દરિદ્રતા ધીરે ધીરે આપણું બારણું તરફ આવી રહી છે. તે માટે આપણે કંઇક કરવું જોઈએ.
આના સંબંધમાં સીધા જ જે કહીશું તે સઘળું ઈષ તરીકે ગણશે અને માનશે નહિ માટે કોઈ બીજો ઉપાય શોધ જોઈએ. પછી થોડા જ દિવસોમાં ઉપાય શોધી રાજાને કહેવા લાગ્યા. હે મહારાજા ! આપ ખરેખર નશીબદાર છે કે જેથી કરીને આ નવિન કવિ સામેથી આવીને મળી ગયાં છે. વળી આ ગોવાળ છે એમ સમજીને એને ઉતારી પાડે ન જોઈએ, ભગવાન શંકર પણ પશુપાલ નામે ઓળખાય જ છે ને ! વળી આ નવા કવિની પ્રાકૃત વાણીમાં અર્થ ચમત્કાર પણ છે જે અમારી સંસ્કૃત વાણીમાં આવી શક્તાં નથી. અમારા કરતાં નાને હાવા
Page #85
--------------------------------------------------------------------------
________________
ધર્મી ધસ્મિલકુમાર
૭
છતાં માનસિકવિનેદ આપનાર કવિ છે. ભાષા ગમે તે હોય પણ સર્જનમાં જે શબ્દરચના અને ચમત્કાર છે. જે ખરેખર વખાણવા લાયક છે.
પરંતુ હૈ માલિક ! આ નવા કવિરાજ ગુણવાન છે લાવાન છે અને વિદ્વાન છે પરંતુ એકલાં જ છે. એટલે કે હજુ અપરિણીત છે. આ ઉંમરે એકલા કેમ રહેવાય ? એ પરણે કુટુબ કબીલા વધે ત્યારેજ આપની પ્રીતિ વધશે માટે આપ ગમે તેમ કરીને તેને પરણાવી ઠેકાણે પાડા. રાજાને સહુની વાત સાચી લાગી એટલે કોઇકની ખૂબ સુંદર કન્યા મેળવીને કવિની અનિચ્છા છતાં પર. જીાવ્યાં. ધામધુમથી પરણીને પત્નિ સાથે રાજાએ આપેલ રહેઠાણમાં રહેવા લાગ્યાં. હવે કવિ માથે આફત આવી પડી. શ્રી આવી એટલે જરૂરિયાત વધવા લાગી. આજે થી નથી. આજે તેલ નથી આજે ખાંડ નથી. આજે ગેાળ નથી એમ સવાર પડે ને રાડારાડી અને ઘાંટા ઘાંટી શરૂ થઇ ગઈ. એટલે કવિના હૃદયમાં ચીરા પડવા લાગ્યા. રાતદિવસ ચિ'તામાં રહેવા લાગ્યા. ચિંતા એ ચિતા સમાન છે. અને એ ચિતામાં કવિ મળવા લાગ્યા.
ટુંક સમયમાંજ કવિપત્નિ ગવતી થઇ એટલે હવે ભવિષ્યમાં થનારા ખર્ચની ચિંતા વધી. પત્નિની તમિયત સાચવવા હવે જાતે ઘરકામમાં મદદ કરવી પડતી. દવા ઔષધના ખચ કરવા પડતા અન્ય જરૂરિયાતા વધી ગઈ ભાજન-કપડાંના ખર્ચ વધી ગયાં. આમ કવિની ચિતામાં અનેકગણુા ખચ ના વધારા થઈ ગયા. ટુકા ભવિષ્યમાં
Page #86
--------------------------------------------------------------------------
________________
ચરિત્ર નાયકને જન્મ જન્મનાર બાળકના ખર્ચ થશે. પત્નિ અંગેના ખર્ચ કરવા પડે એવી ચિંતામાં કવિ મુંઝાઈ રહ્યાં.
ચિંતામાને ચિંતામાં કવિની કવિત્વશક્તિ પણ ઓછી થવા લાગી. જે રજની પાંચ ગાથા બનાવી શક્તા. તે હવે બે ગાથા પણ રચી શક્તા નહિ. જેવી રીતે અમાસ ના ચંદ્રની શક્તિ કે તેજ હોતું નથી તેવી રીતે હવે ચિંતાતુર આકવિમાં તેમની બુદ્ધિ ઘટી અને નાશ પામી. માત્ર ચિંતારૂપી ચિતાજ જલતી રહી.
એકદા રાજાએ પૂછ્યું હે કવિરાજ ! હમણાંથી તમને શું થયું છે ? અત્યાર સુધી આપ શીઘ્ર કવિ તરીકે કવિતાઓ સંભળાવી મને ખુશ કરતાં હતાં અને લગ્ન પછી ધીરે ધીરે એકદમ બંધ કરી દીધું છે ?
કવિ બેલ્યા હે રાજન્ ! આપે મારા લગ્ન કરાવી ને મને મુઢ માનવી બનાવી દીધું છે. લગ્ન પહેલાં મારી તમામ શક્તિથી હું કાવ્યની રચના કરી શક્તો હતો. લગ્ન પછી મારી અનેક પ્રકારની સાંસારિક જવાબદારીઓ વધી ગઈ છે. સંસારમાં શાંતિ નથી હોતી. બાહ્યદષ્ટિએ જે સુખ લાગે છે તે ભ્રમણા છે. બલકે ભયંકર દુઃખ અને પાપ જ છે. માત્ર એક જ સ્ત્રી પરણવાથી મારી રોજની પાંચ ગાથા રચવાની શક્તિ હતી તે હણાઈ ગઈ છે. મારું જીવન બરબાદ થઈ ગયુ છે. મને ખૂબજ પસ્તાવે થાય છે. સ્ત્રીઓથી કલાવિદ્યાનો વિનાશ જ થાય છે.
સ્ત્રીઓના સથવારા ગાઢ રાગના કારણે કલા વિદ્યા
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૮
ધમી ધમ્મિલકુમાર અને બુદ્ધિને વિનાશ થાય છે એવું જાણ્યા પછી કોઈ પણ માણસ જે સમજુ છે તે લગ્નની લાલસામાં લપટાય નહિ.
ધમિલ કહે છે પિતાજી આટઆટલું જાણવા છતાં પોતાના પગ પર કુહાડે મારવા કેણ તૈયાર થાય? હું લગ્નની ભાવના રાખતે જ નથી મારી એવી કઈ ઈચ્છા નથી. લગ્ન સંબંધી વાત કરશે નહિં.
સુરેન્દ્રદત્ત કહે-હે પુત્ર! તારી આ વાત બધી જગા એ એક સરખી રીતે લાગુ પડે નહિ. અપવાદ તે હેય જ, માતાપિતાની આશા અને અરમાન હોય, એમના આશીર્વાદ લેવા જોઈએ માબાપને નારાજ કરવા તને શેભે નહિ, યુવાનીના મદમાં મદેન્મત્ત બની છકી ન જાય એ માટે સ્ત્રીરૂપી બંધન જોઈએ જ ! કલા વિદ્યા કે બુદ્ધિના નાશ માટે સ્ત્રીને દોષ દેવે એ ખોટું છે. કોઈક વખત તે સ્ત્રીથી પુરૂષની કલામાં વૃદ્ધિ થાય છે. માટે જરા વિચાર કર, સમજ અને અમારી લાગણી અને માંગણી સ્વીકારી અમને આનંદ પમાડ.
વળી સાંભળ-સ્ત્રી જાતે જ કોમળ છે તેથી વિદ્વાને સુખેથી તેણીની નિંદા કરી શકે છે પુરૂષની નિંદા કોઈ કરતું નથી. હીમ કુમળા છેડને બાળી શકે છે. વડના ઝાડ ને નહિ. ધમ્મિલે પિતાની બધી વાત સાંભળી મૌન રહ્યો. પિતાએ માન્યું કે પુત્ર માની ગયે છે એમ સમજી સારા સારા ઘરની નવયુવાન કન્યાઓની માંગણી કરી.
શહેરના શેઠ શાહુકારે–સુરેન્દ્રદત્તની મિત્રતાથી અને
Page #88
--------------------------------------------------------------------------
________________
ચરિત્ર નાયકને જન્મ ધમિલની ઉત્તમ કલાઓ–જ્ઞાન વગેરે જેઈ પોતપોતાની પુત્રીઓ ભાગ્યવાન ધમિલને આપવાની ઈચ્છા દર્શાવી. પરંતુ ધમ્બિલે પોતાના મિત્ર દ્વારા કન્યાના કુટુંબીજનોને ખાનગીમાં જાણ કરી કે ધમ્મિલ લગ્ન કરીને પણ મુનિ મહારાજને સંગ છેડવાને નથી. આથી પોતાની કન્યા આપવાની ઈચ્છા હતી તે સો ફરી ગયાં અને બોલ્યા કે કુંવારી કન્યાને સવર ને સે ઘર એમ સમજી અન્ય શેઠ શાહુકારના પુત્ર સાથે પરણાવી દીધી. ધમ્મિલ ખૂબ રાજી થયે ટાઢા પાણીએ ખસ ગઈ.
ઉત્તમતા-વેશ પૈસા વિદ્વતાદિ પર નથી, પરંતુ ઉત્તમ દિલ પર છે.
• ધમ, મોક્ષ-મુક્તિને ઘોરી માર્ગ છે. • ધર્મ, અસતમાંથી સતમાં લઈ જાય છે. ૦ ધમ, અંધકારમાંથી પ્રકાશ પ્રત્યે ગમન કરાવે છે. 0 ધમ, મૃત્યુમાંથી અમરતા પ્રત્યે લઈ જાય છે. ૦ ધમ વડે દીનતા-હીનતા દૂર થાય છે. 0 ધમ વડે તૃષાતુરની તૃષા છીપે છે.
ધર્મ વડે અનાથ નાથ બને છે. - ધમ વડે ભેગા ચોઘી બને છે. ૦ ધમ વડે યોગી કેવલ રાની બને છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
૭. યાગીને ભાગી બનાવ્યા
આજ નગરમાં એક ધનવાન દયાવાન અને પુણ્યવાન ધનવસુ નામના એક શેઠ રહેતા હતા. તેમની પત્નિનુ નામ હતું ધનદત્તા તે હુંમેશા મીઠા મધુર શબ્દો અને મૃદુ ખેલનારી હતી. તેમની પુત્રીનુ નામ યશે!મતી હતું. પુત્ર કરતાં અધિક રીતે માતાપિતા તેણીને ચાહતાં હતાં.
યુવાવસ્થા પ્રાપ્ત કરતાં પહેલાં સ્ત્રીઓને શે.ભતી ચેસઠ કળામાં પ્રવિણતા મેળવી ચૂકી હતી. તે ઘણીવાર કહેતી કે આ મારી દેહુ સેાના જેવા જ છે. પછી સાનાના આભુષણ્ણાની શું જરૂર છે? મારે તે ગુણારૂપી આભુષણે રાખવાના છે. રૂપ કરતાં ગુણ અલવત્તર છે.
તેણીના પિતાએ ધમ્મિલકુમારની પસ ંદગી કરી અને સુરેન્દ્રદત્તને મક્ષી કબૂલાત કરી લીધી તે અંગે યશોમતી પિતા પાસે આવીને પ્રણામ કરી ખેલી કે આપે મારે વિવાહ સુરેન્દ્રદત્તના પુત્ર ધમ્મિલકુમાર સાથે કર્યાં છે મને પસંદ છે અને મેં મારા હૃદયમાં તેમને જ સ્વામી તરીકે માની લીધા છે. હવે જો હું ભાગની ઈચ્છાથી બીજે પતિ કરું તે પાપમાં પડુ, શીલ ભંગ કર્યું. કહેવાય. હવે ધમ્મિલ ગમે તેવા હાય પણ મારે તે પતિ જ છે કેમ કે કન્યા એકજવાર આપવામાં આવે છે એ નીતિ છેડી શકું તેમ નથી.
ત્યારબાદ શુભદિને ઘણાજ ધામધુમથી ધમ્મિલ યશે.. મતીના લગ્ન થયાં, ધમ્મિલ તે માત્ર પિતાની આજ્ઞાથી
Page #90
--------------------------------------------------------------------------
________________
યોગીને ભાગી બનાવ્યા
૮૧
જ પરણ્યા હતા. તેના હૈયામાં લગ્નના કાઇ ઉમળકો કે હાંસ ન હતા. સાસરેથી ઘણું ધન મળ્યું હતું. ઘેર પહોંચતા પહેલાંજ રસ્તામાં દરેક વાચકોને દાનમાં આપી દીધુ' અને ખાલી હાથે ઘેર પહોંચે.
પરણ્યા પછી પત્નિ સાથે કોઇ વાત નહિ. ચર્ચા નહિ આનદ વિનેદ નહિ, બ્રહ્મચર્યનું પાલન કરી સાધુ ના જેવું જીવન જીવવા લાગ્યા. ધમ્મિલ વિષય સુખને હળાટુળ ઝેર સમાન માની તેનાથી દૂર જ રહેવા લાગ્યા. પત્નિને ખેલાવતા પણ નહિ.. શરીરને જરૂર પૂરતુ જ પાષણ મળે એટલેજ આહાર કરતે. રાત્રિએ કે વહેલી પરોઢે શાસ્ત્રા પુસ્તકો અને વ્યાકરણ ગાખવા બેસી જતા. રાતદિવસ અભ્યાસમાંજ ચિત્ત પરાવેલુ રાખે છે. સ્ત્રી તરફ ભૂલથી પણ નજર શુદ્ધાં નાખતા નથી, છતાં યશે!મતી મુંગા મેઢે સહન કરે છે.
ત્યારબાદ ચારેક દિવસ પછી યશેામતી પોતાને પિયર ગઈ, તેણીને ચિંતાગ્રસ્ત જોઇને તેની માતાએ કારણ પૂછતાં તેણીએ પતિને વર્તાવ અને ગૃહસ્થી સબધની વિગતવાર માહિતી આપી. આવી વાતે માત્ર સ્ત્રીઓ અંદરો અંદર કરી શકે છે મહાર
કરી શકતી નથી.
આ વાત સાંભળી યશેામતીની માતા ઘનદત્તાને મહુ જ દુ:ખ થયું. આ અંગે કાંઇક ઉપાય કરવા અને જાણ કરવા ધનદત્તા સુભદ્રા પાસે મલવા આવી, અને ધમ્મિલના
Page #91
--------------------------------------------------------------------------
________________
ધમ-ધમ્મિલકુમાર પરિણીત જીવનમાં વહેવાર અને વર્તાવ સંબંધી ફરિયાદ કરી નવયુવાન હોવા છતાં હજુ બાળક જેજ કેમ છે?
ધનદત્તાની વાત સાંભળી સુભદ્રા બહુ ખેદ પામી અને પતિને વાંક કાઢવા લાગી, અને બબડવા લાગી. આ છોકરાને શી રીતે સુધારવે ? મને તે કાંઈ સમજાતું નથી. પારકી જણી ઘરમાં આવી. તે લોકોમાં તમારી વાત કરશે તો તમે શું કરશે? ઘરની અને અમારી બધાની બેઈજજતી થશે. ધમ્મિલ તે હજુ બાળકની માફક જ વતે છે સંસાર માંડયા પછી ભેગ વિલાસથી દૂર રહે છે પણ હું શું કરું? સાંજે પતિ ઘેર આવતાં હૃદયની બધી વેદના ઠાલવી અને બેલી, તમારે પુત્ર બેપગવાળા પશુ જેવું જ રહ્યો. માત્ર જ્ઞાન અને ધર્મની ઘેલછામાં વેદીઓ બની ગયેલ છે. જે તમારા પુત્રને શાસ્ત્રો જ ભણાવીને હોંશિયાર બનાવ હતું તે ધનવસુની પુત્રી સાથે શા માટે પરણ ? કેઈકની બેકરીની જંદગી બગાડી ? મહેરબાની કરીને સાધુ મુનિઓની સબત છોડાવી કામ વિલાસ જાણકાર અને સ્ત્રીઓને રીઝવી જાણે એવા કામાભિલાષીની સેતિ કરાવે તે કંઈક ઠેકાણે આવી જશે.
કોધથી બળી રહેલી પ્રિયાની ગંભીર વાત સાંભળી સુરેન્દ્રદત્ત શાંતિથી સમજાવવા લાગ્યા, હે પ્રિય? તું અત્યંત ભેળી અને બીન સમજદાર છે. પુત્રે કામને દબાવી રાખેલે છે, તેને છંછેડવાથી કોઈ ફાયદો નથી. તું મૌન રહે બધું જ એની જાતે ઠેકાણે પડી રહેશે.
Page #92
--------------------------------------------------------------------------
________________
યોગીને ભેગી બનાવ્યું આપણે હાથે કરીને પુત્રને ખોટા રસ્તે લઈ જઈશું તે તેનું પરિણામ સારૂં નહિ આવે. ડી શાંતિ રાખ.
હે પ્રિય? થોડી સમજદારી રાખ, કુસંગથી મેળવેલી ચતુરાઈ સારી નથી. નીચ માણસની સેબતથી કુળને કલંક લાગતા વાર ન લાગે તું તારે કદાગ્રહ છોડી દે. આપણે પુત્ર નસીબદાર કહેવાય કે જુવાનમાં જ શાસ્ત્ર અને ધર્મને રંગ લાગ્યા છે. ધર્માત્મા બની ધમી બન્યા છે.
આવી રીતે સમજાવવા છતાં તે માની નહિ અને પિતાને હઠાગ્રહ ચાલુ જ રાખે. એટલે ન છૂટકે શેઠે
વ્યભિચારી પુરૂષને બેલાવી સમજાવ્યું કે જુઓ આજથી મારે પુત્ર તમને સોંપુ છું. તેને કામકળામાં પ્રવિણ બનાવો. સંસારમાં રસ પડે એવું કરો તે અંગે જે કાંઈ ખર્ચ થશે એ હું આપીશ.
પછી આ લોકો ધમ્મિલની સાથે મિત્રાચારી કરી બહાર લઈ ગયા. જુગાર ખાનામાં નાટક શાળામાં વગેરે અનેક સ્થળોએ ફેરવવા લાગ્યા. સાધુઓની સંગત છોડાવી રંગરાગ અને નાચ ગાન ઉડાવતા સ્થળેએ ફેરવવા લાગ્યા. એક દિવસ તેઓ ધમિલને મોટા ઉદ્યાનમાં લઈ ગયાં અને સમજાવ્યું કે અહીં કુલ એકઠાં કર અને આ જળાશયમાં હંસની પેઠે કીડા કર.
ધમ્મિલ કહે અરે મૂર્ખ ! તમને એટલીય ખબર નથી કે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિ એકેન્દ્રિય જીવ છે તેમાં ક્રીડા કરવાથી કેટલાં નિરપરાધી જીવેની હત્યા થાય? આ બધું મને પસંદ નથી ત્યારે બધાં ભેગા
Page #93
--------------------------------------------------------------------------
________________
ધમ-ધમ્પિલકુમાર મળી ધમ્મિલની ખૂબ મશ્કરી કરી અને કહ્યું અરે ? આવા ધતીંગ તને કોણે સમજાવ્યાં ખરેખર સાધુ મુનિઓએ તને ભરમાવ્યું છે. અમે આવું કશું માનતાં નથી, તને કયાંથી ખબર પડે કે કુલે ભેગાં કરવા જલકીડા કરવી હિંચકા ખાવા સ્ત્રી–નાટક-ગીત-હાસ્ય વગેરે તે યૌવનને માર્ગ છે. માટે બેલ્યા ચાલ્યા વગર અમે જેમ કરીએ તેમ કર.
આમ તે લેકેની સાથે રહી તેમની માફક વતતે થઈ ગયે અને વખત જતાં પાપ પુણ્યની શંકા દૂર થઈ. કેઈપણ માણસને સારા રસ્તે ચડાવ કઠીન છે પણ પાપના રસ્તે લઈ જ અત્યંત સરળ છે. | આજ નગરમાં વસંતતિલકા નામે એક વારાંગના રહેતી હતી. નગરના તમામ લોકો જાણતા હતા કે તે ભલભલા માંધાતાને પણ ઘડીના છઠ્ઠા ભાગમાં પોતાને કરી લેતી. તેના રૂપને જેટે નહોતે. શરીરે મદમસ્ત યૌવના હતી. પરવાળા જેવા લાલ ચટક તેના હોઠ હતાં લાંબા વાળ કાળી નાગણ જેવા લાગતા હતાં. મારકણી આંખે અને ઠસ્સી હો ભલભલે માનવી તેના મિત પાછળ તેની ચાલ પાછળ તેના નખરા પાછળ લટુ બની જતે. વળી શરીરે ઝાકમઝોળ થતાં અનેક અલંકા શેભતા હતા અને નૃત્યકલામાં તેને કોઈ જ હરીફ નહોતે.
એક દિવસ પિતાની નૃત્યકલા દેખાડવા તે રાજદરબારમાં ગઈ. અનેક લોકે ધમ્મિલ અને તેના મિત્રો પણ ત્યાં ગયા અનેક યુવાને પણ હાજર હતાં. રાજસભામાં પિતાની
Page #94
--------------------------------------------------------------------------
________________
ચાગીને ભાગી બનાવ્યો
અને કલાની પરીક્ષા કરવા તેણીએ રાજાને જણાવ્યું. રાજાએ સભામાં જાહેર જનતાને પૂછ્યું કે તમારામાંથી કોઇ નિપૂર્ણ માણસ આ નૃત્યાંગનાની પરીક્ષા કરે. લેાકાએ કહ્યુ` કે સત્યાસત્યને ભેદ જાણનાર આ ધમ્મિલ જ છે માટે તેને કહેા.
રાજાએ ધમ્મિલને આદેશ કર્યાં અને તેની સાથે વસંતતિલકાએ નૃત્યની શરૂ કર્યું. નૃત્ય તે અત્યંત સુ ંદરહાવભાવ અને અવનવી દેહુલ ગી જોઇ સૌ ખુશ થઈ ગયાં રમ્બરની માફક અગમરાડ જોઇ વાહવાહ ! બેલી ઉઠયા ધમ્મિલે આશ્ચયથી પેાતાનું માથું ધુણાવ્યુ` એથી રાજાએ ખુશ થઈને નૃત્યાંગનાને ઘણુ' ધન આપ્યું. નૃત્યાંગના વિચારવા લાગી કે ખરેખર આ ધસ્મિલને કારણે જ મારી કદર થઈ છે. અને રાજાએ આટલુ બધુ ધન આપ્યુ છે. જેથી તે ઘસ્મિલ પ્રત્યે રાગ કરવા લાગી તેણીના આંખના ભાવથી લાગ્યુ કે આ સ્ત્રી ધસ્મિલને આભાર માની રહી છે.
હવે ધસ્મિલ કામક્રીડાને લાયક થઇ ગયા છે. એમ સમજી મિત્રો ધસ્મિલને વેશ્યાઓની ગલીમાં લઇ ગયાં. ત્યારે ધમ્મિલ ખેલી ઉયેા કે સ્ત્રીએ નાગણ જેવી હાય છે. વેશ્યાએ શુભ વેશ્યાઓને નાશ કરનારી ય છે. વેશ્યાઓ એ ક્ષણુનુ સુખ આપી મહાન દુઃખ આપનારી હાય છે. ઘીની સુગંધીના કારણે ઘીના એક ટીપા પાસે એક કીડી આવી. ઘીમાં લપટાઈ ગઈ. એક, બે, ત્રણ, ચાર એમ કરતાં હજાર કીડીએ ચીની ચીકાશમાં લપટાઈ ગઈ.. ત્યાંથી પાછી ન વળતાં પ્રાણ રહિત થાય છે તેમ વેશ્યા ગામી
Page #95
--------------------------------------------------------------------------
________________
ઘર્મી-લમ્મિલકુમાર પુરુષો લપાઈ ગયા બાદ આત્માના ગુણોથી મુક્ત બનતા વાર લાગતી નથી.. . . જેની આંખમાં અન્ય પુરૂષ અને હૃદયમાં અન્ય પુરૂષ હોય છે જેના વચનમાં જુદું અને વ્યવહારમાં જુદું હોય છે એવી સ્ત્રીઓને સંગ કોણ છે? આ ગલીમાં આવનાર સૌ કેઈ વિકારી બની જાય છે. અહીં આવનાર ધનવાન પણ નિર્ધન બની જાય છે. અહીં આવનારનું કઈ રક્ષણ કરવાને શક્તિમાન નથી ઉત્તમ પુરૂએ અહીં એક ક્ષણ માત્ર ઊભું રહેવું એગ્ય નથી. મિત્રોએ ધમ્મિલને બેલતે રેકી અને કહ્યું અરે મૂર્ખ ! તારી બુદ્ધિ બેર મારી ગઈ લાગે છે. ધમિલને વેશ્યામાં રાગી કરવા કહે છે.
. આ અસાર સંસારરૂપી માર્ગમાં ચાલનાર માટે વેશ્યાઓ તો મીઠા પાણીની ટાંકી સમાન ગણાય. પિતાની પત્નિ તે પતિને જ સુખ અને આનંદ આપે છે જ્યારે વેશ્યાઓ તે સમસ્ત પુરૂષને સુખ અને આનંદ આપે છે. આમ જુઓ તે વેશ્યાઓ સમસ્ત પુરૂષો માટે મહા ઉપકારી છે. આમ સમજાવી ઉશ્કેરી તૈયાર કરી તેની સાથે વસંતતિલકાને ઘેર સૌ ગયા.
પિતાના આવાસમાં સિંહાસન ઉપર બેઠેલી રતિને પણ શરમાવે તેવા રૂપવાળી આછા પાતળાં કપડાંમાં પિતાના યૌવનનું દર્શન કરાવતી અરિસામાં પિતાનું મુખ જોતી બેઠી હતી ધમિલને આવતે જઈ ઉઠી સામે ગઈ અને પ્રેમપૂર્વક આવકાર આપ્યું અને બેલી ઉઠી મારા ધનભાગ્ય, આપ જેવા મહાનુભાવ મારે આંગણે પધાર્યા છે !
Page #96
--------------------------------------------------------------------------
________________
યોગીને ભાગી બનાવ્યા
મિત્રાએ હસતાં હસતાં કહ્યું કે તારા પૂર્વ જન્મના પુણ્ય પ્રતાપે આ સુરેન્દ્રદત્ત શેઠને પુત્ર ધમ્મિલ તારે ત્યાં આવી ચઢયે છે. તેને સાચવજે અને તેને સેવી આનંદ આપજે. તારામાં એવા લટ્ટુ (પાગલ) બનાવજે કે જેથી તને છેડીને જાય નહિ આમ ધમ્મિલને સોંપી મિત્રોપતનના માગે` માકલી ચાલ્યા ગયાં.
62
ત્યારબાદ વસ ંતતિલકા એટલી હે પ્રાણપ્રિય ! આપે મારું આગણું પાવન કર્યુ. આપે મારા ઉપર ઘણી કૃપા કરી છે. આપે રાજસભામાં મારી કલાની કિંમત કરી ત્યારથી મને પ્રિય થઈ પડયા છે. ત્યારથી હું તમારામાં રાગી થઇ છે અને તમારૂ દન અંખતી હતી. સારા નસીબે આપ અહીં આવી ચડયા છે તેના મને ખૂબ આનંદ છે. હવે આ ઘર અને આ કાયા તમારી જ છે આપ ભાગવા અને મને પાવન કરો. વસંતતિલકા કહે હે સ્વામી! આપ જો મારી વાત માન્ય રાખશે! તે! તમારે આભાર માનીશ અને નહિ માના તેા હું આપઘાત કરીશ, અને તેનું પાપ તમને લાગશે,
તેણીની આવી વાત સાંભળી ધમ્મિલના હૃદયમાં રહ્યા સહ્યા પણ સવિચારો-સાધુતાની અસર નાશ પામી. અને તેણી પ્રત્યે રાગ વાળા થયેા. તેણીના સમાગમ અને સહકાર સ્પર્શીમાં બધુ જ ભૂલી ગયા. સંસારમાં મઝા છે, એવુ લાગ્યું. તેણીના માહપાશમાં પડી રહ્યા અને ઘેર જવાનુ પણ ન સૂઝયું. હવે તેા રાત-દિવસ મેાજ મજાહ, સુખ ચેન, ગાન-તાન અને સ્રીને સંગ વ્હાલે લાગ્યા. તે
Page #97
--------------------------------------------------------------------------
________________
ધર્મી-ધમ્મિલકુમાર છોડવાનું તેને મન થતું જ નહિં. ઘરબાર કે માતપિતા યાદ આવતા જ નહિ પત્નિ પણ યાદ આવતી નહિ.
ધમ્મિલને આ વારાંગનાનું એટલું ઘેલું લાગ્યું કે તેના વિના એક પળ રહી શકતે નહિ. તેને મુલાયમ સ્પર્શ, તેની નાજુક જુવાની તેનું કામણગારુ હાસ્ય મધથી એ મીઠું લાગવા માંડ્યું આમ તેને પતનની શરૂઆત થઈ ચૂકી.
મિત્રો વારાંગનાને ત્યાંથી સાંભળીને તમામ વાત ધમિલને ઘેર આવી તેના માતા-પિતાને કહી સંભળાવી. આ સાંભળી તેની માતા સુભદ્રા ખૂબ ખૂબ રાજી થઈ ગઈ. સુરેન્દ્રદત્તને પણ સંતોષ થયો. મિત્રોને ગ્ય મહેનતાણું આપ્યું. સૌ રાજી થતાં ઘેર ગયા. સુરેન્દ્રદત્ત હવે નિયમીત રીતે રેજ ને જ આઠ હજાર સોનામહોરે વેશ્યાને મોકલી આપતે, અને પુત્ર વેશ્યા સાથે ભેગ-વિલાસ ભેગવતે આમ ને આમ ઘણે સમય વહી ગયે. પરંતુ ધમિલ પાછે આ નહિ–તે ન જ આવ્યું.
ગીને ભેગી બનાવવા કદાપિ પ્રયત્ન કરશે નહિ પણ ભેગીને મેગી બનાવવા માટે પ્રયત્ન કરી પુષ્ય બાંધજો..... ..
૦ ધમ વડે બુદ્ધિ સ્વચ્છ થાય છે. છે ધમ વડે જીવન-આત્મ કલ્યાણરૂપ છે. ધમ સંતે આત્મા છે, આશ્રય છે. ૦ ધમથી અહમ ભમનું વિસર્જન થાય છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
૮. ‘હાથનાં કર્યા હૈયે વાગ્યાં'
એક દિવસ સુરેન્દ્રદત્ત બેઠા હતા. તેની ડાબી આંખ ફરકતી હતી. તેણે માન્યુ કે પુત્રવિયેાગમાં આમને આમ હું મરી જઇશ પરંતુ પુત્રનું મુખ જોવા મળશે કે કેમ તે શંકા છે. આ તા હાથના કર્યાં હૈયે વાગ્યા” જેવુ થયુ. મે' કર્યુ છે એટલે મારેજ ભાગવવાનુ છે. આમ હુમેશાં ચિંતામાં રહેતા અને જીવ ખાળતા.
C.
આ બાજુ પુત્ર વેશ્યામાં એટલેા બધા ઘેલેા મની ગયેા હતેા કે એને વસંતતિલકા સિવાય ખીજુ કશુ જ દેખાતુ ન હતુ. વેશ્યા ધમિલને સ્નાન કરાવતી. પ્રેમપૂર્વક જમાડતી અને અનેક રીતે મઝા કરાવતી જેથી તે વેશ્યામય બની ગયા હતા. જાણે જીવન અસ્ત ન થયુ હોય!
વેશ્યા સાથે સેાગઠાબાજી રમતાં ગીતા ગાતાં અને વાવિવાદ પણ કરતાં. જે ધમ્મિલ સ્ત્રીનું નામ સાંભળીને ભડકતા હતા તેજ આજે વેશ્યાને આધીન થઇ ગયે છે! જે ધમ્મિલ માતા-પિતાને પ્રણામ કર્યા વિના જમતા નહિ. તે આજે તેમના ખબર પણ પૂછતા નથી ! જે સાધુ મુનિએના નિત્ય દર્શન કરતા તેને આજે મુનિનુ નામ પણ માથામાં શૂળ જેવુ લાગે છે.
ધિક્કાર છે ઇન્દ્રિઓની ચપળતાને ? ધિક્કાર છે શ્રી રસને !
ધિક્કાર છે વિષયના કીડાને ! ધિક્કાર છે યૌવનની વિડ મનાને !
Page #99
--------------------------------------------------------------------------
________________
ધર્મી--ધમ્મિલકુમાર
કેટલાક દિવસે પછી પેાતાના પુત્ર હવે સંસારના સુખામાં રસ લેતે થયા છે તેથી રાજી થતી સુભદ્રાએ પતિને કહ્યું હે સ્વામી !
૯૦
જે પ્રકારની ચતુરાઈ શીખવવા માટે આપણે ધમ્મિલને મેકલ્યા હતા. તે વેશ્યાને ત્યાં પડી રહે છે. ઘેર આવવાનુ નામ પણ લેતેા નથી. તેના દર્શન દુર્લભ થઈ ગયાં છે, હવે એના દર્શીન વિનાની એક ઘડી મને એક દિવસ સમાન લાગે છે. હવે મારા પુત્રના દર્શન સિવાય હું જીવી શકું તેમ નથી ગમે તેમ કરીને ધમ્મિલને ઘેર આલાવા.
પિતાએ વિચાર્યું કે સ્મિલ ઘેર આવશે નહિં. તેમ છતાં સુભદ્રાના મનની શાંતિ ખાતર નેકરને તેડવા માટે મેાકલ્યા. ત્યાં જઈને કહ્યું હું કુમાર ! તમારા માતાપિતા તમને એકવાર જોવાને ઝંખે છે, માટે જલદી અમારી સાથે ચાલે, અને એમના જીવને શાંત્ત્વન આપે. માતાને શાંતિ આપવી એ ફ્રજ છે. જિનેશ્વર પ્રભુને પણ માતા પૂજનીય છે માતાએ પુત્ર માટે અનેક દુઃખ વેઠયા હાય છે. તેના બદલા કદી પણ વળી શકે તેમ હાતા નથી.
ત્યારે ધમ્મિલે નિલ જ્જ થઈને કહ્યું તમે પાછા જાવ અને તેમને કહેજો કે હું અહી બેઠાં બેઠાં આપને એ હાથ જોડીને વંદન કરું છું. પુણ્યના ચેાગે આજે મને જે સ્થળ મળ્યું છે તેને છેડીને ત્યાં આવી શકું' તેમ નથી તેમજ કહેજો કે બાલ્યાવસ્થામાં જ માતાની જરૂરિયાત
Page #100
--------------------------------------------------------------------------
________________
જ
હાથના કર્યા હૈયે વાગ્યા હેાય છે. યૌવવાવસ્થામાં તે સ્ત્રીની જ જરૂર હોય છે. આ સાંભળી નેકરે ખિન્ન વદને પાછા ફર્યા.
નેકરોએ પાછા આવી બધી વાત કરી અને ત્યાં બેઠા બેઠા કરેલા નમસ્કાર કહ્યાં, પુત્રની આવી દુર્દશા થઈ ગઈ જાને સુભદ્રા શેઠાણી તો મેટેથી રડી પડ્યાં. સુરેન્દ્ર શેઠે મહાપરાણે સમજાવીને શાંત કર્યા અને બોલ્યા હે પ્રિય તારા કહેવાથી અને તારી ઈચ્છા પૂર્ણ કરવા આપણે પુત્રને વેશ્યાગૃહે મોકલ્યા છે. હવે તે પાછો આવે તેની ઈચ્છા રાખવી એગ્ય છે? તને ખબર છે કે માછલું જાળમાંથી છટકી જાય છે. પક્ષી પાશમાંથી બચી શકે છે. હાથી જે હાથી પણ બંધન તોડી છૂટી જાય છે પણ સ્ત્રીના પાશમાથી છૂટવું બહુ મુશ્કેલ છે.
જે માણસે કુમતિથી પ્રેરાઈને ભવિષ્યને વિચાર કર્યા વિના કાર્ય કરે છે તેને અંતે પસ્તાવાને વખત આવે છે. તે અંગે બ્રાહ્મણનું દૃષ્ટાંત તું સાંભળ (જે સુરેન્દ્ર દત્ત સુભદ્રાને સંભળાવે છે.)
કલ્લાક નામ એક ગામ હતું. તે ગામમાં એક ગરીબ બ્રાહ્મણ અને તેની પત્નિ રહેતાં હતાં. તેમને ઘણા બાળકો હતાં પણ ખાવાના સાંસાં હતા. તેમાં સોમિલ નામનો સહુથી ના પુત્ર હતા. બાળપણમાં જ તેને અન્ય ગામની બહાર મૂકી આવેલ તેથી પિતે માબાપ વગરને જ છે એમ સમજી અથડાતો કુટાતે મોટો થયા. ભીખ માંગીને ગુજરાત ચલાવતે. સમય જતાં યુવાન થયેલ
ભીખ માંગી માંગીને થોડું ઘન ભેગું કરી ઝુંપડા
છૂટક બતથી પ્રેરા પાસ
Page #101
--------------------------------------------------------------------------
________________
૨
ધર્મી-ધમ્મિલકુમાર
જેવું મકાન બાંધી લગ્ન કર્યાં. ધીરે ધીરે તેને ત્યાં એક પછી એક. એમ અનેક આળા થયાં. સુખ શાંતિથી જીવન નિર્વાહ કરતા.
એક દિવસ તે વિચાર કરે છે કે મે' ઘણા ઘણા દુ:ખા સહન કર્યાં છે. ઇશ્વરે મને થાડુ ધન આપ્યું છે. અને અત્યારે પણ મારે ગુજારા સારી રીતે થઇ શકે છે. લક્ષ્મી ચંચળ છે. માટે લેાસ કરવા અને લક્ષ્મીને પૂરી રાખવી એ ચેગ્ય નથી.
•
હુ એક સારું તળાવ બનાવડાવું જેથી મારુ નામ પણ લેાકામાં જાણીતું થઈ શકે. તેમ વિચારી પેાતાની જાત-મહેનતથી અને ધન-વાપરીને તળાવ બનાવ્યુ. ચામાસુ આવ્યું અને સારા વરસાદ થયા. તળાવ છેક કિનારા સુધી ભરાઈ ગયું. તે જોઈને તેને લાગ્યું કે કિનારે વ્રુક્ષા હાય તેા તળાવ શેાલે. તેથી તેણે તળાવની પાળ ફરતાં અનેક વૃક્ષેાં વાવ્યા અને જાત-મહેનત કરી તેનું મરામર રક્ષણ કરી ઉછેર્યાં. ટુંક સમયમાં વૃક્ષોથી તળાવ શેાભી રહ્યું. હવે તેણે વિચાયુ... કે એક મંદિર હૈાય તે અતિશય શેલે. પેાતાની શક્તિ મુજબ નાનું એવું મંદિર બનાવી પેાતાના ઇષ્ટદેવની મૂર્તિ સ્થાપન કરી. નિયમીત પૂજા-સેવા કરતે અને સવાર સાંજ આરતી કરતા જેથી લેાકમાં તે જાણીતે થયે.. આ બ્રાહ્મણ આ મદિરના દેવને દર વર્ષે એક બકરાનેા ભાગ ઘરતા, અજ્ઞાન બ્રાહ્મણ સમજતાં કે આથી દેવ રાજી થશે. ખરેખર મિથ્યા દ્રષ્ટિવાળાના દિલમાં દયા લાવવી કયાંથી ? સમય જતાં બ્રાહ્મણ વૃદ્ધ થયું અને મરતાં મરતાં
Page #102
--------------------------------------------------------------------------
________________
હાથના કર્યા હૈયે વાગ્યાં પોતાના પુત્રોને બકરાના બલિદાનની વાત સમજાવી મરીને તિર્યંચ નીમાં ગયેા. પાપીઓની ગતિ આવીજ થાય.
- તેના મૃત્યુ પછી તેના પુત્રો પિતાના ઉપદેશ મુજબ દરવર્ષે એક બકરાનું બલિદાન ચડાવતા અને મીજબાની કરી આનંદ માનતા. પેલે બ્રાહ્મણ સમિલ મરીને તિર્યંચ ગતિમાં બકરાને જ અવતાર પામેલ હતો. થોડા દિવસે પછી બલિદાનનો દિવસ આવતો હતો તેથી સૌ કરે શોધવા નીકળ્યાં. ફરતાં ફરતાં એક વાડામાં ખાઈપીને રૂટ પુષ્ટ થયેલે એક બકરે છે. સૌએ તેની પસંદગી કરી તેથી તેને ખરીદી ઘેર લાવી બાળે પુત્રોને કયાં ખબર હતી કે આ તેમનો પિતા છે ! બકરાને પિતાનું ઘર-તળાવ-મંદિર જોઈ પિતાને પૂર્વજન્મ યાદ આવ્યું અરે ! આ પુત્રો તે મારૂં બલિદાન ચડાવશે ! મને મારી નાંખશે ! પણ હું શું કરું? મને વાચા નથી. ખરેખર દરેક જીવને પિતાનો જીવ વહાલે હોય છે. નિર્દોષ જીવની હત્યાથી તે પાપજ થાય. એવી સમજ અત્યારે પડી.
હવે બલિદાનને દિવસ આવી પહોંચ્યું. તેના પુત્રો અને બીજા અન્ય બ્રાહ્મણે તેની આજુબાજુ ઊભા રહી મંત્રોચ્ચાર કરી રહ્યાં. સ્ત્રીઓ મધુર ગીતો ગાવા લાગી, અનેક વાજિંત્રો અને અવનિ થવા લાગ્યા. બકરાને કંકુને સારે ચાંલ્લે કરી દોરીથી બાંધીને ગામ બહાર વઘસ્થાને લઈ જવા લાગ્યા.
ખાડે મોદે તે પડે? બકર સમજી ગયા કે હવે મારું મૃત્યુ આવી રહ્યું
Page #103
--------------------------------------------------------------------------
________________
ધમ-ધમ્મિલકુમાર છે અને તે નકકી જ છે. આ કર લેકે મને જીવતે છેડવાના નથી એટલે કરૂણ સ્વરે પિકાર કરવા લાગ્યા એ સમયે એક ઝાડનીચે એક સાધુ બેઠેલા હતા. બકરાને જે અને બેલ્યા કે હે બકરા ! આ ઘર ! આ તળાવ બનાવ નાર તું છે આ વૃક્ષો રોપ્યાં છે અને આ મંદિર પણ તે જ બનાવ્યું છે. આ બલિદાનને રિવાજ પણ તે શરૂ કર્યો છે. આવી શિખામણ પણ તે જ તારા પુત્રોને આપી છે. તારા કર્યા તારે ભેગવવાના આવ્યા છે ત્યારે વૃથા બેં બેં શા માટે કરે છે ?
આ સાંભળી બકરે તરતજ શાંત થઈ ગયે અને નીચું જોઈને સરળતાથી ચાલવા લાગે. બ્રાહ્મણને આશ્ચર્ય થયું તેથી તેઓ પૂછવા લાગ્યા કે હે મુનિ ! તમે શું કહ્યું કે તેથી આ બકરે તરત જ શાંત થઈ સરળતાથી ચાલ્યા.
આથી મુનિએ બકરાને કહેલ તે વાત ફરીથી બ્રાહ્મને કરી અને તેને પૂર્વભવ જણાવ્ય, આ સાંભળી જાતિમદ વાળા બ્રાહ્મણે તે એકદમ ગુસ્સે થઈ ગયા અને અને કહેવા લાગ્યા કે ભાઈ! અમારા પિતા તે મહાપુણ્ય શાળી હતાં મરીને દેવલેકમાં ગયાં છે. તું સમજયા વગર અને જાણ્યા વગર ગમે તેમ કેમ બેલે છે? આના કરતાં ચૂપ રહેતે સારૂં. અમારા પિતાએ અનેક બકરાને મંત્રબળે કરીને દેવલોકમાં મોકલ્યા છે. તેની તને શું ખબર પડે! | મુનિ શાંત ચિત્તે બોલ્યા ! ભાઈઓ! તમે જે બોલી રહ્યા છે તે તમારું અજ્ઞાન છે. અમે મુનિએ જીવ જાય તે પણ કદી જુઠું ના બોલીએ. તમે જરા શાંતિ રાખે.
Page #104
--------------------------------------------------------------------------
________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૯૫
આ મકરાજ તમારા મનનું સમાધાન કરી કેણુ સાચુ છે તે સાબિત કરી આપશે.
જુએ આ બકરાને જાતિ-સ્મરણ જ્ઞાન થયુ છે. તેને આંધેલી દોરી છેડી નાંખા તે તે તરતજ પેાતાના ઘરમાં જઈ જ્યાં ધન દાટેલુ' છે. તે જગા તમને બતાવશે અને તમને ધન મળે પછી તે। માફ કહ્યું સાચું છે એમ માનશેાને ? બ્રાહ્મણીએ બકરાને છૂટા કર્યાં તે પેાતાના ઘેર ગયે અને જ્યાં ઘન દાટી રાખેલું તે જગાએ જઇ જમીન ખેાઢવા લાગ્યા પુત્રોએ ત્યાં ખાયું અને દાટેલુ ધન મળ્યું તેથી સૌ રાજી રાજ થઇ ગયાં અને મુનિ પાસે આવીને પેાતાના અપરાધ બદલ ક્ષમા માંગવા લાગ્યાં. મુનિએ તેમને દયા ધર્મ સમજાશૈ. જગતમાં દરેક જીવને જીવવું ગમે છે કેાઇને મરવું ગમતુ નથી. અમેલ જીવાને મારવાથી અન ંતુ પાપ થાય છે. કેટલાંક દેવા જીવહિંસા કરાવે છે. તેમાં તેમને બે ઘડી આનંă થાય છે. પરંતુ અન્યના જીવ જાય છે. જીવર્હિંસા પાપાના કારણરૂપ છે, જે નીચ પુરૂષો ધર્મોને નામે જીવ-હત્યા કરે છે. કરાવે છે. તેઓ મહાપાપ કરી રહ્યા છે. અજ્ઞાન રૂપી અંધારામાં સત્ય સાંપડવું મુશ્કેલ છે.
મુનિની અમૃતરૂપી વાણી સાંભળીને બ્રાહ્મણે! આનંદ પામ્યા અને જૈન–ધમ અંગીકાર કર્યાં. અકરાને છૂટા મુકી દીધે। અને તમામ પ્રાણીઓને અભયદાન આપ્યું.
પેાતે કરેલ કાર્ય પાતાને લાગવવાનું આવ્યું ત્યારે સત્ય સમજાયું, મુનિ મહારાજ મલ્યા ન હેાત તા શું થાત ?
Page #105
--------------------------------------------------------------------------
________________
ઘર્મા–મ્મિલકુમાર માટે હે પ્રિયે! આપણે જાતેજ પુત્રને બેટા માર્ગે મોકલ્ય છે. અને હવે રડવું તે નકામું છે. આને માથું મુંડાવ્યા પછી મુહૂર્ત પુછવા જેવું થયું. સુરેન્દ્રદત્ત જણાવ્યું]
સુભદ્રા કહે કે સ્વામી ! આવું બેલી મને વધારે દુખી શા માટે કરે છે? મને કયાં આવી ખબર હતી કે પુત્ર આ થઈ જશે! સુરેન્દ્રદત્ત કહે હે પ્રિયે ! આમ ખાટું ન લગાડીશ. આમાં મારે કે તારે કોઈનેય દોષ નથી. પૂર્વેના કરેલા કર્મો જ આ બધું કરાવે છે, બુદ્ધિ વાન માણસે ભલે વિચારીને પગલું ભરે પરંતુ કાર્યની સિદ્ધિ તે કર્મ મુજબજ થાય છે. હું તો સારા માટે કરવા ગયે અને થઈ ગયું ઊંધું પણ શું થાય ? ધાયું કેઈનુંય થતું નથી. બધું જ કાર્ય–કમને અનુસાર થાય છે માટે શેઠ કરે નકામે છે. હું કરુ હું કરું એજ અજ્ઞાનતા, શકટને ભાર જેમ શ્વાન તાણે.
શાસ્ત્રોને જાણનાર જોતિષને જાણનાર પર વિચાર કરી ને કાર્ય કરનાર પણ વિધાતાની રમત જાણી શક્તા નથી, જે થવાનું છે. તે થવાનું તેને કઈ રોકી શકનાર નથી કે ફેરવી શકનાર નથી. જેવું કર્યું હોય તેવું જ પામવાનું છે. બાવળ વાવનાર ને કેરી મળતી જ નથી. કર્મ તણી ગતિ ન્યારી છે ! તેનું એક દ્રષ્ટાંત જુએ
કટુ કર્મના પરિપાકે મગધ નામે એક દેશ છે. જ્યાં ધન-ધાન્યના ઢગલા છે. ગંગા-જમના જેવી નદીઓ ભરપુર રહે છે. ખેતરે પાથી લચી પડે છે. ઘી દૂધની નદીઓ વહે છે. જ્યાં
Page #106
--------------------------------------------------------------------------
________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૯૭
દુઃકાળ કી ડાકાઈ શક્તો પણ નથી. તેમાં સુગ્રામ નામે એક પ્રખ્યાત અને સુંદર ગામ છે. જરૂર કરતાં વિશેષ અનાજ-પાણી ફળ-કુલ મળતાં જેથી નગરજનો કરતાં પેાતે વધુ સુખી છે. એમ જ માનતા.
આવા સમૃદ્ધિવાળા ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. તેનુ નામ શિવ હતું. તેની પાસે ખાવા અન્ન નહિ. રહેવા ઘર નહેાતુ અને પહેરવા કપડાં પણ ન હતાં. ભીખ માંગીને પેટ ભરતા, ઘેાડુ માંગી માંગીને ભેગુ કરી ઘર બનાવ્યું. તેના પુત્રનુ નામ સેામદેવ અને પુત્રીનુ નામ સેામશર્મા હતું, ખાલ્યાવસ્થામાંજ તેમની માતા દેવલાક પામી હતી. મેટે ભાગે ગરીબેને જ અનેક પ્રકારના દુઃખે, આવી પડે છે. અને દુઃખા આવે છે. ત્યારે સહસ્રમુખે આવે છે. બ્રાહ્મણુ જેમતેમ કરીને બંને બાળકેાને મેટા કરે છે.
ધન મેળવવાની આશાથી બ્રાહ્મણ અનેક પ્રકારના વિચારો કરે છે. શું હું વનમાં જાઉં? શું હું ખાણુ ખાટ્ટુ ? પર ંતુ કાંઇ સુઝતું નથી. એક વખત રસાઇ માટેના લાકડાની જરૂર પડી તેથી તે લેવા જંગલમાં ગયા. ગરીખીમાં કોઈપણ કામ કરતાં શરમ રહેતી નથી. જંગલમાં લાકડા વીણવા આમતેમ ફરતેા હતેા. તેવામાં દૂર એક ચાગીને જોયાં. જો કે આ યોગી એક જાણકાર તરીકે જાણીતા હતા. બ્રાહ્મણ ચેાગી પાસે જઈ પગમાં પડી પ્રણામ કર્યાં. ચેગીએ ખુશ થઇ આશીર્વાદ આપ્યાં કે આયુષ્યવાન
७
Page #107
--------------------------------------------------------------------------
________________
ધમી ઘમ્મિલકુમાર ભવ, પુત્રવાન ભવ, લક્ષ્મીવાન ભવ, બ્રાહ્મણ કહે-હે ગીરાજ આપના આશીર્વાદથી હું જરૂર સુખી થઈશ એવી મને શ્રદ્ધા છે. ત્યારબાદ તે બ્રાહ્મણ ગીપાસે આવી વંદન કરતે. અને તેમનું કાર્ય પણ કરતો. જેથી તે બહુ ખુશ રહેતાં. મુનિ (ગી)ની આજ્ઞાથી તેણે એક મશાલ બનાવી.
એક દિવસ તે યેગી બેલ્યા. બેટા! ચાલ મારી સાથે, આજે તને ધન મેળવવાને રસ્તે બતાવી દઉં જેથી તારું દ્વારિદ્રય ટળે, અને તે ચેગી તેને લઈને ચાલતા ચાલતાં એક પર્વતની તળેટીમાં પહેચ્યાં. બ્રાહ્મણે ગીને હાથમાં પુસ્તક હતું તે જોયું તેમાં સર્વ પ્રકારની સુવર્ણ સિદ્ધિ અંગેની વિગત હતી. ભૂતકાળમાં આવી સિદ્ધિઓ હતી.
ધનની આશાથી તે બ્રાહ્મણ અત્યંત કડીન એવા પર્વત પર ભેગીની સાથે ચડવા લાગે. આકરૂં ચડાણ હતું. પગમાં પત્થરે વાગતાં લોહી નિકળવા છતાં આગળ ચાત્યે જ જતાં હતાં. આશા એક મહાન ચીજ છે. અંતે તેઓ એક મોટી અંધારી ગુફા પાસે આવી પહોંચ્યાં. મહામુશ્કેલીથી તેમાં પ્રવેશ કર્યો. સાથે લાવેલ મશાલ સળગાવી તેના પ્રકાશથી માર્ગ શોધતાં શોધતાં આગળ વધી રહ્યા. અંતે તેઓ એક કુવા પાસે આવી પહોંચ્યા.
નજીકમાં એક મંદિર હતું. તેમાં અનેક તેજવી રત્નથી પ્રકાશ ઝળહળી રહ્યો હતે. તેમાં તેઓ બંને પ્રવેશ્યા. યેગી બે હે બ્રાહ્મણ ! આ સુવર્ણ રસ ભરેલ કુવાની માલિક આ દેવી છે. તેમને ખુશ કરીશ તે દેવી પ્રસન્ન થઈ તને સુવર્ણરસ આપશે માટે હું તેમની સેવા કરી તેમને પ્રસન્ન કર.
Page #108
--------------------------------------------------------------------------
________________
હાથના કર્યા હૈયે વાગ્યા
આથી તે બ્રાહ્મણ નજીકની નદીમાં સ્નાન કરી, બગીચામાંથી અનેક પ્રકારના સુંદર ફૂલે તથા કુલની માળા બનાવી લાવી દેવીની પૂજા કરી. અત્યંત ભક્તિભાવથી દેવીની આરાધના કરી, અને બે હાથ જોડી પ્રાર્થના કરતાં બે હે દેવી ! હું ગરીબ છું, મારા ઉપર કૃપા કરો મારું દુઃખ દૂર કરે. મારી ઉપર અમી દષ્ટિ રાખે.
દેવી તેની પરીક્ષા કરવા બેલી ! હે પુત્ર? હું તારા ઉપર પ્રસન્ન થઈ છું માટે તું કઈ પાત્ર ધર. હું તને કંઈક આપવા માંગુ છું. બ્રાહ્મણ પાસે કોઈ પાત્ર તે હતું જ નહિ તેથી બેબાકળ બની વસ્ત્રને છેડો પાથર્યો. દેવીએ મુડી ભરીને જવ ફેંકયા. અને અદ્રષ્ય થઈ ગયાં. આ જોઈ બ્રાહ્મણ મનમાં ગુસ્સે થયેલ અને બબડવાં લાગ્યા. અહે? આ દેવીની સેવા કરીને મેં પ્રસન્ન કર્યા. ત્યારે મને શું આપ્યુ? એક મુઠી જવ! ખરેખર આ દેવી અત્યંત લેભી લાગે છે,
કેટલે દૂરથી ચાલતો આવું અત્યંત પરિશ્રમ કર્યો, અનહદ થાક લાગે છે. પગમાં લેહી નીકળ્યાં છે. તે શું આ જવ માટે જ ! અરેરે ! હું તો ખોટો છેતરાઈ ગયે. કહેવત છે ને કે ડુંગરા દૂરથી રળિયામણા; અને પાસે જાવ એટલે પત્થર જ હોય. આના કરતાં તે હું ભીખ માંગીને પેટ ભરતે હતો તેજ વધારે સારુ હતું. હવે અહીં વધારે પડી રહેવું એગ્ય નથી. એમ વિચારી ગુસ્સામાં પેલા જ દેવી તરફ ફેંકી દીધા અને બબડ. લે તારા જવ પાછા ભેંમા ભંડારી રાખજે. મારે
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ધમી ધમ્મિલકુમાર
નથી જોઇતા તારી કૃપા નથી જોઇતી હું હતેા તેજ સારું હતું, બ્રાહ્મણના આવા આકરા વચનો સાંભળી દેવી ગુસ્સે થયાં અને બ્રાહ્મણને ત્યાંથી ઉપાડી દૂરદૂર ફેંકી દીધા. આંખે ઉઘાડીને જુએ છે તેા ન મળે મદિર ન મળે યાગી, કોઈ અજાણી જગામાં તે પડેલ હતેા. તે ઊભા થવા ગયા ત્યાં વસ્ત્રમાં ચાંટી રહેલા કેટલાક ધારદાર જવે! જોયા. ખરાખર જોતાં ખબર પડી કે આ જવ તે સેાનાના હતાં.
બ્રાહ્મણ પસ્તાવા કરતાં રડવા લાગ્યે. અરેરે! મે મૂર્ખાએ દેવીની કૃપાથી મળેલા જવ સામાન્ય જવ સમજી ફેંકી દીધા. હું પાપી છું બુદ્ધિવગરના છું. જો હું ગુસ્સે
યે ન હેાત તા તે દેવી મને જરૂર સુવણુ રસ આપતે અને મારું દળદર ફીટી જાત.
કહેવત છેને કે અક્કમીનો પડીયે કાણેા. તે આનુ નામ લક્ષ્મી ચાંલ્લા કરવા આવી ત્યારે હું ચાંલ્લા કરવા ગયા. એવુ' થયુ હવે ગમે તેટલા સંતાપ કરૢ' તે પણ સવ નકામું છે. એમ સમજી બ્રાહ્મણ કોઇ એક દિશામાં ચાલતા થયા. પેાતાના જીવન પ્રત્યે નફરત અને તિસ્કાર કરતા વિચારે છે કે કોઇ હિ ંસક પશુ આવીને મને મારી નાંખે તે આ જીંદગીથી છુટ્ટ'. હવે મને જીવવું પણ ગમતુ નથી.
આમ તે ચાલતા જઇ રહ્યો હતેા. તેવામાં નજીકમાં કયાંક માણસાને અવાજ સાંભળ્યે. તેથી તે દિશામાં ચાલવા માંડયુ. થોડે દૂર જતાં કેટલાંક માણસે કોદાળીથી જમીન ખેાદતાં જોયાં. તેમની પાસે જઇને પૂછ્યું કે ભાઇઓ
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૧
હાથના કર્યા હૈયે વાગ્યાં અહીં શું ભેદી રહ્યા છોઅહીં સુધી દૂર આવી બેદવાનું પ્રયોજન શું છે? પેલા લોકો તેને અજાણ્યે માનવી સમજ કહ્યું કે ભાઈ ! આ રોહણાચલ પર્વત છે. તેમાં અસંખ્ય નાના મોટા મણિ તથા રત્નો ભરેલાં છે. આ પર્વતની મેખલાં છે તેથી અહીં દવાથી મહા તેજસ્વી રત્ન મળી શકે તેમ છે.
બ્રાહ્મણે પિતાની સાથેના સોનાના જવ આપીને તેમની પાસેથી એક કોદાળી ખરીદી અને તે પણ સૌની સાથે સાથે દવા લાગે. સખત પરિશ્રમ કરી ઘણું નાના મોટા મણિ રત્ન મેળવ્યા. હૈયામાં આનંદ આનંદ થઈ રહ્યો. મણિરત્નોના સમુહની એક પિટલી બાંધી, મનમાં શેખચલ્લીની માફક હવાઈ કિલ્લા બાંધતો નવાનવા તરંગો વિચારતા પિતાના ઘર તરફ જવા નીકળ્યો.
અન્ય ખાદનારાઓ બ્રાહ્મણને માનથી જોતાં તેની પાછળ પાછળ ચાલી નીકળ્યાં. વળી રસ્તામાં ચાર લુંટારાને ભય પણ હતો અનેક માણસો સાથે હોય તે કોઈને ડર ના રહે. તેથી સૌએ ભેગાં મળી પ્રથમ તે શપથ લીધા કે રસ્તામાં કોઈ કોઈને દગો કરે નહિ. પરસ્પર એક બીજાને છેતરવા નહિં, ભાઈચારાથી રહેવું અને એક બીજાને મદદ કરવી. આમ નક્કી કરી સૌ ભેગાં ચાલતા થયાં.
ચાલતાં ચાલતાં સાંજ પડી. અંધારું થવા લાગ્યું. સૌ પોતપોતાનું જોખમ સાચવી સંભાળીને સૂઈ ગયાં. બ્રાહ્મણ પણ પોતાની પોટલી માથા નીચે મુકી બેફીકરાઈથી
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ધર્મી ધમ્મિલકુમાર
સૂઇ ગયે.. સૌ થાકીને લેાથ થઇ ગયાં હતા. એટલે ઘસઘસાટ ઊંઘી રહ્યા હતાં.
વહેલી પરાઠે નજીકની ઝાડીમાં રહેતા કોઈ વાનરે આ પાટલીમાં લાડુ કે કોઈ ખાવાની ચીજ છે તેમ સમજી ને ત્યાં આવી ઝડપથી પોટલી લઇને નાસી ગયા. બ્રાહ્મણ ઊડી ગયા અને રાડા પાડવા લાગ્યા અરે ! ભાઈએ ઊઠો મને મચાવા ? આ વાનર મારી પોટલી લઇને ભાગી જાય છે. કોઇ મચાવેા. આ સાંભળી બધાં જાગી ગયા અને પેલા વાનરની પાછળ દોડયા. આ કમનશીબ ! ડરને માર્યાં વાનર એક ઝાડથી ખીજે અને ખીજેથી ત્રીજે એમ કૂદાકૂદ કરતા અદ્રષ્ય થઈ ગયા. બ્રાહ્મણ બિચારો પોક મૂકીને રડવા લાગ્યા. સૌ સાથીદારે તેને આશ્વાસન આપવા લાગ્યા કે હે ભાઇ ! જે મનવાનુ હતુ તે ખની ગયું. હવે નિ ક રડવાથી કાંઈ વળવાનું નથી. ગયેલી વસ્તુ પાછી આવવાની નથી. જેવુ' આપણુ ભાગ્ય ! વિલાપ કરવાથી શું વળે ! ક પાછળ વળગ્યું છે.
ખરેખર હુ' જ અભાગ્યે છું. મારુ નસીમજ એવુ નિધન છે. પછી કાઇના શુ' વાંક કાઢવા ? એમ મન મનાવી ભગ્ન હૃદયે પોતાના ઘર તરફ જવા નીકળ્યે, ઘેર જઇને સને પોતાની દુર્દશા અને ભાગ્ય હીનતાની વાત કરી રડવા લાગ્યા. આ જાણી તે ગામના ઠાકોરને દયા આવી. તેને ખેલાવી આશ્વાસન આપ્યું. તેમજ તેના ભરણપાષણ માટે એક ખેતર તથા રાહિણી નામે ગાય સાંપી ત્યારે બ્રાહ્મણ શાંત થઈ ગયા.
Page #112
--------------------------------------------------------------------------
________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૦૩ સમય જતાં ચોમાસું આવ્યું. ભરપૂર વરસાદ થયા. મેઘરાજાની મહેર જેઈ બ્રાહ્મણ રાજી થઈ ગયે. ખેતરમાં ડાંગર વાવી. મબલખ પાક ઊતરશે એવી આશા બંધાણી. હવે મારી ગરીબાઈ અદષ્ય થશે. અત્યાર સુધીની જીંદગી દુઃખમાં ગુજારી છે. હવે ઇશ્વરે મારી સામે જોયું છે.
એવામાં સૂર્યગ્રહણનું પર્વ આવ્યું. તેણે વિચાર્યું કે કોઈ નગરમાં જાઉં તો લોકો પાસેથી દાન-દક્ષિણાની સારી એવી રકમ મને મળી જશે. એ જાતે બ્રાહ્મણ હતું એટલે કશું જ જતુ ન કરવું અને દાન દક્ષિણા લેવી એ તે અમારે ધર્મ છે. કોઈ નાનમ નથી.
એમ વિચારી પિતાના પુત્ર પુત્રીને ડાંગરના ખેતરનું ધ્યાન રાખવા અને ગર્ભિણી રેહિ ગાયની દેખભાળ રાખ. વાનું કામ સોંપી ટુંક સમયમાં પાછો આવી જઈશ એમ કહી તે લાલચુ બ્રાહ્મણ ધન મેળવવા શહેરમાં ગયે. લોભે લક્ષણ તે જાય !
ત્યારબાદ એવું બન્યું કે તેના ગામમાં એક નટની ટોળી આવી પહોંચી. પિતાની કલાથી લેકોને આશ્ચર્યચક્તિ કરી દીધા. અનેક હેરત પમાડે તેવા પ્રયોગ કરી બતાવ્યા. લકો ખુશખુશ થઈ ગયા અને વગર માંગે ખૂબ ખૂબ ધન આપી રછ ક્ય. ગામમાં ચેરે ને ચૌટે નટના વખાણ થાય છે.
બ્રાહ્મણ પુત્ર સોમદેવ પણ નટના અંગમરેડના હેરત પમાડે તેવા પ્રયેગે વખતે હાજર હતા. અને લેાકોએ છૂટે હાથે ધન આપ્યું તે જોઈ રહ્યો. સેમદેવ વિચારે છે કે
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ધમી ઉમ્મિલકુમાર ખરેખર ! આ નટ લેકોની કેવી આગવી અને આકર્ષક કલા છે? કલાના ચાહકો તે સર્વત્ર હોય છે એટલે એમને વગર માંગે જોઈએ તે કરતા વધારે ધન મલીજ રહે છે. જ્યારે મારે બાપ સવારથી સાંજ સુધી ફરી ઠેર ઠેર માંગી માંગીને ભેગું કરે છતાં પિટ પૂરતું પણ મળતું નથી.
અહો ! આ બ્રાહ્મણનો અવતાર છે! ભીખ માંગીને પેટ ભરવું પડે છે. છતાંય આ પાપી પેટ કદી ભરાતું નથી. ધિકાર છે. આ જન્મને! ધિકાર છે. આ કુળ ને ! અને ધિકકાર છે. આ દરિદ્રતાને ! માટે મારે નાત જાતને કે ઊંચનીચને વિચાર કર્યા વગર જેમાં સરળતાથી ધન મળે શાંતિ પૂર્વક જીવી શકાય એ ધંધે સ્વીકારો જોઈએ. એમાં શરમ શાની ? કુળ-જાતિની પરવા કરવા રહીશ તે જીવન ભર ભીખ માંગીને જીવવું પડશે અને જીવનમાં શાંતિ કે આરામ નહિ મળે. આમ વિચારીને કોઈને પણ પૂછ્યા વગર કે રજા લીધા વગર નટની ટોળીમાં ભળી ગયા તે પહેલાં પિતાની બહેન સેમશર્મા કઇક પસાદાર યુવાનને સેંપી અને તેનું તથા ગાયનું અને ખેતરનું રક્ષણ કરવાનું સેંપી દીધું અને ચાલી નીકળે.
પિલા ધનવાન યુવાને તેમને ખૂબ જ મેજમજાહ કરાવી. જે અલ્લડ યુવતી સમજી શકી નહિ. અને સમય જતાં સોમશર્મા ગર્ભવંતી બની પોતાના ખેતરમાં ડાંગર વાવી હતી. પાક પણ સુંદર અને લચી પડેલ હરિયાળું ખેતર કોઈની દેખભાળ વગર ઘાસથી આચ્છાદિત થયું. અને પાક નિષ્ફળ ગયે. ગભણી રહિણી ગાય પણ યોગ્ય
Page #114
--------------------------------------------------------------------------
________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૦૫ પાલન પિષણના અને માવજતના અભાવે સુકાઈ ગઈ અને મરવા જેવી બની રહી.
આ બાજુ પેલે બ્રાહ્મણ શહેરમાંથી દાન-દક્ષિણા દ્વારા મેળવેલ ડું ધન લઈને પાછો ફર્યો. રસ્તામાં વિચાર કરે છે. કે અહો ! મારા ખેતરમાં મબલખ ડાંગર પાકશે. રહિણી ગાય વિયાશે અને વાછરડી આવશે ઘરમાં ઘી– દૂધ પૂરતા મળી રહેશે પછી મારે કોઈ દુખ નહિ રહે. આમને આમ વિચાર કરતાં કરતાં તે પિતાને ઘેર પહો . તે ઘર બંધ જોયું.
અરે ! આમ કેમ? ઘર બંધ કેમ હશે ? અહીં આજુબાજુ બધું ધૂળ ધૂળ છે. શું અહીં કેઈ રહેતું નથી? મારે પુત્ર કે પુત્રી દેખાતાં નથી. મારી ગાય દેખાતી નથી. બધું જ ઉજજડ જેવું કેમ છે? કયાં ગયા બધાં? બ્રાહ્મણ તે વિચારમાં પડી ગયે કે હવે શું કરું? કોને પૂછું?
સેમદે નજાત , સોમશર્મા ચ ગુર્વિણી, શાલિવ પ્રસ્તૃણચ્છને, ન પ્રસૂતા ચ રહિણી છે
નજીકમાં રહેતા કેઈએ તેને બોલાવી બધી વાત કહી કે ભાઈ! તારે પુત્ર સોમદેવ ઘર છોડીને નટ બની તેમની સાથે ચાલ્યું ગયું છે. તારી પુત્રી સોમશર્મા કોઈ ધનિકથી ગર્ભવંતી છે. તારા ખેતરની કેઈએ દરકાર કરી ન હોવાથી સર્વત્ર ઘાસ ઊગી ગયું. તારી રહિણી ગાયને ગર્ભ નાશ પામ્યું છે. અને મરવા પડી છે. આ બધું જ તારી બેદર. કારીનું કારણ છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ધમ ધમ્મિલકુમાર આ સાંભળી બ્રાહ્મણ બહુ ખેદ પામ્યા. તેની પિતાની જન્મથી આજ સુધીની તમામ વાત યાદ આવી. કલ્પાંત કરવા લાગ્યા. અને સમાજ, સંસાર અને સગાંસ્નેહીઓથી ત્રાસીને જંગલમાં જઈને એક ઝાડનીચે બેસી છૂટે એ રડી પડશે. જીવન પ્રત્યે નફરત જાગી સંસાર પ્રત્યે અભાવ જાગે.
એજ સમયે કોઈ મુનિ મહારાજે તેને જે. પિતાની પાસે બોલાવી શાંતિપૂર્વક પૂછયું કે- ભાઈ ! તું કેમ રડે છે? શું થયું છે? રડવાથી કશું વળે નહિં. જે બન્યુ હોય તે કહે.
બ્રાહ્મણે પોતાની આપવીતી કહી સંભળાવી. મુનિએ શાંત્વન આપ્યું અને સમજાવ્યો ભાઈ ! હિંમત રાખ રડ નહિં. જે થવાનું છે. તે કદી મિથ્યા થતું જ નથી. રડવાથી કઈ વળતું નથી. ત્યારબાદ બ્રાહ્મણ શાંત થયે.
કસ્ય લક્ષ્મી સુતાઃ કસ્ય, કસ્ય વેશ્યતિચિંતય ! તતિ યાતિ ચાત્માય, મેકએવ ભવ ભવું છે
મુનિએ ઉપદેશ આપવા માંડે, હે જીવ! ખૂબજ શાંતચિત્તે વિચાર કર, કે કોની લહમી? કેનું ઘર? કેના પુત્રો? કેની પુત્રી ? કેની પત્નિ? અરે ! આ સંસાર ક્ષણભંગુર છે. કેઈ કોઈનું કેઈ નથી. આ આત્મા આ સંસારમાં એકલો જ આવ્યું છે. અને એકલેજ જવાને છે. કઈ ચીજવસ્તુ સાથે આવવાની નથી. કેણ છે મારું ને કેણ છે તારૂ, નાહક કરતે મારું મારું, જાણીલે જીવડા કેઈન તારૂં, આંખ મીંચાતા થાશે અંધારૂ.
Page #116
--------------------------------------------------------------------------
________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૦૭ સંસારમાં સગાંઓ સૌ સ્વાર્થ પૂરતા જ છે. બે આંખે મિંચાઈ ગયા પછી કદી કઈ યાદ પણ કરતું નથી. અજ્ઞાન માનવીઓ મારૂં તારું કરીને જીવનભર કલેશકંકાશ અને અશાંતિ વહેરે છે. અને જન્માંતરે પણ તેના સાથે લઈ જાય છે. અને પરભવ પણ બગાડે છે. માટે કોઈપણ પ્રત્યે કદી રાગ કે દ્વેષ રાખ નહિ. રાગ-દ્વેષ એ આત્માના દુશ્મન છે. માટે તેને રાખવા નહિ.
અજ્ઞાન અને અંધકારમાં ડૂબેલ માનવીને સાચો રાહ દેખાતું નથી. સ્ત્રી એ સર્વ પાપનું મૂળ છે. છતાં તેનાં પ્રત્યે અનહદ માયા રાખી વ્યર્થ જીવન બરબાદ કરે છે. સ્ત્રીની અગડાઈ અંગભગી અને મદન્મત્ત દેહ લાલિત્ય જોઈ ભલભલા પીગળી જાય છે. અને વિષયવાસનામાં પડી નર કની ગતિ પામે છે.
જગતમાં જે કઈ સત્ય હોય તે પરમ કૃપાળુ જિનેધરદેવ, ગુરૂ મહારાજ અને જિન ધર્મ-તે તમને સત્યના રાહે લઈ જશે. જન્મમરણના ફેરામાંથી મુક્તિ અપાવશે તેજ તારણહાર છે. આટઆટલું જાણવા છતાં–અહંકારી માનવી માને છે. કે આ મેંકર્યું છે. આ હું કરું છું. આ હું કરીશ. બધું જ વ્યર્થ છે.
“કરું હું કરું એજ અજ્ઞાનતા, શકટને ભાર જેમ શ્વાન તાણે
આ જાણુને બ્રાહ્મણ પોતે વિચારે છે. કે અહો આટલું જાણ્યા પછી હવે મને લાગે છે. કે ખરે જ હું મૂર્ખ
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ધમ-ધમ્પિલકમાર છું. કર્મ મુજબ જ ફળ મળે છે. માનવીનું ધાર્યું કદી કોઈ. નું જ થતું નથી અને એ માટે પસ્તા કરે કે રડવું નકામું છે. કેઈ પણ કાર્ય કાર્યનું ફળ દેવ આધિન હોય છે તે માટે ઉદાહરણ સાંભળે.
વિધ્યાચલ નામે એક પર્વત હતા. તેમાં સફેદ શરીરવાળે એક મહાકાય હાથી રહેતું હતું. આ મહાબળવાન હાથી મદઝરતું હતું. તેના ગંડસ્થળ ઉપર હજારે ભમરાઓ હતાં. સુખચેનથી તે આ પર્વત ઉપર રહેતો હતે. અને મનફાવે ત્યાં ફરતે હતે.
એક દિવસ વહેલી સવારે ઊઠી પિતાની સુંઢ ઊંચી કરી આનંદ વ્યક્ત કરવા કીકીયારી કરી. આ સાંભળી અનેક પક્ષીઓ ગભરાઈને પિતાના માળામાંથી ઊડીને ભાગી ગયા. નજીકમાંજ ખળ ખળ વહેતી એક નદી હતી. જળક્રીડા કરવાના આશયથી તે નદી તરફ ગયે. જંગલની ગીચ ઝાડીમાંથી બહાર નીકળે એવામાં એક શિકારી જંગલી પશુને. શિકાર કરવા જંગલમાં જઈ રહ્યો હતો. તેણે આ હાથીને જે.
હાથી નદીના જળમાં આનંદથી રમી રહ્યો, સુંઢમાં પાણી ભરીને શરીર ઉપર ઉછાળતે અને એ જ માણતો હતે. શિકારી વિચારે છે કે ખરેખર હું નસીબદાર છું કે પ્રથમ નજરે જ આ સુંદર શિકાર મલી ગયે, આવા હાથીને મારવાથી મને મોતીઓને લાભ થશે. આજે તે લક્ષ્મી સામે ચાલીને મળવા આવી રહી છે.
એમ વિચારીને શિકારીએ ઝેર ચડાવેલું બાણ હાથી તરફ તાક્યું. ઘનુષ્યની પણછ ચડાવીને જેર પૂર્વક છેડયું.
Page #118
--------------------------------------------------------------------------
________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૦૯ એવે વખતે શિકારીની નજર હાથી તરફ હતી. તેથી તેના પગ નીચે મોટું દર હતું તે જોયું નહિં. એજ સમયે પ્રભાતને શિતળ પવન પીવાની ઈચ્છાથી સ૫ બહાર નીકળે અને શિકારીને ડર્યો. ભયંકર ઝેરી સર્પ હોવાથી અહીં શિકારી પડયો અને નદીમાં હાથીને તીર વાગવાથી હાથી પડે. શું કુદરતની લીલા છે! શિકારી પોતેજ શિકાર બને. | સર્પ કરડવાથી શિકારીને ઝેર ચડતાંની સાથે જ પડે. શિકારીના શરીર તળે પેલે સર્ષ પણ ચકદાયે અને તે પણ મરણ પામ્યું. એજ વખતે એક વિઘાઘર આકાશ માગે જઈ રહ્યો હતો. તેણે આ જોયું અને બોલ્ય. હાથીના મનમાં કંઈ હતું. પારધિના મનમાં કંઈ જુદું જ હતું અને સર્પના મનમાં કંઈક અન્ય હતું. વિધિની વિષમતા તે જુએ? આ સંસારમાં કદી કેઈનું ધાર્યું થતું નથી. ધાર્યું ધણીનું થાય છે. કુદરતના હાથની ચીજ પ્રારબ્ધ વિના મળતી નથી. ખરેખર વિધિ કેટલી નિષ્ઠુર છે? પરંતુ કેઈને દેષ દેવા કરતાં કર્મને જ દોષ છે. કર્મ કદી કોઈને છોડતું નથી. માટે ખેટો અફસેસ ન કર.
આ મુજબ મુનિએ બ્રાહ્મણને ઉપદેશ આપ્યા. લક્ષમી અને સ્ત્રીથી પરેશાન થયેલા તે બ્રાહ્મણે દિક્ષા લીધી અને આકરી તપશ્ચર્યાને અનુસરી કર્મની નિર્જરા કરતા કર્મથી મુક્ત બની મેક્ષમાં ગયે. સુભદ્રા કહે છે પ્રાણનાથ આ શીવ બ્રાહ્મણની કથા સંભળાવી અને કર્મનું ફળ કેવું મળે છે. તે સમજાવ્યું એવી જ રીતે અનેક પ્રકારની વાતો કરતાં કરતાં પતિ-પત્નિ પિતાનું દુઃખ ઓછું કરવા લાગ્યા.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ધમ ધમ્મિલકુમાર જેવી રીતે ચીભડામાં રહેલ કડે જે કામ કરે છે. તેવી રીતે માનવીના હૃદયમાં રહેલ કામની લાલસા માનવીના સત્કર્મને છેતરી ખાય છે. તેવીજ રીતે ધમિલ પુત્ર તરીકે ઉપન્ન થઈ આપણને દુઃખ આપે છે.
પુત્ર વિયેગમાં ઝરી ઝૂરીને મરવું તે કરતાં તે ઝેર પી ને મરવું સારું એવું માનતાં થકા વિરહની વેદનામાં તરફડતાં રડી રહ્યાં. તેઓ જે કાર્ય કરતાં હતાં તે પૂર્વકર્મના સંસ્કારથીજ કરતાં પણ મનથી કરતા ન હતા. દુઃખથી કંટાબેલા તેઓ પતિપત્નિ મૃત્યુની ઈચ્છા રાખતાં. રાત્રે ભર ઊંઘમાં પણ તેઓ બેલતાં કે- હે પુત્ર ! મારા વ્હાલા ધમિલ! તું જલદી પાછો આવ અને અમને શાંત્વન આપ. તારા વિયેગમાં અમે તરફડી રહ્યા છીએ. અમારા પ્રત્યે કંઈક તે દયા રાખ. આમ વિરહની વેદનામાં ઝરી ઝરીને માતપિતા બને મૃત્યુ પામ્યા.
ત્યારબાદ યશેમતી પિતાના સાસુ-સસરાના મૃત્યુ બાદ એકલી અટુલી તે ઘરમાં હિંમતપૂર્વક રહેવા લાગી અને ઉત્તમ પ્રકારનું શીલ પાળતી રહી. ધર્મધ્યાન કરતી પિતાના જીવનનું કલ્યાણ કરતી.
આ બાજુ ધમ્મિલ પિતાના માતાપિતાના મૃત્યુના સમાચાર જાણવા છતાં રસ લુપ ભમરાની માફક ગણિ. કામાં વધુને વધુ આશક્તબની વિષયસુખ ભગવતે રહ્યો. ગણિકાએ પિતાની આગવી કલાથી મર્દોન્મત્ત જુવાનીની અંગડાઈથી કાયાના કામણ કરી ધમ્મિલને બાંધી રાખે.
Page #120
--------------------------------------------------------------------------
________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૧૧ આમને આમ બાર બાર વર્ષના વહાણું વાયા છતાં ધર્મિલને સમય કયાં ગયો તેની ખબર પડી જ નહિં.
યશોમતી હતું ત્યાંસુધી નિયમીત રીતે ધન મેકલાવ્યા કરતી પરંતુ ધીરે ધીરે ધન ખૂટી ગયું. જેથી હવે તે સમયસર ધન મેકલી શક્તી નહિં. આમ ધન આવતું બંધ થવાથી કુટણીએ પોતાની દાસીને ધન લેવા ધશ્મિધને ઘેર મેકલી. દાસી ઘમિલનું ઘર શોધતી શોધતી તેને ઘેર પહોંચી ગઈ.
તદ્દન જીર્ણ થઈ ગયેલું. દિવાલમાં ઠેર ઠેર ગાબડા પડેલ ચારે બાજુએ બાવા વળેલા હતા. દર અને ખાડા વાળા ઘરમાં દર દોડા દોડ કરતાં એવા ઘરમાં તે ગઈ. ઘરમાં કોઈ ચીજે ન હતી. બારી બારણે તૂટી ગયેલ હતાં. અવાવરૂ જેવા ઘરમાં પ્રવેશીને જોયું તે ધમિલની પત્નિ યશામતી દુઃખને ચિંતામાં દુબળી થઈ ગઈ હતી. ચિંતા રૂપી ચિંતામાં તે બાઈ ભર યુવાનીમાં કરમાઈ ગઈ હતી. યશોમતીને જોઈ દાસી બોલી હે ચંદ્રમુખી યશેમતી ! તારા પતિદેવ ધરિમલે મને મેકલી છે. તેથી હું અહીં આવી છું.
યશોમતી બેલી મારા પતિએ તને મોક્લી છે. એ જાણી મને ખૂબ આનંદ થયો છે. મારા પતિદેવે બીજુ કાંઈ કહેવડાવ્યું છે?
દાસી– કહે હા, બહેન છેલ્લાં કેટલાંક સમયથી તમારા તથી ધન મેકલાવ્યું નથી માટે મને લેવા માટે મેકલી છે.
યશોમતી કહે- હે બાઈ ! મારા પતિદેવ ક્ષેમકુશળ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ધર્મા–ધમ્મિલકુમાર તે છે. ને? એમણે તને જે કાર્ય માટે મોકલી છે. એ મુજબ હું તને આપીશ. પરંતુ હું તને બીજું શું કહું. પૂર્વજન્મમાં મેં પાપ કર્યો હશે જેથી મારા પિતા તુલ્ય સસરાજી અને માતા તુલ્ય સાસુજી તે દેવલોક પામ્યા છે. તેમજ તેમનું ભેગું કરેલું ધન પણ નાશ પામ્યું છે. જેથી હું તમને નિયમીત રીતે ધન મેકલી શકી નથી.
તું આ મારા કિંમતી આભૂષણે છે. ને લઈ જા, મારે તેની કોઈ જરૂર નથી. મારે માટે તે શીલરૂપી વસ્ત્રોજ ઉત્તમ છે. આ સિવાય હવે બીજું કાંઈ મારી પાસે નથી. શું કરું? આથી અનિચ્છાએ પણ કુટણીના ડરે તે આભૂપણ લઈ દાસી ચાલતી થઈ. અને કુટણી પાસે આવી બધી જ વાત કરી.
વેશ્યા વિચારે છે. કે આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પણ છેલ્લાં રહેલાં આભૂષણ–વસ્ત્રો આપી દે છે : ધન્ય છે. આવી નારીને ! કયાં હું અને કયાં શીલવંતી યશોમતી ! આવા પવિત્ર કપડાંને હાથ અડાડે એ મારે માટે એગ્ય નથી. તેની પાસે હું કાંઈજ નથી. આમ વિચારી એક હજારને આઠ સેના મહારે સાથે તે વર આભૂષણોને તે દાસીની મારફતે પાછા મેકલાવી દીધા. યશામતીએ તે વસ્ત્ર આભૂષણે પ્રેમપૂર્વક પાછા સ્વીકારી લીધા.
હવે મારે પતિ કોઇકાળે પાછો આવે તેમ લાગતું નથી. છતાં પતિએ હું પતિ વિનાની થઈ ગઈ છું. હું કેવી પાપી છું? સાસુ સસરા ચાલ્યા ગયાં. ધન ચાલ્યું ગયું. અને આ ભરયુવાનીમાં પતિને વિયોગ થયે. પતિ
Page #122
--------------------------------------------------------------------------
________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૧૩ વિના એકલી સ્ત્રી નિરાધાર દિશામાં આવા નિર્જન મકાનમાં શી રીતે રહી શકે? પતિના માટે સમગ્ર જીવન સમર્પિત કરવાં છતાં પતિ પિતાના ન થયાં અંતે મનમાં વિચારે છે કે સગાં-સંબંધી અને સ્વજનેની હાજરીમાં મારે હાથ પકડે હોવા છતાં મને તરછેડીને કેમ ચાલ્યા ગયાં છે! મારે શું વાંક ગુને છે? હું ખાનદાન કુટુંબની સ્ત્રી છું એટલે મર્યાદા છેડી શકતી નથી. નહિંતર હું જાતે વેશ્યાને ઘેર આવીને તમને મનાવી સમજાવીને પાછા લઈ આવતે. તમે મારા હૈયામાં વસે છે છતાં મારી વેદના જાણતા નથી. આ મારું દુર્ભાગ્ય છે. બીજું શું કહું !
ત્યારબાદ યમતી પિતાના સસરાનું મકાન વેચી દઈને તેમજ સંસાર સુખથી નિરાશ બનેલી પોતાના પિતાને ત્યાં ગઈ. અને ધર્મધ્યાન કરવામાં દિવસે પસાર કરવા લાગી.
આ બાજુ વેશ્યાએ જાણ્યું કે ધમિલ તરફથી કોઈ થન મલવાનું નથી. વસંતતિલકાને બોલાવીને કહ્યું હે પુત્રી વેશ્યાઓ કદી કેઈનીય સાથે સાચા હૃદયથી પ્રેમ કરતી હોતી નથી. તે તું જાણવા છતાં ધમ્મિલ સાથે ઘણે વધારે પ્રેમ શા માટે કરે છે. આ તને શોભતું નથી. આપણે વ્યવસાય માત્ર ધન માટે જ હોય છે. અને ધમ્મિલ હવે કાંઈજ આપી શકે તેમ નથી.
આ સાંભળી વસંતતિલકા ગુસ્સે થઈ ગઈ અને બેલી હે માતા! તું હવે ઘરડી થઈ ગઈ છું એટલે તારી બુદ્ધિ પણ ઘરડી થઈ લાગે છે. જે દેવીઓને કે અપ્સરાઓને મળ.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ધમી ધમ્મિલકુમાર
દુ ભ છે તેવા ધમ્મિલ અનાયાસે મને મળી ગયા છે. તેને છેડવાનુ તુ મને સમજાવે છે ! કાંઇ સમજ પડે છે કે નહિ, ધમ્મિલ દેખાવે કામદેવ જેવા છે. બુદ્ધિમાં બૃહસ્પતિ જેવા છે. ગંભીર છે અને ઉદાર પણ છે, તેને વગર કારણે છેડી દેવા એ કાઇપણ રીતે યોગ્ય નથી. હું ધમ્મિલને છેડી શકે તેમ નથી.
વેશ્યા અત્ય ંત ગુસ્સે થઇ ગઇ અને જેમ તેમ રીતે બેફામ કટાક્ષયુક્ત વચનેા ખેલવા લાગી, હે પુત્રી ! કેઇ પણ દિવસ નહિં અને આજે થયુ છે શુ ! વડીલેાના હુકમનો અનાદર કરવા એ તને યાગ્ય લાગે છે !
હે પુત્રી ! આપણા વેશ્યાના 'ધાજ એવા છે કે લોકોને રાજી કરવા છતાં પ્રેમ કરવા નહિ. જેમ ભિક્ષુકને લજ્જા હાય નહિ, જેમ પારધિને દયા રાખવી પાલવે નહિ. તેવી રીતે વેશ્યાને પ્રેમ કરવે પાલવે નહુિ માટે હવે ખીજા કોઈ ધનવાન પુરૂષને શેાધી. તેની સાથે વ્યવહાર કર અને આ નિધન ધમ્મિલને વિદાય કર.
આ સાંભળી વસતતિલકા એટલી હૈ માતા વડીલેાની આજ્ઞા માટે વિચાર કરવા ન ઘટે. તેવીજ રીતે શુ હૃદયથી સ્વીકારેલ વ્યક્તિને છેાડીદેવી તે શુ ઉચીત છે ? ખરેખર તેા પ્રેમ કરવેા ન જાઇએ પરંતુ ભૂલથી કરી બેઠાં તેા તેને કોઇપણ સ ંજોગેામાં છોડી શકાય જ નહિ એજ સાચુ છે, આટલા દિવસેાથી હું આ ધમ્મિલ સાથે પ્રેમ કરી બેઠી છું. હૃદય આપી દીધું છે. આશા અને અરમાનેાના મહેલ ચણાવી બેઠી છું તે હું મારે હાથે કદી નહિ
Page #124
--------------------------------------------------------------------------
________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૧૫
તેાડી શકું. આ ધમ્મિલના ગુણામાં મારૂં હૃદય પીગળી ગયું છે. તે હવે પછી કદાપી અન્યની સાથે પ્રેમ કરી શકે તેમજ નથી. માટે હુવે પછીથી ફરી વાર આવું કદાપિ મેલીશ નહિ. અને જો તું ધમ્મિલને કાઢી મૂકશે તે હું પણ તેની પાછળ ચાલી નીકળીશ. આથી સમય માટે શાંત થઈ ગઈ. અને સમય તે। વહી રહ્યો. મનમાં અત્યંત દ્વેષ હેાવા છતાં તે ચૂપ રહીને પેાતાનુ કાર્ય કરવાની તક શેાધવા લાગી.
કુંટણી થાડા
એક દિવસ ઉત્સવ નિમિત્તે સૌ મદ્યપાન કરી અન દથી નૃત્ય કરતાં હતાં. વેશ્યાએ વસતતિલકા અને બીજી વેશ્યા એને પણ ખૂબજ મદ્યપાન કરાવ્યું. મદ્યના નશામાં સૌ આમતેમ ફરતી, ગમેતેમ ખેલતી. તાફાન મસ્તી કરવા લાગી. એજ સમયે ધસ્મિલને મેલાવીને કહેવા લાગી. હે મહાનુભાવ ? અમારા ઘરમાં રહેવા છતાં તું દારૂ પીતે નથી એથી મને દુઃખ થાય છે. આ નિર્દોષ ચીજ ને એકવાર વાદ કર પછી ખબર પડશે અરે ? ભગવાન કૃષ્ણ અને શ ંકર જેવા પણ પ્રેમથી પીતા આ ચીજ · તા ખરેખર બળને વધારનારી અને શરીરની કાંતિ વધારનારી છે. કમલમાં રહેનારી લક્ષ્મી પણ મદ્યને તિરસ્કારતી નથી. ચૌદ રત્નામાં મદ્યની ગણતરી થાય છે. માટે તું પ્રેમથી સ્વીકાર. આવું સાંભળીને ધમ્મિલે પણ તેનું સેવન કર્યું અને પરિણામે ઘેનમાં મેહેરા થઈ ને પડી રહ્યો.
જે સમયની તે કુંટણી રાહુ જોઈ રહી હતી તે સમય આવી પહેાંચ્યા અને સધ્યા સમયે દાસીએ મારફતે
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ધમી ઉમ્મિલકુમાર ધમિલ નગરની બહાર ફેંકાઈ ગયે. બેહેશ અવસ્થામાં હતો તેથી તેને કાંઈ સમજ પડી નહિ અને આખી રાત ધૂળમાં આળોટતે પડી રહ્યો સવાર પડી. લોકેની અવરજવર ચાલુ થઈ ગઈ. જિનમંદિરમાં મંગળ વાજિંત્રોના અવાજ અને શંખનાદ સંભળાવા લાગ્યા. સૂર્યોદય થયે અને ધીરે ધીરે તેના કિરણોએ ધમ્મિલને જગાડ.
નશો ઉતરી ગયા હતે. ધમ્મિલ વિચારે છે કે હું કયાં છું ! મારી વસંતતિલકા કયાં ગઈ? અને મારે પલંગ કયાં છે? મારૂં મહેલ જેવું મકાન ક્યાં ગયું? આ બધું શું છે? ધીરે ધીરે તેને બધું જ સમજાયું. કરી સેબત કુછદીની, કહ્યું કેઈનું ન માન્યું. કરી બરબાદી જીવનની, પછી પસ્તાય તે પણ શું ?
ખરેખર મને નિર્ધન સમજીને કુટણીએ આ રીતે મને ત્યાગી દીધો છે. મેં તેમને કેટલું બધુ ધન આપ્યું. પ્રેમ આપે. છતાં બધું વ્યર્થ, વેશ્યાને કદી વિશ્વાસ કરાય જ નહિં. કપટી પ્રેમ રચી ધન પડાવી લઈ ભિખારી બનાવી છેડી દેનાર વેશ્યાની પાછળ જીવન કે ધન બરબાદ કરવું એ ગ્ય નથી જ. હતી લહમી ઘણી પાસે, લીધી ના ભાળ સ્વજનેની ગઈ લક્ષ્મી થેયે ખાલી, પછી પસ્તાય તે પણ શું ?
અરેરે? હું કે પાપી ? નગરના અગ્રણી એવા સુરેન્દ્રદત્ત શેઠને ત્યાં જન્મી પાપના પડીકા સમાન વેશ્યાના ખેટા પ્રેમમાં આંધળે બની સર્વસ્વ ગુમાવી બેઠે! ધિક્કાર છે મને ! જૈન ધર્મ પાળનાર એ હું દારૂનું સેવન
Page #126
--------------------------------------------------------------------------
________________
હાથના કર્યા હયે વાગ્યાં
૧૧૭ કરી આ પવિત્ર દેહને બદનામ કર્યો ! હું કેમ જીવતે રહ્યો ? સ્ત્રીના વચન અને ચંચળતામાં શા કારણે લેભાય.
ખરેખર આપણા જૈન સાધુ મુનિઓને ધન્ય છે. તેઓ કેવું ઉત્તમ પ્રકારનું ચારિત્ર્ય પાળે છે અને સ્ત્રીને વચને કે ચંચળતા કશું જ તેમને કરી શકતાં નથી. આજે મારી આંખે ખુલી ગઈ છે “જાગ્યા ત્યારથી સવાર” જીદગીમાં ફરી કદીયે વેશ્યાના શબ્દોથી કે ચંચળતાથી
ભાઈશ નહિ. આથી આ મારે નિર્ણય છે એમ વિચારી પોતાના ઘર તરફ વળે. પિતાના ઘરના બારણે આવી ઊભે. ઘર બંધ હતું. અવાવરૂ અને ઉજજડ હતું. તે વિચારવા લાગ્યું કે હવે શું કરું? કયાં જાઉં?
તપાસ કરતાં કઈ માણસે કહ્યું કે – ભાઈ તમે પરદેશી લાગે છે. અહીં સુરેન્દ્રદત્ત અને સુભદ્રા નામે શેઠશેઠાણી રહેતાં હતાં. મોટી ઉંમરે તેમને ત્યાં પુત્ર જન્મે. ખૂબ લાડકોડમાં ઊછેર્યો હતે પણ કમાગે તે પુત્ર વેશ્યાને ઘેર રહેતો થઈ ગયે, માતાપિતાએ અનેકવાર પાછા બોલાવ્યા પણ વેશ્યામાં આસક્ત થયેલ પુત્ર પાછા આવ્યું નહિ. દુઃખમાં દહાડા ગુજારતાં ગુજારતાં તેઓ બંન્ને દેવલોક પામ્યા છે. તેમનું ધન પણ ખલાસ થઈ ગયું. ત્યારબાદ અહીં ધમ્મિલની સ્ત્રી રહેતી હતી પરંતુ યૌવનાવસ્થામાં એકલું રહેવું એગ્ય ન લાગતાં આ ઘર વેચીને તે બાઈ તેના પિતાને ઘેર ગઈ છે. તેમને દુષ્ટ પુત્ર હવે કયાં છે તેની કોઈને ખબર નથી. “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કુળને વિનાશ થવાનો હોય ત્યારે જ આવા પુત્રો પાકે. પેટે પડયા પત્થર કહેવાય.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ઘર્મી ધમ્મિલકુમાર હતાં માતા, પિતા જ્ઞાની, કરી સેવા ન મનમાની, સમય વિત્યે થઈ ગ્લાની, પછી પસ્તાય તે પણ શું ?
આ બધી વાત સાંભળી ધમ્મિલને ખૂબજ આઘાત લાગ્યું. સારું થયું કે તેને ધમિલ તરીકે કોઈએ ઓળખે. જ નહિં. નહિતર લોકોની કેવી કેવી વાણી સાંભળવી પડતે. અરેરે ! ધિક્કાર છે મને ! આ આખા નગરમાં મારી આવી હલકી નાલાયકની વાત થાય છે એ સાંભળવા હું કેમ જીવતે રહ્યો ? મેં પપીએ જ મારા માતાપિતાને અને ધનનો નાશ કર્યો છે. પતિવ્રતા યશોમતીને પરણીને પણ મેં કોઈ સુખ આપ્યું નથી. ખરેખર તે હું જીવતાં છતાં મુઆ જેવો છું. હવે મારે માટે જીવવું એગ્ય નથી. આમ વિચારી તે પાછો વળે. અને નગર બહાર નીકળી ચાલતે ચાલતો એક જંગલમાં ગયે અને હાથમાં એક તિકણ હથિયાર લેતા ગયા.
જંગલમાં જઈ એક ઝાડ નીચે ઊભે રહ્યો. અને આપઘાત કરતાં પહેલા ખડકને સંબોધીને બે. હે હથિયાર? તું જે, મારા કારણે માતપિતા ગયા. ધન સ્ત્રી ગયા. ઘરબાર ગયા. વેપાર ગયે અને આબરૂ પણ ગઈ. હવે મારે માટે જીવવા જેવું કાંઇ જ નથી. માટે હે મિત્ર મૃત્યુને ભેટવાની મારી તીવ્ર ઇચ્છા તું પૂર્ણ કર. એમ કહી તલવાર ઉગામી પિતાનું માથું અને ધડ જુદા કરવા જાય છે ત્યાં વનદેવીએ તલવાર પડાવી લીધી ત્યારબાદ બળી મરવા ચિતા જલાવી તેમાં પ્રવેશ કરે તે પહેલાં ઠારી નાંખી આમ મરવા માટે અનેક ઉપાય કર્યા પણ દેવે
Page #128
--------------------------------------------------------------------------
________________
હાથના કર્યા હૈયે વાગ્યા
૧૧૯ બધાંજ ઉપાયે નકામા કરી નાંખ્યા. મનમાં વિચાર કરે છે કે હું મરવા ઇચ્છું છું અને મૃત્યુ પણ મારાથી દૂર ભાગે છે. એવામાં આકાશવાણી સંભળાણું કે “હે ધમ્મિલ તું મૃત્યુનું સાહસ કર નહિ” તેથી તેણે વિચાર્યું કે આપ ઘાત કર નકામે છે. જીવતો નર ભદ્રા પામે
જે હું આપઘાત કરીને મરી જઇશ તો મારા આત્માને શાંતિ નહિં મળે. વળી સમાજમાં અને સંસારમાં મારી વાતે થશે. આના કરતાં જે હું જીવતે રહીશ તે કદાચ ગુમાવેલી આબરૂ પાછી મેળવી શકાશે. ભૂતકાળને ભૂલાવી શકીશ. વળી સુરેન્દ્રદત્તના કુળને વેલે ચાલું રહેશે. ખરેખર હું મહામૂર્ખ છું. જિન ધર્મ જાણવા છતાં આ માર્ગે જવાનો વિચાર જ કેમ આવે? હવે તે હું જીવતો રહીશ. ગુમાવેલી લક્ષ્મી અને આબરૂ જરૂર પાછી મેળવીશ. અને જંગલમાંથી તેમ મૃત્યુથી પાછો ફર્યો.
આ બાજુ વસંતતિલકા મદ્યનું ઘેન ઉતરતાં જ મિલને શોધવા લાગી. પિતાના પ્રિયતમને નહિ જોવાથી વલોપાત કરવા લાગી. અને કુટણીને પૂછવા લાગી. કે હે માતા ! મારો મિલ કયાં છે ? ત્યારે કુટણું હસતાં હસતાં બોલી કે- એ નીચની મને શું ખબર? હું તેનું ધ્યાન રાખવા બેઠી નથી. અને હવે ફરીવાર એના વિષે પૂછીશ નહિં. તેમજ કુટણું કહે છે કે હે પુત્રી ! તું તે બહુ ચતુર છે. એટલે ખેટો પ્રેમ કરે તને ન શોભે ! તું તે હજુ નવયુવાન છે. સુંદર છે. ખૂબસુરત છે. એટલે હવે તે તેના જેવા બીજા અનેક પુરૂષે. તને મળી રહેશે !
Page #129
--------------------------------------------------------------------------
________________
૧ર૦
ધમ ધમ્મિલકુમાર વસંતતિલકા સમજી ગઈ કે આ મદ્યોત્સવ કરી મારા ધમ્મિલને મદ્ય પાઈ- બહેશ કરી આજ કુટણીએ મારા પ્રિયતમને કાઢી મૂકે છે. હવે હું શું કરું? તેના વિના હું શી રીતે જીવી શકીશ” મારે દેહ માત્ર ધમિલે ભેગ લે છે. અરે તેના સિવાય અન્ય કે તેને ભેગવી શકશે નહિં. હવે જયાં સુધી મને મારો પ્રિયતમ પમ્મિલ નહિં મળે ત્યાં સુધી તાંબુલ ખાઈશ નહિં અને શરીર ઉપર આભુષણે પહેરીશ નહિ. તેમજ વેણીબંધ છેડવાની નથી.
આવું આકરૂં વ્રત લઈ સતી સ્ત્રીની માફક જીવન ગુજારવા લાગી. કુટણી ઘણું ઘણું સમજાવે છે. પણ વસ તતિલકા માનતી જ નથી અને પ્રિયતમના વિચારોમાંજ રાત દિવસ લીન રહી જીવન વિતાવે છે. કુલીન સ્ત્રી બની વૈરાગી જીવનમાં આનંદ માને છે. અત્યાર સુધી ભગવેલા સુખની યાદ વાગોળતી રહે છે. આ કણાનું બંધ કહેવાય.
હવે ધમિલ જંગલમાંથી નીકળીને રસ્તામાં આવતા એક મનહર ઉદ્યાનમાં ગયા. દ્રાક્ષના અનેક માંડવાથી તે બાગ અત્યંત સુશોભિત હતે. વળી અનેક કેળના ઝાડ નીચે કામી લોકે કીડા કરી રહ્યા હતાં. તેમણે લજજા અને ભયને વેગળા મૂકયા હતા. અનેક પ્રકારની સુગંધીત કુલેથી તેને પમરાટ ચારે બાજુએ ફેલાયેલું હતું. વાતાવરણ ખૂબ જ રમણીય અને આલ્હાદક હતું. આ માદક વાતાવરણમાં તેને તેની પ્રિયા યાદ આવવા લાગી. ત્યાંથી આગળ જતાં એક એક સાધુ ઝાડ નીચે ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલાં જોયાં. તે મુનિ પાસે જઈ તેમની પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યા.
Page #130
--------------------------------------------------------------------------
________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૨૧ મુનિએ ધર્મલાભ કહ્યો અને કહ્યું- હે ધમ્મિલ ! આ સંસારમાં લકમી મેળવવી સહેલ છે. અત્યંત સ્વરૂપવાન સ્ત્રી મેળવવી સહેલ છે. હાથી-ઘડા, બંગલા અને વાહને મેળવવા સહેલ છે. પરંતુ સંસારરૂપી સમુદ્ર તારના ધર્મ મેળવવું અત્યંત કઠીન છે. ધર્મ તો ચિંતામણી રત્ન જે છે. અને ભયંકર કર્મોને પણ નાશ કરવા સમર્થ છે. ગુરૂની આજ્ઞા મુજબ જે ધર્મનું આરાધન કરવામાં આવે તે સર્વ સ્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ વિષયે માનવીને ચલીત કરવામાં અને ભાવ ભજવે છે. કાચા હદયના માનવીઓ મોહને વશ થઈને સંસારરૂપી ચકમાં ભમ્યા જ કરે છે. જૈન ધર્મ પામ્યા છતાં જે ધર્મ કરતાં નથી તેઓ ચિંતામણી રત્ન ગુમાવી બેસે છે.
અંધકાર ભર્યા ઓરડામાં દીવાને પ્રકાશ વસ્તુઓને જણાવે છે. તેમ જ્ઞાન થતાં વસ્તુનું સ્વરૂપ યથાર્થ પણે સમજાય છે. આચરણ કમે કમે આવે છે. જેથી પદાર્થો પ્રત્યે વિકારીભાવે ઊઠતા નથી. પ્રાણી માત્રામાં આત્માની પ્રતીતિ થવી. સૌ પ્રત્યે આત્મભાવ રહે, અને શુદ્ધ ભાવમાં ટકવું એ વસ્તુનું-તવનું યથાર્થ સ્વરૂપ છે. જ્યાં
જ્યાં અન્ય વિકલ્પ કે કલ્પના થાય તે અન્ય ભાવ છે. કેમ વડે ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. પ્રતીતિમાં આવે છે, અનુભવાય છે. તેવું પરમ સમતા રૂપ એ સ્વરૂપ છે તેમાં જ સાચું સુખ છે.
ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશેધનથી મળવાની નથી. અપૂર્વ સંશોધનથી તે પ્રાપ્ત
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨
ધર્મીધમ્મિલકુમાર થાય છે. તે અંતર સંશોધન કોઈ મહાભાગ્યથી સદ્દગુરુની . કૃપા-અનુગ્રહથી પામે છે.
આત્મા અનંત ગુણ–પર્યાયી છે, તેની શક્તિને ગુણ કહેવામાં આવે છે. તે ગુણ જન્ય પરિણામ તે પર્યાય છે. આત્મા અનંત ધર્મવાળે છે. સહભાવી ધર્મ તે ગુણ અને કમ ભાવી ધર્મ તે પર્યાય છે. તે પર્યાયે પણ અનંત છે, તે પળે પળે ઉપજે છે. અને શમે છે, પાણીના તરં. ગની જેમ સમજવું હવા આદિન નિમિત્તે પાણીના તરંગ ઉપજે છે. અને શમે છે.
પુદ્ગલ જડ ને જડના પર્યાય હોય છે. આત્મામાં ચેતનાદિ અનંતગુણ છે. પુદ્ગલને રૂપાદિ અનંત ગુણ હેય છે. આત્માના જ્ઞાન દર્શન રૂપ પર્યાય છે. અને પુદ્ગલને વર્ણ રૂપાદિ પર્યાયે છે. આત્મા ચેતનશક્તિ વડે જણાય છે. પુદ્ગલ રૂપાદિથી જણાય છે. બંનેની શકિતરૂપી પર્યા બંને દ્રવ્યમાં વ્યાપ્ત રહે છે. અને નિજ દ્રવ્યમાં રહીને ભિન્ન ભિન્ન સ્વરૂપે પરિણમે છે. ૦ ધર્માનુરાગીની પારંભની દશા
ધર્માનુરાગી જવ ધર્મ કિયા સમયે બોલે છે તો ખરે કે હું દેહ નથી. ઘર, નગર, સ્ત્રી, પુત્ર, કલત્ર. મિત્ર વગેરે મારાં નથી. હું આત્મા છું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી છું, અજર છું, અમર છું, જ્ઞાતા-દેણા મારું સ્વરૂપ છે. ત્રિકાળ રહેવાવાળે છું, આવું ઘણું નિવેદન પ્રભુ સન્મુખ કરે છે. પણ જે નિમિત્ત વશ કર્મોદયે આત્મધાર ખંડિત થઈ કે અસાવધાન રહ્યો તે એ કહેશે હું અમુક છું.
Page #132
--------------------------------------------------------------------------
________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૨૩ શ્રીમંત છું. માલિક છું, પિતા છું પુત્ર છું આ ઘર આદિ સ્વજને મારા છે. હું તેમને છું અમે કયારેય છૂટા પડી શકીએ તેમ નથી. રેગ થતાં કહેશે મારા પિટમાં દુઃખે છે. હું મરી જઈશ આવા વિભાવ પરિણામમાં તે એક રૂપ થઈ જાય છે. વાસના રૂપ વિષય અને કષાયની પીડાથી પીડિત મનુષ્ય મુક્ત થવાનું અનુકુળ સયાગેમાં પૂર્વના સુસંસ્કાર વડે કથંચિત વિચારે છે. મુખ્યત્વે તે દુઃખના પ્રસંગે કંઈક વિચારણા કરે છે. વળી દુઃખ દૂર થતાં પાછો દેહ સાથે એકરૂપ થઈ જાય છે. સત્સંગ અને સત્યસંગજ આમભાવને ટકાવી રાખે તેવા સાધન છે. ઈચ્છાઓનો અભાવ તે મેક્ષમાર્ગની ગુરુચાવી છે. તેમાંથી જન્મ મરણને અભાવ થઈ પૂર્ણ મેક્ષ પ્રાપ્ત થાય છે. છે કે મનુષ્ય સુખ પ્રાપ્ત કરે છે.
જગતના ભૌતિક સુખ મળે યા ના મળે પણ ધર્મ કે જેમાં સરળતા, અન્યતા ઉદારતા, સમાનતા, નિરપેક્ષતા નિઃસ્વાર્થતા. નિરહંકારિતા, સમાયેલા છે. તે જ દેહત્યાગ કરવાનું પસંદ કરે છે. પણ ધર્મને છોડતા નથી. આવું સાહસ કરનારા જ પૂર્વ સંસ્કારના બળે વર્તમાનમાં ધર્મને જીવીને અનુક્રમે અર્થ અને કામને ગૌણ કરી કે વશ કરી મોક્ષને સાધવા પ્રેરાય છે.
ધર્મને અનુસરનારા જ કામને કોઈ પણ પ્રકારની ઈચ્છાઓને સર્વ પ્રકારે આધીન હોતા નથી. સ્ત્રી, પુત્ર, પરિવાર, અનુચર કે સમાજ સાથેનો તેમનો સંબંધ કેવળ આશા, તૃષ્ણ, અપેક્ષા, સ્વાર્થ કે હવશ હેત નથી.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ધમ ધમ્મિલકુમાર સુખબુદ્ધિ હોવા છતાં તેની ગૌણતા છે. ઈચ્છા કે વાસનાએ તેને પીડતી નથી. પ્રારબ્ધવશ જે મળે તે અથવા પ્રયત્ન પૂર્વક જે કંઈ મેળવ્યું તેમાં સૌના હિતનું લક્ષ પ્રધાન હોય છે. આમ તે સંસ્કારી આત્માઓ ધર્મને પ્રધાન કરી અર્થ અને કામની આડ પેદાશને ગૌણ કરી મોક્ષ એટલે સાચા સુખ ભણું વતે છે. અને સંસાર રહે ત્યાં સુધી દુઃખના કારણે ઉપાર્જન કરતાં નથી. ૦ ધર્મસત્તા અને કર્મસત્તાનો ભેદ
માનવદેહ પામીને મનુષ્યમાત્રે કર્મ અને ધર્મને પરિચય કરવા જેવું છે. કર્મ શું છે. તે જાણ્યા સિવાય કર્મ મુક્તિ અને ધર્મ યુક્તિ સંભવ નથી. અને તે પછી જન્મ મરણના ફેરાથી ટળવા પણું પણ નથી.
જેમાનવ કર્મને કે ધર્મને જાણતા નથી તેની દશા તિર્યંચ જેવી છે. વિચાર શક્તિ રહિત મનવાળા એ જીવે પાસે કેઈ ઉપાય નથી તેઓ કેવળ દેહયાત્રી છે. માનવને બંધ રૂપ વિચાર શક્તિ યુક્ત મન મળ્યું છે. તેથી તે સાધ સ્વજ્ઞાન અને સ્વપુરૂષાર્થ દ્વારા જીવનયાત્રી બની શકે તેવી ઉત્તમ સંભાવના રહી છે. ૦ ધર્મથી સુખ
ધર્મ વિના સાચું સુખ પ્રાપ્ત થવું તે અધે કંગ જેવી કલપના છે.જે સંસારિક સુખના સાધને વર્તમાનમાં કેઈને ધર્મના પ્રજનવગર મળતા દેખાય છે. તેથી માનવ ભૂલ થાપ ખાઈ જાય છે. કે ધર્મ વિના પણ સુખ મળે છે. જે તેમજ હેત તે સેનાની ખાણમાં કામ કરતાં ખાણિયાઓ
Page #134
--------------------------------------------------------------------------
________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૨૫ કરોડપતિ જ થાય પણ તેમ બનતું નથી વળી કડપતિ અશુભ યોગે રેડપતિ થતા જોઈએ છીએ. આવા ઉદાહરણે દર્શાવે છે. કે કર્મ એક મહાન સિદ્ધાંત છે. તેને નકારીને કે ધર્મને ઉથાપીને અધ્યાત્મજ્ઞાન કે જીવન શકય નથી. વાસ્તવમાં સંસારી સુખે તે ધર્મની આડ પેદાશ છે. અને સંસારમુક્તિ તે ધર્મની મૂળ પેદાશ છે. માટે હે સુજ્ઞજને ધર્મ એ સાચું શરણ છે. કર્મોનું મારણ છે. ભવસાગરમાં તારણભૂત છે. ૦ હિત શિક્ષા
વસ્તુને સ્વભાવ તે ધર્મ છે. આત્માને સ્વભાવધર્મ શુદ્ધ, નિત્ય, મૈતન્યરૂપ જ્ઞાનમય છે. તેને અનંત પ્રકારે શાસ્ત્રમાં વર્ણવ્યા છે. એ ગુણ સ્વભાવમાં રહેવું તે આત્માને ધર્મ છે. આત્માની નિર્વિકારી દશા તે ધર્મ છે. આત્માથે થતી સર્વ ક્રિયા વ્યવહાર રૂપ ધર્મ છે. કર્મની નિવૃત્તિ વડે થાય છે. માટે આત્માને ઓળખે.
આટલી હકીક્ત સમજાયા પછી હવે જીવને નિર્ણય થાય છે. કે મારે ધર્મ પામ છે. ધર્મનું આવું નિર્દોષ સાધન ત્યજી સદોષ જીવન જીવવાની મૂઢતા કરવી નથી. આવી નિઃશંક્તા અને નિર્ણય પછી માનવના સાચા જીવ. નને પ્રારંભ થાય છે. તે જીવનમાં ચેતાનાની અચિંત્ય શક્તિ પ્રગટ થાય છે. તે ચેતના સિદ્ધોની મહાસત્તાને અનુસરે છે. તે ચેતનાની અનુભૂતિ પછી ભક્તના ઉદ્ગાર કેવા અદૂભૂત હોય છે. આમા આત્માને આતમા વડે આત્મમાં રહેલી શક્તિ જેશે તે સિદ્ધ અવસ્થા પ્રગટ થશે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૬
ઘર્મી-ધમ્પિકમાર ૦ પુણ્યોદયનું કેલેરફેમ
દુઃખ અને પાપથી ખદબદતા સંસારથી વૈરાગ્ય કેમ પ્રાપ્ત થતું નથી કારણ કે આપણે બધાંએ પુણ્યદય નામનું કરેફર્મ સુંધી લીધું અને ભાન ગુમાવ્યું છે. એટલે આપણે એમજ માનીએ છીએ કે આવું સુખ કાયમ રહે વાનું છે, અને દુઃખ કયારે પણ આવવાનું નથી.
પુણ્ય ભેગવી નાખવું એ વાત અલગ હોવા છતાં પુણ્યને નશે ચઢે એ ભયંકર વાત છે.
જે આત્માઓને પુણ્યને ઉદયકાળ હેતું નથી. તે દુઃખી આત્માઓ સંસારથી વિરક્ત થઈ શક્તા નથી. કેમ કે તેને આવતી કાલના પુણ્યદયની બહુ મોટી આશા હોય છે. તેઓ ઝાંઝવાના જળ જેવા પુણ્યદય પાછળ ખુવાર થાય છે. પણ આ દુઃખી સંસાર છોડવા કદાપિ તૈયાર નથી. ત્યારે જ્ઞાની ક્ષણની પણ રાહ જોયા વિના પુણ્યને પડકાર આપી શાશ્વત સુખને પંથે જાય છે.
મિથ્યામતિને વશ થયેલા બાહય પદાર્થમાં ખોવાઈ જાય છે. લૂંટાઈ જાય છે. આયુષ્ય ઘટે પણ મેહ-પાપ બુદ્ધિ ઘટતી નથી. માટે જ રત્નાકર પચ્ચીસીમાં જણાવ્યું છે, કે.
આયુષ્ય ઘટતું જાય તો પણ, પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ, વિષયાભિલાષા નવ ઘટે, ઔષધ વિષે કરૂં ય પણ, હું ધર્મને તે નવ ગણું, બની મોહમાં મસ્તાના હું, પાયા વિનાના ઘર ચણું,
Page #136
--------------------------------------------------------------------------
________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૨૭ જિંદગી અલ્પ છે, અને જજાળ અનંત છે. સંખ્યાત ધન છે. અને તૃણુ અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહિં પણ જ્યાં જંજાળ અલપ છે. અને જિંદગી અપ્રમત્ત છે. તેમજ તૃષ્ણ અ૯પ છે. અથવા નથી. અને સર્વસિદ્ધિ છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનાદિક લક્ષ્મી ભેગવિલાસમાં બાહ્ય પદાર્થમાં ગુમાવી રહ્યા છીએ. માટે આત્મા તું વિચાર કર.
વિષના સુખની આશા રાખવી એ વિષના ભજન વડે પેટ ભરવા બરાબર છે. વિષયે પ્રથમ સુખ દેખાડીને અનંત દુઃખ આપે છે. માટે કદી તેને વિશ્વાસ કરે ન જોઈએ. આ સંસારમાં રહી ક્ષણભંગુર ચીજેની પાછળ આંધળી દોટ મૂકવી અને સુખ મેળવવા વ્યર્થ ફાંફા મારવા એ નરી મૂર્ખતા છે. ઘોર અજ્ઞાન છે. આ સંસારમાં બધું જ નાશવંત છે. તેના ઉપર રાગ કે મેહ રાખવું જોઈએ નહિં અને કદાચ એ ચાલ્યા જાય તે તેની પાછળ કોઈ શેક કે ચિંતા કરવી ન જોઈએ. આપણું શું હતું? શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાનું છે? જે મનુષ્ય જન્મ પામીને ધર્મ ધ્યાન કરતાં નથી. પ્રભુ ભક્તિ કરતાં નથી. જપ તપ અને દાન ધર્મ કરતાં નથી તે ખરેખર મનુષ્ય હોવા છતાં પશુ સમાન છે. ધર્મથીજ તમામ દુઃખેને અંત આવે છે. ધર્મથી જ સંસાર રૂપી મહાસા. ગર સહેલાઈથી તરી જવાય છે. અને ધર્મથી જ જન્મ જન્મ ઉન્નતિ મળે છે. તેમજ જન્મ મરણના ફેરાનો અંત આવે છે. માટે ધર્મ કરે હવે ગુણવર્માનું દૃષ્ટાંત જુએ.
Page #137
--------------------------------------------------------------------------
________________
૯. આત્મકારક ગુણવર્મા
આ ભરત ક્ષેત્રમાં કુરૂ નામે એક દેશ હતો. તેમાં હસ્તિનાપુર નામે એક સુંદર નગર હતું. ઉત્તમ વર્ણન અને ધાર્મિક તેમજ ધનિક લોકોથી તે સુભિત હતું. તે નગરમાં દ્રઢધર્મ નામે રાજા હતો જે મહાબળવાન હિતે. શત્રુઓ તેના નામ માત્રથી થરથર કંપી ઊઠતા. તેને અત્યંત સ્વરૂપવાન એવી ચંદ્રાનના નામે રાણી હતી. સ્વર્ગની દેવીએ અને ઈન્દ્રની અપ્સરાઓ એના રૂપની ઈર્ષા કરતા. રાજારાણી પરસ્પર અત્યંત પ્રેમથી સંસાર સુખ ભેગ. વતાં દિવસો પસાર કરતાં હતાં.
એક દિવસ રાત્રે સ્વપ્નમાં તેણે સિંહ જે સમય જતાં તેણે ગર્ભવતી બની અને પૂરા દિવસે સિંહ જેવા પરાક્રમી પુત્રને જન્મ થયે. ઉગતા સૂર્યની પેઠે બાળકની તેજની આભા વધતી ચાલી તેની વાણીમાં મૃદુતા હતી. તેનું નામ પાડ્યું “ગુણવર્મા બાળપણથી જ તેનામાં નામ પ્રમાણે અનેક ગુણના દર્શન થતાં.
સમય જતાં દ્રઢધર્મ સજાએ કઈ વિદ્વાન ઉપાધ્યાય પાસે અભ્યાસ કરવા મૂકો. ટુંક સમયમાંજ અનેક શાસ્ત્રોને અભ્યાસ પરિપૂર્ણ કરી પોતે પણ વિદ્વાન બની ગયે. ત્યાર બાદ શાસ્ત્રોના અભ્યાસી એવા પ્રધાનપુત્રની સાથે રહી શસ્ત્રવિદ્યામાં પણ પ્રવિણ બની ગયે. આમ કરતાં તે બાળપણું છોડી નવયુવાન બની ગયે. આમ યુવાનીને તરવરાટમને હર રૂપ કાંતિ, શસ્ત્ર શાસ્ત્રોને જાણકાર બળવાન શક્તિ
Page #138
--------------------------------------------------------------------------
________________
આત્મકારક ગુણવર્મા
૧૨૯ શાળી હસમુખ બની જેથી અનેક નવયૌવનાના હૈયાને હચમચાવી મૂકનાર તેમના હૃદયમાં પ્રેમની ભાવના ઉત્પન્ન કરનાર બન્યું અને દુશ્મનોના હૈયામાં ભય ગભરાટ અને બીક ઉત્પન્ન કરનાર બની ગયે.
એક દિવસ રાજા દ્રઢધર્મ દરબાર ભરીને બેઠો હતે. રાજ ને લગતી અનેક સમશ્યાની વાતે ચાલી રહી હતી. રાજકુમાર પણ ત્યાં હાજર હતા. તે વખતે છડીદાર આવી બે હાથ જોડી પ્રણામ કરી ખબર આપ્યા કે હે સ્વામી ! શ્રીપુર નગરના શ્રીષેણ રાજાને એક દૂત આપને મળવા આવેલ છે. આપની આજ્ઞા હોય તે તેને આપની સમક્ષ આવવા દઉં. આપ અનુજ્ઞા આપો.
રાજાએ કહ્યું- શ્રીવેણ રાજાના દૂતને ખૂબ માનભેર મારી પાસે લઈ આવ. છડીદાર રાજાની આજ્ઞા મુજબ તે દૂતને ખૂબ સન્માન પૂર્વક રાજદરબારમાં લઈ આવ્યા.
દૂતે રાજસભામાં આવી ખૂબ જ નમ્રપણે નમી બે હાથ જોડીને દ્રઢધમ રાજાને અને સભાને પ્રણામ કરી રાજાએ સૂચવેલા આસને જઈને બેઠો.
દ્રઢધર્મ રાજાએ તેમના રાજાની તેમના પરિવારની અને સમગ્ર નગરની સુખાકારી વિષે પૂછયું અને અહીં કઈ કાર્ય સિદ્ધિ કરવા આવેલ છે? ત્યારે તે મહાબુદ્ધિશાળી ચતુર અને નમ્ર દ્વતે જણાવ્યું.
હે મહારાજા ! હે સર્વોત્તમ મહાપુરૂષ ! અમારા રાજાને ત્યાં જાણે જમીનમાંથી જન્મી ન હોય તેવી નાગકન્યા
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ધર્મી-ધમ્મિલકુમાર
સમી એક પુત્રી છે. તેનુ નામ કનકવતી છે. રૂપ તેા રતિને શરમાવે તેવું છે. શાસ્ત્રોમાં સંગીતમાં અને સ્ત્રીઓને લાયક તમામ વિદ્યામાં પારંગત છે. તેમ છતાં હું તેણીના વધારે વખાણ કરવા અસમર્થ છે. એકની એક પુત્રી હાવાથી અને યૌવન અવસ્થાને પહેાંચી ગઇ હાવાથી તેને ચેાગ્ય વરની શોધ કરવામાં અમારા રાજા ચિ'તામાં પડી ગયા છે.
..
ખરેખરજ વિધાતાએ એવુ સજ્જન કર્યું છે કે તેને લાયક વર કહેવાને કોઇ મનુષ્ય સમર્થ નથી. જો કે જેણે તેણીનું સર્જન કર્યું છે તેને યેાગ્ય વસ્તુ પણ સન તે કર્યું જ હશેને ! પરંતુ તે કાંઇ શેાધવા જતાં મળે તેમ લાગતુ નથી. જેથી કરીને તેણીને માટે સ્વયંવર કરવેાજ શ્રેષ્ઠ છે જેથી કરીને ચેાગ્ય વર મળી જાય. આમ વિચારી અમારા રાજાએ સ્વયંવરની યોજના કરી છે.
સ્વયંવરના માંડપ હજારો કારીગરે બેસાડી ઉત્તમ પ્રકારની યેાજના કરાવી છે. મંડપને ચાર ચાર કલાત્મક કમાનવાળા દરવાજા મુકાવ્યા છે, રાજામહારાજાઓને એસવા માટે સેાનાના કાતરણીવાળા દેદ્રિષ્યમાન સિંહાસને મૂકાવ્યા છે. તેની ઉપર સુવર્ણ કળશ અને ધજાએ મૂકી છે. મંડપની જમીન સ્ફટીકની અનાવડાવી છે. અનેક કલાત્મક સ્ત ંભા મૂકી તેના ઉપર કાતરણીવાળી અંગભંગીથી પુતળીએ મૂકી. છે. ઉત્તમ કોટીના શણગારથી તે સુથેભિત મન્યા છે. અમારા રાજાએ ચારે દિશામાં અનેક રાજા મહારાજાને દતા મારફતે ખાસ આમંત્રણ મેાકલાવ્યાં છે,
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૧.
આત્મકારક ગુણવર્મા તે મુજબ મને અહીં આપની પાસે મોકલ્યા છે. લે આ આમંત્રણ પત્રિકા અને આપ જલદીથી શ્રીપુરનગરીએ પધારી અમને આભારી કરે.
દઢ ધર્મ રાજાએ વિચાર્યું કે હવે હું ઘરડો થયે છું. આ ઉંમરે પરણવાની ઈચ્છા કરવી એ કોઈપણ રીતે રોગ્ય નથી. માથે ધેળા આવ્યા પછી વિષય વાસનામાં લેપી બની લગ્ન કરે છે તેની સમાજમાં સ્ત્ર હાંસી કરે છે માટે મારે તે ન ખપે. પણ ત્યાગ માર્ગ ખપે.
કુમાર યુવાન છે. અપ્સરા જેવી સૌદયવાન અને બુકમળ કન્યા ગુણવર્મા માટે જ એગ્ય કહેવાય. અમારે તે હવે જંગલમાં કે કોઈ ગુફામાં જઈને ધર્મની આરાધના જ કરવી જોઈએ ઉત્તમ ચારિત્ર્યની ઝંખના કરવી જોઈએ અને ધર્મધ્યાન કરતાં જીવન પૂર્ણ કરવું જોઈએ. તેથી તે સ્વયંવરમાં જવાને પુત્રને તૈયાર કર્યો.
ત્યારબાદ શુભદિને અને ઉત્તમ મુહૂર્ત ગુણવર્માને હાથી ઘોડા પાલખી, હયદળ, અશ્વદળ અને પાયદળ લઈ વાજતે ગાજતે ધામધુમથી સ્વયંવરમાં જવા પ્રયાણ કરાવ્યું. રસ્તામાં આનંદ વિનેદ કરતે, વિદ્વાને સાથે ચર્ચા કરતે અને સમજતા માર્ગ કાપતો આગળ જતો રહ્યો. સાંજ પડે ત્યાં તંબુઓ નાંખી પડાવ કરતે અને સવાર થતાં ફરી દડમજલ શરૂ થતી. ટુંક સમયમાં તે શ્રીપુરના પાદરે આવી પહોંચે. નગરમાં રાજાને ત્યાં સમાચાર મોકલાવ્યાં.
શ્રીષેણ રાજાએ ભવ્ય સ્વાગત કર્યું. ઢોલનગારા અને બેન્ડ સાથે નગરમાં પ્રવેશ કરાવ્યો. નગરમાં ચોરે ને ચૌટે,
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ધમ-ધમ્મિલકુમાર મકાનના ઝરુખે અને અગાશીએ માનવીઓનાં ટોળા કુમારને જોવા ઉમટયાં. નગરની સ્ત્રીઓએ પુષ્પ વર્ષા કરી પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. નવયૌવનાઓ આવા કામદેવ જેવા અત્યંત સ્વરૂપવાન કુમારને જોઈ મેહપામી તેના વખાણ કરવા લાગી. રાજાએ ગુણવને ત્યા તેના સકળ પરિવારને એક મહેલમાં ઉતારો આપી તમામ પ્રકારની સુંદર વ્યવસ્થા કરાવી. આવી જ રીતે અન્ય રાજા–મહારાજાઓને આમંત્રણ આપ્યું હતું તેવા સવેને મહોત્સવ પૂર્વક ધામધુમથી વાજતે ગાજતે નગર પ્રવેશ કરાવી ઉત્તમ સ્થાનકે ઉતારે આપી તમામ પ્રકારની વ્યવસ્થા કરાવી આપી. સૌ રાજા-મહારાજાઓ આવી ઉત્તમ પ્રકારની આગતાસ્વાગતા અને મહેમાનગતિ કરી તે જોઈ સૌ રાજી થઈ ગયાં.
વિવાહનો દિવસ નજીક આવતા જાણી રાજકુમારી કનકવતી વિચારે છે કે મારા માટે યોગ્ય વર મેળવવા માટે આ સ્વયંવરની રચના કરી છે. અને અનેક દેશના રાજવીઓ અહીં આવી પણ ગયા છે. આ રાજવીઓ પૈકી મારે લાયક કોણ છે તે મારા પિતા પિતે પણ નક્કી કરી શકયા નથી જેથી આ સ્વયંવર કરે પડયો છે. પણ હવે હું પોતે કોઈને વિષે કશું જ જાણતી નથી તે પસંદગી શી રીતે કરી શકીશ!
સ્વયંવર વખતે તે દરેક રાજા એકબીજાથી ચડી. યાતા વસ્ત્રો અને આભુષણે પહેરીને આવશે. તેમની ઉંમર તેમનું રૂપ તે જોઈ શકાશે પરંતુ તેમના ગુણેની ઓળખ બહુ મુશ્કેલ પડશે અને જે ભૂલથી હું કેઈ નિર્ગુણી
Page #142
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
આમકારક ગુણવર્મા
૧૩૩ વરને પસંદ કરીશ તે સ્વયંવરને ખર્ચ પણ મારા પિતાને વ્યર્થ જશે. માટે છુપાવેશે મારે આ તમામ રાજપુત્રોની પરીક્ષા કરવી જરૂરી છે
- પછી તે રાજકુમારી કનકવતી કુમારિકા વેશ બદલીને પોતાની કેટલીક સખીઓ સાથે સર્વ રાજવીઓના ઉતારામાં ફરવા લાગી. કેઈ રાજકુમાર લફંગા જે, તે કઈ બાયલા જેવ, કોઈ કોળી વિકારી કોઈ અબુધ તે કઈ ગર્વથી બોલતા જોયા. કુમારી નિરાશ થઈ ગઈ ત્યારબાદ તેઓ સવે ગુણવર્માના આવાસે આવી પહોંચ્યા.
ગુણવર્માનું રૂપ તેની બન્નતા તેની વિદ્વત્તા અને મિત્રો સાથે આનંદ વિનોદ કરતે જે. નોકરે પ્રત્યે પણ પ્રેમભાવ દર્શાવતા હતા. તેણે આ કુમારી તથા તેની સખીઓને જોઈ ખૂબ પ્રેમભાવથી આદર સત્કાર કર્યો. રાજકુમારીને આ વરે ગમી ગયે. ઘણા રાજકુમારોને જોઈ જોઈને કંટાળેલી કનકવતીને અહીં મન માન્યું. અને પોતાના હૃદયમાં તેને સ્વામી તરીકે સ્થાપીને રાજી થતી ઘેર આવી મનમાન્ય. મનને મેલે. મલી ગયે. તેના હયામાં અને આનંદ છવાઈ રહ્યો.
રાજકુમારીએ એક વિશ્વાસુ દાસી મારફતે એક હાર ગુણવર્માને મોકલી કહેવડાવ્યું કે હે કુમાર ! હું મનથી આપને વરી ચુકી છું અને આવતી કાલે સ્વયંવરમાં આપનેજ વરમાળા પહેરાવીશ તે આ માળા સ્વીકારો.
પરંતુ મારી એક નમ્ર વિનંતિ છે. તે આપ જરૂરથી સ્વીકારશે. લગ્ન બાદ કેટલાક દિવસ સુધી હું બ્રહ્મચર્યનું
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ઘમી ધમ્પિલકુમાર પાલન કરીશ. મારી આ માગણીથી મારા પ્રત્યે સહેજે પ્રેમભાવ ઓછે ન કરશે. હું આપને ખરા હૃદયથી ચાહું છું એટલે તમારા સિવાય અન્યને વરવાની નથી. કુમાર વિચારે છે. કે અહે ! આ સ્નેહ-પ્રેમ ! આવી ફાટફાટ થતી યુવાની ! અને આવી બ્રહ્મચર્યની પ્રાર્થના ! કંઈ નહિ જઈશું. થઈ પડશે. અને પિતાના ગળામાંથી એક મોટો હાર કાઢીને તે દાસીને આપ્યું અને કહ્યું તમારે હાર અમે સ્વીકાર્યો છે. અને તમારી પુત્રી રાજી રહે તેમ કરીશું. બિલકુલ ચિંતા કરશે નહિં. આ સાંભળી તે દાસી રાજી થઈ પોતાના સ્થાનકે પાછી ફરી અને બધી વાત રાજકુ. મારીને કહી રાજકુમારી રાજી રાજી થઈ ગઈ અને કુમારના વિયેગમાં બળવા લાગી.
બીજે દિવસે વહેલી સવારથી સ્વયંવર મંડપમાં તયારીઓ ચાલવા લાગી. દૂતો મારફતે દરેક રાજાઓને મંડપમાં લાવવામાં આવ્યા અને તેમની મુકરર કરેલી જગાએ સિંહાસન ઉપર બેસવા આજ્ઞા કરી. એક એકથી ચઢીયાતા અલંકારે અને આભુષણોથી સજ્જ થઈને આવી બેઠાં. દેખાવમાં જાણે કામદેવ બેઠાં હોય તેવાં લાગતાં હતાં પરંતુ જ્યારે ગુણવમાં આવીને પોતાના સિંહાસને બેઠાં ત્યારે તે સૌથી અધિક શુભતાં હતાં. અન્ય રાજાઓએ તે વરમા. બાની અપેક્ષા છેડી દીધી.
આ બાજુ રાજકુમારી નાહી ધોઈ શરીરે સુગંધી લેપ કરીને માથામાં સુગંધીત તેલ નાંખી-વાળની અત્યંત કલામય ગુંથણી કરી તેમાં ફુલમાળા ગોઠવી. અનેક પ્રકારના
Page #144
--------------------------------------------------------------------------
________________
આમકારક ગુણવર્મા
૧૩૫ અમુલ્ય વસ્ત્રો અને અલંકારે ધારણ કરી રૂપરૂપના અંબાર સમી પાલખીમાં બેસીને ત્યાં આવી પહોંચી. તેની આગળ આગળ તેની સખી હાથમાં વરમાળા લઈને ચાલતી હતી. અને તેની પાછળની સખીઓ તેણીના ગુણગાન કરતી હતી રાજકુમારી સ્વયંવર મંડપમાં આવતાની સાથે સર્વ રાજવીઓની નજર તેના ઉપર પડી. અને તેણીનું રૂપ દેહલાલિ ત્ય અને સેના સરીખે રંગ જોઈ અંજાઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ કન્યા આપણને મલે કે ના મલે એ નસીબની વાત છે. પરંતુ તેણીના દર્શન માત્રથી આટલે દૂર આવવાને ફેરે તે સફળ થયે છે.
ત્યારબાદ પિતાની આજ્ઞાથી તે હાથમાં વરમાળા લઈને એક પછી એક એમ દરેક રાજાની પાસે થઈને પસાર થતી રહી. તેની આગળ આગળ એક પ્રતિહારી રહેતો. તે દરેક દેશના રાજાની ઓળખાણ આપતે અને પાછળ ચાર દાસીઓ હાથમાં પૂજાને સામાન ભરીને થાળ લઈને ફરતી હતી. પ્રતિહારી પ્રથમ આ માળવાના રાજા મહાશાલ છે. મહા
બળવાન અને પ્રતાપી છે. સંતાનું રક્ષણ કરનારાવિદ્વાનોને પ્રિયદેખાવડા અને સુંદર છે.
– રાજકુમારી આગળ ચાલી – પ્રતિહારી – આ માલવેશ છે. અઢળક લક્ષમીના સ્વામી
છે. અનેક લડાઈઓમાં જીત મેળવી છે. મને તેમના સામે તરત જ નમી પડે છે. સુંદર દેહ લાલિત્ય છે. અને બાહેશ રાજ કર્તા છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ધર્મી-ધમ્મિલકુમાર – રાજકુમારી આગળ ચાલી – પ્રતિહારી – આ અંગે દેશના સિંહ નામે રાજા છે. અને
ખરેખર તે સિંહ જેવાજ છે. મહા પરાક્રમી અને બળવાન છે. સશક્ત શરીર અને તુષ્ટપુષ્ટ યુવાન છે.
– રાજકુમારી આગળ ચાલી – પ્રતિહારી – આ મગધ દેશના મહાબલ નામે રાજા છે.
જેની કીર્તિ ભાટ-ચારણે ઠેર ઠેર ગાય છે. આ રાજાએ રાજગૃહી નગરમાં લેકાન ઘર પણ રાજાના ઘર જેવા બનાવી દીધા છે.
– રાજકુમારી આગળ ચાલી – પ્રતિહારી – આ કાશીના રાજા વીરસેન છે. ઘણી કલાએ
પ્રાપ્ત કરી છે. સંગીતના પ્રેમી છે. ભલે રંગે શ્યામ છે. પરંતુ કામણગારા છે.
– રાજકુમારી આગળ ચાલી – પ્રતિહારી – આ સુરાષ્ટ્રના સૂર રાજ છે. દરિયે એમને
તમામ જરૂરિયાત પૂરી પાડે છે. અઢળક સંપત્તિના માલિક છે. વળી રાજ્ય અને ગીર. નાર જેવા મહાતીર્થના વારંવાર દર્શન પણ થશે
– રાજકુમારી આગળ ચાલી – કુંવરી જેની જેની પાસે આવી ઊભી રહેતી ત્યારે તે રાજવી અત્યંત આનંદ પામતે પરંતુ જ્યાં કુંવરી આગળ ચાલવા લાગતી ત્યારે તેઓ ઉદ્વેગ પામતા હતા.
હવે સૌ અનુક્રમે આવેલા ગુણવમ પાસે આવીને ઊભાં.
Page #146
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
આત્મકારક ગણવર્મા
૧૩૭ પ્રતિહારી – આ કુરુ દેશના રાજવીને રાજકુમાર છે.
ગુણવાન અને બુદ્ધિવાન છે. દ્રઢધર્મ રાજાને કુળદિપક છે. અનેક શાસ્ત્રો અને શસ્ત્રોને
જાણકાર છે. સ્વરૂપવાન છે. નવયુવાન છે. હે બુદ્ધિમાન રાજકુમારી ! જે તું સુખી થવા માંગતી હેય તે આ રાજપુત્રને પસંદ કર અને વરમાળા પહેરાવી દે. આટલું સાંભળતા જ કુમારીકા આનંદમાં આવી ગઈ અને વરમાળા ગુણવર્માના ગળામાં પહેરાવી દીધી. તરતજ આકાશમાંથી તેમના ઉપર પુષ્પવૃષ્ટિ થઈ અને વિદ્યારે આકાશમાં બેલવા લાગ્યા છે. અહો ! આ ગ્ય છે ! આ
ગ્ય છે ! ત્યારબાદ શ્રીણિરાજાએ સૌની સાક્ષીએ ખૂબજ ધામધુમથી લગ્ન મહોત્સવ કર્યો. અને ગુણવર્મા સાથે કનકવ. તીના લગ્ન કર્યા. પુત્રીને દાયજામાં હાથી-ઘેડા સુવર્ણાલંકારો આભુષણે અને બીજી અનેક ચીજે ભેટ આપી.
સ્વયંવરમાં હાજરી આપવા અનેક રાજાઓ આવ્યા હતા. તેમને માનભેર સત્કારપૂર્વક વિદાય કર્યા. ગુણવર્મા
ડા દિવસ ત્યાં રહી પોતાની પત્નિને લઈ પોતાના નગર તરફ પાછા વળે તે વિદાય વખતે રાજપુત્રીને માતાપિ. તાએ ઘણી ઘણી સારી શિખામણ દીધી.
હે પુત્રી ! પતિ ઘેર પધારે ત્યારે ઉભા થઈને સામે જવું અને તેને આસન આપવું. પતિના સુતા પછી સુવું અને પતિના ઊઠતાં પહેલા જાગવું. પતિનો રાજીપે જાણે કુલાઈ જવું નહિં. પતિ સિવાય અન્ય પુરૂ સાથે વાત કરવી નહિ. પારકા ઘેર જવું નહિં
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ધર્મી-ધમ્મિલકમાર મેટેથી બેલવું નહિં કે હસવું નહિં. સાસુ-સસ. રાની અને પતિની સેવા અર્ચના કરવી. આજ્ઞા માનવી સર્વેની સાથે સલાહ સંપથી રહેવું. કેઈનીય સાથે લડવું–ઝગડવું નહિં. પતિના મિત્રો ઉપર સભાવ રાખવે આ સ્ત્રીને ધર્મ છે. તે રીતે વર્તજે અને સુખી થજે. અમારા કુલને, નામને ભાવજે !
ગુણવર્મા પત્નિને લઈ પિતાના નગર હસ્તિનાપુર તરફ જવા નીકળે માર્ગમાં પર્વતે-નદીઓ વગેરે અનેક સ્થળની પત્નિને ઓળખ આપતા આનંદ-વિનોદ કરતે અને પત્નિને સાથે જ રાખતે, સૈન્ય સાથે દડમજલ કરતાં કરતાં થોડા દિવસમાં તે હસ્તિનાપુર આવી પહોંચ્યા. નગરબહાર રહી પિતાને સંદેશે કહેવડાવ્યો.
પિતાને પુત્ર પરણીને આવે છે. મોટો કરિયાવર પણ લાગે છે. તે સાંળળી માતાપિતાનું હૈયું આનંદથી અને ગર્વથી નાચી ઊઠે એ રીતે ખૂબજ ધામધુમથી વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું. નગરના લોકે આ પતિ પત્નિની જેડીના વખાણ કરવા લાગ્યા. મેટા માનપાન સહિત રથમાં બેસાડી તેમને નગર પ્રવેશ કરાવ્યું.
હવે રાજકુમાર આનંદ પૂર્વક રહેતા અને પોતે આપેલા વચન પાલન કરવા માટે પત્નિને જુદા જ એરડામાં રહેવાની તમામ સગવડ કરાવી આપી. દિવસે કુમાર સાથેને સાથે રાખે છે. અને રાત્રી દરમ્યાન જુદી રાખે છે.
[ગુણવર્મા શૈતાલ] હવે એવું બન્યું કે એક દિવસ સૂર્યોદયથી મદયાન્ડ
Page #148
--------------------------------------------------------------------------
________________
આત્મકારક ગુણવર્મા
૧૩૯
સુધી પત્નિ સાથે વિદ્યા ગાઠી કરી રાજી કરીને અપેારના સમયે પેાતાના મહેલમાં આન્યેા. સ્નાન કરી પ્રભુ પૂજા કરી જમવા એસતેા હતેા તેવામાં કઇ ચેાગી હાથમાં કમંડલ ઈંડ અને વ્યાઘ્રચર્મ સાથે આવી ચડયા. કુમારે પ્રણામકરી આવવાનું પ્રત્યેાજન પૂછ્યું તે ચેાગી કહે હું કુમાર ! જગલમાં રહેતાં ભૈરવાચાય મારા ગુરૂદેવ આજે તમેાને ત્યાં એલાવે છે. શા માટે બોલાવે છે, તેની મને કાંઇ ખખર નથી. એમ કહી યેગી પાળે કર્યાં ત્યારે રાજકુમારે કહ્યું કે હું યેગી ! હું પ્રભાતમાં હૌરવાચાયના દર્શનાથે આવીશ. રાજકુમાર ગુણવર્મા વિચારે છે કે આ ચેાગી કે હશે ? તેના ગુરૂ કાણુ હશે ? મારું શું કામ હશે ? મને શા માટે ત્યાં બાલાવ્યેા હશે ? હું તેા તેમને કોઈને પણ આળખતા નથી તે તેએ મારી જ પાસે કેમ આવ્યા હશે ? આખી રાત આજ વિચારોમાં પસાર કરી. સવાર પડી. સૂર્યોંદય થયા. રાજકુમાર ઊઠી પ્રભાતનું કાર્ય પર વારી જંગલમાં તે યેાગી પાસે ગયા.
જંગલમાં એક ઝાડનીચે પદ્માસન વાળીને બેઠેલાં એક હાથમાં રૂદ્રાક્ષની માળા ગણતાં મસ્તક ઉપર મેાટી જટાવાળા ઝીણી આંખેાવાળા ભૈરવાચાય ને વંદન કરી ઉભે રહ્યો. ચેગીએ આશીર્વાદ આપ્યા અને પેાતાનુ વ્યાઘ્રચર્મ કાઢીને કુમારને બેસવા આપ્યું. કુમારે કહ્યું કે આપના આસને બેસવાની મારામાં યાગ્યતા નથી એમ વિનયથી જણાવી અને પેાતાના એક દુપટ્ટા ઉપર બેઠા. અને પૂછ્યુ હું યેગીરાજ ! આપે મને કેમ યાદ કર્યાં ? મારી શુ કામ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ધર્મી-કમ્મિલકમાર
હતું ? જે હાય તે આપ જણાવી કૃપા કરી. યાગી કહે હે કુમાર ! તું તે અમારા હૃદયમાં બિરાજેલે જ છે. તારી આ મુખમુદ્રા જ તારું જ્ઞાન આચાર વિચાર ધન ઉદારતા શાંતતા અને પરાક્રમની ચાડી ખાય છે. તુ પાપકારી સજ્જન છે. પાપકારી માણસા જાતે દુ:ખ વેકી લઇને પણ ઉપકાર કરતા હાય છે.
જેવી રીતે સેાનું તપાવવાથી અને નેતી વિધવાથી જગતના માટે આભુષણરૂપ મને છે. ચંદન ઘસવાથી સુગધી જ મલે છે, શેલડી પીલવાથી અમૃતસરીખા રસ મળે આમ પરોપકારમાં રક્ત થયેલા માણસે પેાતાનું દુઃખ કરી ગણકારતા જ નથી. “પરોપકારાય સતાં વિભુતયઃ !!
ઃઃ
હવે મારી વાત સાંભળ, મારી પાસે મારા સદ્ગુરૂ જીએ ખતાવેલ મંત્ર છે. જે સાધવા માટે મે આઠ આઠ વર્ષની તપશ્ચર્યા કરી છે. હવે તેની સિદ્ધિનો સમય નજીક આવી રહ્યો છે. માત્ર એકજ રાત્રિ બાકી છે, તે સિદ્ધિ કોઇ મહાહિ ંમતવાન પુરૂષ ઉપર આધારિત છે. મારી નજરમાં તારા જેવા હિંમતવાન પુરૂષ બીજો કે! દેખાતે નથી અને મત્રસિદ્ધિ ફળે અને તારી પ્રીતિ પણ વધે.
ગુણવર્મા કહે હું ચેાગીજી ! મારા જેવા અલ્પ માનવીના વખાણ કરવાની કોઇ જરૂર નથી. કા હું કયાં— કેવીરીતે અને કયા સમયે આપના આ કાર્યમાં ઉપયોગી બની રહે ? ચેગી કહે હે વીર પુરૂષ ! આ કૃષ્ણ ચતુર્દશીને દિવસે પહેાર રાત્રિ ગયા પછી તું સ્મશાનમાં આવજે. હું
Page #150
--------------------------------------------------------------------------
________________
ભકારક ગુણવર્મા
૧૪૧. પણ મારા ત્રણ શિષ્યો ને લઈને ત્યાં આવી જઈશ ત્યારબાદ શું કરવું તે સમજાવીશ.
ગુણવર્મા તેમની આજ્ઞા શિરેમાન્ય કરી નગરમાં ગયે. કૃષ્ણ ચતુર્દશીને દિવસ આવી પહોંચ્યા. ગુણવર્મા પિતાની દૈનિક-કિયા પતાવીને સાંજના મલ્લ જે વેશ ધારણ કરી હાથમાં તલવાર લઈ કેઈને પણ કહ્યા સિવાય ચૂપચાપ ઘરની બહાર નીકળી રવનાથ યેગીએ કહેલ તે રમશાનમાં આવી પહોંચે. ગીરાજ તે હવનની સાધન સામગ્રી લઈને તેની પહેલાં આવી ગયા હતા. તે ભેગીને મલ્યો. ત્યારે યોગી ફરીવાર બેલ્યા કે હે કુમાર ! આ મંત્રસિદ્ધિને આધાર તારા ઉપરજ છે. આ મારા ત્રણે શિષ્ય નકામાં છે. ભીરૂ છે. બીકણ અને ડરપોક છે.
ગુણવમાં કહે હું અહીં બેઠો છું ત્યાં સુધી તમારે કેઈએ કઈ પણ વાતનો ડર રાખવે નહિ.
ત્યારબાદ યોગીરાજે ઉત્તર દિશામાં ખુલ્લી તલવાર સાથે કુમારને ઉભા રાખી બાકીની ત્રણે દિશામાં પિતાના શિષ્યોને ઉભા રાખ્યા અને મધ્યમાં કુંડાળું કરી તેમાં માનવીનું મડદું રાખી પોતે ઉભા રહ્યાં. પછી મડદાના મુખમાં અગ્નિ સળગાવી મંત્રોચ્ચાર કરતાં કરતાં કણેરના પુછે અને ગુગળની ગળીઓથી હોમની ક્રિયા શરૂ કરી ભય પમાડે તેવું વાતાવરણ હતું.
એવામાં અચાનક કાન ફાડી નાખે તે ભયંકર અવાજ આવ્યું. પૃથ્વી ફાટી અને તેમાંથી વિકરાળ વેતાલ પ્રગટ થયે. તેને જોઈને ત્રણે શિષ્યો તે ભાગી ગયા. માત્ર
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ધર્મી-ધસ્મિલકુમાર
કુમારજ ઉભા રહ્યો. પછી તે વેતાલ યાગી પાસે આવીને મુગઢલ ઉગામી ત્રાડ પાડી. અરે ઓ સાધુડા ! મારી ભૂમિમાં કાના ખળથી તુ સાધના કરી રહ્યો છે? મારી આરાધના કર્યાં વગર અન્ય મંત્રની સિદ્ધિ અશકય છે. મારી રજા વગર મારી ભૂમિમાં દાખલ થવાથી મારે તને શિક્ષા કરવી પડશે. આ સાંભળી ચેગી ત્રાસ પામતા હતા. એ જોઇને હાથમાં તલવાર રમાડતા ગુણવાં બેલ્ટે આ પ્રેત !
હું
આ યોગીરાજ મારા બળથી મંત્રની સાધના કરે છે. ડરપેાક નથી. અને તારા વચનોથી ભય પામું તેમ નથી. તારી જો લડવાની ઈચ્છા હાય તે મારી સામે આવી જા. આ તે ચેાગી છે. તેમને ડરાવવાથી તને શું માનવાનુ છે
પ્રેત કહે- અરે ! તુ તેા હજુ બાળક છે. તારી સાથે લડવું શા કામનું? પારકાને માટે નકામે મર નહિં. અને મનુષ્યજન્મનું ભૌતિક સુખ ભોગવ.
•
કુમાર કહે- અરે પ્રેત ! તું મને ખાક સમજી મારી દયા કરીશ નહિં. નાનુ પણ સિંહનુ ખાળ છુ. શું સિહ બાળથી માટા હાથી ડરતા નથી. ? નાની એવી કુહાડી વિશાળ વૃક્ષનો નાશ નથી કરતું? ખેલ કેણ કોને જીતે છે.
પુણ્ય અને યશ એ પરોપકારનું મનોહર ફળ છે. જ્યારે ધન અને સ્ત્રી ભાગવિલાસના નકામાં ફળ છે, હવે લાંબુ બહુ ભાષણ કર્યા વિના સાંભળ. લડવુ હાય તે તૈયાર થઇ જા. શૂરવીર હા તે સામે આવ અને કાયર હા તા ભાગી જા,
કુમાર આવા હિંમતવાળા વચનો સાંભળી તે દેવ
Page #152
--------------------------------------------------------------------------
________________
ના
આત્મકારક ગુણવર્મા
૧૪૩ આશ્ચર્ય પામ્યા અને પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને બે હે પુત્ર! તારી હિંમતથી હું ખુશ થયો છું અને તને ઈચ્છીત વર માંગવાનું કહું છું. કુમાર કહે ખરેખર જે આપ રાજી થયા હો તે મેગીને મંત્ર સિદ્ધિ કરી આપે. દેવ કહે તેને તે સિદ્ધિ કરી આપી જ છે. પરંતુ તું કાંઈક માંગ દેવદર્શન નિષ્ફળ ન જવા જોઈએ.
જે એમજ છે. તો હે દેવ ! મને કહે કે મારી પત્નિ મારા પ્રત્યે અનહેદ પ્રેમવાળી છે. નવયુવાન છે. છતાં શા માટે શીલ ધારણ કરી મને દૂર રાખે છે ? અવધિજ્ઞાનના પ્રભાવથી દેવ તેની વાત જાણીને બે કે હે કુમાર ! અત્યારે સૂર્યોદય થવાની તૈયારી છે. તું જે પૂછે છે તે તરતજ કહી શકાય તેમ નથી પરંતુ તે માટે આ અંજન (યૌગિક અંજન) તું લઈજા. આ અંજનથી તું અદશ્ય થઈ શકીશ. કે તને જોઈ શકશે નહિ. આ અંજનના પ્રભાવથી તેને તારા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. એમ કહી દેવ અંતર્ધાન થઈ ગયા. ત્યારબાદ કુમાર મેગીના ચરણે નમ્યા ત્યારે યાગીએ તેને ઉપકાર માન્ય. તારી મદદથી જ મારી આઠ વર્ષની મહેનત ફળી અને સિદ્ધિ મળી છે માટે તારે ઉપકાર માનું તેટલો ઓછો છે. તારા ઉપકારના કરજમાંથી હું તને શું આપુ?
કુમાર કહે ગીરાજ આપની કૃપા સિવાય બીજુ કશું જ મારે જોઈતું નથી. એમ કહી પઢિએ કુમાર પિતાના આવાસે ગયે. થેલીવાર આરામ કર્યો ત્યાં સૂર્યોદય થઈ ગયે. ઊઠીને કનકવતીને મહેલે જઈ તેની સાથે મઘુર
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ધમ-ધમ્મિલમાર વાત કરતાં કરતાં સમય થઈ ગયે એટલે પિતાને આવાસે આવી નાહીધોઈને પૂજા સેવા કરી સૌની સાથે જમવા બેઠો. જમીને આરામ કરતાં તે વિચારે છે કે કયારે રાત્રિ પડે અને હું કનકવતીનું ગુપ્ત રહસ્ય જાણી શકું એમ કરતાં રાત્રિ થઈ.
(કનકવતી વિદ્યાધર). રાત્રિને પ્રથમ પહેર મિત્રો સાથે આનંદ વિનોદમાં ગાળી સૌને વિદાય કરી ગુણવર્મા અંજન આંજી હિમ્મતથી હાથમાં તલવાર લઈને કનકવતીને આવાસે ગયે. અને એક બાજુએ ચુપચાપ બેસી રહ્યો. રાત્રિ આગળ વધતી જતી હતી તેમ છતાં કનકવતી જાગતી હતી અને સખીને પૂછે છે કે કેટલી રાત્રિ ગઈ?
- સખી કહે છે આકાશ તરફ જોઈને કે સમય થવા આવે છે મનહર શુંગાર સજી તૈયાર થઈ જાવ. વિમાન આવતું જ હશે. અને એ પ્રમાણે અત્યંત મનોહર અલકાર અને આભૂષણો પહેરી આકર્ષક શૃંગાર કરી તૈયાર થઈ ગઈ. આ જોઈને ગુણવર્મા વિચારે છે કે આવી સ્ત્રી એને ધિક્કાર છે કે જે પતિની આંખમાં ધૂળ નાંખીને અન્યની સાથે ભેગ વિલાસ કરે છે.
મને બ્રહ્મચર્યનું પાલન કરવાનું કહી અંદરખાને કેવા નીચ કાર્યો કરી રહી છે તેનું આજે મને સમજાયું. આ સ્ત્રી આટલી બધી નીચ અને હલકટ હશે તેની મને કલ્પના પણ ન હતી. સ્ત્રીઓના મુખમાં મીઠી વાણું હોય છે.
જ્યારે અંતરમાં કાંઈજ બીજુ જ હોય છે સ્ત્રીઓને કેણુ સમજી શકે! આ અંજન મળ્યું તે સાચી હકીક્તની જાણ થશે.
Page #154
--------------------------------------------------------------------------
________________
આત્મકારક ગુરૂવાં
૧૪૧
આવી દુરાચારીણીને હું અત્યારે જ ખલાસ કરી શકું તેમ છું પણ તેની પાકી ખાતરી કર્યાં વગર કોઇપણ પગલું ભરવુ એ કીક નથી. ઘેાડી વારમાં કનકવતી અગાશી ઉપર ચડીને મંત્રસિદ્ધિ મુજબ એક વિમાન ખેંચી ઉતાયુ વિમાન અત્ય ંત દેઢિષ્યમાન અને ધા પતાકાએથી શણગારેલું હતું. કનકવતી અને તેની સખી તેમાં બેસી ગયાં. . એજ વખતે ગુણવમાં પણ અદૃશ્યપણે તેમાં એસ. અચે. તેની કોઇને ખબર પડી નિહુ દૂર દૂર એક જંગલ પાસે આવીને ઊભું રહ્યું. ત્યાં કનકવતી અને તેની સખી ઊંતરીને જંગલ તરફ જવા લાગી. ગુવમાં અદૃશ્યપણે તેની પાછળ ગયા.
દૂર એક અત્યંત મનેાહર જિન-મ ંદિર જોયું. કોઈ રાજકુમાર જેવા પુરૂષ સાથે ત્રણ સ્ત્રીએ હતી તેમની સાથે કનકવતી ભળી ગઈ અને જિન-મંદિરમાં જઈ જિનેશ્વર દેવને વંદન કર્યા અને ત્યારબાદ સવે રગમડપમાં આવ્યા. વિદ્યાધરાથી વિટળાયેલે તેમના રાજા જેવા આ વિદ્યાધર સૌથી આગળ એડી. ચારે કન્યાએ પેાતે હાજર છે એમ જણાવી મંડપના સ્ત ંભને પૂતળીઓની માફક અડીને ઊભી રહી. વિદ્યાધરે પ્રભુનુ સ્નાત્ર ભણાવ્યું. જિનેશ્વર દેવની અષ્ટપ્રકારી પૂજા કરી અને રંગમંડપમાં આવી પૂછયુ- કે આજે નૃત્ય કાણુ કરશે ? ખીજી કન્યાએ એ નકલની સામે આંગળી કરી.
વિદ્યાધરની આજ્ઞાથી કનકવતી ઊઢી અને રંગમ’ડપમાં નૃત્ય કરવા લાગી અને પીજી કન્યાએ જાતજાતના વાજિંત્રો
૧૦
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ધી-ધમ્મિલકુમાર
વગાડવા લાગી એ જોઈ વિદ્યાધર આનદથી માથુ હલા
વતા હતા.
ગુણવાં વિચારે છે કે અહા ! આ નીચ વિદ્યાધરે મારી સ્ત્રીને નટી મનાવી નાચ નચાવે છે! આ નકવતી વસ્ત્રોથી ઢંકાએલી રહેતી હોઈ અમારા કુટુબીજને એ એનુ મુખ પણ જોયુ નથી. હું તેના પતિ હોવા છતાં તેના અંગોપાંગના દર્શન કરી શકયેા નથી. અને આ વિદ્યાધર તેણીના તમામ અંગે જોઇને આનંદ માને છે, જે મારી માલીકીની છે. તેને એક ઇશારે નચાવે છે. તેમજ જિનપુજા રાત્રિએ કરી શકાયજ નહિ, શાસ્ત્રોમાં મનાઈ છે તેમ છતાં આ મૂળ અને અવિવેકી વિદ્યાધર રાત્રે પૂજા કરે છે, આને શુ કહેવુ' ? મારે તમામ હકીકત જાણવી છે એટલે ચુપ રહેવું પડે છે નહિતર આ વસ્તુ હું સહન કરી લેત નહિ.
એટલામાં નૃત્ય કરતી કનકવતીના કંઢેરામાંથી સેનાની ઘુઘરી પડી ગઇ. કુમારે હાંશીયારી પૂર્વક ઉપાડી .ધી. તેની કોઇને ખબર પણ પડી નહિ. નૃત્યના કાર્યક્રમ પતી ગયા પછી કનકવતીને ખબર પડી કે એક ધુધરી પડી ગઈ છે. તેથી તે શેાધવાલાગી છતાંય જડી નહિં તેથી તેણીએ વિદ્યાધરને ફરિયાદ કરી. વિદ્યાધરે કહ્યું કે અત્યારે ઘણી રાત્રિ વહી ગઈ છે, સમય નથી. હમણાં તે। તુ પાછી જા, હું તપાસ કરી શેાધીને તને પરત કરીશ.
ત્યારબાદ કનકવતી સખી સાથે વિમાનમાં બેસી પાછી ફરી. સાથે ગુણવાં પણ અદ્રશ્ય રીતે પાછા આવી ગયા. ગુણવાં પેાતાના સ્થાનકે ગયે. અને થોડીવાર
Page #156
--------------------------------------------------------------------------
________________
આત્મકારક ગુણવર્મા
૧૪૭ પથારીમાં સૂતે પરંતુ ઊંઘ આવી નહિં. મનમાં વિચારે ચાલ્યા કરે છે કે આ વિદ્યાધર કેણ હશે ? આ કનકવતી તેને શા કારણે વશી ભૂત થઈમારે તેને પૂરે કરી નાંખવે જ જોઈએ. ત્યારબાદ પેલી સોનાની ઘુઘરી મંત્રી પુત્રને આપી તેને લઈને કુમાર કનકવતીને ઘેર ગયે.
સુધી મીઠી મીઠી વાતો કરી પત્નિને ખુશ કરી અને પ્રેમથી સોગઠાબાજી રમવા બેઠાં. રમતમાં હોંશિ. યાર એવા કુમારને કનકાવતીએ હરાવ્યો અને ઈનામ માંગવા લાગી. હું જીતી ગઈ છું તેનું ફળ આપે અને હવે રમવા ચાહતા હે તે કંઈક શરત કરે તે સમયે મંત્રીપુત્ર બે હતે. કુમારે મંત્રીપુત્રને કહ્યું તારી પાસે જે કાંઈ હોય તે આપ. મંત્રીપુત્ર કહે ધુધરી રિવાય બીજુ કાંઈજ નથી.
મિત્ર પાસેથી સેનાની ધુધરી લઈ રાજકુમારે કનકાવતી ને આપી. તે જોઇને ખ્યાલ આવ્યો કે આ તે મારા કટિમેખલાની જ ધુધરી છે. એટલે તે અત્યંત ગભરાઈ ગઈ. મુંઝાઈ ગઈ. અને બોલી ઊઠી અરે ! હે સ્વામી ! આમાં તમે શું આપ્યું અને મારી ચીજ મને આપી.
- કુમાર કહે- હે પ્રિયે! આ તારી ધુધરી કયાં ખરી પડેલી તે કહે .. ત્યારે કનકવતી બેલી હે સ્વામીનાથ ! મને તેની કાંઈ જ ખબર નથી કે યાદ નથી. જે ખબર હાય તે હું જાતેજ લઇ ના લઉં? તમે જ કહે કે આપને કયાંથી મલી.
કુમાર કહે- આ મારો મિત્ર મોટો તિષી છે. તેને પૂછી જે. તે તને સાચી વાત જણાવશે એટલે કનકાવતી
Page #157
--------------------------------------------------------------------------
________________
-
--
૧૪૮.
ધર્મી-ધમ્મિલકમાર તેને પૂછે છે કે હે દેવરજી? આ મારી ધુધરી કયાં પડી ગઈ હતી? અને તે તેને અને કયારે જડી તે કહેશે?
મંત્રીપુત્ર કહે-ભાભીજી: પ્રભાતે પ્રશ્ન કુંડલીના આધારે હું જાણુશ અને ત્યારબાદ આપને જણાવીશ. અત્યારે નહિ. એમ કહી સવે છૂટા પડ્યાં. કુમાર પિતાના આવાસે આવી આરામ કરી સ્નાન પૂજા અને દૈનિક કાર્યક્રમ પતાવી જમી પરવારી સચિની રાહ જોતા બેસી રહ્યો.
રાત્રિ આવી. ગઈકાલની માફક કુમાર અંજન આજી હાથમાં તલવાર લઇ કનકાવતીને ઘેર અદ્રષ્ય રીતે બેસી રહ્યો. સમય થતાં પેલું વિમાન આવી પહોંચ્યું અને સૌની સાથે તે પણ ગયે. ગઈકાલની પેઠે તેણી જિન-મંદિરમાં ગઈ. વંદન કરી અન્ય કન્યાઓ સાથે બેડી.
પૂજ પતી ગયા પછી બેચના સમુહ વચ્ચે પિલે વિદ્યાધર બેઠે. આજે બીજી કન્યાને વારે હોવાથી તે સ્ત્રી નૃત્ય કરવા લાગી. તે સમયે કનકવતી વીણા વગાડી રહી હતી. વીણાના તાલમાં પગ પછાડતી વખતે તેણીનું ઝાંઝર પડી ગયું તેની તેણીને બાબર રહી નહિ. અદશ્ય રીતે ગુણવર્માએ ચૂપકીથી તે લઈ લીધું.
નૃત્યને કાર્યક્રમ પતી જતાં તેણીને ખબર પડી કે પગનું ઝાંઝર પડી ગયું છે. તેની ખૂબ ખૂબ શોધખોળ કરી પરંતુ કયાંય જડ્યું નહિં. તેથી તેણએ વિદ્યાધરને ફરિયાદ કરી. વિદ્યાધર ખૂબજ ગુસ્સે થઈ બોલી ઊઠશે. અરે ! આ જિન-મંદિરમાં કદી ચેરી થતી ન હતી. હું હાજર હોવા છતાં આવું બને જ કેમ ?
Page #158
--------------------------------------------------------------------------
________________
આમકારક ગુણવર્મા
૧૪૯ વિદ્યાધર કહે હે પુત્રી અત્યારે તું જા–કોઈ ચિંતા કરીશ નહિં. સવારે હું ધી કાઢીશ અને તને પહોંચાડી દઈશ. અહીંથી કયાં જવાનું હતું ? એમ કહી સર્વે પત પિતાને ઠેકાણે ગયાં. તેવી રીતે કનકવતી પણ પિતાને સ્થાને પાછી આવી ગઈ. કુમાર વિમાનમાંથી ઊતરીને પિતાના આવાસે ગયે.
પ્રભાતે તે ઝાંઝર પોતાના મિત્ર-મંત્રીપુત્ર સાગરને આપી તેની સાથે કનકવતીને ત્યાં ગયા. થે મઝાની વાતે કરી સોગઠાબાજી રમવા બેઠાં ત્યારે કનકવતી બેલી હે સ્વામી ! હમણાં રમવાની વાત છે. પહેલાં કહે કે તમને ઘુઘરી કયાંથી મળી હતી? કુમારે મંત્રીપુત્ર સામે જોયું.
મંત્રીપુત્ર સાગર બોલ્યા હે ભાભીજી ! આમ ગભરાયેલા કેમ છે? મેં પ્રશ્ન કુંડલીથી બીજું પણ જાણ્યું છે કે તમારી બીજી કોઇક ચીજ પણ પડી ગઈ છે. બોલે, મારી વાત સાચી છે? આ સાંભળી કનકાવતી આશ્ચર્ય ચક્તિ થઈ ગઈ અને બેલી બીજી ચીજ કઈ છે. તે કહે, મને બતાવી અનુભવ કરાવે છે. હું માનું તે સિવાય હું તમારી વાત માનવા તૈયાર નથી. એમ કનકવતી બેલી.
મંત્રીપુત્રે કુમારને ઝાંઝર હાથમાં આપ્યું ત્યારે રાજપુત્રે મનમાં હસતાં પિતાના મિત્રના ખૂબ ખૂબ વખાણ કર્યા. કુમારે ઝાંઝર હાથમાં આપ્યું આ જોઈ કનકવતીના હૃદયમાં ગભરામણ થવા લાગી.
રાજકુમાર કહે હે પ્રિયે! આ બઝર બરાબર જોઈ લે. તપાસીને નકકી કર અને તારું જ હોય તે પહેરી લે,
Page #159
--------------------------------------------------------------------------
________________
-
૧૫o
. ધમ-ધમ્મિલકુમાર કનકવતીએ તે પહેરી લીધું અને બેલી હે દેવરજી! આપને કયાંથી મળ્યું તે કેમ કહેતા નથી? ત્યારે મંત્રી પુત્ર કહે છે ભાભીજી, જેમાં માનવીને જવાની શક્તિ નથી ત્યાંથી મળ્યું. કંઈ વહેમ ન રાખે.
રાજકુમારી કહે જે માનવી ન જઈ શકે તે તમે તે લાવ્યા કેવી રીતે? ત્યારે મિત્ર કે જેને સર્વ કલાઓના સ્વામી એવા ગુણવર્મા જેવા મિત્ર છે તેને માટે બધું જ સરળ છે.
આ સાંભળી કનકવતી ઊંડા વિચારમાં પડી ગઈ. અરે ! આમાં મને કોઈજ સમજ પડતી નથી. જ્યાં માનવીઓ જઈ શકે ત્યાં પણ ગયું હશે અને આ ચીજો લાવ્યું હશે? મોતના મુખમાં હાથ નાંખનાર એ કેણ હશે? કદાચ મારે રવડમી ગુણવમાં ગયે હોય એવું સંભવે ! તે મહાહિમ્મતવાન છે એટલે તેમને માટે કશું અશકય નથી. વળી બે દિવસથી હું જોઈ શકું છું કે ઉજાગરાના કારણે તેમની આંખે ઘેરાયેલી જ દેખાય છે. ખરેખર આ બંને મિત્રો એક થઈ મને સતાવવા ખાતર જ આમ કરે છે. કદાચ મારા વિમાનમાં બેસીને જવું આવવું વગેરે વાત તેઓ જાણતા હોય એવું બને !
અરેરે ! હું કેવી પાપી છું: સતી હોવા છતાં અસતીપણાનું કલંક મને લાગ્યું. એવા એવા શબ્દો બોલતી તે આખો દિવસ સંતાપમાં ગાળી દુઃખી દુઃખી બની ગઈ. તેવામાં સમય થતાં રાત પડી. ગુણવમ તે અંજન લગાવીને તલવાર લઈને તૈયાર જ બેઠો હતે. પરંતુ કનકવતી બહુ ઉદાસ અને બેચેન બની પલંગમાં આળોટતી પડી રહી
Page #160
--------------------------------------------------------------------------
________________
આત્મકારક ગુણવર્મા
૧૫૧
હતી. સમય થતાં સખી પ્રિયંવદા ખેલી હું સખી ! જિનેશ્વરની સ્નાત્ર પૂજામાં જવા માટે તું હુંમેશા શૃ ંગાર સજી તૈયાર રહેતી હતી અને આજે આમ કેમ? હજુ તૈયાર થઈ નથી. તને શું થયું છે ? મેડુ થશે તે વિદ્યાધર ગુસ્સે થશે અને બીજી રીતે હેરાન હેરાન કરી મૂકશે.
હે સખી ! હું ખરેખર દુર્ભાગી છું. ખાલપણમાં એક દિવસ હું મારા પિતાજીના મહેલની અગાશીમાં ઊર્જા હતી ત્યારે આકાશમાં ફરતાં આ વિદ્યાધરે મને જોઇ એકક્રમ નીચે આવી મને પકડી ઉડવા લાગ્યા અને કઇ એક નિર્જન જંગલમાં મને મુકી, ત્યાં આવી મને ડરાવી ખુલ્લી તલવાર ઉગામી કહેવા લાગ્યા કે મારું કહ્યું માનીશ ?
વા
ન્હે ઉત્તરદિશામાં જ મહેનત ઉઠાવી પ્રથમ તીથં ર શ્રી ઋષભદેવ ભગવાનનું એક અદ્ભુત અને નયનરમ્ય તેમજ આંખોને શાંતિ આપે એવું જિનાલય બાંધ્યુ છે. ત્યાં માવીને તારે દરરોજ નૃત્ય કરવુ અને સગીત આપવુ તને લેવા મૂકવા મારું વિમાન દરરોજ રાત્રે એક પ્રહર પછી આવશે. તેમજ મારી આજ્ઞાવિના તારે લગ્ન નહિં, બેલ, છે ખુલ ? ભયના કારણે મે તેની આજ્ઞા માનીને કબુલ કર્યું. ત્યારથી દરરોજ આ કાર્ય ચાલે છે, જે કે મારી ઇચ્છાથી નહિ પરતુ તેના ડરથી મારે કરવુ પડે છે. વિદ્યાધરની બીકથી હજુ સુધી મેં મારું કોમા સાચવી રાખ્યું છે. આ વાત મેં મારા પતિને પણ કરી નથી પરંતુ મને લાગે છે કે મારા પતિએ આ વાત ગમે તે રીતે જાણી લીધી છે. મારા પતિએ આ ધુ નજરે
Page #161
--------------------------------------------------------------------------
________________
૫૨
ધર્મી-ધમ્મિલકુમાર
નજર જોયું હશે. તા મને સહેજે ભય નથી પરંતુ અન્ય મારફતે જાણ્યુ હશે તે! મને દુરાચારી સ્ત્રી સમજી લેશે. તેમજ ગુસ્સામાં આી મને મારી પણ નાંખે. કદાચ વિદ્યાધરને મારી નાંખે અગર તેા વિદ્યાધર મારા પતિની દુર્દશા કરે.
વળી મને કુલટા સ્ત્રી સમજી-જગતમાં મારી અદ નામી થાય તે કરતાં પતિના હાથેજ મૃત્યુ થાય એ ઇષ્ટ છે. આ ચિંતામાં હું મળી રહી છુ. હવે શુ થશે તેની કાંઈજ સમજ પડતી નથી, રાત્રે કે દિવસે મને ઉંઘ કે આરામ નથી. એક ખાજુ મને મારા સ્વામીનાથ પ્રત્યે અપાર પ્રેમ છે. બીજી બાજુ વિદ્યાધરથી ડરૂ છુ. આવી સ્થિતિ કયાં સુધી સહન કરવી ? મને કાંઇ સમજાતુ નથી, મારું મન મુંઝાય છે. મને હૃદયમાં પારાવાર વેદના ભરી છે. કે:ની પાસે જઇને હૈયું ઠાલવું ?
હે પ્રભુ ! મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરા, ઉગારે ઉભા રે.. કનકવતી કહે - હે સખી ! આજે મારા જીવને શાંતિ નથી માટે હું ત્યાં નહીં આવું. તુ એકલી જા. જે થવાનુ હશે તે થશે, એમ કહી તે પલ ગમાં અસ્વસ્થ અવસ્થામાં પડી રહી.
અદ્રશ્ય રીતે ત્યાં હાજર રહેલ ગુણવાં વિચારવા લાગ્યા કે ખરેખર આ સતી સ્ત્રી કનકવતી ઉપર જુલમ ગુજારાય છે. તેનુ દુઃખ ભયંકર છે જે સાંભળીને મને પણ દુઃખ થાય છે. આ સ્ત્રીને હું પરણેલા તેમજ મારા પ્રત્યે અનડુદ પ્રેમવાળી છે. એને આ દુ:ખમાંથી મુક્ત કરવી મારી ફરજ છે. આજે તે હુ` મારા દુશ્મન એવા એ વિદ્યાધરને મારી નાંખી મારી પત્નિને તેની છાયામાંથી છે.ડાવીશ જ
Page #162
--------------------------------------------------------------------------
________________
આત્મકારક ગુણવર્મા
૧૫૩ એવામાં તેને લેવા આવેલ વિમાનમાં પ્રિયંવદા બેસી ગઈ અને ગુણવર્મા પણ અદ્રષ્ય રીતે ચડી બેઠે. નિર્ધારીત સ્થળ આવી જતાં બંને ઊતરીને જિન-મંદિરમાં જઈ પ્રભુજીના દર્શન કર્યા. અહીં એવું બનેલું કે કનકાવતીની બહુ રાહ જોયા પછી જ તેણે પ્રભુનું સ્નાત્ર ભણાવ્યું અને પછી ત્યા વિના જ મહત્સવ પૂર્ણ કરી રંગમંડપની બહાર આવતાની સાથે પ્રિયંવદા જોવામાં આવી. વિદ્યાધર ગુસ્સે થઈ તેની પાસે આવી પૂછયું કે તારી બહેનપણી આજે કેમ આવી નથી ? મારી આજ્ઞાની અવજ્ઞા કરનારને ચોગ્ય શિક્ષા કરવી જ પડશે. પ્રિયંવદા કહે હે દેવ ! આજે કનકવતીની તબિયત સારી ન હોવાથી આવી શકી નથી.
વિદ્યાધર કહે – હું જાણું છું કે આ તારી જુહી વાત છે. કોઈ વાંધો નહિં. એને તો હું બરાબર શિક્ષા કરીશ પણ પ્રથમ તને જુઠું બેલવા બદલ શિક્ષા કરું છું. એમ કહી તેને ગળામાંથી પકડી અને કહે કે હવે તારા ઈષ્ટ દેવને યાદ કરી લે. ત્યારે પ્રિયંવદા બોલી કે તારી સબતનું આવું જ ફળ મળશે એવી અમને ખબર જ હતી.
હે કરૂણાના સાગર એવા જિનેશ્વર દેવ ? આપનું શરણ સ્વીકારું છું. મારી સખીના સ્વામી હે ગુણવમાં મને બચાવે ત્યારે વિદ્યાધર મોટેથી બે અને ખડખડાટ હશે અરે ! એ મનુષ્યરૂપી કીડો મને શું કરી શકવાને હતે? જ્યાં પ્રિયવંદાને મારવા જાય છે ત્યાં આકાશમાંથી કેશરીસિંહની માફક ગુણવમાં પ્રગટ થયે.
Page #163
--------------------------------------------------------------------------
________________
ધમી ધમ્મિલકુમાર
અત્યંત ગુસ્સાથી ભયંકર સિ ંહનાદ કરી લ્યે. અરે ભૂખ` ! નિળ પાસે બળ બતાવનારા! જોઇ તારી બહા દુરી, હિંમત હાય. તાકાત હોય તે। આવ મારી સામે ! તું મને મનુષ્ય રૂપી કીડા કહેતા હતા તે બતાવી દે તારી શક્તિ ? હું જોઉં તે ખરા. બળવાન નિળને ખાઇ જાય છે એ ન્યાય તે અહીં જિન મંદિરમાં બતાવવા માંડયે છે ! કદાચ તુ એમ માનતા હેાઇશ કે આ જિન પૂજાના પુણ્યે હું કરીશ તે થશે. પરંતુ તુ ભૂલે છે. તુ જે રીતે જિન પુજા કરે છે તે ગલત છે અવિધિથી કરેલું પુણ્ય ફળતું નથી ઉપરથી અનેક અનર્થાં સજા ય છે.
રાત્રિએ દેવ-પૂજા કરવી-રનાત્ર ભણાવવુ-કુમારીકાએને બળજબરીથી પકડી લાવવી. તેમની લાચારીના લાભ લઇ નૃત્યે કરાવવાં. તેમના અંગેપ ંગ નીરખવા. તેમના જીવનમાંના ભાગે માં વિઘ્ન નાંખવુ. આ બધ! અનાચાર છે. તેની હું તને શિક્ષા કરીશ,
ક્રોધના આવેશમાં તે વિદ્યાધર એકદમ ગુસ્સે થઇ ગયે! અને પ્રિયંવદાને છોડીને કુમાર સાથે તલવાર લઈ ધસી આવ્યે. અને યુદ્ધમાં ઝંપલાવ્યુ, ઘણા સમય સુધી તેમનું યુદ્ધ ચાલ્યું. ચારે રાજકુમારીએ તે આ જોઇને થરથર ધ્રુજતી હતી. તેવામાં લાગ જોઇને જીવર્માએ વિદ્યાધરનું મસ્તક તલવારથી ઉડાવી દીધું.
જય વીરાવત સૈતિ, વાનિસ્તસ્ય મૂનિ, વષુ : કસુમસ્તેમ, યશે:મૂત્ત મિવામરાઃ !! અન્ય ખેચર દેવે! ત્યાંથી ભાગી ગયા. દેવાએ ગુણવમાં ઉપર પ્રસન્ન થઇ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યાં.
૧૫૪
Page #164
--------------------------------------------------------------------------
________________
આત્મકારક ગુણવર્મા
૧૫૫ ત્યારબાદ ત્રણે રાજપુત્રીઓ અને પ્રિયંવદા તેની પાસે આવી અને હાથ જોડી સ્તુતિ કરવા લાગી. તેમણે ત્રણેએ પિતાની આપવીતી કહી. આ દુષ્ટ વિદ્યારે અમને નચાવી નચાવીને આ દશા કરી છે. જેથી અમે હજુ અવિવાહીત છીએ. સંસારના સુખે જેવા પામ્યા નથી. આપ અમને છેડાવી તે બદલ ખૂબ ખૂબ આભાર અને હવે જે આપની અનુજ્ઞા હોય તે અમારા ઈષ્ટ સ્થળે જઈએ. ગુણવર્માએ તેઓ ત્રણેને રજા આપી તેથી ત્રણે રાજકુમારીએ મનમાં હર્ષ પામતી આભાર માનતી પિતાના ઘેર ગઈ.
ગુણવમાં પ્રિયં વદાની સાથે વિમાનમાં બેસી પિતાના નગરે ગયે. અને કનકવતીના મહેલે ગયે. પતિને આવેલાં જઈ તેના મનને મોર ટહુકી ઊઠે. તે દરમ્યાન તેની સખી પ્રિયંવદાને વિદ્યાધર વિષે પૂછવા લાગી. પ્રિયંવદાએ પહેલેથી છેલ્લે સુધીની બનેલી તમામ વિગત કહી સંભળાવી. કુમારે વિદ્યાધરને મોતને ઘાટ ઉતાર્યો. ત્રણે રાજકુંવરીને વાસમાંથી છોડાવી વગેરે વાત કહી. આ સાંભળી કનકાવતી રાજી રાજી થઈ ગઈ. અને પતિને ધન્યવાદ આપવા લાગી.
ત્યારબાદ ઘણા સમયથી ઉત્કંઠા હોવા છતાં વિદ્યાધરની બીકે શીલનું પાલન કરવું પડતું હતું. એ ડર ગે. એટલે હવે કનકવતી સુખેથી સંસાર સુખ ભોગવવા લાગી તેના હૈયામાં અનહદ આનંદની હેલી વધી રહી. આમ જોગ સુખમાં દિવસો પસાર થવા લાગ્યાં.
એક દિવસ એવું બન્યું કે કુમાર અને કનકાવતી પ્રેમથી સુતાં હતાં તે વખતે પિલા વિદ્યાધરને મારેલ તેને
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ધમ ધમ્મિલકુમાર ભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે આ બંનેને જોયા. અને આંખમાં ઝેર વ્યાપી રહ્યું. મારા ભાઈને માર. નાર આમ સુખેથી કેમ રહે! એકદમ ઝડપથી નીચે આવી ગુણવર્માનું અપહરણ કરી તેને સમુદ્રમાં નાંખી દીધે.
હિંમતવાન કુમાર ડર્યા વગર સમુદ્રમાં તરવા લાગ્યો. એવામાં કે તુટેલા વહાણનું પાટિયું હાથમાં આવી ગયું. તેના આધારે તરતે તરતો આઠ દિવસે કિનારે આવી પહશે. અજાણ્યા પ્રદેશ હતે. દરિયા કિનારાને અડીને ભયંકર વન શરૂ થતું હતું. તે તેમાં પ્રવેશી આમતેમ ફરવા લાગ્યા. એવામાં દૂરદર એક તાપસ જોવામાં આવ્યા આવા બિહામણું જંગલમાં જંગલી પશુઓની ત્રાડો વચ્ચે આ માનવીને જે તેના હર્ષ પાર ન રહ્યો. તરત જ તેમની પાસે જઈ પહોંચે. તાપસે પૂછયું કે હે ભાઈ, આવા જંગલમાં તું અહીં કયાંથી આવી ચડ્યા? કુમાર કહે છે કે સમુદ્રમાં મારું વહાણ તુટીને બી ગયું. નસીબ જોગે એક પાટિયું હાથ આવી જતાં તેને સહારે અહીં આવી પહોંચે છું અને આપને જોઈ મને આનંદ થયે છે.
પછી તાપસ તેને પોતાના આશ્રમમાં લાવી જળ તથા ફળફુલ વડે મહેમાનગતિ કરી. ત્યાંથી આશ્રમના મુખ્ય મહર્ષિ પાસે જઈ વંદન કર્યું. ગુરૂએ પણ પ્રેમથી આવકાર આપ્યો. તે તેમની પાસે બેઠા. બેઠાં બેઠાં ઝુંપડી માં ચારે બાજુ જેવા લાગે. એવામાં એક ખૂણામાં બેઠેલી પિતાની પત્નિ કનકવતીને જોઈને હર્ષ પામે. મુનિએ પૂછ્યું કે ભાઈ શું આ તારી પત્નિ છે ! ગુણવર્માએ હા
Page #166
--------------------------------------------------------------------------
________________
આત્મકારક ગુણવર્મા
૧૫૭
કહી. અને પૂછ્યું કે આ શ્રી અહી કયાંથી ? મુનિએ કહ્યું ત્રણ દિવસ પહેલાં હું જંગલમાં ફળફુલ લેવા જતા હતા. ત્યાં ઝાડના સમૂહ વચ્ચે આ ખાઇને બેઠેલી જોઇ હું મનમાં વિચારવા લાગ્યા કે આ સ્ત્રી અહીં કેમ આવી હશે કેણુ હશે !
તે વખતે તેણે મને જોએલ ન હતા. તે ખેલતી હતી કે હું દિકપાલે, હે વનદેવીએ, હું આપ સર્વેને વિનંતિ કરુ છુ. વંદન કરું છું. મારી શય્યામાંથી મારા પ્રિયતમને કાઇ ઊઠાવી ગયુ છે. તેમના વિના હું જીવી શક઼ તેમ નથી. અનેક રીતે મેં તેમની શેાધ કરી છતાં મને મળી શકયા નથી. હવે તેમના વિરહ હું જીરવી શકું તેમ નથી. હું મારા પ્રાણ તજ છે પરંતુ આપને એક વિનતિ કરૂ
કે કદાચ મારા પતિદેવ અહી આવી ચડે તે! એટલા સ દેશે! આપો કે તમારી પ્રાણપ્રિયા તમારે વિરહ સહન ન કરી શકવાથી અહીં પ્રાણ તન્મ્યા છે. એમ કહી ઝડ ઉપર મજબૂત દોરડું... ખાંધી ગળામાં ફ્રાંસે નાંખી મૃત્યુની તૈયારી કરી રહી હતી. મને દયા આવવાથી મે તેણીને આપઘાત કરતાં અટકાવી. ત્યારે તે એલી કે પ્રભુ ! હું મારા પતિ વિન! એક ક્ષણ પર જીવી શકું તેમ નથી. માટે મને મરવ! દો. મને જીવવામાં કાઈ રસ નથી.
મેં તેણીને આશ્વાસન આપતાં કહ્યું હે પુત્રી, તું દુ:ખી ન થઈશ. શાંતિથી પ્રભુનું નામ લે. જેની યાદમાં જેના વિરહમાં તું મરવા તૈયાર થઇ છે તે તારે સ્વામી
જથી ત્રણ દિવસ પછી આપમેળે અહી આવી ચડશે અને આજ આશ્રમમાં તમારું મિલન થશે. આમ સમજાવીને અહી લાવી આશ્રય આપ્યું છે. અહી ફલાહાર કરી અત્યંત દુઃખમાં ત્રણ દહાડા વિતાવ્યા છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ધમમ્મિલકુમાર આજે સવારે ફરીવાર તેણે આપઘાતને માર્ગે જઈ રહી હતી ત્યારે ખૂબખૂબ સમજાવીને પાછી વાળી છે. અને તેના પ્રાણ સમે તું આજે અહીં આવી પહોંચે એ અમારા સૌના આનંદની વાત છે. તું આ સ્ત્રીને સંભાળ તેને શાંત્વન આ૫ અને સુખી કર.'
ગુણવમ કહે હે મુનિરાજ ! આપ મારી પત્નિને જીવાડીને મને જીવતદાન આપ્યું છે. આપને ઉપકાર કદી ભૂલી શકું તેમ નથી. તેમજ હાલ મારી પાસે કશું જ નથી તેથી હું આપને કાંઈ આપી શકતા પણ નથી.
આપની આજ્ઞાથી હું મારી પત્નિને લઈ મારા દેશમાં જાઉં છું હું ઈચ્છું છું કે મને આપના દર્શનનો લાભ વારંવાર થાઓ. આપ અમારા નગરે જરૂરથી પધારશે, એવી આશા રાખું છું.
ભવિષ્ય જાણનાર તાપસે યું તે હજુ આમનું ફરી. વાર મારા આશ્રમમાં આવવાનું થશે જ.
ગુણવર્મા પત્નિને લઈને ચાલી નીક. રસ્તામાં આનંદ મસ્તી કરતાં રર કાપે છે. નદી આવી તેમાં હંસ સરખી કીડા કરી આનંદ કર્યો. કુમારે પ્રેમથી પત્નિનું સુંદર મેં નદીને પાણીમાં ધોઈ મઝા કરી રહ્યો. ત્યારબાદ ફળાહાર કરી જલપાન કર્યું અને વાત કરતાં બેઠાં.
તે સમયે ગુણવમાએ પૂછ્યું કે હે પ્રિયે! તું અહીં એકલી કેવી રીતે આવી ચડી તે તે કહે. ત્યારે તેણી ગળગળા અવાજે બેલી હે નાથ! શવ્યામાંથી જે વિદ્યાધર આપને હરી ગયે તે પાછો આવી મને કહેવા લાગ્યું કે
Page #168
--------------------------------------------------------------------------
________________
આત્મકારક ગણવર્મા તારા પતિને મેં સમુદ્રમાં ફેંકી દીધો છે. જળચર પ્રાણીઓ તેને ખાઈ જશે અને હવે તને હરી ને ઊંચા પર્વત ઉપરથી ગબડતી મૂકીશ જેથી વનચરને તેમને ભક્ષ્ય મળી રહેશે. પરપુરૂષના સ્પર્શથી ગભરાતી એવી મને ઉપાડી પર્વતના શિખર પરથી ગબડતી મૂકી દીધી. તેમ છતાં હું જીવતી રહી. ત્યાંથી તમારી ધમાં ફરતી ફરતી અહીં સાગર તરે આવી. પરંતુ આપ નહિ મળવાથી હું મુંઝાઈ અને આપઘાત કરવા પ્રયત્ન કરતી હતી ત્યાં આ તાપસે મને રોકી અને અહી આ આશ્રમમાં લાવેલ. ત્યાર પછીની વાત આપ જાણે છે એટલે કહેવાની જરૂર રહેતી નથી.
ત્યારબાદ તેઓ બંને આનંદ વિનોદ કરતા એક બીજાના કંઠમાં હાથ રાખી જંગલમાં ભૂમિતલ ઉપર ઊંધી ગયાં. બરાબર તે જ સમયે પેલા વિદ્યારે ફરીવાર કુમારને સમુદ્રમાં નાંખી દીધો અને કનકવતીને પર્વત પરથી ગબ. ડાવી દીધી.
અગાઉની માફક તેઓ બંનેનું એજ આશ્રમમાં મિલન થયું અને તાપસ મુનિને પ્રણામ કરી પોતાના શહેર ભણી ચાલી નીકળ્યાં રસ્તામાં ફલાહાર કર્યો અને જળપાન કર્યું. ચાલતાં ચાલતાં રાત્રિ પડી ગઈ અને આકાશમાં ચંદ્ર ઊગ્યા. ગુણવર્મા કહે છે હે િપ્રય ! મેં એવા તે કેવા પાપ કર્મ કર્યા હશે કે હજુ સુધી સુખના દર્શન જ થતાં નથી. કયાં મારી સુખ વૈભવથી ભરેલી નગરી અને કયાં આ ભયાનક જંગલ હજુ વિધાતા મને કેટલું દુઃખ દેશે તેની ખબર પડતી નથી,
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬o
ધર્મા–ધમ્પિલકુમાર કનકવતી કહે છે સ્વામીનાથ ! નિરાશ ન થાવ કંટાગેલા મનુષ્ય પાસેથી લક્ષમી દૂર રહે છે. હિંમ્મતવાન માણસોને કયાંય દુઃખ લાગતું જ નથી જે હિંમતથી આપે વિદ્યાધરને માર્યો હતો તે હિંમત કયાં ગઈ ! નાસી પાસ ના થાવ અને હૈયે હિંમત રાખો. બધું સારૂં થશે. - કુમાર કહે તારી વાત સાચી છે પરંતુ આ વિદ્યાધર તે નજર સમક્ષ દેખાયા વગર જ આપણને ત્રાસ આપે છે. તેને હું શી રીતે પહોંચું ! વિધિ કુર બની મજાક કરે છે. સામે આવી ઘા કરે તેને પહોંચાય. આ તે પીઠ પાછળ ઘા કરે છે. અજાણ પણે હોઈએ ત્યારે મારે તે શત્ર નીચ કહેવાય, બહાદુર હોય તે સામી છાતીએ આવે ત્યારે જ એ મર્દ કહેવાય. - હે પ્રિયે ! આજે હું નિંદ લેવા ચાહતે. નથી. તું સુખેથી સૂઈ જા. એમ કહી કુમળા પાન પાથરી તેમાં પત્નિને સૂવાડી અને પિતે ખુલ્લી તલવારે જાગતે બેઠે. એવામાં પિલો વિદ્યાધર પ્રગટ થયે કે તરત જ તેની સામે તલવાર લઈને દોડે. આમ અચાનક આક્રમણ જોઈ તે ખેચર ગભરાય અને ધ્રુજવા લાગ્યું. તેના હાથમાંથી શસ્ત્રો પડી ગયાં. કુમારે તેને જીવતે પકડી પાડશે. અને કહ્યું કે હે પાપી! તને શું શિક્ષા કરું ! - વિદ્યાધર કહે- ભાઈ! હું તારે શરણે આવેલું છું. હવે શરણે આવેલ ને જે શિક્ષા કરી શકાતી હોય તે કરે.
કુમાર કહે- તું અત્યારે આવી વાત કરે છે ત્યારે - જ્યારે હું શસ્ત્ર વગરને જાગૃત અવસ્થામાં ન હતા ત્યારે તે શું કર્યું હતું? તારું કાર્ય ખરેખર નીચ કહી શકાય,
Page #170
--------------------------------------------------------------------------
________________
આત્મકારક ગુણવર્મા
વિદ્યાધર કહે તમને જાગૃત અવસ્થામાં ઉપદ્રવ કરવાની તે ખુદ ઈન્દ્રમાં પણ તાકાત નથી. તે પછી મારામાં કયાંથી હોઈ શકે ? હું ખરેખર નામર્દ છું હિંમત વિનાને છું. સ્ત્રીની પ્રેરણાથી મેં આ કાર્ય કર્યું છે. મને માફ કરે.
કુમાર કહે સ્ત્રીને રાગ પાપનું મૂળ છે. ગમે તે બુદ્ધિશાળી અને બળવાન માણસ પણ સ્ત્રીના શબ્દોથી લપસી પડે છે. હવે કદી સ્ત્રીઓને વિશ્વાસ કરીશ નહિં અને શાંતિપૂર્વક ચાલ્યા જા. વિદ્યાધર તો ત્યાંથી જીવ લઈને ભાગી ગયે. કુમાર આખી રાત જાગતો રહ્યો. સવારે કનક જાગી ત્યારે બનેલી ઘટના કહી સંભળાવી અને ત્યારબાદ પિતાન. નગર તરફ ચાલતા થયાં.
- આગળ જતાં કોઈએક નગરની બહાર વનમાં એક સાધુ–મુનિ બેઠા હતાં. નગરના લોકે તેમને વંદન કરવા આવતા હતાં. તે જોઈને તેઓ બંને ત્યાં ગયાં મુનિમહા. રાજને પ્રદક્ષિણા દઈ તેમની વાણી સાંભળવા બેઠા. | મુનિ મહારાજ કહે- હે ભવ્યજને ! પૂર્વજન્મના પુણ્ય પ્રતાપે આજે તમને રત્નની ખાણ સમે મહામુલે માનવ અવતાર મલ્યો છે. સંસારમાં જન્મી તમે શું મેળવ્યું? શું કમાણી કરી ? લાડી વાડી અને ગાડીની કમાણી કરી એ સાચી કમાણી નથી. આવી કમાણ તે અનેક જન્મથી કરતાં આવ્યા છીએ અને કરીએ છીયે આ સાચી કમાણી નથી. આ કમાણી કરવા જેવું ઘણું ઘણું કર્મો બાંધ્યા છે. એથી દુર્ગતિમાં રખડવું પડયું છે. હવે એવી કમાણીની
૧૨
Page #171
--------------------------------------------------------------------------
________________
ધર્મ-ધમ્મિલકુમાર લાલસા છોડી દે અને આત્મા માટે ધર્મની કમાણી કરી લેવી જરૂરી છે. ધર્મ વિના કેઈનું કલ્યાણ નથી. આભવ અને પરભવમાં જે શાંતિ મેળવવી હોય તો ધર્મની આરાથના કરો. અનાદિ કાળથી ધર્મ વંચિત રહીને જીવે ઘણું ગુમાવ્યું છે. હવે સમજીને ધર્મની કમાણી કરવાને શુભ અવસર આવ્યું છે. તો ધર્મ કરવા માટે પ્રાપ્ત થયેલ પુણ્યને સદુપયોગ કરે કે જેથી ભવાંતર સુધરે અને શિયાએ મોક્ષ પ્રાપ્તિ થાય. કે આ સંસારમાં કવરૂપવાન સ્ત્રી, વિનયી પુત્ર, અઢળક ધનસંપત્તિ. બંગલા, મેટર-ગાડી જે કાંઈ મળ્યું છે, તે અમનોજ પ્રતાપ છે. અજ્ઞાનતાના કારણે માનવીઓ તે સમજી શકતાં નથી. સંસાર સુખ અને ભોગમાં આસક્ત રહી માનવી આ ભવ તે બગાડે છે પરંતુ પરભવને પણ બગાડે છે. મિહને આધીન બની પરભવ બગાડે છે.
આ સાંભળી ગુણવર્માના હૃદયમાં ધર્મ પ્રત્યે મમતા ગી. અને પિતાની પત્નિ કનકવતીને કહે છે. હે પ્રિયે ! ગુરૂ મહારાજની આવી પવિત્ર વાણી સાંભળીને આ સંસાર મને જેલ જેવો લાગે છે. મારું મન મેક્ષમાર્ગે જવાધર્મ-ભાગે જવા ઈચ્છે છે. જે તું કહે તે આપણે બંને ગુરૂજી પાસે રત્નત્રયી દિક્ષા લઈ અને કર્મરૂપી શકુઓને નાશ કરીએ તું મને સાથ આપ.
કનકવતી કહે- હે નાથ ! ગુરૂજીને ઉપદેશ ખરેખર સત્ય છે પરંતુ આપ જ તે વિચારો કે હજુ આપણે ભર જવાની છે, સંસારનો રસ ચાખ્યું નથી. ભેગો પૂરા
Page #172
--------------------------------------------------------------------------
________________
આત્મકારક ગુણવર્મા
૧૬૩ ભગવ્યા નથી. સંસારમાં સુખે જોયા નથી તે પહેલાં આપ વાતો કરે છે. વિષયરસ મહા ભયંકર છે. ઋષિમુનિઓ માટે પણ તે જીતવા દુષ્કર છે તે આપણે શી રીતે છેડી શકીશું?
આપ જાણે છે કે પ્રથમ વિદ્યાધરના વચનબંધને કારણે અને ત્યાર પછી તેના ભાઈના ઉપદ્રવે કરીને ભેગા ગુખ માણી શક્યાં નથી, યૌવનના ૨ હજુ ચાખ્યા નથી. તે પહેલા તમે આવી વાત કરે છે તે અને રુચતું નથી. હજુ આપણે ઘરડાં તે થયા નથી. પાછલી જિંદગીમાં જરૂર દિક્ષા વીકાણું મેહાધીન - યમથી દૂર રહે છે.
કુમાર કહે- હે પ્રિયે ! કાળનો કોઈ ભરોસો નથી. કાલે શું થવાનું છે તેની કે ઇનેય ખબર નથી. એટલે ધર્મ કાર્યમાં વિલંબ ન કર જોઈએ. સુગુરૂના સહવાસથી આપણું અજ્ઞાન ડું દૂર થયું છે. માટે જાગ્યા ત્યારથી સવાર સમજીને ધર્મની આરાધના કરવી જોઈએ. વિધ્ય સુખે તે અનાદિ કાળથી ભગવતાં આવ્યા છીએ. છતા આ જીવને તેનો સંતોષ થતો જ નથી. ભેગે છે. જેમ ભેગવીએ તેમ તેની તૃષ્ણ વધતી જ જાય છે. તેમ છતાં હમણાં દિક્ષાની ભાવના ન થતી હોય તે તને સંતોષ આપવા ખાતર હું ચેડાવ સંસારમાં રહીશ,
ત્યારબાદ કનકવતીને કેઈક વિશાળ વૃક્ષની છાયામાં બેસવાનું કહી ભજનની ચીજવસ્તુઓ લેવા માટે તે નગરમાં ગયા. પિતાની પાસે એક પાઈ પણ ન હતી છતાં નગરમાં જઈ જુગારખાનામાં જઈ ડું તીને તે સાથી માલપુડા વગેરે અન્ય ખાદ્યચીજો ખરીદી નગર બહાર જઈ
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ધી ઇમ્મિલકુમાર
પાતાની પત્નિને પ્રેમથી જમાડી અને પછી પાતે જન્મ્યા. ત્યારબાદ અને શાંતિપૂર્વક એડાં હતાં.
પ્રિયાના હૈયામાં કોઇપણ પ્રકારની ચિંતા હશે તેમ કનકવતી ઉદાસ દેખાતી હતી, જીવાં વિચારે છે કે ખરે ખર આને પેાતાનું ઘર-માએ કે સીઆની યાદ આવી હાવી જોઇએ અને એથી એના મુખ ઉપર ચિતાના ભાવ દેખાય છે. તો વિચાર કર્યો કે મારે તેની પરીક્ષા કરવી જોઇએ. પત્નિને ખબર ન પડે એમ ચુપચાપ તે ત્યાંથી નજીકના ઘટાદાર વૃક્ષન એાથે ઉભા રહીને તેણીની ચેષ્ટા નિહાળવા લાગ્યા.તેણીએ જમીન પર સ્ત્રી પુરૂષની જોડી દોરી અને મીઠા અવાજથી કાંઇક એાલતી હતી તેમજ પેાતાના શરીર વડે અમુક ચેષ્ટા કરવા લાગી અને ઉંડા ઉડા નિસાસા નાંખવા લાગી અને આંખમાં આંસુ લાવી ચારે બાજુએ જોવા લાગ્યું.
ગુણવાં વિચાર છે ! આમ કેમ ? આની આ બકા. રની ચેષ્ટા સમજાતી નથી. ક્ષણે ક્ષણે તેના મુખ ઉપરના ભાવ બદલાય છૅ કેમ ! મને લાગે છે કે મારા વિચાગને કારણે આ પ્રકારના ચેન ચાળા કરતી હશે. હવે જો હુ તેની પાસે એકદમ જાઉં ત્યારે મને જોઇને ખુશ થાય અને દોરેલી આકૃતિ ભૂસી ન નાખે તે સમજવું કે તેણી મારા વિયેાગમાં આમ કરે છે, અને મને જોઇને ક્ષેાભ પામે તથા આકૃતિ ભૂસી નાંખે તે સમજવુ કે તેણી કુલટા હાવી જોઇએ. તેનું મન અન્ય હશે,
Page #174
--------------------------------------------------------------------------
________________
આત્મકારક ગુણવર્મા
૧૬પ આમ વિચારી તે કુમાર એકાએક આવી ઉભે ત્યારે કનકવતી બેબાકળી બની ગઈ અને આકૃતિએ ભૂંસી નાંખી.
કુમારે પૂછયું કે હે પ્રિયે! તું આમ ઉદાસ કેમ છે? શું તને તારા ભાઈ મા-બાપની યાદ આવી છે? શું તને તારી સહેલીઓ યાદ આવે છે ? તને જે તે પ્રકારની ચિંતા હેય તે વિષે મને કહે છે તેને ઉપાય થાય. - કનકવતી કહે- હે સ્વામીનાથ આપ મારી સાથે સાથે છો પછી ચિંતા શાની હાય ! હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું. તમારા સિવાય યાદ કરવા લાયક મારે માટે બીજુ શું હોઈ શકે !
ગુણવર્મા સમજી ગયા કે આ સ્ત્રી બોલવામાં બહુ હોંશિયાર છે. જેથી તેના હૃદયની વાત કળવા દે એમ નથી. આમ શબ્દો દ્વારા જે અતિપ્રેમ દાખવે છે એ ખરેખર તો પ્રેમને ભાવ જણાતું નથી. કાંઈ નહિ ! સમય આવે સત્ય જણાશે. ત્યારબાદ ગુણવર્મા જંગલમાં આમ તેમ ફરતા હતા. તેવામાં કોઈ અજાણ્યા માણસે તેને પૂછયું કે અહીં રાજકુમાર હાલ છે. કે નહિં. ગુણવર્માએ પૂછયું કે કયા રાજકુમાર વિશે પૂછે છે! તમે કોણ છો? તમારે તેનું શું કામ છે, તમે ક્યાંથી આવે છે! તે અજા માણસ કે ભાઈ ! શંખપુર નામના ગામના રાજા ઈશાનચંને પુત્ર ગુણચન્દ્ર કીડા કરવાને ઈરાદે અહીં આ વનમાં આવ્યું હતું. મને તેમના વિશ્વાસુ માણસ તરીકે અગત્યના કામ માટે બહાર મોકલેલ હતો. હું પાછો આવ્યા પરંતુ રાજકુમારને નહિં જેવાથી મેં આપને પૂછ્યું હતું. ત્યારે ગુણવર્માએ કહ્યું
Page #175
--------------------------------------------------------------------------
________________
ધર્મી-ધમ્મિલકુમાર કે ભાઈ. તમારા કુમારને ઇચ્છિત વરતુ મલી જવાથી રાજી થઈને ઘેર ગયાં છે. ત્યારે ફરી તેણે પૂછયું કે હરિણાક્ષી રૂપનયન સ્ત્રી તેમને મળી ! ત્યારે ગુણવમ બે અરે ભાઈ! મળવાની વાત તું શું કરે છે ! તે લાવણ્યવતી રૂપસુંદરીને માનપૂર્વક લઈને નગરમાં પહોંચી પણ ગયો છે.
પિલે પુરૂષ છે. અરે ! શું ભાગ્ય છે ! પ્રથમ નજરે જ બંનેના હૃદયમાં પ્રેમની સરવાણી કુટી હતી. જે થયું તે ય જ છે. એમ કહી તે ચાલતો થયો.
આ વાત સાંભળી તેના હૈયામાં આગ વ્યાપી ગઈ. અહે, આનું નામ સ્ત્રીચરિત્ર ! પાપીણ સ્ત્રીઓનાં હિંયામાં અને હોઠે જુદા જુ. ભાવ હોય છે. જેને કઈ પારખી શકવાને સમર્થ નથી, તેને ઘડનાર ખુદ વિધાતા પણ તેના હૃદયને પામી શકતી નથી. ધિકાર છેઆવી સ્ત્રીઓને ! જે તેણીના મનમાં હોય છે. તે વચનમાં નથી હોતું અને જે વચનમાં હોય છે તે કાર્ય માં નથી હોતું. આનું નામ સ્ત્રી. ' અરે ! ફી કેદની થઈ નથી અને થવાની નથી ! જે સ્ત્રી માટે હું વિદ્યાધર સાથે લો. તેના ભાઈ દ્વારા સમુદ્રમાં બળે ન પડે. વનવન ભટકશે. તે રીઓ જે અન્યના પ્રેમમાં પડી છે ! મલિન સ્ત્રી મારા વિચારે અને મારા નિર્મળ ને કલંકિત કરે તે પહેલાં અન્ય સ્થળે લઈ જઈ',
ગુણવને ચં આવ્યું કે આ નગરને રાજા કનકવતીને મામે થાય છે. માટે તેને ત્યાં મૂકી હુ આત્મ કલ્યાણ માટે અન્ય સ્થળે ચાલી જાઉં.
Page #176
--------------------------------------------------------------------------
________________
આત્મકારક ગુણવર્મા
૧૬૭
ત્યારબાદ ગુણવર્માએ પત્નિને કહ્યું હે પ્રિયે ! ને હવે તેઃ બપારને સમય થવા આવ્યે છે. માટે હવે આપણે અહીંથી આગળ ચાલી નીકળીએ. નકવીના હૈયામાં પાપ હતુ એટલે તે થાડી આનાકાની કરવા લાગી અને ખેલી કે આજને દિવસ આપણે અહીં આરામ કરીને પ્રભાતે આગળ ચાલીશુ તે ઠીક પડશે. તેમ છતાં શુંવર્મા સાથે ચાલતા જવું પડયું
-
કનકવતી વળી વળીને પાછું જોતી જાય છે કક ખખડતી જાય છે અને મનમાં મુંઝાતી જાય છેતેમ કરતાં કરતાં તેમા અને સિ ંહપુર નગરમાં પાંચ્યા. રાજ દુરઆરે જઇ આગમનના અમર આપ્યા. રાજએ પાતાન ભાડુંજને પ્રેમથી આવકારી અને સુખ દુઃખની વાતે કરી શાંતિપૂર્વક જમાડયા અને કહ્યુ કે આ તમારૂ જ ઘર છે. જ્યાં સુધી મનને ફાવે ત્યાં સુધી આરામથી રહો અને મા કરે
ત્રિએ ગુણવમાં પોતાની પત્નિ સાથે અલ્ઝ એર ડામાં જાગતે જ પડી રહ્યો હતેા. કનકવતી તે ઘસઘસાટ ઊર્થી ગઇ પછી ચુપચાપ ચોકીદારની નજર ચુકાવી અહાર નીકળી ગયે. અને ચપળતાથી કિલ્લે કૂદીને નગર મહાર નીકળી ગયા. ત્યાંથી ભાગીને ગુણરત્ન નામના સુનિ મહારાજ પાસે પહોંચી ગયે!, ગુરૂ મહારાજ પાસે ખાંડાન ધાર જેવી દિક્ષા અંગીકાર કરી શ્રી ચરિત્ર જાણાને તે તેને સાર ઉપર તિરસ્કાર આણ્યેા હતેા. છતાં સીની ખાતર જ સુસારમાં રહ્યો હતા. આજે હવે તે વતન બની દિક્ષા ગ્રહણ કરી અંતરમાં સુખી થયે.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ધર્મી-ધસ્મિલકુમાર
દીક્ષાના વરઘેાડા
કરી તપશ્ચર્યા કરી કમાં રૂપી પાપ થવાની ભાવનાથી તે આત્મ શુદ્ધિ કરતાં કરતાં પ્રભુભક્તિ કરતાં રહ્યા. આબાજુ પ્રભાતે જાગેલી કનકવતીએ પથારીમાં ગુણ વર્માને ન જોયે.. તેથી ઘેાડીવાર તેા તે વિમાસણમાં પડી ગઇ. પછી વિચાર્યું કે કદાચ દેચિંતા માટે ગયા હશે. હમણાં ઘેાડીવારમાં આવી જશે. ઘણીવાદ રાહ જોયા છતાં તે ન આવ્યા તેથી રડવા લાગી. તેથી તેણીના મામા ત્યાં આવી રડવાનું કારણ પૂછવા લાગ્યાં કે હે પુત્રી તુ કેમ રડે છે ? ત્યારે કનકવતીએ સવિસ્તર વાત કહી. તેથી સિ’હરાજાએ ગુણવર્માની ખૂબખૂબ તપાસ કરાવી પરંતુ તેના પત્તો લાગ્યા નહિ. તેથી પેાતાની ભાણેજને આશ્વાસન આપી કહે છે કે બેટા ; તું આન દથી રહે. સહેજ પણ ચિંતા કરીશ નહિ, તારા પતિને દુનિયાના પડમાંથી શેાધી
Page #178
--------------------------------------------------------------------------
________________
આત્મકારક ગુણવર્મા
૧૬૯ લાવીશ. માનસિક શાંતિ માટે ધર્મધ્યાન કરતી રહે. પૂર્વ જન્મના કોઇ પાપ કર્મના ઉદયથી આવું બન્યું હશે. પરંતુ ઘર્મ કરવાથી પાપનો નાશ થાય છે તો તે માટે તું શાંતચિત્તે ધર્મ કરતી રહે.
ચેડા દિવસ દુનિયાને દેખાડવા પૂરતો શેક મુખ પર રાખે. પછી ઇનકવતી હૈયામાં કામ, મનમાં વિકાર, ચિત્તમાં ચંચળતા પૂર્વક વિચારવા લાગી કે મારે પતિ હજુ પરત આવ્યું નથી. કદાચ મારા હૈયાની વાત તેણે જાણી લીધી હશે તેથી આવશે પણ નહિ. બીજો માણસ હિત અને સ્ત્રીની આવી વાત જાણમાં આવે તે સ્ત્રીને મારી નાખે. જ્યારે એણે તો મારા પ્રત્યે સહેજે દ્વેષભાવ પણ કર્યો નથી ખરેખર તેની દિક્ષા લેવાની ભાવના હતી તે તેણે તે મુજબ જ કર્યું હોવું જોઈએ. અને જે ખરે. ખર તેવું જ કર્યું હશે તે મને મારા માર્ગમાં કોઈ કંટક નહિ નડે. મારા મનોરથ સફળ થશે અને મને મારા ઇછતસ્થળે જતાં કેઇ રેકી નહિ શકે.
શંખપુરના રાજાના પુત્ર ગુણચંદ્ર મને જોઈ છે. અને મારા ઉપર મેહ પામ્યા છે, પરણવા માટે દાસી મારફત વિન તિઓ પણ કરી ચૂક્યા છે. પરંતુ તે વખતે પતિના ડરને કારણે તેની કોઈ વિન તિને સ્વીકાર કર્યો ન હતો. હવે મને કોઈની રોક ટોક રહી નથી. હૈયું તેના પ્રત્યે પ્રેમ વહાવે છે તો મારે હવે તેને ત્યાં જઈને તેની થઈને રહેવું જોઈએ. લે કો તે બે ચાર દિવસ વાતો કરીને
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ધમી કમ્મિલકુમાર
આપાઆપ બંધ થઇ જશે મને તે; જે જા એ છે તેવા ભાગ વિલાસ મલી રહેશે ને!
હૈયામાં વિષય-વાસનાની રંગીન માજ ઉડાવવાના વિચારોવાળી તેણી લોકલાજની પરવા મૂકી દઇ રાત્રિના સમયે મામાના મહેલ અને મામાનું નગર છોડી અંધારામાં ચાલી નીકળી. આવા સમયે ખાનદાન કુટુંબની કન્યા એકલી નગર ખહાર નીકળી શકે જ નહિ. લેક માંદા અને પરથી સતી નારી કઢી આવુ કાર્ય કરે નહિ',
કનકવતી ઘરની બહાર નીકળી ત્યારે તેના હૈયામાં પ્રિયતમ પામવાના કોડ હતા, ભે!ગ-વાસનાની તૃષ્ણા હતી. ઉત્કંઠા હતી. મજબુત મનેાગળ હતું. અને કામદેવનુ
મા ણ હતુ. એટલે કે ને! પણ ડર રાખ્યા વગર એકલી શંખપુર પહેાંચી ગઈ. ત્યાંના રાજપુત્ર કે જેને પેાત મનથી પ્રિયતમ તરીકે સ્વીકારેલ તેમની પાસે પહાચી ગઈ રાજ પુત્ર તેા પ્રથમથી જ તેણીને આશક હતે. તેણે માનપૂર્વાંક રવીકારી ખૂબજ પ્રેમથી મહેલમાં લઇ ગયે. અને પાણી પદે સ્થાપી સ’સારસુખ ભાગવવા લાગ્યું.
કનકવતી અત્યંત લાવણ્યવતી હતી. સુડોળ દેસ લાલિત્ય હતુ' કામણગારી આંખે અને પ્રેમ ઉપળવે એવર હાવભાવ હતાં. વાસનાની ભૂખી હતી. રાજકુમાર ગુચ તેનામાં આસક્ત બની તેણીના મહેલમાં જ પડી રહેતા. રાતદિવસ રંગરાગ અને ભેગ સુખમાંથી બહાર નીકળી રાખ્તો જ નહિ, રાજપુત્રને અનેક પત્નિએ હતી પરંતુ સૌમાં આ કનકવતી તેને અત્ય'ત પ્રિય લાગતી જેથી અન્ય સ્ત્રીઓની ઉપેક્ષા કરતા.
Page #180
--------------------------------------------------------------------------
________________
ભકારક ગુણવર્મા
૧૭૧ રાજપુત્રથી તરછોડાએલી અને તિરસ્કાર પામેલી સૌ સ્ત્રીએ એક વખત ભેગી મળી અને વિચાર કરવા લાગી. અરે? આ કનકવતી કોણ જાણે કયાંથી આવી ચડી છે કે જેથી આપણા સૌનાં સુખ રેલાઈ ગયાં, આપણે માનપાન ઘટી ગયા અને સ્ત્રી સુલભ આપણા ભેગ સુખ પણ ભૂલાઈ ગયા. માટે આપણે ગમે તેમ કરીને મારી નાંખીને પણ અહીંથી હટાવવી જરૂરી છે. તે સિવાય આપણે સુખી નથી થવાના. સ્ત્રીને આ સ્વભાવ.
આથી સર્વે સ્ત્રીઓ ભેગી મળીને કનકવતીને છેક આપી દીધું. ભેગની અધુરી ઈચ્છા વિષય વાસનામાં ભટ. કહું મન એવા અનેક પાપી વિચારમાં કનકવતી મરી નર કીના ચોથા નંબરમાં ગઇ. ત્યાંથી આયુષ પુરુ કરી અનંતો સંસાર રખડશે અને અસહ્ય દુઃખે ભેગવશે. અનેક જન્મ મરણના દુખે ગવવાં પડશે. તેમજ તે તે જન્મ દરમ્યાન ધર્મ કરવાનો અવસર પણ નહિ સાંપડે.
આ બાજુ ગુણવમાં મુનિ ભૂતકાળ ભૂલી જઈને ધર્મની આરાધના કરી રહ્યા છે. અનેક આગમોના જાણકાર બની રહ્યાં છે. તે કેને ઉપદેશ દેતાં દેતા અનેક ગામેગામ વિહાર કરતાં કરતાં આત્માનું કલ્યાણ કરી રહ્યાં છે. અગાઉ અનેક જ યાન જાણતાં કે અજાણતાં કરેલા કાને છે નાંખવા દુર તપશ્ચર્યા પણ કરી રહ્યા છે.
મુનિભગવંત નિવપદની ઝંખનામાં સંયમની આરા ધનામાં લીન બનેલા છે, નિવપદની પ્રાપ્તિ અર્થે સુખ છેડવાની અને દુઃખ ભોગવવાની તૈયારી હંમેશા હેવી ,
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ઘર્મી-ધમ્મિલકુમાર જરૂરી છે. તે સુખ ઉપર રાગ અને દુઃખ ઊપર દ્વેષ એ ઘાતિકર્મને તુષ્ટિ પુષ્ટ આવ્યા સિવાય રહે નહિ. તેના કારણે કેવળ જ્ઞાન દૂર થાય. કેવળ જ્ઞાનની પ્રાપ્તિમાં ઘાતકર્મ પ્રતિબંધક છે. તે ભવ્યાત્માઓ ઘાતિને તેડવા માટે વર૫ દિશામાં આવી પ્રયત્ન કરે છે. જેથી નિર્મળ ચારિત્રની આરાધનાને અનુપમ આનંદ મેળવી રહ્યા છે. સાધનાના જીવનમાં સફળતા મેળવવા માટેનું સૂત્ર સમજીશું. પાપના કોને વિલંબમાં મૂકે...ધર્મના કાર્ય હાજરમાં પતાવ . પાપના કાર્યમાં વિલંબ કરવાથી અનાદિને પાપ સરકારની તાકાત તુટતી જશે. (૨) ધર્મ કાર્યો તરત કરવાથી આત્માને ધર્મ કાર્ય પ્રત્યે રસ જાગશે. એ ઉત્તરોત્તર ધર્મકાર્યની વૃદ્ધિ જ કરાવશે; ધર્મકાર્યમાં સમય વહી જાય તે પાપ કાર્ય માટે સમય ન મળે, અરે પાપ કાર્યની વિચારણા કરવાને પણ સમય નહિં મળે?
આમ નિર્મળ ચારિત્ર્ય પછી જપ અને તપથી જન્માં તરના પણ કમેને ધેાઈ શાંત ચિત્તે સમાધિ પૂર્વક મૃત્યુ પામી દેવકમાં ગયાં. ત્યાંથી ભવિષ્યમાં ઉત્તમ કુળમાં જન્મ પામી ચારિત્ર્ય અંગીકાર કરી મેક્ષ રમણીને વરશે.
૦ ધર્મ, શાતિ-સુખદાતા છે. ૦ ધમ, ભક્ત, જ્ઞાનીઓને પ્રાણ છે
ધમ વડે નિર્દોષ પ્રેમ ટકે છે. ૦ ધર્મ, જગતનું શાશ્વત તત્ત્વ છે. ૦ ધર્મમાં સ્વ–પર કલ્યાણ સમાયેલું છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૦ અગલદત્ત-ઘમ્મિલ
આ ગુણવમાં અને કનકાવતીનું દ્રષ્ટાંત સાંભળી ધમ્મિલ
. હે મુનિમહારાજ ! આપનું કહેવું તદ્દન ખરું છે. તેમાં મને લેશ માત્ર શંકા નથી. મેં પિતે પણ વિષયમુખની લાલસાથી અને લેગ-વિલાસ દિલને ગમવાથી ઘણાં ઘણાં દુઃખો સહન કર્યા છે. ભેગ ભેગવતી વખતે તે સુખજ લાગે છે પણ એ ક્ષણિક સુખના કારણે ભયંકર દુખે. ભેગવવા પડે છે તેની જીવને ખબર હતી નથી. | મુનિશ્રી કહે – હે ધમ્મિલ ! તેં કેવાં કેવાં અને કેવી કેવી રીતે દુખે. વેઠયા છે તે તે મને કહે? ઘમિલ કહે હે મુનિરાજ ! હું માનું છું કે જેણે જગતમાં કરી દુખ જોયું નથી અમસ્તે સાંભળીને તેનું દુઃખ દૂર કરવાને શક્તિમાન નથી તેની પાસે દુઃખનું ગાણું ગાવું નિરર્થક છે. કાચ હસીને પાત્ર બનવું પડે છે.
મુનિ કહે- હે પુત્ર! મેં સંસારમાં રહી ઘણું ઘણું દુઃખ વેઠયું છે. વળી અન્યનું દુઃખ સાંભળીને હૈયામાં વેદના પણ થાય છે તદુપરાંત અન્યનું દુઃખ દૂર કરવાની શક્તિ પણ મારી પાસે છે. માટે તારા દુઃખની વાત મને કહેવામાં તને કેઈ નુકશાન થવાનું નથી. ત્યારે ધમ્મિલે જન્મથી તે વેશ્યાએ નગર બહાર ફેંકી દીધે ત્યાં સુધીની તમામ વાત કહી સાંભળવી.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ધર્મી-ધમ્મિલકુમાર મુનિશ્રી બોલ્યા- હે કુમાર ! તારી વાત મેં સાભળી. હવે મારી વાત તું સાંભળ કે મેં કેવા પ્રકારના અને કેવા દુઃખ વેઠ્યા છે.
અવંતિ નામે દેશમાં ઉજીની નામે એક નગરી હતી. તેમાં મહાપ્રતાપી બળવાન અને બુદ્ધિશાળી એ જિતશત્રુનામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને રથ હાંકનાર સારથી નામે અધરથ હતું. તે સારથીને કામતી નામે એક પરિન હતી. યશેમતી ઘરકામમાં ચતુર અને ચારિત્ર્યવાન પણ હતી. તેમને (અગલદત્ત) નામે પુત્ર જયે. પુત્ર બહુ ના હતા તે સમયમાં જ તેને પિતા મરણ પામ્યા હતો. તેની યાદમાં તેની માતા ખૂબ ખૂબ હતી કલ્પાંત કરતી અને વિધાતાને કહેતી કે હે વિધાતા ! અમને તેજે ભેગાં કરી આપ્યાં હતાં અને અત્યારે આમ જુદા પાડતા કાંઈ વિચાર નથી આવતે? આવી કર માફ કરવામાં તને શું મઝા આવે છે? તમને રમતમાં મઝા પડતી હશે પણ અમારાં તે જીવ જાય છે !
યશોમતી રડતાં રડતાં બોલતી હતી કે- હે સવામી નાથ ! આપ ગમે ત્યાં જતાં તો મને સાથે જ લઈ જતા . હતા. તો અત્યારે મને રડતી મૂકીને એકલાં કેમ ચાલ્યા ગયા? શું તમારે નેહ એટલો ઓછો સમજુ? અને તેમ પ્રાણપ્રિયા કહેતા પરંતુ અત્યારે તે એકલે થાણ લઈને જ જતાં રહ્યાં છે. પ્રિયા અહીં પડી રહી છે. તેની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ કયાં છે?
Page #184
--------------------------------------------------------------------------
________________
અગલદા–ધમ્મિલ છે. આ
૧૭ બાલક અગલદત્ત માતાને રડતી જોઈ રહેતું. સમય જતાં તે મોટો થશે. થોડી સમજણ આવી ત્યારે પૂછે છે કે હે માડી ! તું હંમેશા કેમ રડે છે અને આમ દુબળી કેમ પડી ગઈ છે. તે–તે કહે. ત્યારે શામતિ કહે કે તારા પિતાજી આપને મૂકીને ચાલ્યા ગયા પછી સુખશાંતિ કયાંથી હોય? પતિની સાથે સાથે તમામ સુખ નષ્ટ થઈ જાય છે.
આમને આમ સમય સરકી રહ્યો છે. અગલદત્ત મેટો થઈ ગયો. રાજાએ પ્રતિહારની પદવી આપી તેના બાપની
કરી સેવા લક્ષમાં રાખીને) આ પદની અને તે અંગેનું કામકાજ સંભાળવા લાગે ધીરે ધીરે પદવીનું અભિમાન આવવા લાગ્યું, ત્યારે તેની માતાએ કહ્યું કે હે પુત્ર! તારા પિતાની પદવી બીજાને હાથ ગઈ છે તેનું મને દુઃખ છે. આ પ્રતિહારથી જગની કઈ કિંમત નહિં. તું તારા બાપની અસલ જગા મેળવે તો મને આનંદ થાય.
વળી આવી પ્રતિહારની જગા મેળવીને છેટું આમિ. માન કરે છે. “અધૂરો ઘડો છલકાય ઘણે એવું દેખાઈ આવે છે. તારામાં જે કાંઈ શક્તિ કે આવડત હોય તે પિતાની જગા મેળવીને સુખી થા મારા જીવને પણ શાંતિ થશે છે. ગાડરડાના રે બચ્ચા હોય તે બિચારાં કહેવાય છે. જ્યારે સિંહનું બાળ એકજ હોય છે તોએ હજારો કહે વાય છે. એટલે કે યૌવન વયમાં કુટુંબને ભાર ઉઠાવી પિષણ કરનારા વીરલાં તે ભાગ્યેજ બે ચાર નીવડે છે. પૃથ્વી ઉપર હજારે માણસે હોય છે પરંતુ પારકાનું દુઃખ દૂર કરનાર નિઃસ્વાથી તે ભાગ્યે જ મળી આવે છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
ધમ-ધમ્મિલકુમાર મારા લાડલાં પુત્ર ! જે તું મને આનંદમાં રાખવા માંગતા હોય, મારું દુઃખ દૂર કરવાની ઈચ્છા હોય, તે. મારી વાત શાંતિ પૂર્વક સાંભળ અને વિચાર કરે.
તારા પિતાને એક મિત્ર હતાં. તે શાસ્ત્ર કળામાં નિપૂણ છે. હાલમાં તે કૌશાંબી નગરીમાં રહે છે. તેની પાસે જ બધી વાત કરજે અને ત્યાં તેમની પાસે રહીને વિદ્યાભ્યાસ કરજે. તેમાં પારંગત થઈને પછી તારી પદવીનું પાલન કરજે. તેવી રીતે માતાની આજ્ઞા માની કૌશાંબી નગરીએ ગયે. અગલદત્ત પિતાના પિતાના મિત્રને મલ્યા. બરાબર ઓળખાણ આપી. તેથી દ્રઢપ્રહારીએ તેને ઓળખે. સૌના ખબર અંતર પૂછ્યા. રડતાં રડતાં પિતાના મૃત્યુની વાત કરી તે સાંભળી દ્રઢપહાર પણ ગળગળા થઈ ગયે. અને બેલી ઉઠયે હે મિત્ર ! તારા મૃત્યુની વાત સાંભળી મારું હૃદય ફાટી જાય છે. હવે તારું માં પણ જોવા મલવાનું નથી. અતિશય કલ્પાંત કરવા લાગ્યું.
પછી અગલદત્તને કહે છે કે હે પુત્ર! તું ઢલ થઈને રડીશ નહિં શક છોડીને તું અહીં મારી પાસે રહી કલાને અભ્યાસ કરી બાપ જે બહાદુર થા, શુભ દિવસે કો:જ્યાસની શરૂઆત કરી પુત્રની માફક રાખી બરાબર જ્ઞાન આપ્યું. ત્યારબાદ ધનુર્વિદ્યા શીખવી. નિત નિત નવું શીખવા અગલદત્ત દરરોજ વહેલી સવારે ગુરૂને ઘેર જતે ઉત્તમ આચાર વિચારવાળા નમ્ર અને વિનયી પુરૂષમાં લક્ષ્મી અને સરસ્વતી બંને રહે છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
અગલદત્ત-ધસ્મિલ
૧૭૭
એક દિવસ અગલદત્ત ગુરૂજીના ઘેર બેઠાં બેઠાં એક ધ્યાનથી અભ્યાસ કરી રહ્યો હતા. તે સમયે નજીકના મકાનના અર્ખામાં બેઠેલી કાઇ અલ્લડ યુવતિએ તેને જોયે, તેની અભ્યાસ કરવાની પદ્ધતિ-તેનુ સુદ્રઢશરીર તેની સુ ંદ રતા વગેરે જોઈને તેના પ્રત્યે આકર્ષાઈ. ખરેખર યુવાની દિવાની હાય છે.
4
પેાતે અગલદત્તને ચાહે છે તે બતાવવાં અવારનવાર તેના ઉપર ફળ કે ફુલ ફેક્તી અગલદત્ત તેણીને જોઇ અને હૈયામાં પ્રેમનાં અક્રૂર ફુટયાં પરંતુ કળવા દીધું નહિં. કારણ કે ગુરૂજીને ડર હતેા. વળી તે જાણતા હતેા કે સ્ત્રીના ચક્કરમાં પડેલ પુરૂષને વિદ્યા સાંપડતી નથી. અહે ! સ્ત્રીએ કેવી ચ ંચળ હેાય છે. ગમે તેવા અજાણ્યા પુરૂષ સાથે મિત્રતા કરતાં વાર લાગતી નથી. વિલાસી સ્ત્રીએના વાને ભલભલાંને ચલિત કરી શકે છે. એટલે પાતે કાંઇ જાણતા નથી એવે! દેખાવ કરી અલિપ્ત રહ્યો.
પેલી છે.કરી રાજને રાજ કઇક પજવણી કરતી છતાં અગલદત્ત કાઈ દાદ દેતે નહિં. આથી કંટાળીને એક દિવસ તેની સામે આવીને ઊંમી રહી. અશેકવૃક્ષની ડાળી ઝાલીને ઊભી હતી ત્યારે અગલદત્તે તેણીને પૂછ્યું હું કન્યા ! તું કોણ છે ? અને મારા માર્ગ વચ્ચે આવીને કેમ ઊભી રહી છે? તારે મારું શું કામ છે ? ત્યારે તે યુવત ખડખડાટ હુસવા લાગી. તે વખતે તેના દાડમની કળી જેવા અને સફેદ મેાતી જેવા દાંતની હારમાળા ચળકી રહી, તેણી
૧૨
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ધર્મી-ઘમ્મિલકુમાર બોલી હું આ ઘરના માલિક યક્ષદત્તની પુત્રી છું. મારું નામ શ્યામદત્તા છે. મારા મકાનના ઝરુખેથી હું દરરોજ તને અભ્યાસ કરતે જેઉં છું. તને જોયો છે ત્યારથી તે હું તારા પ્રત્યે આકર્ષિત થઈ છું. તને અભ્યાસમાંથી ચલિત કરી મારી સામે જેવા ઘણા પ્રયત્ન કર્યો પણ તેમાં હું નિષ્ફળ નીવડી છું. મારું મન તારામાં લાગેલું હોવાથી તારા વિના હું રહી શકું તેમ નથી. યૌવનથી થનગની રહેલી મારી કાયાને કામદેવના બાણ વધી નાંખે છે માટે મને રવીકાર. મારી સાથે પ્રેમ કર અને વાસના પૂર્ણ કર. એમ કહી અગલદત્તને પગમાં પડી.
અગલદત્ત ખૂબ સમજાવી ઊભી કરી અને કહ્યું- હે કુમારી ! તારા હૈયાની પ્રેમવાણી મેં સાંભળી છે. હું સમજુ છું. તારા રૂપથી હું કંઈક આકર્ષાય પણ છું પરંતુ મારે મારી લમણ રેખા ઓળંગી શકાય તેમ નથી. જ્યાં સુધી હું અહીં ગુરૂકુલમાં રહી અભ્યાસ કરું છું ત્યાં સુધી સ્ત્રી સામે જેવું એ મારા માટે પાપ છે તે સ્ત્રીને સંગ કે રંગ કયાંથી હોઈ શકે ?
શ્યામદત્તાએ કહ્યું છે સ્વામી ! મારી આટલી નગ્ન પ્રાર્થના છતાં હુકરાવે છે? શું તમને મારા પ્રત્યે પ્રેમ નથી ઉપજતે? શું મારામાં કઈ ખામી લાગે છે ?
અગલદત્ત કહે હે હરિણાક્ષી ! તું કહે છે એ મને જરૂર ગમે છે પણ અત્યારે ન શોભે, તું શાંતિ રાખ જ્યારે હું અહીંથી ઉજૈની જઈશ ત્યારે તેને સાથે લઈને જઈશ.
Page #188
--------------------------------------------------------------------------
________________
અગલદત્ત-ધમ્મિલ
૧૭૯ એવી રીતે મનાવી. સમજાવી પટાવી અને સોગંદપૂર્વક કહ્યું ત્યારે શ્યામદત્તાને આશ્વાસન મલ્યું કે આ અગલદત્ત મારી સાથે પ્રેમ કરે છે અને મને લઈ જ જશે.
હૈયામાં શ્યામદત્તાની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. તેની યાદ વાગોળતાં સમય પસાર કરતાં કરતાં એક દિવસ અગલદત્તે ગુરૂ પાસે જઈને વિનંતિ કરી. હે ગુરુદેવ ! મારે કલાન્યાસ લગભગ પૂરે થવા આવ્યું છે. આપની આજ્ઞા હોય તે હું મારી કલા રાજા પાસે રજૂ કરી ખુશ કરું પ્રસિદ્વિમાં આવેલી કલા આશીર્વાદરૂપ બને છે.
ગુરુએ તેની વાત કબુલ રાખી ગુરૂ સાથે રાજસભામાં ગયાં. રાજાને વંદન કયાં રાજાએ આગમનનું કારણ પૂછયું. ગુરૂએ વિગત કહી. રાજા કહે. ડીક છે. હવે તારા શિષ્યને કહે કે તેની કલા અહીં રજૂ કરે. ગુરૂની આજ્ઞાથી અગલદત્તે પિતાની ધનુવિદ્યા બતાવી, શસ્ત્ર વિદ્યા બતાવી વગેરે અન્ય શસ્ત્રોની ચાલાકી ચતુરાઈને ખેલ બતાવ્યાં.
તેની અદ્દભુત કળાથી સમાજને સૌ ખુશ થવા લાગ્યા પરંતુ રાજ બોલ્યા- હે યેઢા ! તારી કલા જોઈ મને સહેજે આશ્ચર્ય થતું નથી. ઘણા નટ-બહુરૂપી જેવા માણસે પેટ-ભરવા માટે આવી કલા અને ખેલ બતાવે છે. માટે તારે કલાના દર્શન બદલ જેટલું જોઈએ તેટલું ધન માંગે તે આપીએ. અમે તે જૈનધમી છીએ. દયા અમારે રૂંવાડે રૂંવાડે છવાયેલી હોય છે. અને કોઈ આશાભર્યો આવે તેને કદી નિરાશ કરતાં નથી.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ધમી –મ્મિલકુમાર અગલદત્ત કહે શું હું ભિખારી છું ? તમે મને ભિખારી ધારે છે? હું ધન માટે નહિં પણ યશની ઈચ્છાથી આ છું. આપ મારી પરીક્ષા કરી મને તેનું પ્રમાણપત્ર જોઈએ છે. મનમાં વિચારે છે કે જે રાજા બે સારા શબ્દો પણ બોલી શકતો નથી. તેની પાસે બીજી આશા રાખવી નકામી છે
રાજા કહે- તે જે તારી કલા બતલાવી એ જોઈને કલાથી અજાણ એવા કે જરૂર ખુશ થાય. પરંતુ અમારા જેવા સર્વ કક્ષામાં નિપૂર્ણ છીએ એવા અમે શી રીતે ખુશ થઈ શકીએ ? તારી આ કલા તે ફક્ત આજિવીકા માટે જ એગ્ય છે, મારે તારી અન્ય પર ક્ષા કરવી છે. તેમાં તું યે મેળવી બતાવ જેથી મને આનંદ થાય
સંસારમાં સર્વે પ્રાણીઓ પોતપોતાની કલામાં પ્રવિણ હોય છે. પરંતુ પુણ્ય વિના કેઈને લક્ષ્મી સુખ કે સફળતા પ્રાપ્ત થતાં નથી. ધર્મ વિનાની તમામ કલાએ માથા વગરના ધડ જેવી છે. અને એટલે જ સંત પુરૂ તથા સામુનિએ કેવળ ધર્મનેજ વખાણે છે.
આમ વાતચીત ચાલતી હતી તેવામાં અત્યંત દુઃખી થતાં નગરના લોકો હાથમાં ભેંટણી સહીત આવી પ્રણામ કરી રાજાને વિનંતિ કરવા લાગ્યા કે હે રાજન તમારા રાજમાં ચેરના ઉપદ્રવથી અમે ત્રાસી ગયા છીયે. અત્યાર સુધી ધનની ચોરી થતી હતી ત્યાં સુધી અમે મુંગે માટે સહન કર્યું. પરંતુ માનવીની જાનહાની થવા લાગી એ ખરેખર અસહ્ય છે અને તેથી જ અમે આપની પાસે રક્ષા મેળવવા આવ્યા છીએ. તમામ સિવાય બીજે ક્યાં જઈ પોકાર કરીએ ?
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૮૧
અગલદત્ત-ધમ્મિલ
આ સાંભળી રાજા એકદમ કોપાયમાન થઈ ગયે અને રાજ્યના મુખ્ય અમલદારે અને પોલીસે બેલાવી ખૂબ જ તતડાવ્યા. અને કહ્યું કે રાજને પગારખાઈને આળસુની પેઠે પડી કેમ રહ્યા છે. તમારી બે જવાબદારીએ મારી અપકીર્તિ સમાન છે. હું આવું સહન કરી શકું તેમ નથી. જાએ, અને ગમે ત્યાંથી સાત દિવસમાં તેમને ચિરને] પકડીને મારી સમક્ષ હાજર કરે. જો તમે તેમાં નિષ્ફળ જશે તે હું માનીશ કે તમે જ કરે છે અને તેમ સમજી તમને આકરામાં આકરી સજા કરીશ.
રાજાને હુકમ સાંભળી સૌ અમલદારના મુખ નિસ્તેજ થઈ ગયાં બરાબર તે સમયે અગલદત્ત ઊભા થઈને રાજાની સમક્ષ નમન કરી બોલ્યા. હું સ્વામી ! આ સૌ પોલીસ અમલદારોને માથેથી આ જવાદારીમાંથી મુક્ત કરે. આ કાર્ય આપની આજ્ઞા હોય તે સાત જ દિવસમાં હું કરી બતાવીશ. હું જાણું છું કે બોલવું સહેલું છે પરંતુ કરી બતાવવું અત્યંત કઠીન છે. છતાં ફીકર નહિં.
અગલદત્તની વિનંતિને રાજાએ અસ્વીકાર કર્યો અને કહ્યું, કે સાત દિવસમાં રાજના ચોરને પકડી લાવે. તમારા કામના રાજા કદર કરશે. તેથી તે ચોરની શોધ માટે નીકળી પડ્યા. સવારથી સાંજ સુધી અને રાત્રિ દરમ્યાન પણ ફરતો રહેતો. જુગારખાનામાં દારૂની દુકાનેએ હોટલમાં કલમાં અને સદાવ્રતના સ્થાનોમાં ફરતો રહ્યો. વળી તિરછી નજરે દરેકની હિલચાલ ઉપર પુરું ધ્યાન આપતે હતો. નગરમાં ચારેબાજુએ જુદા જુદા સ્થળોએ જુદાજુદા
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ધમ-ધમ્મિલકુમાર સમયે હાજર રહી પ્રત્યેકની કાર્યવાહીમાં ઊંડો રસ લઈ ધ્યાન આપતા તેમ છતાં ચેરની કઈ કડી મલતી નહિં.
ચાર ખરેખર ખૂબ હોંશિયાર હો જોઈએ. ચિરની કેઈ કડી મળતી ન હોવાથી છડ઼ે દિવસે અમલદત્ત મુંઝાયે. ખરેખર મેં જે પ્રતિજ્ઞા લીધી છે તે કાર્ય ઘણું કઠીન છે. દિવસે તે ઝડપથી પસાર થઈ ગયા હવે શું કરવું ! ચાર નહિ પકડાય તે માટે જ ચાર થવું પડશે અને મેં તા. ડીને રહેવું પડશે અથવા નગર છડી પરદેશ જઈને રહેવું પડશે. તે ચિંતામાં તે બળી રહ્યો.
સાતમે દિવસે તે નગરની બહાર ગયે. અને એક આંબાના ઝાડ નીચે વિચારમાં તલ્લીન થઈને બેઠા હતા. એવામાં દૂરથી એક ગી જેવા માણસને આવતા જે. તેના હાથમાં દંડ અને ચીંથરા વિંટાળેલા હતા. બીજા હાથમા માળ. હરી. ગળામાં કંથા હતી અને મનમાં કાંઈક ગણગણતો નીચી નજરે આવી રહ્યું હતું. તેના દિદાર અને લક્ષણો જોતાં અગલદત્તને લાગ્યું કે જરૂર આ જ ચે૨ હા જોઈએ. તેથી તેની દરેક હિલચાલ ઉપર તેની નજર રાખતા.
તે યેગીએ ઝાડની નીચે આવવી, પોતાના ઉપકરણ ઝાડ ઉપ૨ ભરાવ્યાં અને પાંદડા પાથરી તેના ઉપર બેઠે. એણે અગલદત્તને જે. પોતે ભયંકર દુઃખમાં છે એવા રડમસ ચહેરે કરીને તેમની સામે જોઈ રહ્યો હતો તેથી તે ગીએ તેને બેલા.
Page #192
--------------------------------------------------------------------------
________________
અગલદત્ત-ધગ્નિલ
૧૮૩
ચી કહ—હે પુત્ર! તુ બહુ દુ:ખી દેખાય છે. તેમજ અત્યંત ગરીબ હાય તેવુ લાગે છે. તુ કાણુ છે અને કયાંના રહેવાસી છે ? માર્ગ ઉપર વિશ્વાસ રાખી જે હોય તે કહે. મારાથી બનતી તમામ મદ કરીશ.
અગલદત્ત પેટમાં કપટ છુપાવી યામણા અવાજે આલ્યા હું ચે!ગી! આપ મેલ્યા ત્યારે જ મને સમજ પડી કે આપ અત્યંત દયાળુ દેખાવ છે હુ' ઉયિની નગરના રહેવાસી છું. બાળપણમાં જ મારા માતા પિતા મરણ પામ્યા છે. તેમના કુલીન પુત્ર છું પરંતુ ગરીબ તેમ આધાર વિનાના અને ભાગ્યહીન છું. આપના દર્શનથી મને લાગે છે કે હવે મારો ઉદય નજદીક આવી રહ્યો છે.
ચેાગી કહે હું બાળક ! તારી માન્યતા તદ્દન ખરી છે. હું જો તારા ઉપર પ્રસન્ન થઈશ તેા તુ અઢળક ધન મેળવી શકીશ અને તારી ગરીમાઇ દૂર થઇ જશે. અને સુખ સાહ્યબી પ્રાપ્ત થશે. તારી સામનેાકામના પૂર્ણ થશે, એ સમયેજ સૂર્યાસ્ત થયે. અને અંધારૂ થવા લાગ્યું.
હવે પેલા યાગીએ કથામાંથી હથિયારો કાઢી ને કહ્યુ કે બેટા ! ચાલ મારી સાથે, અગલદત્ત મનમાં સમજી ગયે કે હું જેને શેકું છું. તે આ જ ચાર છે. પરંતુ મૌન ધારણ કરી તેની પાછળ પાછળ નગરમાં પ્રવેશ ક્યાં, નગરમાં જઈ કોઈ શ્રીમતના ઘરમાં હથિયારાની મદદથી ચારસ બાકોરું પાડયુ અને કહ્યું તું અહીં બેસ. હું અંદર જઇને પાછે! આવુ . થોડીજ વારમાં તે સેાનારૂપાની અને જવા હરથી ભરેલી કેટલીક પેટીઓ બહાર નીકાળી,
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ધમી ધમ્મિલકુમાર તે જ વખતે અગલદત્તને ચેરને પકડવાની ઈચ્છા થઈ પરંતુ વિચાર કર્યો કે ઉતાવળ કરવાથી બાજી બગડી જશે. હજી મારે તેનું રહેઠાણ વગેરે જોવું જરૂરી છે. એટલે આજ્ઞાંક્તિ પુત્રની પેઠે વર્તતે હવે પેલેગી કહે તું અહીં બેસ. હું મજુરે બેલાવી લાવું એમ કહી તે યેગી ગયે ઘેડીવારમાં મજબુત ખડતલ મજુરને મોટી રકમ આપવાનું કહી સમજાવીને લઈ આવ્યું અને મજુરો પાસે ઉપડાવીને ઝડપથી નગર બહાર નીકળી ગયો.
હવે આ યેગી કયાં જાય છે. ધન કયાં સંતાડે છે. તેનું ઘર ક્યાં છે. તેના પરિવારમાં કોણ છે એ જાણવાના ઈરાદે તેની પાછળ પાછળ ગયે. પછી જંગલમાં ઉંડે ઉંડે જઈને બોલ્યા કે ભાઈઓ, મધરાત થઈ ગઈ છે તમે થાકી ગયા હશે માટે પેટીઓ અહીં મૂકે અને સો આરામ કરે. થોડીવાર સૂઈ જાવ. આખી રાતને ઉજાગર કરવાથી તબિ. યત બગડે છે. માટે આરામ જરૂરી છે. આવા લાગણી ભર્યા શબ્દો સાંભળી સી મજુર રાજી થતાં સુઈ ગયા.
અગલદત્તે વિચાર્યું કે હું અહીં સુઈ જવા અને નથી. મારે તે ગીની પ્રત્યેક હલચાલ જાણવી જરૂરી છે એટલે પિતાની જગાએ એક લાંબુ જાડું લાકડું ગઠવી કપડું ઢાંકી પતે દૂર છુપાઈ રહ્યો. તે ગી પણ સૌની સાથે સુતા હતા એટલે કોઈને શંકા ઉપજે એવું હતું જ નહિ. થોડી વારમાં સી મજુરે ભર ઊંઘમાં ઘસઘસાટ ઊંઘી ગયાં ત્યારે તે રોગીએ ઉઠીને તલવારથી મારી નાખ્યા પરંતુ જ્યારે અલગદત્તના બિછાના ઉપર ઘા કર્યો ત્યારે ખબર પડી કે
Page #194
--------------------------------------------------------------------------
________________
અગલદત્ત-ધમ્મિલ અહીં આ માણસ નથી લાકડાને કકડે છે તેથી ગુસ્સે થઈ ગયો. હાથમાં તલવાર વીંઝતે આમતેમ ફરવા લાગે અને બે.અરે કમજાત ! ભલે અહીં તુ બચી ગયે પણ જઈ જઈને કેટલે જઈશ? હમણાં જ તારા હાલ આ મજૂરો જેવા કરું છું.
એવામાં અગલદત્ત નજરે પડે એટલે એકદમ ગુસ્સે થઈને બે. અરે નીચ ! તું કયાં છુપાઈ ગયે હતો? મારી નજરેથી કયાં જવાનું હતું ? હમણાં બતાવું છું. એટલે અલગદત્તને લાગ્યું કે હવે આની સાથે લડી લેવું જ પડશે. એકદમ પિતાની તલવાર કાઢી યોગી ઉપર તુટી પડ અને ચેરનું ગળું ઉડાવી દીધું. મરતાં મરતાં ચેર બોલે હે બુદ્ધિમાન માનવી ! હું ભુજંગમ નામે ચેર છુ અત્યારસુધી કે મને મારી શકયું નથી. માત્ર તું જ મર્દ નીકળે. તારા વખાણ કરું છું. મેં તને ધન અપાવવાનું વચન આપેલું છે. મારી વિનંતિ સાંભળ અને આ મારી તલવાર ગ્રહણ કર, સાવધાન થઈને સાંભળ
જે અહીંથી શેડે દૂર સમશાન છે. તેની પશ્ચિમ દિશામાં જજે. ત્યાં એક ઘર આવશે. બારણે ટકોરા મારેજે ત્યારે મારી બહેન બારણું ઉઘાડશે. તેને મારી તલવાર આપજે (દેખાડજે) જેથી તે સમજી જશે. અને પ્રેમપૂર્વક તને અંદર લઈ જશે. તે તને મારું ભેગું કરેલું ધન બતાવશે. પછી તું તેણીની સાથે લગ્ન કરજે અને ગમે તે ત્યાં રહેજે અથવા તેને લઈને તારે ઘેર જજે. આટલું કહી તે મૃત્યુ પામ્યા.
અગલદત્ત એની તલવાર લઈને તેના બતાવ્યા માર્ગે ગયે. તેના ઘર પાસે આવી હાક મારી તે સાંભળી ચંદ્ર
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ધમ-ધમ્મિલકમાર જેવા મુખવાળી તેની બહેને બારણું ઉઘાડયા. અત્યંત સ્વ. રૂપવાન-નવયૌવનાને જે તે વિચારે છે કે શું આ કોઈ નાગકન્યા હશે ?
અગલદતે તેના ભાઈની તલવાર બતાવી તે જોઈને સમજી ગઈ કે ભાઈનું મૃત્યુ થયું છે. થોડીક વાર મોઢા ઉપર શેકને ભાવ દર્શાવ્યા પછી હૈયામાં કપટ રાખી હસતા મે અગલદત્તને ભોંયરામાં લઈ ગઈ અને બનાવટી પ્રેમ દાખવી બેલી અહો ! ખરેખર હું ભાગ્યશાલી છું કે આપના દર્શન થયાં. એજ આસન ઉપર બેસાડી તેના પગ ધેયાં ભક્તિ કરી. અને એક ખુણામાં છત્રીપલંગ બિછાવી દીધે.
ત્યાર પછી તેણે બોલી કે મારે ભાઈ તેના પિતાના પાપથીજ મર્યો છે. તેમાં બીજાને કોઈ દોષ નથી. મારા ભાઈએ ભેગી કરેલી આ લમી, અત્યંત સુંદર એવું આ મકાન અને હું પણ આપની જ છું આપ મારી સાથે લગ્ન કરી ઈચ્છા મુજબ ભેગગુખ ભોગવે હું તમારા પ્રત્યે માહિત થઈ છું. હા, વિધાતાએ સ્ત્રીઓને મળતા. વરૂપ, મધુવાણી અને માદક દેહ લાલિત્ય, અનેબી ચપળતા. અને છળકપક, આપ્યું છે. પરંતુ તેનું મન સ્થિર કેમ નહિં બનાવ્યું હોય? તેનું કારણ કેઈ કહી શકશે ખરું ?
અરે! આપ જરા થાકેલા દેખાય છે. કદાચ રાત્રિને ઉજાગરે હશે. આ છત્રી પલંગ આપના માટે તૈયાર જ છે. માટે હે પ્રાણનાથ; આ બિછાનું પવિત્ર કરો. અને થાક ઉતારે. બે ઘડી આરામ કરે.
આથી અગલદત્ત તે સુંવાળી મુલાયમ પથારીમાં સૂતે.
Page #196
--------------------------------------------------------------------------
________________
અગલદત્ત-ધમિલ
૧૮૭ સુતા સુતા ચારે બાજુ નજર ફેરવવા લાગે ચારે બાજુ દિવડાઓનું અજવાળું છવાયેલું હતું મનમાં જાતજાતનાં વિચાર કરતો હતે. તેવામાં તે સ્ત્રી બોલી હે પ્રિયતમ ! આપ જરા આરામ કરો, હું શરીરે શાંતિ મળે તેવું વિલેપન લઈ આવું એમ કહી ઝડપથી નીકળી ઉપર ગઈ. તે સમયે મહાબુદ્વિવાન અમલદત્ત વિચારે છે. કે દુશ્મનના ઘરમાં શાંતિથી સુવું એ ખરેખર જોખમરૂપ છે. મૂર્ખ હોય તેજ રાફડામાં નિરાંતે ઊંધે? આ ચેર તે ભયંકર નિર્દય હતો તો તેની બહેન કદાચ તેના જેવી હોય તો? એમ વિચારી તે એક દમ ઊભું થઈ ગયા અને પ્રવાની પાછળ ખુલ્લી તલવાર હાથમાં રાખી ઊભો રહ્યો.
એવામાં પેલી ચેરની બહેને યંત્રશિલાની ખીલી કાઢી લીધી તેથી તે ભયંકર શિલા પલંગ ઉપર પડી. પેલી સ્ત્રી રાજી રાજી થઈને બેલવા લાગી કે મારા ભાઈને મારનારને મેં મારી નાખે છે. નાચવા ફરવા લાગી તેને બદલા લીધા છે. મને અબળા સમજી તે જે ભૂલ કરી તેને બદલે મળી ગયે! એવામાં તે અગલદત્તે એક હાથમાં તલવાર રાખી બીજે હાથે ચેટલે પકડીને ગુસ્સે થતા
ત્યે અરે દુર, કપટી હું મૂર્ખ નથી. જે તું આટલી સહેલાઈથી મને મારી શકે ! હવે તારા હાલપણ તારા ભાઈ જેવાજ થશે. તે સ્ત્રી એકદમ ગભરાઈ ગઈ અને બેલી છે દેવ ! હું મૂર્ખ મારી ભયંકર ભૂલ થઈ ગઈ. હવે મને માફ કરે. આપજ મને શરણરૂપ છે. મારી જીવનદેરી આપના હાથમાં છે. આથી અગલદત્ત વચાર્યું કે સ્ત્રી હત્યા
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ધમ-ધમ્મલકુમાર ન કરવી પડે એમ સમજી તેને લઈને નગરમાં આવ્યો અને પ્રભાતે રાજદરબારમાં હાજર થયે. પછી બનેલી તમામ વાત વિસ્તાર પૂર્વક રાજાને કહી સંભળાવી રાજા તેના ઉપર અત્યંત ખુશ થઈ ગયે. સમગ્ર સભાજને ખુશ થઈ ગયાં અને તેની પ્રસંશા કરવા લાગ્યા.
પછી તે ચોરની બહેનને પોતાની બહેન સમાન ગણી રાજા અને અગલદત્ત ચોરના ઘેર ગયાં, તેના મકાનના જોય, રામાં અસંખ્ય ચીજો અલંકારો અને આભુષો જોયા. દરેક ચીજો જેમની તેમજ પડેલી હતી સીલ પણ તોડેલા નહતાં. તે જોઈ નગરના લેકેને-જેમની ચીજો ચોરાઈ હતી તેવા લેકેને બોલાવી બધી ચીજો બતાવી અને કહ્યું કે જેની જે ચીજ હોય તે ઓળખીને લઈલે લોકોએ પોતપોતાની ચીજો લઈ લીધી અને રાજી થયાં.
નગરના લોકોએ રાજાના ખૂબ ખૂબ વખાણ કર્યા ત્યારે રાજાએ અગલદત્તના વખાણ કર્યા. રાજાની મહેરબાની પામેલ તેણે કેટલાક દિવસ આનંદ વિદમાં ગાળ્યાં.
એક દિવસ શ્યામદત્તાની બહેનપણી સંગમકા સ ધ્યા સમયે અગલદત્ત એકલે બેઠો હતો તેની પાસે આવી તેણે પ્રેમપૂર્વક બેલાવી ગ્ય સન્માન આપ્યું. સંગમિકાએ શ્યામદત્તાના પ્રણામ પાઠવ્યા. અને કહ્યું કે શ્યામદત્તા તમારા વિયેગે ઝરી રહી છે. આંખમાંથી આંસુ સુકાતા નથી. હુંદમાંથી ઊના ઊના નિસાસા નાખ્યા કરે છે. ખાવા પીવાની રૂચી રાખતી નથી અને સુકાઈને દુબળી પડી ગઈ છે. પિયુના વિગે ભેગ વિનાના વસમા ! વિજોગણ જેવા દિવસે કાઢી
Page #198
--------------------------------------------------------------------------
________________
અગલદત્ત-કમ્મિલ
૧૮૯
રહી છે. કાઇ સખી કે સહેલી સાથે ખેલાતી ચાલતી કે હસતી પણ નથી. આમ આવા સમાચાર આપવા માટે મને માકલી છે.
નગરના લોકોનુ દુઃખથી રક્ષણ કરે છે. તે મારૂં દુ:ખ કેમ દૂર કરતાં નથી ? આ સાંભળી તે બે-અરે! હું અને શ્યામદત્તા શરીરથી જુદા છીએ પણ પ્રાણથી તા એકજ છીએ. રાતદિવસ તેને યાદ કરું છું. ભૂલી ગયા નથી. જા તેણીને તૈયાર કરીને અત્યારેજ લઈ આવ, કેમકે પ્રભાતે તે! હું ઉજ્જયિની નગર તરફ જવાના છું.
સગીકા પવનવેગે ગઇ અને શ્યામદત્તાને લઇ આવી. અગલદત્ત અને ક્યામદત્તો મળ્યાં અત્યંત આનંદ થયા. બન્નેના હૈયાની વાસના તૃપ્ત થઇ. વહેલી સવારે ઊઠી રથ તૈયાર કર્યાં અનેક પ્રકારના શસ્ત્રો લીધાં અને યાદત્તાને રથમાં બેસાડી રથ હકારતા જોરથી મેલ્યા હૈ સુભટા ? હું નગરજને ! સૌ સાંભળે. સૂર્યની સાક્ષીએ હું' આ શ્યામ દત્તાને લઈ જાઉં છું. જેનામાં તાકાત હાય તે મને રોકે, આમ કહી સૌની વચ્ચેથી સડસડાટ કરતા પસાર થઈ ગયે.. કોઇએ તેને રોકયા નહિ. કેસરીસિ ંહની પેઠે ઉંચુ મસ્તક રાખી નગરમાંથી નીકળીને અવતિને માર્ગે ચાલવા લાગ્યા.
રસ્તામાં ભાજન સમયે તળાવને કિનારે રથ ઉભે રાખી શ્યામદત્તાને આગ્રહપૂર્વક જમાડી અને ભાઇઓના વિચેગને ભૂલી જવા સમજાવીને રથના ઘેાડાએતે પણ તૃપ્ત કરી આગળ ચાલ્યાં.
આગળ જતાં કોઇએક ગામને પાદરે લેાકેાના ટોળાને
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ધમ ધમ્મિલકુમાર ઊભેલું જોયું તેમનામાંથી બે માણસેએ અગલદત્ત પાસે આવીને પૂછયું. હે ભાઈ! તમે કયાંથી આવે છે અને કઈ તરફ જઈ રહ્યા છે? તેણે કહ્યું કે ભાઈ ! હું કૌશાંબીથી આવું છું અને ઉજજયિની જઈ રહ્યો છું. ત્યારે તેઓએ કહ્યું. હે બહાદુર મિત્ર! તું કહે તે અમે આ સકળસંઘ તારી સાથે પાછળ પાછળ ચાલતો આવે, કારણ કે આગળને રસ્તે ભયંકર છે. રસ્તામાં ગંભીરવેદી હાથી, દ્રષ્ટિવિષ સર્ષ નરભક્ષી વાઘ અને અજુન નામે લુંટારે છે. આ બધાં વિદ્ધ કરનારા હોઈ અમને ડર લાગે છે.
અગલદત્તે કહ્યું ભાઈએ ! તમારે કોઈને ડર રાખવાની જરૂર નથી. હું તમારું રક્ષણ કરીશ. આથી સર્વે લેકે રાજીથતા તેની સાથે સાથે ચાલવા લાગ્યા. તે વખતે કઈ તાપસ આવી પહોંચ્યા અને કહેવા લાગ્યું કે હું પણ ઉજજયિની નગરે જવાની ઈચ્છા રાખું છું. હું શ્રાવક છું. ઘણા વખતથી ત્યાં જવાની ઈચ્છા હતી પણ રતામાં હાથી સર્પ સિંહના ડરને કારણે જઈ શકયો ન હતે માટે જો આપ રજા આપે તે હું સાથે આવું ત્યારે સૌ લોકો બેલ્યાં કે સુખેથી આવ– અમને કાંઈ વાંધો નથી આથી તે પણ સૌની સાથે ચાલવા લાગ્યા.
નિર્ભય બનેલ સંઘ ચાલ્યા જાય છે. સર્વત્ર આનંદ આનંદ છે. ત્યાં તાપસે પિતાની પાસેની પચીસ સોના મહેરે બતાવી અને બોલ્યા કે કઈક ધર્મિષ્ઠ ભાઈએ દેવપૂજા માટે મને આપી છે. આ નામ સાચી છે કે નહિં તે જોઈ આપશે ?
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૯૧
અગલદત્ત-ધમ્મિલ
તે જોઈને સંઘના કેટલાંક માણસ બોલ્યા- અરે તાપસ ! કેઈએ તને બનાવ્યો છે. આ તો સોનામહેરો નથી પણ પિત્તળ છે. તેનું સમજીને નાહકને કૂદાકૂદ કરે છે? તે સાંભળી પિતે છેતરાયે છે. તે દેખાવ કરી રડવા લાગ્યા અને જમીન ઉપર આળેટી પડયે છાતી ફૂટવા લાગે.
તેના ઉપર દયા આવવાથી સંઘના લોકોએ કહ્યું કે હે ભાઈ ! તું રડ નહિં. કેઈએ તને છેતર્યો છે પણ શેક કરીશ નહિં અમારી પાસે બીજી અનેક સેનામહોરો છે. તને અમે આપીશું. ચિંતા કરીશ નહિ આ સાંભળી પેલે લુચ્ચે તાપસ મનમાં હર્ષ પામે. દુષ્ટઆશય મનમાં રાખી સૌની સાથે ચાલવા લાગ્યા.
મહા–બુદ્ધિમાન એવા અગલદત્ત આ તાપસને જોઈને વિચાર્યું કે આમાણસ ઉપર વિશ્વાસ કરવા લાયક નથી. આની દરેક હિલચાલ ઉપર નજર રાખવી પડશે. આમને આમ આમ આ સંઘ ઘણે દૂર નીકળી ગયા. મધ્યાન્હ થઈ ગયે. સંઘના માણસે થાકી ગયા હતા. એટલે કે નદી કિનારે વિશાળ વૃક્ષના છાંયડામાં બેઠાં, તે સમયે પેલા તાપસે કહ્યું કે આજે તમે રસોઈ કરશે નહિં. હું સૌની જમવાની વ્યવસ્થા કરું છું. સામે દેખાય તે એક ગામ છે. તેમાં ઘણું હેર છે અહીં થઈને પસાર થતાં વટેમાર્ગુઓને માટે સદાવ્રત જેવું છે દૂધ-દહીંની ઘણી છત છે. અહીં મેં ચાતુર્માસ કરેલ છે. તેથી અહીંના લેકે મારા પરિચયવાળા છે માટે હું ત્યાં જાઉં છું અને વ્યવસ્થા કરું છું એમ કહી તે તાપસ તે ગામમાં ગયે.
Page #201
--------------------------------------------------------------------------
________________
ઘર્મી-ધમ્મિલકુમાર ત્યાં જઈ ભોજનમાં ઝેર નાંખી તે પાત્ર મજરે પાસે ઉપડાવી ત્યાં લઈ આવ્યા. સંઘને જમવા બેસવાનું કહ્યુંસૌ જમવા તૈયાર થયાં ત્યારે અમુક વહેવાર કુશળ માણ સોએ અગલદત્તને પણ જમવાનું આમંત્રણ આપ્યું. ત્યારે તે (અગલદત્ત) બેલ્યા. મને તે જમવાની ઇચ્છા નથી. તબિયત સારી નથી. પરંતુ તમે લેકે આ તાપસે લાવેલું ભેજન જમશે નહિ. મને તેના ઉપર વિશ્વાસ નથી. નીચ માણસે મીઠું મીઠું બેલી પાછળથી વિંછીની માફક ડંખ મારે છે. માટે તમે સૌ વિચાર કરો. તેમ છતાં ઘણું લોકો ભૂખ્યા થયા હોવાથી વિચાર્યા વિના જમવા બેસી ગયાં. જમ્યા પછી સૌને ઝેર ચડયું? સૌ બેભાન બને ઝાડની નીચે સુઈ ગયાં. ત્યારે પેલા તાપસે ઝોળીમાંથી તલવાર કાઢી. બધાના માથા કાપી નાંખ્યા અને ખુલ્લી તલવાર લઈ અગ લદત્તને મારવા દો. પરંતુ અગલદત્ત હિંમતપૂર્વક સામે જઈને તેને મારી નાંખે મરતાં મરતાં તે તાપસ બે કે હું ધનપુંજ નામને ચોર છું. ધન મેળવવાના આશ યથી આ કાર્ય કર્યું છે. તું બહાદુર છું અને તે મને જીયે છે તે મારી વાત સાંભળ. આ નદી સામે કાંઠે આવેલ પર્વતની પાછળ એક ઊંચુ દેવમંદિર છે તેની પાછળ મોટી શિલા છે. એ શિલા ખસેડશો તે એક ભેંયરું મલશે તે ભેચરામાં મારી પત્નિ અને અઢળક ધનસંપત્તિ છે. તે તારે લઈ લેવું. અને મારા શબને અગ્નિ સંસ્કાર કરજે એટલું કહીને તે ચાર મરી ગયા. અગલદરે તેને અગ્નિસંસ્કાર કર્યો પછી તે તળાવમાં નાહી ધોઈને પેલા
Page #202
--------------------------------------------------------------------------
________________
અગલદત્ત-ધમ્મિલ દેવમંદિર ગયે. તેણે બતાવેલ તે શિલા ખસેડી તે મેંયરું દેખાયું અંદર જતાં એક અત્યંત સૌંદર્યવાન સ્ત્રીને જોઈ તેના તરફ સ્નેહની નજરે જોવા લાગ્યું.
તે જોઈને શ્યામદત્તા ગુસ્સે થઈને બેલી કે હે સ્વામી! એક સ્ત્રી હોવા છતાં હું મારા ભાઈઓને છેડીને-ઘરની સર્વ મિલક્ત તથા માન-મર્યાદા છોડીને તારી સાથે ચાલી આવી છું અને પરણી છું છતાં તું અન્ય સ્ત્રી જેઈને પાગલ થાય છે એ શું તને શેભે છે? ખરેખર પુરૂષોના મન ભ્રમર જેવાં હોય છે. ધિક્કાર છે એવા પુરૂષને ! વળી ચેરની સ્ત્રી ચિરજ હેાય એટલું તે મૂર્ખ માનવી હોય તે પણ સમજી શકે. તું અત્યંત ચતુર હોવા છતાં પરનારીમાં લટું શા માટે બને છે?
આ સાંભળી અગલદત્ત ખાસીઆણે પડી ગયો. અને આગળ ચાલવા લાગે અને ભયરામાંથી બહાર નીકળી પિતાને રસ્તે ચાલવા માંડયું. આગળ જતાં એક મોટું જંગલ આવ્યું. ખૂબજ અંધકારવાળું અને નિજન હતું. ત્યાં દિવસે પણ ઘુવડને અવાજ સંભળાતે હતે. ભયંકર સર્પોના કુંફાડા સંભળાતા હતા. આગળ જતાં રસ્તામાં પડેલા દંડ, કુંડી અને પગરખાં જોવામાં આવ્યા. રસ્તામાં આવતાં સર્વે વિદોને દૂર કરતે કરતે અગલદત્ત શ્યામદત્તાને લઈને અટવીઓ એળગે છે. હાથી, સિંહ ચેર, ભીલ વગેરેના સંકટોને દૂર કરતે. પિતાની જ તાકાતથી બધાંજ વિદને પાર પાડીને અવંતિ નગરીએ પહોંચે. નગરની શેભા દેખાડતે દેખાડતે તે પિતાને ઘેર આવી પહોંચે.
૧૩
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ધી કમ્મિલકુમાર
(જમાદારની પદવી)
(
છેકરાને આવેલા જાણી તેની ભલી ભેળી માતા તેને લેવા માટે સામે આવી. આંખેામાં હર્ષાશ્રુ વાળી માતાને પગમાં જઈ નમ્યું. તેની સાથે સ્પામદત્તા રથમાંથી ઊતરી પગમાં પડી. પુત્ર પત્નિને લઈ ને આવ્યે જાણી અનહદ આનદ થાય છે. માતાએ આશીર્વાદ આપ્યાં. વિદેશ સ`ખ ધી અધી વાત માતાને કરી સગાંસ્નેહીએ સૌ મળવા આવ્યાં. તેમને પણ વિદેશની હકીકત સભળાવી. આવી વાતે સાંભળી સૌ ખુશખુશ થઈ ગયાં.
ખીજે દિવસે અમુલ્ય આભુષણા પહેરી પેાતાના પરિવાર સાથે અને રાજાને ભેટણાં સહીત નમન કર્યાં. રાજાએ તેને નહિ' એળખવાથી સભાસદોને પૂછ્યું કે આ યુવાન કોણ છે? ત્યારે કહ્યું કે હે સ્વામી ! આપના સારથી (અમેઘરથ)ના અગલદત્ત નામના પુત્ર છે. પરદેશ જઈ અનેક કળાઓ શીખીને આવ્યે છે. આ સાંભળી રાજા બહુ ખુશ થયા. ધન્યવાદ આપ્યા અને જમાદારની પદવી પણ આપી.
આમ રાજાની કૃપા મલી. મન પસંă આદરવાળી સ્ત્રી મલી અને દાલત મળી તેથી દેવલેાક જેવું સુખ ભોગવતાં આનદ વિનાદ અને ભોગ સુખમાં દહાડા પસાર કરવા લાગ્યા તેની માતા યશે!મતી પણ ખૂબ રાજી થઈ ગઈ. પેાતાના પુત્ર તેના બાપ કરતાં સવાયી નીવડયું છે.
એક વખત વસ ંતઋતુ આવી નગરજને અને રાજા પણ ક્રીડા કરવા વનમાં ગયા. અને સૌ આનંદમાં મશગુલ બની મજા કરતાં હતાં.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૫
અગલદત્ત-કમ્મિલ અગલદત્ત અને શ્યામદત્તાને જોઇ લેાકે તેમના ખાણ કરતાં અહા ! કેવા ભાગ્યશાલી આ લોકો છે ! આ જોડલું અત્યંત મનેહર અને મસ્તીવાળું ! કેટલાંક લોકો તળાવમાં પડી જળક્રીડા કરતાં હતાં. કેટલાંક સંગીત વગા ડતા અને ગીતા ગાતા હતાં. કેટલાક ઝડની ડાળે હિંચકા ખાંધી ઝુલતા હતા, સર્વ જગાએ આનદનુ જ વાતાવરણ છવાયેલુ હતુ. અગલદત્તે આખે દિવસ અહી આન ૬માં ગાયૈ. સંધ્યા સમય થયે રાજ અને લેાકે પેાતાના ઘરભણી વળવા લાગ્યા. અગલદત્ત પણ પેાતાના ઘેર જવા રથ તૈયાર કરવા લાગ્યું..
એવા સમયે શ્યામદત્તા લત્તા મંડપમાં હિંચકા ખાતી હતી. તે પણ ઘેર જવા માટે ચિકેથી ઉતરી અને પેાતાના સ્વામી પાસે જઈ રહી હતી ત્યાં લત્તામંડપમાંથી એક ભયંકર ઝેરી સર્પ નીકળીને દોડતા રયામલત્તા પાસે આવી તેને ડંખ દીધા. તરત જ તેણીએ અમે! પાડી. મને બચાવા મને બચાવે. અગલદત્તના ખેાળામાં પડી ગઈ. અગલદત્ત તેણીને સમજાવી કે કોઈ વાંધા નથી તુ ડર નહિ. તેણીને લઇને તે ઘર તરફ રવાના થયે. પવનથી વિશેષ ઝેર ન ચડે એમ માનીને નજીકના કોઇ દેવમંદિરમાં તેણીને લઈ ગયેા. શ્યામદત્તાને ભયંકર ઝેર ચડી ગયું હતું. મીલ્કુલ મડદાની જેમ નિશ્ચેતન થઇ પડી હતી. તેને માટે કોઇ વૈદ્યની શેાધ કરી પણ મલ્યા નહિ
શ્યામદત્તાને પકડીને તે દેવમંદિરના બારણામાં પાકે ને પાકે રડતા બેસી રહ્યો અને ખેલતા જાય છે કે હું
Page #205
--------------------------------------------------------------------------
________________
ધમધમ્પિલકુમાર પ્રાણેશ્વરી તું કેમ બેલતી નથી ? મને મૂકીને કયાં ચાલી ગઈ? હું તને મારા જીવથી પણ વધુ ચાહતે હતે. અને તું પણ મારે ખૂબખૂબ ચાહતી હતી. રસ્તામાં હાથી સર્ષ-સિંહ-ચાર વગેરે સર્વેને મારી તારું રક્ષણ કર્યું છે.
અત્યંત મોટેથી રડતે બેલ હતું. વનદેવીએ હે લત્તાઓ ! હે નિશાચરે? મને મદદ કરે. મારી પ્રાણ વલ્લભાને બચાવે. તેવે સમયે બે વિદ્યારે આકાશમાગે જઈ રહ્યા હતાં તેમણે તેને વિલાપ સાંભળે. તેથી એક વિદ્યાધર તેની પાસે નીચે ઊતર્યો. અને પૂછ્યું કે ભાઈ! તું કેમ રડે છે? શું થયું છે? અગલદત્તે બધી વાત કહી સંભળાવી. દયાળુ વિદ્યારે કહ્યું. ભાઈ ચિંતા ન કર. અને પિતાના હાથને સ્પર્શ કરી સ્પામદત્તાને ઝેરથી મુક્ત કરી. અગલદત્ત રાજી રાજી થઈ ગયે અને વિદ્યાધરના પગમાં પડી પ્રણામ કર્યા. અને સ્તુતિ કરી. હે દયાળુ ! હે ખેચરેશ્વર ! હે દુઃખીઓના બેલી! હે કરુણાના સાગર તમે જય પામે !
આ જગતમાં ઉપકાર કરનાર તે ઘણું ઘણું છે. પરંતુ સ્વાર્થ વિના તમારા જેવા મલે છે ! તમારા વખાણ કરું એટલાં ચેડા છે. મારી પ્રાણપ્રિયાને તે જીવાડી છે. તેના બદલામાં હું મારે પ્રાણ આપું તે પણ ઓછા પડે. જીવનભર હું તે તમારે ઋણી છું.
વિદ્યાધર કહે ભાઈ! મેં કશું જ કર્યું નથી મારી આવી સ્તુતિઓથી મને ગર્વ ન થાય મારે સ્તુતિ ન કર, હજુ તે મારે આકાશ માગે ઘણે દૂર દૂર જવાનું છે. એમ કહી તે પિતાના માર્ગે ચાલો થયે.
Page #206
--------------------------------------------------------------------------
________________
અગલદત્ત-ધમ્મિલ
વિદ્યાધરના ગયા પછી શ્યામલત્તાને લઈ તે મદિરના અંદરના ભાગમાં ગયો ત્યારે સ્પામદત્તા કહે છે. તે સ્વામી આ અંધારા દેવમંદિરમાં મને ગુંગળામણ થાય છે. ડર લાગે છે. તેમ છતાં તેને ત્યાં બેસાડી અગ્નિ લેવા ગયે અને જેમ બને તેમ જલદીથી અગ્નિ લઈને પાછા આવવાની ઈચ્છા રાખતો હતો. નજીકમાંથી જ અગ્નિ મલતાં તે લઈને પાછો આવી ગયો. - હાથમાં રહેલ અગ્નિ તેની હાંસી કરે છે કે જેણીને માટે તું જીવ આપવા તૈયાર થાય છે. જેની તું સેવા કરે છે. તેણીનું આચરણ અને તેણીના હૃદયમાંના ભાવ જ્યારે તું જાણીશ ત્યારે તેના પ્રત્યે તેને નફરત થશે.
અગલદત્ત દેવમંદિરમાં આવ્યું ત્યારે અંદરના ભાગમાં તેને પ્રકાશને ઝબકારો દેખાય ત્યારે તેણે શ્યામદત્તાને પૂછયું કે અંદર પ્રકાશ કેમ દેખાય છે! ત્યારે મેલા મનવાળી શ્યામદત્તા કહે છે કે એમાં શું પૂછે છે. તમે અગ્નિ લાવ્યા છે તેનું કોઈ પ્રતિબિંબ પડતું હશે. બીજું તે શું હોય? ત્યાર પછી થોડા સુકા લાકડાં ડાંખળીઓ ભેગાં કરી તેમાં અગ્નિ મૂકી તે સળગાવવા શ્યામદત્તાને તલવાર પકડાવી. વાંકેવળીને અગ્નિમાં કુંકે મારવા લાગે. એવામાં તલવાર પડી હોય તે અવાજ આવ્યો એટલે થામદત્તાની સામે જોયું. ત્યારે તેણી બોલી કે તલવાર મારા હાથમાંથી અજાણતા પડી ગઈ છે. તેને અવાજ થયેલ છે. અગલદત્તને શ્યામદત્તા સમજાવે છે કે હે પતિદેવ? આપ જાણો છે કે સ્ત્રીઓ જન્મથી જ બીકણ સ્વભાવની હોય છે. જેથી
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ધર્મી ધમ્પિલકુમાર તેમના હાથમાં તલવાર શી રીતે પકડી શકે ? બીકથી મારા હાથમાંની તલવાર પડી ગઈ તેમાં કોઈ આશ્ચર્ય નથી. ત્યારબાદ અગ્નિ બરાબર સળગાવી વાતાવરણમાં ગરમા લાવી. શ્યામદત્તાને સુવાડી દીધી અને પોતે આખી રાત ત્યાં જાગતે પડી રહ્યો સવારે તેને લઇને ઘેર ગયા. ત્યારબાદ તેણીના ખબર અંતર પૂછવા આવેલાં સગા સ્નેહીઓને બનેલી બધી વાત પણ કહી.
ત્યારબાદ સુખેથી આનંદ વિનેદ કરતાં કરતાં ભાગ વિલાસમાં દિવસો પસાર કરવા લાગ્યું. ભગ એ રોગનું ઘર છે છતાં માનવી અજ્ઞાનતામાં ભેગની લાલચમાં લપેટાએલે રહી અધિક ભેગ ભેળવી માનવ ભવ ગુમાવે છે. - એક દિવસ તે બપોરના ભોજન પતાવીને બે હતું. ત્યાં બે મુનિ મહારાજ ગોચરી વહેરવા ત્યાં આવી ચડયા. અત્યંત મેલાઘેલા કપડાં અને પસીનાથી તરબોળ એવા મુનિને જોઈ તેણે વિચાર્યું કે ખરેખર ત્યાગી તે આ મુનિએ જ છે. એમના હૈયામાં નથી રાગ કે નથી હૈષ, આવા વસ્ત્રોમાં પણ તેઓ આનંદથી રહે છે. ધન્ય છે તેમના ત્યાગને ! કઈ ચીજને મમતા નથી. માનપૂર્વક તેણે મુનિમહારાજને ભાત પાણી વહોરાવ્યાં. તે ગયા કે તરત જ તેમના જેવી જ તેમના જેવી જ આકૃતિવાળા બીજા બે મુનિ મહારાજ આવી ચડ્યા. તેમને પણ પ્રેમ પૂર્વક વહોરાવ્યું. તે ગયા કે તરત જ તેમના જેવી જ આકૃતિવાળી ત્રીજા બે મુનિ મહારાજ આવી ચડ્યાં. તેમને પણ પ્રેમથી વહરાવ્યું.
Page #208
--------------------------------------------------------------------------
________________
અલેદત્ત-ધમ્મિલ
અગલદત્ત વિચારમાં પડે કે શું આ નગરના લેકે ગરીબ છે કે કંજુસ છે? શું આ નગરમાં દુષ્કાળ પડે છે કે નગરની શેરીઓ ભીડ વાળી છે કે જેથી આ બંને સાધુએ ત્રણ ત્રણ વખત ફરી ફરીને અહીં જ વહેરવા આવ્યા હશે! તેથી તેણે વંદન કરીને ત્રીજીવાર આવેલા સાધુઓને પૂછ્યું હે મહારાજ ? આપ કયાં ઊતર્યા છે? મુનિ કહે ગામ બહાર વનમાં, એટલું કહી ચાલતા થયાં. ત્યારબાદ થોડા સમય પછી તે પેલા મુનિઓની પાછળ વંદન કરવા વનમાં ગયે. અત્યંત તેજસ્વી જૈન મુનિઓને પ્રેમપૂર્વક વંદન કર્યા. રૂપ અને ગુણના ભંડાર સમા એ મુનિઓએ ધર્મલાભ કો એક સરખા રૂપવાળા એક સરખાં દેખાવવાળા છ મુનિઓને જોઈ તે વિચારમાં પડે કે હું એકના એક મુનિ ત્રણ વખત વહોરવા આવ્યાં હતાં તેમ માનતે હતો તે છેટું કરે છે. આ છએ મુનિએ એક જ સરખાં દેખાય છે તેથી હું ઓળખી શકે નહિ. ગમે તેમ કહો પરંતુ મારા રાજાના કાર્ય માટે આવેલ તેવા મને આ મુનિઓના દર્શનને બહુ મોટો લાભ મલ્ય છે.
તેણે મુનિ મહારાજને ધર્મનું રહસ્ય પૂછતાં મુનિ રાજ બોલ્યા હે પુણ્યશાલી જગતમાં દયા જેવું બીજું કેઈ પુણ્ય નથી. જ્ઞાન–દાન જપ અને તપ પણ દયા વિના શેભતાં નથી. કોઈપણ પ્રકારની ધર્મ ક્રિયા પણ જીવિત વિના સાધી શકાતી નથી. માટે જીવનદાન જેવું કોઈ પુણ્ય નથી. જે અગ્નિ તૃષા મટાડે અને ઝેરથી માણસ જીવતો રહે એવું બને તોજ હિંસાથી પુણ્ય થાય જે અસંભવ છે
Page #209
--------------------------------------------------------------------------
________________
ધમી ધમ્મિલકુમાર
૨૦૦
જે માણસેા નિરપરાધી મૂંગા પ્રાણીઓને મારે છે. તેમની હિંસા કરે છે તે મહાપાપ છે. કાઇ પણ જીવ ચાહે તે પ્રાણી હાય યા જતુ હાય. તેનું રક્ષણ કરવાથી જે પુણ્ય થાય છે તે લાખ્ખા રૂપિયાનું દાન દેવાથી પણ મળતું નથી.
જીવદયા સંપૂર્ણ પણે પાળવી એ સ ંસારીએ માટે કઠીન છે માત્ર સાધુ-મિતરાજો જ પાળી શકે છે. પરંતુ તેમનાં ચરણની સેવા કરનારા ગૃહસ્થી અમુક અંશે જરૂર પાળી શકે છે. જેએ જાણતા અજાણતા પણ કદી જીવ હિંસા કરતાં નથી. અસત્ય ખેલતા નથી ચારી કરતાં નથી. મૈથુન સેવતા નથી. અને પરિગ્રહમાં લેાલુપતા રાખતા નથી એવા તેા માત્ર જૈન મુનિરાજો જ હોય છે.
ધનુ રહસ્ય મુનિરાજ પાસેથી સાંભળ્યા બાદ તેણે બીજો પ્રશ્ન પૂછ્યા કે હે મુનિરાજ ! આપ છ એ મુનિઓ યુવાન છે, સ્વરૂપવાન છે તેા કયા કારણથી વૈરાગ્ય પામ્યા અને દિક્ષા ગ્રહણ કરી તે કહેશે ? મુનિરાજ હસતાં હસતાં બાલ્યા હે વત્સ આ સ'સારમાં એવી કઈ ચીજ છે કે જેના કારણે બૈરાગ્ય ન થાય ; જેવી રીતે પતના રાગીનું કોઇ અંગ સધુ` હતુ` નથી તેમ સંસારમાં કંઇ સાર નથી. દરેકને કોઇને કોઈ કારણથી વૈરાગ્ય થાય છે. દરેક માટે એક સરખાં કારણેા હોતા નથી. અમારા વૈરાગ્યની વાત સાંભળ.
હાથીઓથી ભરેલું એવું વન વિંધ્યાચલ પર્વત ઉપર આવેલુ છે. તેમાં દેવલેાક જેવી એક પલ્લી છે. તેમાં ભીલ લાકે રહે છે. માંસાહાર કરીને ગુજરાન ચલાવે છે. ચામ ડાના કપડાં પહેરે છે. ગુફાઓને ઘર માની તેમાં રહે છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
૨૦૧
અગલદત્ત-ધમ્મિલ અને ચેરી એ તેમને મુખ્ય ધધ છે. તેમના ઘરમાં હાથીદાંત અન્ય હાડકા અને ચામડાની ચીજ જોવા મળે છે. ચાકળા-ચંદરવા કે તેણે તેવી ચીજોના બનેલા હોય છે. ક્ષત્રિય વંશમાં જન્મેલે એ અર્જુન નામે તેમને સેનાપતિ તેમની સાથે રહે છે અને સીની રક્ષા કરે છે. મહાબળવાન અર્જુનને હરાવવા કેઈ સમર્થ ન હતું. તે બહુ કુર-ઘાતકી અને નિર્દય હતે.
એક દિવસ તે પલ્લી પાસેથી એક સુભટ સ્ત્રી સાથે રથમાં બેસીને ત્યાંથી પસાર થઈ રહ્યો હતે. અને તેમને રેયાં. તે સુભટે ઘણા ભીલોને મારી ભગાડી મૂકયા હતા. તેથી અર્જુન તેમની સાથે લડવા આવ્યું. બન્ને સિંહ સામસામા લડવા લાવ્યા બેમાંથી કેઈ નમતું મૂકે તેવા ન હતા. આ સુભટે અર્જુનને જીત મુશ્કેલ છે. એમ સમજી પિતાની સ્વરૂપવાન સ્ત્રીને રથમાં આગળ બેસાડી. આવી સ્વરૂપવાન કામણગારી નવયૌવના સ્ત્રીને જોઈ અજુંનના હૃદયમાં વિકાર પેદા થયે. તેના હાથમાંથી હથિયાર પડી ગયાં. તેનો લાભ લઈ પેલા સુભટે અર્જુનને મારી નાખે. એ અમારે મોટો ભાઈ હતે અમે છીએ તેના નાના ભાઈએ છીએ. ભાઈ મરી જતાં અને સર્વે ભય પામી નાસી ગયાં.
અમે ઘેર પહોંચ્યા ત્યારે અમારી માતાએ અમને ન કહેવાના વેણ કહ્યાં. અરે કાયર ! ભાઈને મારનારનું વૈર લીધા વિના તમે પાછા ઘરમાં પેસી જઈને મારું નામ બેળ્યું છે. વીરમાતા તરીકેનું મારું નામ લજવ્યું છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
ધર્મા–ધમ્મિલકુમાર અહીંથી ચાલ્યા જાવ, ભાઈને મારનારને ગમે ત્યાંથી શોધી કાઢી મારી નાખ્યા પછી જ પાછા આવજે. દુશ્મનને જીવતે જવા દઈ તમે બાયલાની માફક પાછા આવ્યા છે તેથી મારું હૈયું ફાટી જાય છે.
આવી રીતે માતાએ ઉશ્કેરીને પ્રતિજ્ઞા કરાવીને પેલા સુભટને મારવા અમે છીએ ભાઈઓ ત્યાંથી નીકળ્યાં અને રથના પૈડાના ચિન્હો જોતાં જોતાં અમે ઉજજયિની નગ રીએ પહોંચ્યા અને એ સુભટને મારવા તેની પ્રત્યેક હીલચાલ ઉપર નજર રાખવા લાગ્યાં. એક દિવસ વસંતઋતુમાં ફીડા કરવા સર્વે નગરજને સાથે તે સુભટ પણ તેની પનિ સાથે નગર બહાર ઉદ્યાનમાં ગયે. અહીં અમે એ સુભટને સહેલાઈથી મારી શકીશું એમ વિચારી તેની પાછળ પાછળ અમે ગયાં. એવામાં કઈ ભયંકર સર્ષે તેની પત્નિને ડખ દીધો તેથી તેણીને લઈને તે કઈદેવ મંદિરમાં આવે અને પિકને પોકે રડવા લાગ્યો.
અગલદત્ત વિચારે છે કે અરે ! આ બધી જ વાત મને લાગુ પડે છે આ સુભટની વાત કરે છે તે કદાચ હું પોતેજ હઈશ? પરંતુ તે ભાવ ગોપાવી મુનિને પૂછે છે કે- હે મુનિરાજ ! પછી શું થયું !
એવામાં કોઈ વિદ્યાધરને દયા આવવાથી ત્યાં આવ્યા અને હાથના સ્પર્શથી તેની પત્નિને જીવતી કરી. તેણે વિદ્યાધરની સ્તુતિ કરી અને આભાર માન્ય વિદ્યાધર પોતાના રસ્તે ચાલતે થે. વિદ્યાધર ગયા પછી તે સુભટ તેની પત્નિને લઈ દેવમંદિરમાં આવ્યું. મંદિરમાં ઘણું અંધારું
Page #212
--------------------------------------------------------------------------
________________
અમલદધમ્મિલ
૨૦૩ હતું તેથી તેની સ્ત્રી ગભરાવા લાગી તેથી સ્ત્રીના કહેવાથી તે અગ્નિ લેવા ગયા.
એવામાં મારા આ ભાઈએ ફાનસ પેટાવ્યું એટલે તેને પ્રકાશ ત્યાં ફેલા. તે વખતે તેની સ્ત્રીએ મારા ભાઈને પ્રકાશમાં જોયે તેણીએ મારા ભાઈને પૂછયું કે આપ કોણ છે ? તે અત્યંત સ્વરૂપવાન કામણગારી આંખેવાળી નવયૌવનાને જોઈ અને તેણીએ પ્રેમપૂર્વક બોલાવ્યે તેથી તે તેણી પ્રત્યે પ્રેમાતુર બન્યું અને તે સ્ત્રી પણ મારા સ્વરૂપવાન ભાઈને જઈ આકર્ષાઈ ત્યારે મારા ભાઈએ કહ્યું કે હે રૂપસુંદરી ! મારા ભાઈના દુશમન એવા તારા પતિને હું મારીને તેને લઈ જઈશ. આથી તે સ્ત્રી બહુ ખુશ થઈ ગઈ અને બોલી કે હે વામી! જે તું મને લઈ જશે તે હું જ મારા સ્વામીને સરળતાથી મારી શકીશ. તારું કામ નહિ. કદાચ તારા ઉપર સામે ઘા કરશે તો મારી અને તારી મને કામના સફળ થઈ શકશે નહિં.
એવામાં તે સુભટ અગ્નિ લઈને આવી પહો ત્યારે મારા ભાઈએ ફાનસ ઓલવી નાંખ્યું. પેલા સુભટે પૂછયું કે અહીં મને પ્રકાશ જોવામાં કેમ આવ્યું હતું ? ત્યારે તે સ્ત્રીએ સુભટને સમજાવ્યું કે તમે લાવેલા અગ્નિનું પ્રતિબિંબ હશે એમ કહી અસલ વાત છુપાવી રાખી. પછી અગ્નિ સળગાવતી વખતે તેણે તલવાર પિતાની સ્ત્રીને પકડવા આપી અને પિતે નીચે નમી અગ્નિ કુંકતે હતો. બરાબર તે જ વખતે તે સ્ત્રીએ પોતાના પતિ એવા સુભટને મારવા તલવાર ઉગામી ત્યારે મારા ભાઈને થયું
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ધમ-ધમ્મિલકુમાર કે અરેરે? આ સંસારમાં આવી પણ સ્ત્રીઓ છે જે પિતાની વાસના સંતોષવા પ્રિયજનને પણ મારતાં અચકાતી નથી. આવા સુંદર-શુરવીર અને પ્રેમવાળા પતિને મારતાં જે સ્ત્રી સહેજે ખચકાતી નથી તે મારા પ્રત્યે કેવી રીતે પ્રેમવાળી થઈ શકશે? આવી સ્ત્રી ઉપર વિશ્વાસ કેવી રીતે કરાય ?
આ સંસારમાં પુરૂષે અત્યંત સ્નેહથી સ્ત્રીઓનું પિષણ કરે છે. સ્ત્રી માટે અનેક દુઃખ સહન કરે છે. પિતાનું શરીર પણ સોંપી દે છે એવી સ્ત્રીઓને સારી રીતે સંગ કરે છે. સ્ત્રીઓ વાસના સંતોષવા બહેકી જઈને પુરૂષને મારી નાંખતા સહેજે વિચારતી નથી. સ્ત્રીના મનની ચપળતા કોઈ સમજી શકતું નથી. તેથી મારા ભાઈએ તે સ્ત્રીને હાથ કંપા જેથી તેણીના હાથમાંથી તલવાર પડી ગઈ. પેલા સુભટે પૂછ્યું કે આમ કેમ? ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે મારા હાથમાંથી તલવાર પડી ગઈ. તેમ છતાં પિલા સુભટે તેના ઉપર વિશ્વાસ રાખે અને મંદિરમાં રાત વિતાવી.
મારે ભાઈ આખી રાત તે દેવ પ્રતિમાની પાછળ બેસી રહ્યો અને સવાર થતાં સુભટ તેની સ્ત્રીને લઈને ગયે. ત્યારબાદ તે ત્યાંથી નીકળી અમારી પાસે આવી સર્વ હકીક્ત કહી. ત્યારબાદ અમે વિચાર્યું કે હવે આપણે એ સુભટની પાછળ એને ઘેર જવું યોગ્ય નથી. માતાની આજ્ઞાથી આપણે શત્રુને મારવા નીકળ્યા છીએ પરંતુ સૌથી પ્રથમ તે આપણે સાચા દુશ્મનોને ઓળખી તેને મારવા જોઈએ. આપણા સાચા હુકમને છે મેહ અને કામ. જગતમાં માનવી જેવા દુશ્મનને તે સૌ મારી શકે છે પણ
Page #214
--------------------------------------------------------------------------
________________
અગલદત્ત-ધમ્મિલ
૨૦૫
આ બે અદ્રશ્ય પણ અતિ ભયંકર દુશ્મના છે તેને મારી શકીએ તાજ સમથ ગણાય,
આ સંસારમાં કોઈ કાઇનુ કોઈ નથી. મા—માપ, ભાઈ-મહેન, સ્ત્રી કે પુત્ર પરિવાર સૌએ સ્વાર્થીનાં સગાં છે. વિષયે વિષ સમાન છે. ઇન્દ્રિએની લાલુપતાભયંકર છે. આ બધું જાણવા છતાં માણસે બેદરકાર રહી જીવન બરબાદ કરે છે.
જ્યારે કરેલા ક્રમે ભાગવવાના આવે છે ત્યારે અત્યંત પ્રેમાળ પત્નિ અઢળક ભેગી કરેલી મિલક્ત કે લક્ષ્મી-બુદ્ધિ શાળી અને બહાદુર પુત્રો કે જિગરજાન મિત્રો પણ છેડાવી શક્યાં નથી. જે જેવું કરે છે તેવુ' જ પામે છે. કુટુ ખ ખાતર કરેલા કર્મા–કુટુંબને નહિ પણ પેાતાને જ વવા પડે છે ત્યારે બાર ખોર જેવડાં આસુ પડે છે લુછનાર પણ કોઈ હેાતુ નથી. આવી રીતે અમેાને જ્ઞાન થતાં અમે ત્યાંથી ચાલી નીકળ્યાં.
લેગ
જેને
અમે આજદીન સુધીમાં કરેલાં અનેક કર્માં ધાવા કાઈક તી ભૂમિની શેાધ કરવા નીકળ્યાં. ત્યાંજ અમેને એક મહાજ્ઞાની ગુરૂ મલી ગયાં. તેમનું નામ હતુ દ્રઢવતી મુનિ. અમે તેમને વંદન કરી તેમના ઉપદેશ સાંભળી સંસાર ત્યાગી વૈરાગ્ય ઉપજતાં સાધુ ધમ અપનાવ્યે એટલે કે દિક્ષા ગ્રહણ કરી. અને ગુરૂજીએ અમારા નામ અનુક્રમે દ્રઢ ધર્માં, ધ'રૂચિ, ધર્મીદાસ, સુવ્રત, દ્રઢ વ્રત અને ધર્મોપ્રિય આપ્યાં ત્યારથી અમે સૌ સાથે એક બીજાને મદદ
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ધર્મ-ધુમ્મલકુમાર કરતાં કરતાં ઠેર ઠેર વિહાર કરીએ છીએ. અમારા જીવનમાં વૈરાગ્યનું કારણ એક “શ્રી” જ છે.
- મુનિની વાણી સાંભળીને અગલદત્ત બેત્યે, હે મુનિ રાજ ! તમારા ભાઈ અજુનને મારનાર હું પોતે જ છું. અને આપની વાતથી જ મને જ્ઞાન થયું કે મારી સ્ત્રી કેવી છે ! હે પ્રભુ ! સારું થયું કે મારી પત્નિના હાથે હું મૃત્યુ પામે નહિં. નહિંતર આર્તધ્યાનપૂર્વક મરીને હું નરકમાં
જ જાત. | હે મુનિરાજ ! આપની વાણી સાંભળી મારી આ ખુલી ગઈ છે. અત્યાર સુધી સ્ત્રીમાં આસક્ત રહી જીદગીના અમૂલ્ય વર્ષો વ્યર્થ ગુમાવ્યા છે. આજે આપનો સત્સંગ મને લાભદાયક થયે છે. મારો વિષય મેહ દૂર થઈ ગયે છે. હવે તે ભવસાગરમાં ડૂબી રહેલાં એવા મને બચાવે હવે મને આ સંસાર ખારે ઝેર લાગે છે મને દીક્ષા આપો. આમ સંસારમાંથી વિરક્ત થયેલા એવા આ અગલદત્તને મોટા મુનિએ દિક્ષા આપી. અને તેની પાછળ ખૂબ મહેનત લઈ સાધુઓને સઘળે આચાર શિખવાડયે - આમ અગલદત્ત સાધુ બની ગામે ગામ વિહાર કરતા થકા અહીં આવ્યા. તે હું પોતેજ છું એમ ધમિલને સમજાવ્યું.
• ધમ, પાપીઓને પણ તારે છે. ૦ ધમ, અસતમાંથી સસ્પંથે લઈ જાય. ૦. ધર્મ એ જગતના માટે તારણભૂત છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૧ ધમિલ ભેગવિલાસમાં
ધમ્પિલકુમાર આપઘાત કરવાનું માંડી વાળી જીવતે નર ભદ્રા પામે તેમ સમજી જીર્ણ ઉદ્યાનમાંથી પાછા ફર્યો અને એક મનહર બગીચામાં ગમે ત્યાં અશોક વૃક્ષની નીચે એક મુનિરાજને જેમાં તેમને ઉપદેશ સાંભળતે તે બેઠો હતે. મુનિએ અનેક દષ્ટાંતે દ્વારા ધર્મ સમજાવ્યું.
તે મુનિ બેલ્યા. ધમિલ ! આ અગલદત્તનું દૃષ્ટાંત તને કહ્યું તે મારી પોતાની જ વાત છે. સ્ત્રીઓ પાસેથી સુખની આશા રાખવી એ નરી મૂર્ખતા છે. ભ્રાંતિ-મોહન ભ્રમ અને કદાગ્રહ છે. મેં સ્ત્રીને કારણે અનેક પ્રકારના કષ્ટો સહન કર્યા છે. અને તેથી જ તને કહું છું કે સ્ત્રીમાં આસ, ક્ત થઈ હવે વધુ દુઃખી ન થા. I આટઆટલું મુનિના મુખેથી સાંભળવા છતાં ધમિલને ભેગવિલાસની ઈચ્છા ઘટતી નથી. એટલે દલીલ કરે છે કે હે મુનિ ! શું બધી સ્ત્રીઓ એક સમાન હોય છે? હું માની શક્તો નથી કેમકે એક જ હાથની પાંચે આંગળીઓ સરખી નથી અરે ! જેની કુક્ષીમાં જિનેશ્વર દેવે ચક્રવતીએ વાસુ દેવે અને એવા અનેક મહાપુરૂષે જન્મ પામ્યા છે એ રીતે રતનની ખાણ સરખી સ્ત્રીઓને નિંદનીય કેમ કહી શકાય ? વળી સ્ત્રીઓને જ કેમ? શીલથી ભ્રષ્ટ થયેલાં કેટલાંક પુરૂ
ને ન તજવા જોઈએ? તેમજ શીલવતી સતીએ શું ઉપાસ્ય નથી ?'
હા. કોઈએક સ્ત્રી ચારિત્રવિનાની હોય પણ તેથી બધી જ સ્ત્રીઓ એવી હોય એવું માનવું વ્યાજબી નથી.”
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ધર્મી-કમ્મિલકુમાર
વળી પતિના મૃત્યુ પછી પુન`ગ્ન પણ કરતી નથી. આવી એ ને કઈ રીતે ત્યાજય કહેવી !
વળી પાપી પુરૂષા સાતમી નરકસુધી જાય છે જ્યારે સ્ત્રીઓ સાતમીએ તા નથી જતી. મેાક્ષ મેળવવા માટે સી કે પુરૂષ બંન્ને હકદાર છે પુરૂષાથી અધિક પ્રમાણમાં ધમ' કરનાર સ્ત્રીઓને આપ કેમ નિ છે. તે મને સમજાતું નથી. જગતમાં સતીઓના ઉત્તમચિત્રો ઘણા ઘણા જોવા મળે છે. તે આદરણીય પણ છે. માટે સ્ત્રી જાતિ એકાંત ત્યાજ્ય નથી. નારીની શક્તિ અનુપમ હૈાય છે.
ધમ્મિલ કુમાર કહે હે મુનિ ! આપે સ્ત્રીઓને અનેક દયા વાળી જણાવી સ્રીને નરકની ખાણુ કહી છે. પરંતુ બધીજ સ્ત્રીએ એવી હાતી નથી.
આપ તે સ ંસારથી વિરક્ત હાવાથી આપને સ્રીઓ દોષવાળી જણાય. પરંતુ હું તે રાગી છું અને તેથી હું સ્ત્રીઓને સંસારમાં સારભુત માનું છું.
વળી પમ્મિલ કહે કે મુનીશ્વર ! આપે કહેલું કે હું" તારું દુઃખ દૂર કરવાને સમર્થ છુ એમ કહીને આપે જે પ્રતિજ્ઞા કરેલી છે. તે આપ જરા યાદ કરો ! હે દયાળુ ! ભેગા ભેગવવાની મારી ઇચ્છા હજુ તૃપ્ત થઇ નથી. મારૂ મન હજુ ધન મેળવવાની ઇચ્છાવાળુ છે અને આપની આબરૂ ફરી પાછી મેળવવાની છે તે આપ મારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય એવું કરી.
ત્યારે મુનિરાજ આલ્યાં, હૈ ધુમ્મિલ ! હે પુત્ર! જો તું સાધુના વેશ ધારણ કરી, સળંગ છ માસ સુધી
Page #218
--------------------------------------------------------------------------
________________
યસ્મિલ-ભાગવિલાસમાં
૨૦૩
આય ંબીલનું તપ કરીશ તે મનવાંછિત લક્ષ્મી જરૂર પ્રાપ્ત થશે. જેવી રીતે અગ્નિ સુવ ને શુદ્ધ કરે છે. ગરમી વરસાદ લાવે છે–ક્ષાર કપડાના મેલ દૂર કરે છે. કડવાશ રોગ મટાડે છે. ટાંકણુ મૂર્તિની પૂજા કરાવે છે. જમીન ધાન્ય નીપજાવે છે તેમ આ છમાસના આયંબીલનું આકરું તપ તરત ફળે છે. તેથી તરતજ ધમ્મિલે સાધુનું વ્રત અ ંગીકાર કર્યું. સાધુના વેષ પહેરી ત્યાંથી તુરતજ વિહાર કરી કાઈ અનજાન નગર પાસે કોઈ ભૂતમંદિર જેવા સ્થળે રહ્યો.
મુઠ્ઠીભર અનાજ જેટલા આહારથી જીવન નભાવતા થકે પોતાનુ આકરૂ' તપ કરવા લાગ્યા. સ્નાન વિનાનું પર સેવાથી ચીકાશવાળું શરીર મેલાઘેલા કપડાં તથા તેમાં ઉત્પન્ન થતાં જૂ લીખ, માંકડ, ડાંસ, વગેરે જંતુઓથી થતી ઉપદ્રવની વ્યથા પણ સહન કરવા લાગ્યા આમને આમ છ માસ પસાર થઈ ગયાં. ત્યારે તેણે આકાશમાંથી દેવવાણી સાંભળી.
હું ધમ્મિલ ! તુ વિશ્વાસ શ્રદ્ધા રાખજે ! તુ વિદ્યાધર રાજાની અને શાહુકાર શેકીયાઓની ખત્રીસ કન્યાએ મેળવી વિપુલ સ’સારસુખ પામીશ. અને તારી ઇચ્છા મુજબ ભાગ-મુખ તથા લક્ષ્મી પણ મેળવીશ આ સાંભળી ધમ્મિલ રાજી થયે.
દેવની વાણી સાંભળી ધમ્મિલ ભૂતના મઢમાં બેઠા હતેા. તેવામાંજ કોઇક તાપસખાઈ ત્યાં આવી અને એલી કે અહીં ધમ્મિલ છે ? ધમ્મિલે કહ્યું હા હુ જ વ્યસ્મિલ
૧૪
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૦
ધી-ધમ્મિલકુમાર
છું. ત્યારે તેણીએ કહ્યું ચાલ, જલદી રથમાં બેસી જા, ચંપા નગરી તરફ જવાનું છે. આ સાંભળી ક્ષણવાર તેા ધમ્મિલ વિચારમાં પડી ગયેા. આ ખાઈ કાણુ મારૂં નામ કયાંથી જાણતી હશે ? હું અહી છું. ખખર પડી હશે? મને કેમ એલાવતી હશે ?
હશે ?
તેવી તેને કયાંથી
ફરી વિચાર કરે છે કે જે હાય તે ! દેવાએ જ આ કર્યું છે પછી મારે ચિંતા કરવાની શું જરૂર છે? જેથી ધ્રુમ્મિલ તરત જ કુદકો મારી રથમાં બેસી ગયા અને મુનિના વેષથી મુક્ત બની સારથી અનીથની લગામ હાથમાં લીધી અને ચંપાપુરી તરફ હુંકારવા લાગ્યું. થમાં બેઠેલી એક કન્યા તેણે જોઇ,
ધસ્મિલ વિચારે છે કે ખરેખર આ તાપસી જેનુ નામ બેલી છે તે કદાચ અન્ય કોઈ ધમ્મિલ હશે. એક સરખાં નામવાળા ઘણા માનવી હોઈ શકે. હું ધર્મિલ નામ સાંભળી રથમાં બેસી ગયે! છું પણ પ્રભાત થતાં તે શ્રી મારુ રૂપ જોઇને ગુસ્સે થઇ જશે. એવામાં પ્રાત : કાળ થયે.. અજવાળુ વરતે સૂર્ય દેખાવા લાગ્યા. રસ્તામાં કલકલ કરતુ ઝરણુ જોઇ રથ ઊભા રાખી ઘેાડાઓને જોતરેથી છેડી પાણી પાયું અને ઊભા રાખ્યાં.
રથમાં બેઠેલી અત્યંત સ્વરૂપવાન કન્યાને જોઇ ધમ્મિલ મેહ પામ્યા. પરંતુ ધમ્મિલને જોઇ કન્યા ખેદ પામી, અર્ધાં સાધુના અને અર્ધા ગૃહસ્થના વેશ તેમજ દેખાવમાં પણ ન ગમે તેવા પુરૂષ જોઈ તે કન્યા બેલી હે માતા ! આ માણસ કોણ છે ? આવા ભય કર દેખાવવાળા માણસ તે આજદીન સુધીમાં
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૧૧
ધમ્મિલભેગવિલાસમાં મેં કયા યે નથી. ભૂત ઘરમાંથી આવેલ કઈ ભૂત જ લાગે છે. મેં પૂવે જે ધમિલ જે હતો તે ધમિલ આ નથી. આ તે કોઈજ બીજે જ લાગે છે. રાત્રીના અંધકારમાં મેં તેને બરાબર જોયેલ નહિ. નહિંતર હું તેને રથ ઉપર ચડવા જ ન દેત. હે માતા ! મારે પ્રિયતમ મિલ મળી શક્યું નથી. એટલે હવે આગળ જવાની શી જરૂર છે ! હું તે. હવે અહીંથી જ પાછી વળવા માંગુ છું. ઘાવમાતા કહે બેટા ? પાછી જઈશ તે તારી બે આબરૂ થશે માટે અત્યારે અમારી સાથે ચંપાપુરીમાં આવે. પછી તારી ઈચ્છા મુજબ કરીશું તે બન્નેની વાત ધામિલ સાંભળતે હતે. છતાં ન રહી અને ઘડઓ જોડ્યા. પછી જેધર્મિલ રથ ઉપર પગ મૂકીને ચડવા જાય છે કે તરત જ કન્યાઓ સારથી બની રથ દેવા. ધમ્મિલ રથ પકડી રાખે હતો તેથી આ નિર્દય કન્યા ચાબુક ફટકારવા લાગી. તેમ છતાં ધમિલે રથ છે નહિ,
આગળ જતાં થાક લાગતાં અને ભૂખ લાગતાં એક નગરની નજીક રથ ઉમે રાખ્યા. ત્યારે મિલે કહ્યું તમે જરાય મુંકશે નહિ. હું ગામમાં જઈને ભજન સામગ્રી લઈ આવું છું. ત્યાં સુધી આરામ કરે. અને ધમ્મિલ તે નગરમાં ગયે. ત્યાં ઘણા માણસ સાથે ઊભેલા ડરને જોયાં. તેમના મુખ ઉપર ચિંતા દેખાતી હતી. ધમિલે ત્યાં આવી ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે ડાકરે કહ્યું કે મારે ઉત્તમ લક્ષણવાળે વછેરે ગમે તે રોગને કારણે સુકાતા જાય છે અને ઉપાયે કરવા છતાં કંઈ વળતું નથી.
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ધર્મીધમ્પિલકુમાર મને ચિંતા છે કે શું આ રૂડો રૂપાળે વછેરો મરી જશે!
મિલ કહે ઠાકર ! ચિંતા ન કરો. આના શરીરમાં કંઈક શલ્ય છે તેણે તરત જ ભીની માટી વડે તેને શરીર ઉપર લેપ કર્યો અને વછેરાને છાયામાં ઊભે રાખે. પછી બારીકાઈથી નિરીક્ષણ કર્યું. જે ભાગની માટી વહેલી સુકાઈ ગઈ તે ભાગમાં જ શક્ય છે એમ સમજી તે ભાગમાં
ડું વાઢકાપ કરી શલ્ય શોધીને કાઢી નાંખ્યું અને ત્રણ રોહિણી નામની (સંહણ) ઔષધિ લગાડી તેને ઘા તરત જ રૂઝવી દીધું. વછેરે નિરોગી થયે. તેથી ઠાકોર બહુ ખુશ થઈ ગયાં. અને પૂછવા લાગ્યા કે હે પરદેશી ! તારી કલાથી હું ખુશ થઈ ગયો છું. તું કોણ છે અને કયાંથી આવે છે. તેમજ તારી સાથે કોણ કેણ છે?
ધમિલ કહે છે મિત્ર? મારું નામ ધમ્મિલ છે. હું કુશાગ્ર પુરથી આવું છું. ગામ બહાર મારો રથ ઊભો રાખે છે. તેમાં મારે પરિવાર છે. તેથી ઠાર ત્યાં જઈ બંને સ્ત્રીઓને રથ સહિત ગામમાં લઈ આવ્યા. તથા તેમને ખાવા-પીવાની–રહેવાની સ્નાન તથા વસ્ત્રોની વ્યવસ્થા કરી આપી. ગુણવાન ગમે ત્યાં જાય પણ અધિક માન મેળવનારે બને છે. સૌએ ખાઈ પીને આરામ કર્યો. ધમ્મિલે ઠાકર સાથે રહી દિવસ પસાર કર્યો.
થાક અને દુઃખથી કંટાળેલી રાજપુત્રી સેથી પહેલી રાત્રિની શરૂઆત થતાં જ નિદ્રાવશ થઈ ગઈ. ત્યારબાદ પેલી તાપસબાઈ ધમિલ પાસે આવી ત્યારે ધમ્મિલે પૂછયું કે તમે બંને કોણ છે ! શા માટે નીકળ્યા છે. મને કેમ
Page #222
--------------------------------------------------------------------------
________________
ઘન્મિલ–ભેગવિલાસમાં
૨૧૩ બોલાવ્યા હતા અને બેલાવ્યા પછી આ કન્યા મારી પ્રત્યે આવું નિષ્ફર આચરણ કેમ કરે છે? ત્યારે તાપસી કહે છે ધમિલ, અમારી આખી વાત શાંતિથી સાંભળ.
માગઘપુર નામે એક મોટું નગર છે, વિશાળ રાજ માર્ગો ઉપર હાથી ઘેડા અને રથ ભી રહ્યા છે. મેટી મહેલાતો અને ગગનચુંબી ઈમારતથી નગર શેભે છે. તેમાં અરિદમન નામે રાજા રાજ કરે છે તેમને કમલા નામે પુત્રી છે અને હું તેની ઘાવમાતા છું મારું નામ વિમલા છે.
રાજાએ પુત્રીને સ્ત્રીને લાયક બધી કળામાં નિપૂણ બનાવી છે. પરંતુ તે યુવાન થતાં પૂર્વ જન્મના ચોગે પુરૂષ પ્રત્યે નફરતવાળી હતી. તે કહેતી કે પુરૂષે તે સ્વાથ, નિર્દય, ચલિત ચિત્તવાળા અને કેઇનું ભાંગનારા જ હોય છે એટલે તે કેઈપણ પુરૂષને જુએ તો દુઃખી થઈ જતી. અનેક કુલીન રાજપુત્રોને જોયાં છતાં કોઈના પ્રત્યે તેણીને સહેજે પ્રેમ ઉપજતો નહિ, ધિકાર જ ઉપજતો. વિચા
સ્તી કે આવી સુંદર ગુણવાન કરીને પુરૂષ પ્રત્યે દ્વેષ ભાવ કેમ રહે છે ! તેથી વિચાર્યું કે જે આ છોકરીને ચૌટા વચ્ચે ભર ગીરદીમાં રાખીએ અને કદાચ કેઈ નવા યુવાન પુરૂષને જોઈને તેની પ્રત્યે રાગી થાય તે સારૂં. મેં રાજાને વાત કરી. રાજાએ તે મુજબની વ્યવસ્થા કરી. નગરની વચ્ચે મહેલ રાખે. ચારે દિશામાં બજાર અને માણસ જ દેખાતાં મહેલમાં તમામ કાર્ય માટે સ્ત્રીઓ જ હતી.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ધર્માધમ્મિલકુમાર એક દિવસ કમલા ઝરુખામાં બેઠી બેઠી નગરી ચહલ પહલ જોઈ રહી હતી. ત્યાં કોઈ અત્યંત સ્વરૂપવાન કોઈ યુવાન રાજમાર્ગ ઉપર પસાર થઈ રહ્યું હવે તેને જઈને પુરૂષ પ્રત્યે તેને ભાવ શાંત બની ગ.
તેણીના મનને ગમી ગયે. ત્યારે મને કહ્યું છે માતાજી આ યુવાનને જોઈને મારા હૈયામાં કંઈનું કંઈ થઈ જાય છે. અત્યંત આનંદ થાય છે. તે કોણ છે? માતાજી? તમે ગમે તેમ કરે પણ તે યુવાન મને સ્વીકારે તેના વગર હવે હું જીવી શકું તેમ નથી મારું હૈયું તેના પ્રત્યે અદ્ભુત રાગવાળું થયું છે.
મેં વિચાર્યું કે અત્યારે તેનું શું કર્યું છે તે આ કાર્ય જલદીથી પતાવી દેવું જોઈએ. કોણ જાણે કયારે એનું મન ફરી જાય! એનું ચંચળચિત્ત છે. ભરેજો ન રાખવો જોઈએ.
આથી તરત જ હું તે યુવાન પાસે ગઈ અને પૂછયું કે તું કોણ છે? અને કેને પુત્ર છે ! ત્યારે તેણે કહ્યું કે હું સમુદ્રદત્ત શેઠને પુત્ર છું. મારું નામ મિલ કુમાર છે. ત્યાર પછી ફરીવાર મેં તેને કહ્યું છે. યુવાન ! તું ખરેખર નસીબદાર છે. આપણા રાજાની કુંવરી તને જોઈને તારા પ્રેમમાં પડી ગઈ છે. જે પહેલાં પુરૂની નફરત કરતી તે આજે તને જોઈને મહેશ બની ગઈ છે. માટે હે મહાભાગ્યવાન ! તું આ રાજકન્યાને પરણી સુખી થા.
યુવાન કહે છે માતા ! આવી ગેળથી યે ગળી વાત કોને ન ગમે. પરંતુ હું વણિક પુત્ર છું તો રાજકન્યાને શી રીતે પરણી શકું ! તમે જરા વિચારો કયાં રાજહંસી અને
Page #224
--------------------------------------------------------------------------
________________
ઘમ્મિલ-ભેગવિલાસમાં
૨૧૫ કયાં બોલે? કયાં મણિ અને કયાં પથરે ! ક્યાં કલ્પવેલી અને કયાં ઘાસ ? કયાં રાજપુત્રી અને ક્યાં હું ? આ કઈ રીતે શેભે ખરું ?
ત્યારે મે કહ્યું–હે પુત્ર ! આવું દોઢ ડહાપણ છોડી દે. લકમી ચાલે કરવા આવે ત્યારે મેં ધવા જવાય નહિ. આવતી લક્ષ્મીને તે વધાવી લેવી જ જોઈએ! ત્યારે ધમિલ કહે તમારી વાત સાચી છે પરંતુ મારે મારા માતાપિતાને તે પૂછવું જોઈએ ને? કહ્યું સારું જા, તેરા માતાપિતાની મંજૂરી લઈને તરત જ પાછા આવી જા. એ પ્રમાણે તે તરત જ પાછા આવ્યા અને બે – હે માતાજી ! મારા પિતાએ કહ્યું કે રાજપુત્રીને રાગ જોઈને તું શા માટે ખુશ થાય છે? તું વિચાર કે રાજ કન્યા મેળવવાને લાયક તું છું ખરો ? મોટા સાથે નાને જાય તે મરે નહિ તે માંદો તો થાય જ, તને તારા લાયક ઘણી કન્યાઓ મળશે. દાસપણું કરવું હોય તો જ રાજકન્યાને સ્વીકાર કર, અન્યથા નહિ. | મારા પિતાની અનિચ્છા હેવા છતાં જો હું આ રાજકન્યાને પરણું તે મારા પિતા મને ઘરમાં રહેવા દે ખરા. પરંતુ તે માતા ! મને એક ઉપાય સુઝે છે કે મારા મામા ચંપાપુરીમાં રહે છે. તેમને મારા પ્રત્યે ખૂબ પ્રેમ છે. આ રાજકન્યાને પરણીને ત્યાં જઈને સુખેથી રહી શકું. મેં કહ્યું–કે ભાઈ તારે જ્યાં રહેવું હોય ત્યાં રહેજે પણ આ રાજકુમારી સાથે લગ્ન કરી લે. રાજાના જમાઈ બન્યા પછી રહેવાની શું મુશ્કેલી રહેવાની છે?
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ધમી-ધમ્મિલકુમાર તેથી તેણે કહ્યું કે તું તારી કન્યાને લઈને આ ભુતધરમાં આવજે હું તમને ત્યાં મળીશ એમ કહીને તે ચાલ્યા ગયે છે. તેના કહેવા પ્રમાણે રાજપુત્રીને લઈને હું ભુતમ દિરમાં આવી અને ધમિલને બુમ પાડી તેમાંથી તે તું ભાગ્યશાળી મળે ! હવે શું કરું? હવે આ કન્યા તારામાં શી રીતે પ્રેમવાળી થાય તે જ વિચારું છું.
હે પુત્ર! તું પણ તારી સત્ય હકીક્ત મને કહી સંભળાવ જેથી પરસ્પર સંબંધ વધે. ત્યારે ધમ્મિલ બે હે માતાજી! કુશાગપુરના રહેવાસી સુરેન્દ્રદત્ત શેઠને પુત્ર નામે ધમ્મિલ છું વેશ્યાના વ્યસનથી મારું ઘર ધન અને પરિ. વાર નાશ પામ્યા છે. કંટાળીને ધન નહિં મલવાથી વેશ્યાએ મને ફેંકી દીધે. આપઘાત કરવાની ઇચ્છાથી વનમાં જવા છતાં આપઘાત ન પામી શક્યા. તેવામાં ત્યાં એક મુનિરાજ મલ્યાં. તેમણે મને શાંત પાડે. ત્યાંથી ભમતે ભમતે અહીં આવી બેઠો હતો. અહીં દેવેની વાણી સાંભળી એવામાં જ તમે આવીને બેલ ત્યારે વિમલા બોલી હે વત્સ ! અમારા નસીબે તું મલી આવ્યું છે તે બરાબર છે ખોટો પશ્ચાતાપ કરવાથી શું વળવાનું છે? પરંતુ તેને વિનંતિ કરું છું કે હવેથી તું એવી રીતે રહેજે અને બેલજે કે જેથી મારી પુત્રી તારા પ્રત્યે રાગવાળી થાય, ધમિલ કહે હે માતાજી ! જે આપ મારા ઉપર પ્રસન્ન રહેશે તે મારા મનોરથે અવશ્ય સિદ્ધ થઈ જશે.
આમ તે બંને વાત કરી રહ્યા હતા તેવામાં પ્રભાત થયું. કમલા પણ ઊંઘમાંથી ઊડી ગઈ. પ્રાતઃકાળનું કાર્ય
Page #226
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલ ભેગવિલાસમાં પતાવી ઠાકરની રજા લઈ સર્વે ચાલી નીકળ્યાં. તેમને રથ ચંપા નગરી તરફ દોડવા લાગે. આગળ જતાં ભયંકર વન આવ્યું. રસ્તામાં મોટા ભયંકર સર્પો હતા. ધમિલે પોતાની વિઘાથી તેમને દુર ફેંકી દીધા આગળ જતા માણસ ખાઉ વિકરાળ સિંહ મધ્યે. અહીં પણ ધમ્મિલે મંત્રબળથી સિંહને શાંત કરી દીધે આગળ જતાં મદઝરતે મહાકાલ મોટા દંતુષળ વાળે હાથી મ. હાથીને જોઈને કમલા અને વિમલા ધ્રુજવા લાગ્યાં. ધમ્મિલે તેમને હિંમત આપી અને નહિં ગભરાવા કહ્યું હું હમણાં જ એને સીધે કરીશ અને ભગાડી મૂકીશ.
તરતજ ધમ્મિલ રથમાંથી નીચે ઉતર્યો અને હાથીની સામે ગયે. માથે બાંધેલ ફેંટો તેની સામે ફેંક. હાથી સુંઢથી ફેટ લપેટવા ગયે તે લાગ જાઈને ધમિલ તેના બંને દાંતે ઉપર પગ મૂકીને તેના મસ્તક ઉપર ચડી બેઠે. અને ત્રિશુળથી મારવા લાગ્યો. હાથી ગભરાઈને દોડા દોડ કરતે બૂમ પાડતે અને કુદતે હતે. સુંઢથી ધર્મિલને પકડવા ઘણી કોશિષ કરતો પરંતુ તે ફાવી શકે નહિં. હાથી ખૂબ થાકી ગયા અને નરમ બની ગયું ત્યારે ધમ્મિલ ઊતરીને રથમાં બેસી આગળ ચાલવા લાગ્યા. આગળ જતા એક મહાભયંકર લાલઘુમ આંખોવાળે જંગલી પાડો મલ્યા. રથના ઘોડાઓ પણ તેને જોઇને ગભરાવા લાગ્યા એટલે ધમિલે સિંહનાદ કર્યો. આટલામાં કયાંક સિંહ આવી ચડ છે એમ સમજી પાડે તુરતજ ભાગી ગયો. આમ રસ્તામાં સર્પ સિંહ-હાથી પાડો મલ્યા પણ કોઈને તેણે
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ધર્મી-ધમ્મિલકુમાર માર્યા નહિં કારણ – જૈને દયા ધર્મનું પાન કરતા હોય છે, કોઈને મારવામાં માનતા નથી પણ રક્ષણ કરવામાં માને છે.
આગળ જતાં ચોનું ટોળું કહ્યું અને તેમણે રથને ઘેરી લીધો. ધર્મિલ ડાંગ લઈને નીચે ઉતર્યો અને ફટાફટ બે ચારેને વધેરી નાંખ્યા આ જોઈ સૌ ચોર હથિયાર મૂકીને ભાગી ગયા, ધમ્બિલે બધાં જ હથિયાર ભેગાં કરી રથમાં ભર્યા. એવામાં ભલેને સેનાપતિ લડવા આવી પહોંચે. મિલે તેમનાજ હથિયારોથી શત્રુના ઘણાં માણસાને મારી નાંખ્યા. સેનાપતિને પણ મોતને ઘાટ ઉતા તે જોઈ અન્ય ભલે ભાગી છૂટયા વિજયી ધમિલ રથ લઈ આગળ ચાલવા લાગ્યું. તે વખતે વિમલ પુત્રી કમલાને કહે છે આ માણસ ખરેખર કુશળ લડે મહા બુદ્ધિશાળી મર્દ છે. તેમ તેના ગુણોની પ્રશંસા કરવા માંડી. આ માણસ આગળ જતાં જરૂર મોટું માન મેળવશે હવે તારે તેના પ્રત્યે દ્વેષ રાખવે નકામે છે તે જે ધમ્મિલને જે છે. તે ખરેખર સુંદર હશે. પરંતુ આ ધમિલ તે બુદ્ધિશાળી, બહાદુર અને સમજુ છે. રૂપરંગને મેહ છોડીને ગુણની કિંમત કરતાં શીખ ! મારું કહેવું છે કે તું આ ધમિલને સ્વીકારી લે.
આ સાંભળી કમલા બોલી હે માતા ! મને લાગે છે કે ઉંમરની સાથે સાથે તારી બુદ્ધિ ફરી ગઈ લાગે છે. જે મને ગમતું નથી તેનું નામ મને શા માટે યાદ કરાવે છે. મને આ દીઠે ગમતું નથી.
આ ધમિલનું નામ મને પ્રેમ ઉપજાવતું નથી તે
Page #228
--------------------------------------------------------------------------
________________
ઘમિલ–ભેગવિલાસમાં
૨૧૯ પછી સ્પર્શની તે વાત કરવાની કયાં રહી? જેની પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થતું નથી એવા પુરૂષ સાથે ગૃહસ્થાવાસ નિંદવા ગ્ય છે. સમાજમાં પરણેલી ઘણી નાદાન સ્ત્રીઓ પરપુરૂષને હેરાન હેરાન કરી મૂકે છે તેવી રીતે હિંમતવાન સ્ત્રી એકલી હોવા છતાં કોઈ પપુરૂષ તેની સામે જેવાની હિંમત કરી શક્તો નથી. આ માટે મહાસતી શીલવતીની હિંમતને વિચાર કરે તે માટે આ દષ્ટાંત સાંભળ.
દરરોજ વિચાર કરે. વિકૃતિમાંથી પ્રકૃતિમાં આવવા માટે ભગવાન મહાવીર જેવા કઠો ક્યારે સહન કરીશ. બંધક મહાત્મા, ગજસુકુમાલમુનિ જેવી આત્મ સાધના કયારે કરીશ.
0 ધમ,-ત્રિકાળ વહેતું જીવન ઝરણું છે. 0 ધમ, મારા રોમેરોમમાં વ્યાપી રહે. ૦ ધમ, માનવ-જીવનનું પ્રગટ-અપ્રગટ રહસ્ય છે. ૦ ધમ વડે દાનવ–વાનર–પણ ભાનવ બને છે.
ધર્મ, ક્રિયા જ નથી અંતરયાત્રાનું શુભતત્વ છે. - ધર્મ, વીતરાગ તીર્થંકરદિએ પ્રગટ કરેલે મૂળ માર્ગ છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૨. શીયળનું તેજ
આ જંબુદ્વિપમાં ભરત ક્ષેત્રમાં લક્ષમી નિવાસ નામે નગર હતું. અહીં અરિમર્દન નામે રાજા રાજ્ય કરતે હતો. તે મહાબળવાન હેઈ અનેક રાજાઓને હરાવી ખંડીયા બનાવ્યા હતા. નગરની અને પ્રજાની જાહોજલાલી વધારી હતી. આ મહાપ્રતાપી રાજાએ નગરના લોકોને સર્વ રીતે સુખી કર્યા હતા. તેના રાજ્યમાં ચોરી કે લુંટફાટ કદી થતી નહિ. કુલટા સ્ત્રીઓ પ્રત્યે હંમેશા કરડી નજર રાખતો.
આ નગરમાં સાગરદત્ત નામને એક અતિ ધનાઢય શેઠ રહેતું હતું અને તેને વિનયશ્રી નામે પતિ હતી. તેમને સમુદ્રદત્ત નામે પુત્ર હતું. તે યુવાન થતો તેના પિતાએ ઘણું ધામધુમથી ઈન્દ્રદત્ત શેઠની પુત્રી શીલવતી સાથે પરણ. પિતાની પરમ કૃપા હતી. લક્ષ્મીના ઢગ પડેલા હતાં એટલે ભેગ સુખ અને મઝા સિવાય બીજી વાત નથી. પિતા હવે દિવસે દિવસે ઉંમરલાયક થતાં જતા હતા. મોડી રાત્રે પથારીમાં બેઠા બેઠા વિચાર કરે છે કે આખી જીંદગી મહેનત કરી. અને અઢળક ઘન સંપત્તિ એકઠાં કર્યા. પુત્રને પરણાવ્યું હવે તે કઈ જવાબદારી રહેતી નથી.
હે, આમાં? ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. મેં અટિલું કર્યું છે અને આ હજુ કરવાનું છે ત્યાં તે રોગ અને વૃદ્ધાવસ્થાએ ઘેરી લીધા છે. વૃદ્ધાવસ્થા આવતા રૂપ નષ્ટ પામ્યું. શારિરીક શક્તિ નાશ પામી દાંત પાડી નાંખ્યા.
Page #230
--------------------------------------------------------------------------
________________
શીયળનું તેજ
૨૨૧ કંઠ રૂંધાવા લાગ્યા. હાથ પગ ધ્રુજવા માંડયા મૃત્યુ નજીક આવી રહ્યું છે. હવે તે કાંઈક સમજ, એક પછી એક એમ અનેક નોટિસે આવી ગઈ છે. માનવી માત્રને એક દિવસે એ રસ્તે જવાનું નક્કી છે માટે પુણ્ય અને ધર્મ કાર્ય કરવું જ જોઈએ.
જૈન શાસ્ત્રકારોએ “વત્યુ સહા ધો” કહ્યું છે. દરેક પદાર્થને નિજ સ્વભાવ હોય છે. જડ પદાર્થને જડ રૂપ અવસ્થા છે. ચેતનને ઉપગ લક્ષણ રૂપ અવસ્થા છે. જલમાં શીતળતાને ગુણ છે. અગ્નિમાં ઉષ્ણતાને ગુણ છે. સાકરમાં ગળપણ છે. લીમડામાં કડવાશ છે. સર્ષમાં વિષ છે. સિંહમાં હિંસકભાવ છે. આમ દરેક પદાર્થને મૂળ સ્વભાવ છે તે નાશ પામતો નથી. જડ કયારેય ચેતનતા પામતું નથી. ચેતન ક્યારેય જડતા પામતું નથી. પણ તે સ્વભાવ બાહ્ય પરિવર્તનથી જણાય છે તે તેની વિકારી પલટાતી અવસ્થા છે.
- જે વસ્તુમાં પરિવર્તિત થવાનો ગુણ ન હોય તે લાકડામાંથી ખુરશી વગેરે બને જ નહિ. સેનામાંથી ઘરેણું બને નહિ. બનાવનાર બાહ્ય નિમિત્ત માત્ર છે તેમ કરવાને તેને ભાવ છે. લાકડામાં ખુરશી બનવાની યોગ્યતા હેવાથી ખુરશી બને છે. પણ પાણીની ખુરશી બનતી નથી. તેમાં તેવી ગ્યતા નથી કે વૈજ્ઞાનિક કે કુશળ કારીગર હજાર પ્રયત્ન કરે કે કલ્પના કરે તે પણ પાણીમાંથી ખુરશી કે બંગડી બની શકે નહિં કે લાકડામાંથી પાણી નિપજાવી શકે નહિ. આમ વસ્તુને સ્વભાવ વસ્તુની
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૨૨
ધમી ધમ્પિલકુમાર અવસ્થા બદલાવા છતાં કાયમ રહે છે. જેમકે ખુરશીમાં લાકડું અને દાગીનામાં સોનું ટકી રહે છે. આકાર બદલાવાથી મૂળ વસ્તુ નાશ પામતી નથી. તેમ આત્માની અવસ્થામાં ગમે તેટલે વિકાર હોવા છતાં જ્ઞાનાદિ નાશ પામતાં નથી. જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમે છે. છતાં આત્મા સ્વભાવે નિરાળે રહે છે. અંતમાં ધર્મ એટલે વરતુનું વાસ્તવિક સ્વરૂપ ચેતન આત્મારામ વર્તમાનમાં વિકારી અવસ્થામાં રોકાયા છે. તે અવસ્થાની શુદ્ધિ કરવાથી આત્મા સ્વધર્મરૂપે સ્વરૂપે પ્રકાશમાન થાય છે. જેથી આત્મા ગત ગુણે પ્રગટાવી શકે. જે આત્મગુણ પ્રગટાવે તે આત્માનું વાસ્તવિક પરાવર્તન થયું કહેવાય. માટે આત્મા માને પરમાત્મા સમાન બનાવવા પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! હું નરકના ડરથી તારી પૂજા કરતે હોઉ, તો તું મને એ નરકની આગમાં સળગાવી દે, અને વર્ગના લેભથી જે તારી સેવા કરતે હઉ, તે એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે, પણ હું જે તારી પ્રાપ્તિ માટેની તારી ભક્તિ કરતે હેઉ તે મને તારા અપાર સુંદર સ્વ. રૂપથી વંચીત ન રાખીશ.
કેઈના જીવનમાં હળી સળગાવીને આપણા હૃદયમાં દિવાળી પ્રગટાવવા માંગતા હોઈશું તે આપણે સમજી લેવું જોઈશે કે આપણા હૃદયમાં પણ દિવાળી રહી શકવાની નથી. એ પણ એક દિવસ હેળી બનીને ફેલાઈ જવાની છે. કારણકે કુદરતનું તંત્ર બધું વ્યવસ્થિત કામ કરી રહ્યું છે જે આઘાત તે પ્રત્યાઘાતને સિદ્ધાંત
Page #232
--------------------------------------------------------------------------
________________
શીયળનુ તેજ
આ વિશ્વમાં અખાધિત કામ કરી રહ્યો છે. સ્વીકારવા જ રહ્યો. માટે આત્માની શક્તિ માટે હાળી કયારે પણ ન સળગાવજો. દિશા પરિવર્તન :
ભરાઇ
ાય તે
જીવે સંસાર ચક્રમાં અન તા કાળ દેહયાત્રામાં ગન્યા છે. આ જન્મમાં પણ ચાલીસ પચાસ વર્ષ તે એમજ વિતાવ્યા છે. હું જીવ કલેશ રૂપ સ ંસાર થકી હવે તું વિરામ પામ,’ ગૃહસ્થ હાવાથી અને હજી પૂર્વ સ ંસ્કારનુ ખળ હાવાથી તુ વરાથી આગળ વધી શકતા નથી, પણ સાથે સત્સંગાદિનુ ખ અને પ્રેરણા હોવાથી પુરાણી આદતે ભૂસાતી જાય છે. ખેતરમાં વધુ પાણી પછી પાળ આંધી લે છે. જેથી કરીને બહાર નથી જતું અને બહારનુ પાણી જાય. તે પછી અંદરનું પાણી સૂર્યના તાપથી સુકાવા માંડે છે, કેટલુંક પાણી ધરતી પી લે છે. પિરણામે સમય જતાં સારી ફસલ ઉત્તરે છે. તેમ જીવે ધર્મ જીજ્ઞાસાને પ્રક્રીસ રાખવા વૃત્તિ સંક્ષેપ, નાના પ્રકારના સયમ અને નિયમે ધારણ કરી સંસારમાં વહી જતાં સમયના સદ્ ઉપયેગ માટે પાળ બાંધવી આથી જૂના અસદ્ સંસ્કારાને પુષ્ટિ મળતી નથી તેથી તે સૂકાતા જાય છે અને સ્વાધ્યાય સત્સંગ વડે નવા સંસ્કારી વિકસતા જાય છે, આમ માનવ જીવન સાક થતું જાય છે.
અંદરનુ પાણી અંદર પેસી ન
હિત શિક્ષા ઃ
‘સાવધાન ! તાલપૂર વિષ કરતાંય ભયંકર દુષ્ટ મના
-
૨૨૩
તેને આપણે વિકસાવવા
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૪
ધર્મી-ધમ્મિલકુમાર વૃત્તિ જીવનને તે ખારુ ઝેર જેવું બનાવી જ દેશે. પરંતુ તને ય વિષાદ ભર્યું બનાવી દેશે ! સાધનના જીવનમાં જે આત્માઓ “સ્વ” ને બદલે પર ને કેન્દ્ર બનાવીને બેઠા એ આત્માએ સાધનાના જીવનની સફળતાથી લાખ યેાજન દૂર ફેંકાઈ ગયા ? પરની વિષે મને વૃત્તિ કેન્દ્રિત રાખવામાં સદ્ગતિય નહિ તે પરમ ગતિ તે કયાંથી જ થાય ? હા, “પર” ને તમારે અપનાવવા જ હોય તે જુદી રીતે અપનાવે.
દે તમારા જુએ, ગુણો પરના જુઓ કઠેરતા, જાત પર કેળવો... કરુણા બીજા પર રાખે...જાતમાં સાંકડા બને. “પર” પ્રત્યે ઉદાર બને, તમે કરેલા ઉપકારને ભૂલી જાઓ બીજાના ઉપકારને યાદ રાખો બસ પછી કાંઈ દુર્લભ નથી. યાદ રાખજે, લાડી, વાડી, ગાડી વિ. ભૌતિક સાધને બધું ત્યાં સુધી જ શક્ય છે. જ્યાં સુધી શરીર ઈન્દ્રિય અંગોપાંગ વગેરે સ્વસ્થ છે ! એમાં જરાક પણ ગરબડ થઈ એટલે મામલે હાથમાંથી ગયે સમજ ? શાસ્ત્રકારો શરીરને રેગેનું ઘર કહે છે. તો આ સંસારને દુઃખનું ઘર કહે છે ! શરીર કેમ નિરોગી રહે છે એ આશ્ચર્ય છે? સંસાર શી રીતે મજેથી ચાલે છે એ આશ્ચર્ય છે ગમે ત્યારે..ગમે તેવી જગ્યાએ આ સંસાર પિતાને અસલ સ્વભાવ બતાવશે. શરીર પિતાનું પિત પ્રકાશશે.. એવી સ્થિતિમાં પછી ધર્મ કરે એ ભારે કઠિન બની જશે... આ વાતને સદાય નજર સામે રાખજે.
પાપ કાર્યોના રસ તૂટી જશે ..ધર્મ કાર્યોના રસ
Page #234
--------------------------------------------------------------------------
________________
શીયળનું તેજ
૨૨૫ ઉભા થઈ જશે પાપ કિયાઓની એકાગ્રતા તૂટશે, ધર્મક્રિયાની એકાગ્રતા સધાશે ?... પણ કયારે? સંસારના તમામ ભાના સ્વભાવને સતત નજર સામે રાખીશું ત્યારે! એ સિવાય તે એજ અનાદિના રહે જીવન ચાલશે. અને અનંતા ભવના ચાલ્યા આવતા પરિભ્રમણમાં આ એક ભવને ઉમેરો થઈ જશે.
માનવી સામાન્ય નાની એવી મુસાફરીએ જાય છે તો જતાં પહેલા તૈયારીઓ કરે છે અને જરૂરી ચીજવસ્તુઓ અને ભાતું સાથે લઈ જાય છે જ્યારે પરલોકની લાંબી મુસાફરી માટે માનવી કેમ કંઈજ વિચારતે નહિ હોય? માનવી સામાન્ય એવા શત્રુના ભયથી રાત્રે સુખેથી ઊંધી પણ શક્તો નથી જ્યારે મૃત્યુરૂપી શત્રુ તે હંમેશા સામેજ ઊભે છે છતાં તેની ઉપેક્ષા કરી માનવી મૂર્ખતા પૂર્વક સ્વસ્થપણે બેસી રહે છે એવી બેદરકારી પાલવે ખરી?
જ્યાં સુધીમાં ઘડપણ આવી પહોંચે તે પહેલાં હાથપગ હાલે છે. ત્યાં સુધીમાં શકય એટલે ધર્મ કરી લે જોઈએ, કારણ કે પૂર આવ્યા પછી પાળ બાંધવી અશકય છે.
એમ વિચારી શેઠે વેપાર ધંધાને અને કુટુંબને તમામભાર પુત્રને ભળાવી દીધું અને પોતે સંસારથી વિશ્કત થઈ, ગુરૂમહારાજ પાસે જઈ ભાગવતી દિક્ષા અંગીકાર કરી સાધુ ધર્મ સ્વીકારી તીવ્ર તપશ્ચર્યા કરી. કાયાને અનેક કો દ્વારા સુકવી નાંખી. પુણ્યનું ભાતું બાંધી મૃત્યુ પામી દેવલેકમાં ગયા. ૧૫:
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૬
ધમ-ધમ્મિલકુમાર - સમુદ્રદત્ત પિતાની તમામ જવાબદારી અને કાર્યવાહીને ભાર ઉઠાવી લીધું અને વટ-વહેવાર અને વેપાર સરળતાથી ચલાવવા લાગ્યું. તેણે વિચાર્યું કે પિતાજીએ અઢળક સંપત્તિ એકઠી કરેલી છે. હું જીદગીપર્યત વાપરું તે પણ ખુટે એમ નથી. પરંતુ હું માનું છું કે જુવાન થયા પછી બાપની કમાણી ન વાપરવી જોઈએ. આપ કમાઈ વાપરીએ ત્યારે જ ભીએ. પિતાજીની કમી ધર્મ અને દાન માટે જ હોઈ શકે.
પોતાના નગરમાં રહી કેઈ માનવી ધન ભેગું કરી શક્તો નથી. માત્ર પિટજ ભરી શકે છે. માટે દ્રવ્ય ઉપાર્જન કરવા પરદેશ જવું જોઈએ, એમ તેણે તે વાત પિતાને પ્રેમાળ પત્નિને કરી, પત્નિ સમજુ હતી તેણીએ કહ્યું કે હે પતિદેવ ! તમારી વાત ખોટી નથી. પરંતુ હું તમારે વિયેગ સહન કરી શકું તેમ નથી. જો તમે પરદેશ જશે તે કોઈપણ ભોગે હું તમારી સાથે આવીશ જ.
સમુદ્રદત્ત કહે હે પ્રિયેતને સાથે લઈ જવાની મારી કેઈ ના નથી. પરંતુ પરદેશમાં તને દુઃખ પડશે. અનેક પ્રકારની તકલીફ સહન કરવી પડશે. સૌથી વિશેષ તે એ છે કે તારા કારણે મને ખૂબ જ તકલીફ પડશે માટે સમજીને તું અહીં રહે તે સારૂં. તારા પ્રત્યે અપાર મમતા અને અત્યંત પ્રેમ હોવાથી હું જલદી પાછા આવી જઈશ. વળી તારા હૈયામાં હું હંમેશા માટે રહેલેજ છું. પછી વિરહ શાને? જતાં જતાં કહું છું કે મારી શિખામણ બરાબર પાળજે. સાસુની ભક્તિ કરજે. ગરીબ-સાધુ અને અતિથિ.
Page #236
--------------------------------------------------------------------------
________________
-
1
-
શીયળનું તેજ એને સત્કાર કરી દાન વગેરે આપી સંતોષ આપજે, ધર્મધ્યાન શકય એટલું કરજે વિષય-વાસના ઉપજે એવા આભુષણ કે અલંકારે ન પહેરીશ. તેમજ અન્યને આકર્ષણ થાય એવા કપડાં પણ ન પહેરીશ. માટે ભાગ ઘરમાંજ રહેજે અને ચારિત્ર્ય (શીલ) પાળજે. એ.
આમ શિખામણ આપી સાથે લઈ જવાનો સરસામાન વગેરે લઈને બહાર નીકળે. તેવામાં તેને મિત્ર સમભૂતિ નામને બ્રાહ્મણ આવી પહોંચ્યા અને બેત્યે હે મિત્ર ! આપણે બાળપણથી મિત્રો છીયે અને દરેક કામમાં સાથે રહ્યા છીએ માટે જે તું કહે તે હું પણ તારી સાથે આવું.
સમુદ્રદત્ત હસતાં હસતાં બોલ્યો તારે સાથે આવવું હોય તે મારી કયાં ના છે? તું જે મારી સાથે હશે તે આપણા બંનેને આનંદ થશે. પરદેશ સ્વદેશ જેવો લાગશે. ચાલ તૈયાર થઈ જા. પછી સમુદ્રદત્ત શુભ દિવસે શુભ મુહુત શુભ શકુન જેઈ બંનએ પ્રયાણ કર્યું. અને ચાલવા માંડ્યું. અને વાત કરતાં કરતાં આનંદ હાસ્ય-વિનોદ કરતાં કરતાં ટુંક સમયમાં જ તેઓ બંને જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયાં.
અહીં વેપારમાં લાગી ગયાં જેથી સમય કયાં જ રહે તેની પણ ખબર પડતી ન હતી. દિવસે પણ પસાર થવા લાગ્યા. પરંતુ પેલા બ્રાહ્મણને કેઈજ કામધંધે ન હતે. નવરા બેસી રહેવાથી તે કંટાળી ગયું હતું એટલે તેણે શેઠને કહ્યું હે મિત્ર! તારે તે અહીં કમાણું છે એટલે ઘર યાદ આવતું નહિં હોય પરંતુ મને તે મારું વજન
Page #237
--------------------------------------------------------------------------
________________
**
ધર્મી--સમ્મિલકુમાર
ઘર વગેરે બહુ યાદ આવે છે. તું મને રજા આપે તે પાછા જાઉં, અહીં એક ક્ષણ પણ રહેવાનું ગમતું નથી.
સમુદ્રદત્ત કહે હું મિત્ર ! તુ મારે બાલમિત્ર છે. તારી ઇચ્છા હાય તા રહે, ના ઇચ્છા હાય તે જા. આ બામતમાં મારી રજા લેવાની હોય ખરી ? તું સાથે હાય કે ન હાય પણ મિત્રતા મટી જવાની નથી. હું તે। જે કા માટે આન્યા છું તે સિદ્ધ કરીને જ પાછા આવીશ. હવે જો તુ જવાના હે! તે મારા પત્ર અને આભુષણ લેતે જજે, અને ત્યાં જઇને મારી પત્નિને આપી દેજે. તેમજ મારી ચિંતા ન કરવાનુ કહેજે. ત્યારબાદ તે બ્રાહ્મણ અન્ને વસ્તુએ લઈને ઘરભણી ચાલતા થયા. ટુંક સમયમાં જ પેાતાના નગરે જઈ પેાતાના કુટુ'બને મલી આનંદ પામ્યું. મિત્રે આપેલ કાગળ અને આભુષણને સાચવીને પેટીમાં મૂકી દીધું પછી નાહીધાઈ જમી પરવારીને ઉપરને મજલે જઈને સુતા. આ બાજુ શીલવતીને ખબર મળ્યાં કે પતિના મિત્ર સેામભૂતિ પાછા આવી ગયા છે. એટલે પતિના સમાચાર જાણવાની ઇચ્છાથી તેને ઘેર આવી અને પૂછ્યું. સામભૂતિ કયાં ગયા ? ત્યારે તેના કુટુ ંબીજને એ કહ્યું કે હમણાં જ જમીને ઉપર જઇને સુતા છે,
શીલવતીએ વિચાયુ` કે સેામભૂતિ મારા સ્વામીના મિત્ર છે પરંતુ એકાંતમાં તેઓ એકલાં હશે તેથી ત્યાં ઉપર જવુ એ મારે માટે ચાગ્ય ન કહેવાય. કારણ કે એકાંત અહુ ભુરી ચીજ છે. સગાં ભાઇમહેને માટે પણ એકાંત ભયાનક કહેવાય. સ્ત્રીને એકાંતમાં જોઇને પુરૂષાનું મન મીણની
Page #238
--------------------------------------------------------------------------
________________
શીયળનું તેજ
૨૨૯ માફક પીગળી જાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે પરપુરૂષ તે બાજુએ રહ્યો પરંતુ યુવાન પિતા કે ભાઈ કે પુત્ર સાથે કુલીન સ્ત્રીઓએ એકાંતમાં રહેવું જોખમ કારક છે.
એક બાજુ કુલીનની મર્યાદા તેને ઉપર સેમભૂતિ પાસે જતાં અટકાવતી હતી ત્યારે બીજી બાજુ પ્રિયતમ પ્રત્યેને પ્રેમ-તેમના સમાચાર જાણવાની તીવ્ર ઉત્કંઠા ઉપર જવા માટે પ્રેરતી. છેલ્લે દ્રઢ મનોબળ વાળી શીલવતી સમજી કે મને ઈદ્રને પણ ભય નથી એમ વિચારતી તે શીલવતી સોમભૂતિ પાસે ઉપરને માળે પતિને પત્ર અને સમાચાર મેળવવા ગઈ. ઉપર જઈને જોયું તે તે બ્રાહ્મણ પથારીમાં અજગરની પેઠે આળોટતે હતે.
શીલવતીને આવતી જોઈ એટલે તે પથારીમાં બેઠે થ. શીલવતીએ કહ્યું હે ભદ્ર! આપ આવ્યા છે એવા સમાચાર મલ્યા એટલે તરતજ હું મારા સ્વામીના ખબર અંતર પૂછવા આવી છું. મારા સ્વામી કુશળતે છે ને? તેમજ કેઇપત્ર મોકલાવ્યું હોય તે તે લેવા માટે આવી છું. ત્યારે તે બ્રાહ્મણ છે. હું ક્ષેમકુશળતા પૂર્વક આવી ગયે હું તારા પતિદેવ પણ ક્ષેમકુશળ છે. હાલમાં વેપારમાં અને ધન ઉપાર્જન કરવામાં પડ્યા છે એટલે થોડા સમય પછી તેમાં આવશે. તેમણે પિતાના હાથે લખીને પત્ર આપ્યું છે અને એક આભુષણ મોકલાવ્યું છે. તે હું તમારા ઘર આપવા આવવાને જ હતે.
આ વાતચીત દરમ્યાન સેમભૂતિની નજર શીલવતીના શરીર ઉપરજ ફર્યા કરતી હતી. મનમાં વિચારે છે કે
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૦ . . . .
ધમ-ધમ્મિલકુમાર અહે! શું આનું રૂપ છે ! શું મનોહર સુંવાળી કાયા છે? શું એનું દેહલાલિત્ય છે ? આવી નમણી નાગરવેલ ભાગ્ય વિના મળે નહિં. ખરેખર હું પણ નસીબદાર કહેવાઉં કે આવી સ્ત્રી સામે ચાલીને, મેડા ઉપર એકાંતમાં મલવા કયાંથી આવે ? તેની દાનત બગડી હતી. આંખમાં કામ વિકાર આવી ગયે, તેથી તે બ્રાહ્મણ બે હે કમલમુખી, કમલાલી ! હું જે પત્ર અને આભુષણ લાવ્યો છું તે તે જરૂર આપીશ. પરંતુ તે પહેલાં મને તારા સાથે સંસારસુખ ભેગવવાની ઈચ્છા થઈ છે તે પૂર્ણ કર. તને જોઈને હું મેહ પાયે છું.
શીલવતી વિચારવા લાગી કે ખરેખર મેં જે વિચારેલું તે અંતે તેવી જ સ્થિતિ થઈ છે. મારું શીલ ભયમાં આવી પડયું. કામદેવના ઝપાટામાં કોઈ બાકાત રહેતું નથી. શું વિદ્વાન કે શું જ્ઞાની ! શું સ્ત્રી કે શું કન્યા. તેથી તે શાંતિપૂર્વક બોલી હે ઉત્તમ બ્રાહ્મણ ! તું તે અનેક શાસ્ત્રોને જાણકાર છે ! તારા મુખેથી આવી વાણી સાંભળી મને આશ્ચર્ય થાય છે ! લેહી-માંસ-મળ-મૂત્ર અને પરૂ ભરેલ આ દેહનો તું મેહ કરી રહ્યો છે ! પરસ્ત્રીનો સંગ એ મહાપાપ છે તે શું નથી જાણતે ? ઋષિ પત્નિને સંગ કરી ઈન શું દશા થઈ તેની ખબર નથી ? યૌવનના નશામાં અંધ બની પાપ કર્મમાં ના પડ. જે જીભ શાસ્ત્રો અને ધર્મ બેલવા માટે છે તે જીભ વડે ગમે તેવું બેલી પાપાચરણ ન કર,
પરંતુ જેના હયામાં કામ છા છે. વિકાર ઝબકી
Page #240
--------------------------------------------------------------------------
________________
૩૧
શીયળનું તેજ રહ્યો છે. છતી આંખે અંધ બની બેઠે છે તેને કેઈ અસર થતી નથી. તેથી તે બોલ્યા અરે ! તારુ ભાષણ બંધ કર. હું બધું જ જાણું છું પણ મારું મન મને વશ નથી તેથી હું શું કરું?
શીલવતીએ વિચાર્યું કે આ બ્રાહ્મગુ કઈ રીતે સમજે તેમ નથી. તેને ગમે તેટલું સમજાવીશ તે પત્થર ઉપર પાણી બરાબર છે. તેણે વિચાર્યું કે ગમે તે રીતે હું મારું શીલ તે ખંડીત થવા નહિં જ દઉં. ચાહે તે કરે પરંતુ હવે ત્યાંથી છટકવા અરે શીલ સાચવવા બનાવટી દેખાવ કરી પછી તેણે બે હે મહાભાગ ! તમારી વાત તો મને પણુ પસંદ પડી. યૌવન તે ભેગવવું જ જોઈએ. પતિ બહારગામ છે તેથી મને ભગવનાર કોઈ નથી પણ હવે સમજાયું કે પતિ કે પતિના મિત્ર વચ્ચે તફાવત હોય જ નહિં. મારા પતિને મિત્ર તે મારે મિત્ર અને પ્રિયપાત્ર બને જ. હું પણ ભેગ-વિલાસ માટે તરફડી રહી છું. પરંતુ જીભેથી બાલી શક્તી ન હતી હું જે પહેલાં તને સમજાવવાની વાત કરતી હતી તે માત્ર દેખાવ જ હતા અને તારી પરીક્ષા કરી હતી, હું તને સમજી શકી છું. તું મને સમજ. - અહીં કદાચ હોઈ આવી ચડે એવી ભીતી છે. જેથી આપણને મઝા ન આવે એ સ્વાભાવિક છે. માટે રાત્રિના પહેલે પહોરે તું મારા ઘેર આવજે મારા ઘરમાં અન્ય કઈ છે નહિં એટલે સુખેથી ભેગ-જોગવીશું, મૂઢ બ્રાહ્મણ તેની ચાલાકી સમજી ના શક્યા. અને તેના વચનમાં વિશ્વાસ રાખી જવાની રજા આપી.
Page #241
--------------------------------------------------------------------------
________________
ધમી-ધમ્મિલકુમાર
ત્યાંથી છૂટીને પેાતાના શીલની રક્ષા કાજે કેટવાલની મદદ લેવા તેને ત્યાં ગઇ. કવશાત્ એવુ' અન્યુ કે તે એકલાજ હતા અને બ્રાહ્મણની માફક તે પણ તેણીમાં માહ પામી લેાગની માગણી કરવા લાગ્યા ત્યારે શીલવતીએ કહ્યું કે રાત્રિના બીજા પહેારે મારે ઘેર આવજે.
૧
ત્યાંથી છૂટીને તે રાજાના મંત્રી પાસે પહેાંચી અને શીલની રક્ષા માટે બધી જ વાત કરી. ત્યાં પણ એવું જ અન્યું કે મંત્રી આ ખાઇને જોઇને તેનામાં મેહ પામી ભાગાની ઇચ્છાવાળા થયા. તેણે પણ મર્યાદા મુકી ભાગની માગણી કરી. શીલવતીએ કહ્યું કે રાત્રિના ત્રીજા પહેારે મારે ઘેર આવજો,
હવે શીલવતી ખૂખ મુઆઇ, બીજો કોઈ રસ્તા ન સુઝવાથી તેણી સીધી રાજા પાસે ગઇ. નસીમ જોગે રાજા પણ એકલેાજ બેઠા હતા. તેણે આ સ્ત્રીને જેને તેના પ્રત્યે આકર્ષાયા મેાહ પામ્યા અને ભોગની ઈચ્છાવાળે થયેા. શીલવતીએ અત્યાર સુધી અનેલી તમામ વાત કરી અને મદદ કરવા વિનંતિ કરી. ત્યારે રાજાએ કહ્યું કે અધાંને હું શિક્ષા કરીશ. ફરીથી કાઇ તારી સામે પશુ નિહ જોઇ શકે, પરંતુ મારી એક વાત સાંભળ, હું તને જોઇને ભાગની ઇચ્છાવાળે થયે હુ માટે તુ પ્રથમ અને ખુશ કર. આથી તેણે કહ્યુ', હું રાજા રાત્રિના ચાયા પહેારે મારે ઘેર પધારો એમ કહી ચાલતી થઇ ઘેર આવી. શીલવતી વિચારે છે કે ખરેખર દેવ મારા શીલવ્રતની પરીક્ષા કરવા માંગે છે. એ સિવાય આવુ અને નહિં. જ્યાં
Page #242
--------------------------------------------------------------------------
________________
શીયળનું તેજ
૨૩૩ જાઉં ત્યાં આવીજ માંગણી અને આવાજ હલકા વિચાર, કિક છે. કોઈ વાંધો નહિં. હું મક્કમ છું પછી દુનિયાની કોઈ તાકાત મને શીલભંગ કરવાને સમર્થ નથી. મારું શીલખંડીત થતું અટકાવવા હું બળીને મરીશ, જીભ કચરીને મરીશ, ઝેર ખાઈને મરીશ કે કુવામાં પડીને મરીશ, પરંતુ કોઈને વશ થવાની નથી. મને મારા જીવ કરતાં શીલ વધારે વહાલું છે.
શીલવતી ઘેર આવી દર-દાગીના અને કિંમતી વસ્તુઓ બીજા ઘેર મોકલી અને એક મોટી પેટી ફક્ત રૂમમાં રાખી. પલંગ બિછાવ્યું. તેના સાસુજીને કહ્યું કે હે માતાજી ! પરેઢીયે છેલ્લા ચેથા પહોરે મને જગાડવા આવજે. પોતે પોતાની રીતે તૈયાર થઈ ગઈ
સાંજ પડી. સૂર્યાસ્ત થયો. પેલો બ્રાહ્મણ તે રાહ જોઈ રહ્યો હતે. એટલે સમય પ્રમાણે તૈયાર થઈ શીલવતીને ઘેર પહોંચ્યું. શીલવતીએ બેટ દેખાવ કરી આવકાર આપ્યા. અને બેસવા આસન આપ્યું. શીલવતીએ મીઠી મીઠી વાત કરી સમય પસાર કર્યો પછી સ્નાનની તૈયારી કરી અને બ્રાહ્મણને કહ્યું કે તમે નહી જોઈને તૈયાર થઈ જાવ. તેલ કુલ અંગે લગાડે. તે મુજબ બ્રાહ્મણ તૈયાર થઈ રહ્યો હતે.
તેવામાં બીજો પ્રહર થતાં કેટવાલે આવીને બારણે ટા પાડયા. બ્રાહ્મણ ગભરાઈને પૂછવા લાગ્યું કે કેણ છે ? ત્યારે શીલવતી કહે કેટવાલ છે. તે દરેજ મારા ઘેર આવે છે. આ સાંભળીને બ્રાહ્મણની કામની ઈરછા ક્ષીણ
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ધમી ઉમ્મિલકુમાર થઈ ગઈ અને ગભરાટથી ધ્રુજવા લાગ્યા. અહીં આવવા માટે પસ્તા કરવા લાગ્યા. મને જે આવી ખબર હેત તે આ સ્ત્રી પ્રત્યે પ્રેમ કરતા નહિ. કોટવાલ મને મારી નાંખશે. મારી મિક્ત લુંટી લેશે. મને આવી બુદ્ધિ કેમ ઉપજે, મારામાં આવે કુછવિચાર કેમ આવ્યું. મિત્ર નીપનિ સાથે આવે કુવિચાર કરી મેં મારું કુલ ભજવ્યું . ધિક્કાર છે એ કામવાસનાને - શીલવતી કહે હે બ્રાહ્મણ ગભરાઈશ નહિ. હજુ તે ઘણી રાત બાકી છે. તું આ પેટીમાં સંતાઈ જા. એમ કહી બ્રાહ્મણને પેટીમાં પુરી તાળું લગાવી દીધું અને બારણું ખોલીને પટવાલને પ્રેમપૂર્વક આવકાર આપ્યું. બ્રાહ્મણની માફક કોટવાલ સાથે વાતચીત કરી સમય પસાર કરી સ્નાન કરી તૈયાર થવા કહ્યું એ નાન કરી તૈયાર થાય તે પહેલાં રાજ્યને મહામંત્રી આવી પહોંચ્યો અને એણે બારણે ટકોરા માર્યા.
પિલ બ્રાહ્મણ જેવી કેટવાલની સ્થિતિ થઈ કેટવાલ પૂછયું કે અત્યારે કેોણ હશે? શીલવતી કહે મંત્રીશ્વર છે. દરરોજ અહીં આવે છે. ચિંતા ન કરશે.
મહામંત્રીના નામથી તે ધ્રુજવા લાગ્યા. તેથી બચવા શીલવતીએ પેટીના બીજા ખાનામાં સંતાઈ જવા કહ્યું. મહામંત્રીની બીકે અર્ધસ્નાન કરેલી સ્થિતિમાં તે પેટીને ખાનામાં ભરાઈ ગયું. શીલવતીએ તે બંધ કરી તાળું લગાવી દીધું અને પ્રેમપૂર્વક બારણું ખોલી મંત્રીશ્વરને આવકાર આપે. મંત્રી સાથે તેને ખુશ થાય તેવી વાતે
Page #244
--------------------------------------------------------------------------
________________
શીયળનુ તેજ
૨૩૧
કરતાં સમય પસાર કરી તૈયાર થવા
જણાવ્યું. મંત્રી તે મુજબ તૈયાર થતા હતા ત્યાં બારણે ટકોરા પડયા. મંત્રીએ પૃથ્યુ` કે કાણુ છે તે તેણીએ કહ્યું કે મહારાજા છે. તેએ દરાજ અહી' આવે છે .આ ગભરાઇ ગયા. મચવા માટે લાગ્યા. શીલવતીએ પેટીમાં પણ પેટીમાં ભરાઇ ગયા તાળું લગાવ્યુ.
•
લેાકેાના ડરથી તે છુપાતા રાજા આવ્યે. શીલવીએ દરવાજો ખોલી આવકાર આપ્યા. મિષ્ટ વચનેાથી બુરા કર્યાં. અને રાજાને કહ્યુ કે આપ સ્નાન કરી તૈયાર થાવ. નાહ્યા વિના કામાચાર કરવા તે ગઢાચાર સમાન કહેવાય. આથી રાજા સ્નાન કરવા બેઠો. ખુશીની વાતા કરતા હતા. તેવામાં તેની સાસુએ આવી બારણાં ખખડાવ્યા. અને મેટથી એલવા લાગી : હે વહુ ? દ્વાર દ્વાર ઉઘાડ. હજીસુધી કેમ સૂઈ રહી છે, ઉ, ઉભી થા
આ સાંભળી રાજા પણ ગભરાય. અને પૃથ્યું કે કોણ છે? ત્યારે તેણી એકલી. આ તે મારા સાસુ છે. જુદા ઘરમાં રહે છે. સવારમાં કામકાજ માટે દરરાજ આવે છે. રાજા કહે છે કે આ ડોસી મારો ધજાગરો બાંધશે. મારી આબરૂનું લીલામ કરશે. સ્ત્રીના પેટમાં વાત રહે નહિ અને ગામ આખામાં મારી ફજેતી થશે. રાજા ઝંખવાણા પડી ગયા. મૂઢ ગમાર કામીને કામ સિવાય સૂઝ પડતી નથી. શીલવતી કહે છે હે રાજન્ ! ચિંતા ન કરે! હાલ
સાંભળી તે પણુ શીલવતીને કાલાવાલા કર્યા સ ંતાઇ જવા કહ્યું એટલે તે શીલવતીએ પેટી અ ંધ કરી
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ધર્મી-કમ્મિલકુમાર
તુરત તમે આ પેટીમાં સંતાઇ જાવ. મારી સાસુ જરો એટલે આપણે મઝા કરીશું. રાજપણ પેટીમાં પુરાઇ ગયા. શીલવતીએ ખાધ કરી તાળુ માર્યું.
આમ પેઢીના ચારે ખાનામાં ચારે પાપીઓને પૂરી દીધા. અને શાંતિથી બેઠી. નવા કાર્યક્રમ મનમાં ગેાઠવી દીધા. પછી બારણું ઊઘાડીને સાસુને ગળે વળગી પડી અને મેઢે અવાજે રડવા લાગી.
સાસુ કહે-બેટા ? શું થયું? કેમ રડે છે ? ત્યારે શીલવતી એથી કે મારા પતિના મિત્ર સેટમભૂતિ બ્રાહ્મણ સમાચાર લાવ્યા છે કે સમુદ્રદત્ત ઘણું કમાયા હતા પણ (દેવલાક પામ્યા છે) ધરાજા તેમને આદર પૂર્વક દેવલાકમાં લઇ ગયા છે.
એ સાંભળી તેની સાસુ પણ વિલાપ કરવા લાગી. તે જોઈ ને પડશની સ્ત્રીઓ પણ ભેગી થઈ ગઈ અને રડવા લાગી. વાત વાયરે ફેલાણી અને નગરના અનેક માણસે ત્યાં ભેગાં થઇ ગયાં. અને વાતા કરવા લાગ્યા કે સમુદ્રદત્ત પરદેશમાંજ પુત્ર રહિત મરણ પામ્યા છે એટલે તેની તમામ સંપત્તિ રાજા લઈ જશે.
એટલે હવે રાજાની આજ્ઞા વિના તેના ઘરમાં પગ પણ મૂકાય નહિ. આમ વિચારી સૌ રાજમહેલે ગયાં. પણ રાજા ક્યાંય મલી શકયા નહિ. શેાધખાળ ઘણી કરી પરંતુ રાજાનેા પત્તો લાગ્યો નહિ. તેથી સૌ મંત્રીને ઘેર ગયાં. તે મયંત્ર પણ મળ્યે નહિ. છેલ્લે સિ'દત્ત કોટવાલને ત્યાં ગયા તે તે પણ મળ્યે નહિ
Page #246
--------------------------------------------------------------------------
________________
શીયળનું તેજ
૨૩૦૭
આથી નિરાશ થયેલા સર્વે રાજકુમાર પાસે આવ્યાં. પ્રણામ કરી વિનતિ કરી વિદેશ ગયેલ સમુદ્રદત્ત પુત્ર રહિત મૃત્યુ પામેલ છે તેની તમામ મિલક્ત રાજકુલમાં જ જાય; તે તપાસવા માટે માણસે મેકલેા. જેથી અમે અંદર જઈ શકીએ. અને તેની પાછળની ક્રિયા કરી શકીએ. કુમાર ખેલ્યા કે હૈ શેઠીયાએ ! હું હજુ નાના છે. આ કાર્ય માટે આપ રાજા, મંત્રી અગર કેટવાલને મલે ત્યારે તેઓએ કહ્યું કે કુમાર ? અમે એમની પાસે જઇ આવ્યા હતા પણ તેઓના કેઇ પત્તો નથી.
આ સાંભળી કુમાર ગભરાયે. અને આવ્યે કે પ્રથમ હું તેમની તપાસ કરીશ પછી જ તમારું કાર્યાં કરીશ, ત્યારે શેઠીયાએ મેલ્યા હું કુમાર ! તુ છે.કરમત ના કર. દુશ્મના ટાંપીને જ ખેડા છે. પ્રથમ અમારી વિનંતિ સ્વીકાર, અમે સૌ સવારના ભૂખ્યા તરસ્યા બેઠા છીએ. આથી કુમારે રાજ્યના કેટલાક અધિકારીઓને ત્યાં મેકલ્યા. અધિ કારીએ જોઈ તપાસીને કુમારને કહેવા ગયા કે તેમનું ઘર તે તદ્દન ખાલી અપાસરા જેવું જ છે માત્ર એક મેાટી પેટી જ પડેલી છે.
આથી રાજકુમાર જાતે ત્યાં આવીને તપાસ કરી.. પછી શીલવતીને કહે હું માઈ? આમ આખુ ઘર ખાલી કેમ છે? શેડ તા મહાસંપત્તિવાન હતા. રાજ ગમે ત્યાંથી શેાધી કાઢશે.
શીલવતી કહે–હે કુમાર, મારા પતિદેવ વિદેશ કમાવા ગયા ત્યારે ઘરની તમામ સપત્તિ સાથે લઇને ગયા છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ધમ-ધમ્મિલકુમાર ફક્ત આ એક પેટીજ અહીં મૂકીને ગયા છે. કેને ખબર કે આ પિટીની અંદર શું હશે? તેથી નેકરી પાસે પેટી ઉપડાવી રાજ દરબારમાં લઈ ગયા. - સૌ નગરજનેની હાજરીમાં જ તે પેટી ખેલાવી, ત્યારે પેટીને પહેલા ખાનામાંથી સૌના આશ્ચર્ય વચ્ચે સોમ ભૂતિ બ્રાહ્મણ નીકળે. સભાજને સૌ પૂછવા લાગ્યા કે ભાઈ તું અહીં કેવી રીતે આવે ! બ્રાહ્મણ કહે ભાઈએ તમે જે પૂછવુ હોય તે પછીથી પૂછજે, પહેલા તપાસ આગળ ચલાવે. અને પેટના ખાના ખોલી રતને કાઢે, - બીજુ તાળું તેડતાં પેટીના ખાનામાંથી કોટવાલ નીકળે. લોકે તે સૌ વિચારમાં પડી ગયા. ત્રીજું તાળું તેડતાં પેટીના ત્રીજા ખાનામાંથી મંત્રીશ્વર નીકળ્યા. અને જ્યારે છેલ્લું તાળું તેવું તે તેના ખાનામાંથી ખુદ મહા રાજ નીકળ્યાં. " સૌની અર્ધ સ્નાન કરેલી પરિસ્થિતિ હતી અને કપડાં પણ પૂરા પહેરેલાં ન હતાં. તેઓ સર્વે સભાજને સમક્ષ નીચા મુખ રાખીને શરમીંદા બનીને ઉભા રહ્યા હતાં. ' કેઈએ કુમારને કહ્યું હે રાજકુમાર ! તું નસીબદાર કહેવાય. જેની તું શોધ કરી રહ્યો હતે તેઓ સર્વે આપ મેળે સામેથી આવીને મલી ગયાં એટલે તારી મહેનત બચી ગઈ અને ચિંતા પણ ટળી ગઈ - બીજા કેટલાંક લેકે વળી બોલ્યા કે–અહો ! આ ત્રણે જણ તે ખરેખરા સ્વામી ભક્ત દેખાય છે. દુઃખમાં પણ પોતાના સ્વામીની સાથે જ રહ્યા છે, રાયે આવા - સ્વામી ભક્તોની કદર કરવી જોઈએ. '
Page #248
--------------------------------------------------------------------------
________________
શીયળનું તેજ
ત્યારબાદ રાજકુમારે પૂછયું હે પિતાજી? આપના સને આવા હાલ કેવી રીતે થયાં અથવા કોણે કર્યા? આપ મને તે જણાવે તે હું તેમને ભયંકરમાં ભયંકર સજા કરું અથવા તે દેહાંત દંડ આપું. ફરમાવે ! આપની આવી પરિસ્થિતિ કરનાર કેણ છે? .
રાજા બોલ્યા- હે બહાદુર પુત્ર? અત્યારે તું મન જ રહે. તાજું બધું જ બોલવું વ્યર્થ છે. સાચી હકીક્તની તને ખબર નથી એ જાણવા સૌ પ્રથમ તે સમુદ્ર શેઠની પત્નિને બોલાવી મંગાવે. પછી તે દરમ્યાન રાજા નાહી ધઈ, રાજવંશી પોષાક પહેરી રાજસિંહાસન ઉપર બેઠાં.
વળી તે બ્રાહ્મણ કેટવાલ અને મંત્રી પણ તેવી જ રીતે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી સભા મંડપમાં આવી બેઠાં. તેવામાં શીલવતી ત્યાં હાજર થઈ અને તરત જ રાજા સિંહાસન ઉપરથી નીચે ઉતરી તેની સામે ઊભા રહી, બે હાથ જોડી નીચા નમી વંદન કર્યા અને સ્તુતિ કરવા લાગે, હે મહાસતી! અમને જીવનદાન દીધું છે. તે બદલ હું આપને ઋણી છું.
પ્રીતિને પંથ મૂકીને, વિષયની વાસના રાખી,
હૃદયમાં આગ ચાંપીને, પછી પસ્તાય તે પણ શું ? - હે મહાસતી ? તું સંસારની સ્ત્રીઓમાં મહાન છું. વળી પતિની ગેરહાજરીના સમયમાં તે તારા શીલની રક્ષા કરીને હિંમત બતાવી તે બદલ લાખ લાખ, કોટિ કોટિ ધન્યવાદ. જે કામદેવને અમે સબળ પુરૂષે હરાવી કે નમાવી શકયા નથી તેવાને ખૂબ સરળતાથી તું હરાવી
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૪o
ધર્મી-ધમ્મિલકુમાર શકી છું એ બદલ લાખ લાખ ધન્યવાદ, સતી સ્ત્રીઓના શ્રાપથી ભલભલાં રાજા મહારાજાએ પણ ક્ષણમાં નાશ પામ્યા છે. પરંતુ તે અમારા ઉપર કૃપા કરી અને અમને શ્રાપ ન આપતાં અમને જીવતા મૂકયા તે બદલ લાખ લાખ ધન્યવાદ | હે માતા ! તું અમને તારા બાળક સમજી અમારા ગુનાઓ માફ કરજે. અને હવે જીવનમાં કદી આવી ભૂલ કદી નહિ કરું. તું અબળા અને નિઃસહાય લેવા છતાં હિંમતપૂર્વક અમારા કાન પકડાવ્યા છે જે કદાપિ ભૂલી શકાય તેમ નથી.
શીલવતી બેલી-હે રાજા ! તું તે પ્રજાને પિતા કહેવાય છે, તું વિદ્વાન સુશીલ ગંભીર કુળવાન અને બહાદુર હોવા છતાં તારા હૃદયમાં જે વિકાર જન તેમાં તારે દેષ નથી પરંતુ તારા પૂર્વ કર્મને દેષ છે. વિદ્વાન અને શુરવીર મહારથીઓ ગમે તેવા બળવાન દુમિનેને જીતી લે છે પરંતુ જે પાંચ ઇન્દ્રિયને જીતે તેજ સાચે શૂરવીર છે. આવા શૂરવીર જવલ્લે જ મળે.
શીલ અનેક ભવમાં સુખ આપવાની શક્તિ ધરાવે છે અને વિષયસુખ તે ક્ષણિક સુખ આપે છે. દુનિયામાં એ મૂર્ખ કોણ હશે કે અનંતુ સુખ મુકીને ક્ષણિક સુખની લાલસા રાખે ?
હે પિતા તુલ્ય રાજવી ! તું પ્રતિજ્ઞા કર કે જીવન ભર કદી પણ પરસ્ત્રી સામે જોઈશ પણ નહિં તેનાથી તારી લક્ષમી વધશે. જશ અને જય મળશે સર્વત્ર તું પૂજઈશ.
Page #250
--------------------------------------------------------------------------
________________
શીયળનું તેજ
ર૪૧ ત્યારબાદ બનેલી તમામ હકીક્ત સર્વ સભાજનો સમક્ષ કહી સંભળાવી અને તે કેવી યુક્તિ કરી પિતાના શીલની રક્ષા કરી તે પણ જણાવી. તે દરમ્યાન પિલા સમભૂતિ બ્રાહ્મણ ઘેર જઈને તેના પતિએ મોકલાવેલ પત્ર તથા આભુષાણે લાવી આપ્યા.
આમ આ આખા પ્રકરણમાં સર્વ પાપનું મૂળ સમભૂતિ બ્રાહ્મણ છે એમ સમજી રાજાએ તેને દેશનિકાલ કર્યો. શીલવતીનું ખૂબ જ સન્માન કર્યું અને વરઘોડે કાઢી વાજતે ગાજતે તેના ઘેર મેકલી.
ત્યારબાદ કેટલાક સમયે સમુદ્રદત્ત ઘણું દ્રવ્ય કમાઈને પાછો આવ્યા. ત્યારે નગરમાં અનેક માણસ પાસેથી તેની પત્નિ શીલવતીના વખાણ સાંભળ્યાં તે ખૂબજ આનંદ પામે.
હવે એક દિવસ એવું બન્યું કે શ્રીશીલ નામના એક મહાજ્ઞાની ગુરૂ ભગવંત ત્યાં પધાર્યા, દેવ, ઇંદ્ર અને રાજા મહારાજાએ તેમના વાહનમાં બેસીને દર્શન કરવા આવ્યાં તે વખતે શીલવતી અને તેને પતિ સમુદ્રદત્ત પણ આવ્યાં. ગુરૂદેવના દર્શન કરી તેમની વાણી સાંભળવા બેઠાં.
ગુરૂદેવે તેમને ઉપદેશ શરૂ કર્યો હે મહાનુભાવો ! અનાદિ કાળથી અનેક ભેમાં લાટતાં ભટક્તાં આજે તમે મનુષ્ય જન્મ પામ્યા છે. જે દેવોને પણ દુર્લભ છે. પુણ્ય ઉપાર્જન કરવા માટે માત્ર માનવ જન્મ જ ઉપગી છે. બીજા અન્ય જન્મમાં પુણ્ય ઉપાર્જન કરી શકાતું નથી. આ મહામુલો માનવ જન્મ મલ્યા છતાં મૂર્ખાએ વિષય રંગમાં મોહ પામી આવેલી સોનેરી તક ગુમાવે છે.
૧૬
Page #251
--------------------------------------------------------------------------
________________
ધર્મી-કમ્મિલકુમાર
શ્રી જૈનશાસનમાં તેમજ અન્ય દશન કારે એ બ્રહ્મચર્ય વ્રતને મહત્ત્વ ગણ્યુ છે.. અન્ય વ્રત પણ શીયલ વિના શે।ભતા નથી, શીયલ વ્રત ધારણ કરનાર અન્ય ત્રતાને સાંગેાપાંગ શુદ્ધ રીતે પાલન કરે છે. શ્રી જિનેશ્વર ભગવંતા એ કહ્યું છે કે શીયલના પ્રભાવે દુર્ગતિ જતાં જીવા અટકી જાય અને દેવલાક પર પરાએ મેાક્ષને મેળવે છે. વ્રત પચ્ચકખાણુ વિના જુએ, નવનારદ જેહ રે એક જ શીયળતણે અળે, ગયા મુગતે તેટુ રે ! નવ નારદ સંયમ-ન્નતાદિ ન લેવા છતાં મહત્વ પૂર્ણ શીયલ વ્રતના કારણે સંસાર મુક્ત બની મેાક્ષના ભક્તા બને છે.... શીયલના પ્રભાવે તાવ-રાગ શૈકાઢિ મટે, સપ` ફૂલની માળા, જંગલ માંગલ અને છે. નારી તારી શકિત નારી કહેતાં સેળ સતીએ કે જેના પવિત્ર શુભ નામે પૂ. સાધુ સાધ્વીજી, વ્રતધારી શ્રાવક શ્રાવિકા પ્રાતઃ કાલે હુંમેશા સ્મરે છે, જેના સ્મરણ માત્રથી કાર્ય સિદ્ધિ થાય એવી સતી શીરામણી નારીએ! શ્રી જિન શાસનમાં જોવા જાણવા અનુભવવા મળે છે, સતીશ્રીઓના આદર્શ, સતી સીતા દ્રૌપદી, મયણાં દેવી વિગેરે સતી નારીઓના જીવન આદેશ જગતના જીવા વાંચે, વિચારે સમજે તે જગત ભયંકર પાપાથી બચી જાય, અનાચારી મટી સદાચારી બને તેમ પાપથી મુક્ત બની ધી અન્યા સિવાય રહે નહિં.
૨૪૨
શ્રી બાર વ્રતની પૂજામાં શ્રી શુભ વિજય મહારાજા દર્શાવે છે કે.
એ જગમાં દીવા’
ત્રત જગમાં દીવા મેરે પ્યારે, એ ત
Page #252
--------------------------------------------------------------------------
________________
શીયળનું તેજ
ત્રિકાળજ્ઞાની, દેવાધિદેવ પરમાત્માની પૂજા કરીને વિધિપૂર્વક પ્રભુ સન્મુખ, ગુરુના વરદમુખે આ ચતુર્થ વ્રત
સ્વીકારવું જોઈએ. શ્રાવકે એ છેવટે સ્વદારા સંતોષ વ્રત પાળવું જ જોઈએ,
સંતોષઃ સ્વદારેપુ, ત્યાગદ્વાપરયેષિતામ ગૃહસ્થાનાં પ્રથયતિ. ચતુર્થ તદણ વ્રતમ !
વપત્નિ સિવાય મનુષ્ય, દેવ, તિર્યંચ તેમ અન્ય પરિ. ણત, વિધવાસ્ત્રીઓનો પણ ત્યાગ કરવો જ જોઈએ, સ્વપત્નિ સિવાય અન્યને બેન, દીકરી, માતા તુલ્ય માનવી જ જોઈએ.
સ્વપનિ સિવાય અન્ય નારીને તમે દેવી સદશ માને. તેનામાં મહીત ન થતાં તેને તમે ઉપકારી માનો કયારે પણ વિકૃતિ નહિં થાય એ માટે તે કહ્યું છે કે
યઃ સ્વદાપુ સંતુષ્ટ, પરદાદાપરમુખઃ | સ ગૃહી બ્રહ્મચારીત્વા, ઘતિકઃ પ્રકલ્પતે છે
જે મનુષ્ય પોતાની વિવાહિત સ્ત્રીમાં સંતુષ્ટ થઈ પર સ્ત્રીથી વિમુખ રહે છે. તે ગૃહસ્થ છતાં પણ બ્રહ્મચારીપથી અતિસમાન કહેવાય છે.
પરસ્ત્રી માતા સમાન ગણે છે તે નરમાંથી નારાયણ બની જાય છે. જ્ઞાનીઓએ તે જણાવ્યું છે કે વર્તમાન સમયના મહદશાને ઉપજાવે તેવાં કપડાં સ્ત્રીઓએ પરીધાન ન કરવાં જોઈએ. પોતાના નિમિત્તે કઈ પણ પુરૂષ પાપ ન બાંધે, દુષ્ટ વિચારે ન કરે. તે રીતે સ્ત્રી જાતિએ રહેવાની જરૂર છે. માટે તે બ્રહ્મવ્રતને સમુદ્રની ઉપમા આપી છે. બીજા વ્રતને નદીની ઉપમા આપી છે. સમુદ્ર
Page #253
--------------------------------------------------------------------------
________________
ધમ-ધમ્મિલકુમાર તરી જાય તે નદી શીધ્ર પણે તરી શકે છે, માટે બ્રહ્મ વ્રત એ જગમાં દીવે છે.
જ્ઞાનાદિ સર્વ ધમણાં, જિવિત શીલમેવ ચે છે રક્ષત્તિ પ્રાણિનસ્તષા, કીર્તિમાત્તિન વિષ્ણુએ છે
જ્ઞાનાદિ સર્વ ધર્મનું જીવિત શીલ છે. શીલની રક્ષા કરનાર ત્રણે જગતની કીર્તિ મેળવે છે. અન્ય દર્શન શાસ્ત્રમાં પણ જણાવ્યું છે કે,
છે જે એક રાત્રિ પણ બ્રહ્મચારી રહ્યો હોય તેને જે ગતિ મળે તે ગતિ હજારો યાથી પણ મેળવી શકાતી નથી.
શીલને ભંગ થવાથી અન્ય વ્રતનો રહેજે ભંગ થઈ જાય માટે દુઃશીલપણું ત્યાગી દેવું જોઈએ.
અમરઃ કિંકરાયતે, સિદ્ધયઃ સહસં ગતાઃ | સમિસ્થાયિની સંપત, શીલાલંકાર શાલિનાં છે
શીલરૂપ અલંકારને ધારણ કરનાર પાસે દેવતાઓ સેવક થઈને રહે છે. સિદ્ધિઓ સમર્પિત થાય છે. સંપત્તિ તે સેવક થઈને હંમેશા સાથે જ રહે છે.
વિષમ્ય વિષયાણ ચ, પશ્યતાં મહદંતર ! ઉપમુક્ત વિષે હંતિ, વિષયાઃ સ્મરણાદપિ .
વિષ અને વિષય એ બે વચ્ચે મોટું અંતર છે વિષ તે ખાવાથી મારે છે. પણ વિષય તે કમરણ માત્રથી મારે છે. માટે જ નારીનું પરમ આભૂષાગ જે કઈ હોય તે શીયલ જ છે. પૂજામાં જણાવે છે કે કામની ક્રિીડા-અભિલાવા તે ચોથા વ્રતને પીડા રૂપ છે. પંચાશક નામના ગ્રંથમાં દુર્ગધા બાલિકા (સ્ત્રી)ને તેમજ નાસિકા વિનાની
Page #254
--------------------------------------------------------------------------
________________
શીયળનુ તેજ
૨૪૫
સ્ત્રીને પણ રાગવડે જોવાનુ નિષેધ્યુ છે, પરનારીથી રક્ષણ મેળવવા માટે અથવા બ્રહ્મચય વ્રતને સારી રીતે પાળવા માટે ભાવિને જ્ઞાનીઓએ નવ વાડ કહી છે, વાડ જેમ ખેતરનું રક્ષણ કરે તેમ આ નવવાડા શીયળનુ રક્ષણ કરે (૧) સ્ત્રી, પશુ કે નપુસકવાળી જગ્યાએ ન રહેવું. (૨) શ્રીની કથા વિષય દિકની વાત ન કરવી. (૩) સ્ત્રી જે આસને બેઠી હોય તે આસને બે ઘડી ન બેસવું (૪) સ્ત્રીનાં અંગે પાંગ નીરખવાં નહિં. (પ) શ્રી પુરૂષ જ્યાં ભીંતને આંતરે સૂતા હૈાય ત્યા ન સૂવું. (૬) પૂર્વે કરેલી કામક્રીડા ન કરવી. (૪) અતિ સ્નિગ્ધ આહાર ન કરવા (૮) પ્રમાણથી વધારે ન ખાવું (૯) શરીરની વિભૂષા શેાભા ન કરવી.
કૃષ્ણ મહારાળ અને ચેડારાજાએ કન્યાદાન (પાતાની પુત્રીનુ પણ) આપવાના ત્યાગ કર્યાં હતા.
રાવણની બહેન અને ખરદૂષણ વિદ્યાધરની સ્ત્રીએ વકારવશ થઈને રામની પ્રાર્થના કરી હતી. પણ તેના પાસમાં ..રૂપમાં રામ ન સાણા કારણ કે રામ ત્યાં કામ નહિ', કામ ત્યાં રામ નહિ' રાવણ ભૂલ્યા, તેા રણમાં રાળાણે મરણ પામ્યા. ત્યારે સતી સીતા એ કષ્ટ પડવાં છતાં શીયળનું રક્ષણ કર્યું તે! મહાસતી કહેવાઇ અગ્નિ પણ પાણી બની ગયું. ભૂત કાળમાં તે પુરૂષો નારીનું રક્ષણ કરતા હતા... અબલા રક્ષણીય જ છે.
દા.ત. રામ જંગલમાં વિચરતા હતાં, તે માટે તે આજે બાળકે ગાય છે, આગળ ચાલે રાજારામ, પાછળ ચાલે લક્ષ્મણજી, વચ્ચે ચાલે સીતા દેવી મેલા રામચન્દ્રકી જયં
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪
ધર્મી-ધમ્મિલકુમાર
સ્વામી તથા દિયરથી સતી સીતાનું રક્ષણ થતું. સત્તી સીતા પણ પતિના પગલે પગલે પડછાયે ચાલે. આજે આ વર્તમાન જમાનામાં પગલાની વાત તે દૂર રહી પણ એક ખીજાની સાથે, આંગળી પકડીને ચાલે જાણે એક અજાથી ભાગી ન જાય તે માટે. આ પાશ્ચાત્ય ભૂમિની અસર પ્રભાવે આવેલા મહાન પુરૂષાના આદશ ભૂલી ક્ષય છે. જે સદાચારશીલ વ્રતની શાસ્ત્રકારે મહત્તા સમજાવે છે કે, જો દેઇ કણયકેાડી, અહુવા કારે ઈ કણય જિન ભવન ! તસ્સન તત્તીય પુન્ન, જત્તીય અભવયે ધરએ !!
દાનેશ્વરી દાનમાં કરાડા સૌનેયા આપે, કંચનનુ જિનાલય કરાવે તેના કરતાં વધારે પુણ્ય બ્રહ્મચર્ય ધારણ કરનારને ખંધાય છે. જે વ્રતના પ્રતાપે સદ્ગતિના બારણાં ઉઘડે છે. ત્યારે ચતુર્થાં વ્રતને। ભ ંગ કરનાર મનુષ્ય નરકે ન્તય અને વૈતરણી નદીમાં પ્રવેશ કરવા પડે. ઇન્દ્ર જેવા ઇન્દ્રો પણ વિરતિધરને મસ્તક નમાવે છે. ત્યારે આ વ્રતથી ભ્રષ્ટ થનાર આગામી ભવે વિષકન્યા, રડાપે, ભાળ વિધ વાપણું અને અધપણું પામે છે. આ સતના અનુયાયી પાલનહાર પાપને પખાળ્યા સિવાય રહેતા નથી. દેવે પણ મનોકામના પૂર્ણ કરે છે. તેથી આ મત કલ્પવૃક્ષ છે, જગતમાં યશ કીતિ આપનાર છે. તે માટે ભૂતકાળની વાત વિચારો...
કચ્છ દેશમાં ભદ્રેશ્વર તીની ભૂમિમાં અ ફ્દાસ શેઠ, અહુ દાસી શેઠાણી તેમની કુક્ષિએ વિજય નામના પુત્ર પ્રાપ્ત થયા. પૂર્વ ભવના શુભસ ંસ્કારોના પ્રતાપે સુનિ
Page #256
--------------------------------------------------------------------------
________________
શીયળનું તેજ
૨૪૭ ભગવંત પાસેથી શુકલપક્ષ સંપૂર્ણ પણે બ્રહ્મચર્યથી પાળવો. બીજી બાજુ ધનાવહ શ્રેષ્ઠિની ધનશ્રી ભાર્યાની કુક્ષિની વિષે પ્રાપ્ત થયેલ વિજયાએ પૂ. ગુરૂ ભગવંતની પાસે પ્રતિજ્ઞા કરી કે કૃષ્ણ પક્ષ બ્રહ્મચર્યથી ભાવ. બંનેના લગ્ન થાય છે.
સહાગની પ્રથમ રાત્રીના વિષે વિજય વિજયાને કહે છે કે મારે શુકલ પક્ષમાં નિયમ છે. ત્રણ દિન બાકી છે. આ શુભશાબ્દિક વિચારો સાંભળી હર્ષપૂર્વક વિજયા કહે સ્વામિનાથ .મારું અહોભાગ્ય છે કે આપ જેવા સ્વામીની છત્રછાયામાં પૂર્ણ બ્રહ્મવત પાળી શકીશ પરંતુ આપને અન્યનારી સાથે લગ્ન કરવું હોય તે ખુશીથી કરો. બને નર-નારી તલવારની ધાર કરતાં કઠિન તે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. મહાન પુણ્યાત્મા ચતુર્થ વત ધારી ની મહત્તા કેવી અદભુત છે હવે બને છે એવું કે ચંપાનગરીમાં પૂ. વિમળ વળી વિપુલ સમુદાય સાથે પધાર્યા છે. ત્યાં શ્રમ
પાસક શ્રી જિનદાસ કેવળી ભગવંતને વંદન કરી વિનવે છે કે મારે ૮૪ હાર સાધુ ભગવંતની આહારાદિથી ભક્તિ કરવ છે મને લાભમળે તેવું જણાવે.
કેવળી ભગવંત કહે કે તેટલા સાધુ મહારાજ હાલ અ આ સ્થાને નથી. પરંતુ દૈવ ચગે ૮૪ હજાર સાધુ એક સ્થાને મળી જાય તો પણ તેમના નિમિત્તે બનાવેલ આહાર દેષિત કહેવાય. માટે ૮૪ હજાર સાધુને ગેચરી વહેરાવીને જે લાભ થાય તેટલો જ લાભ ભદ્રેશ્વરમાં પાતા મહાન ભવ્યાત્મા ચતુર્થ વ્રત ધારી વિજય શેઠ વિજયાશેઠાણીની ભક્તિ કરવાથી તેટલેજ લાભ મળશે...
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ધમીધમ્પિલકુમાર મન-વચન-કાયાપૂર્વક અણ શુદ્ધ અંશ માત્રપણ દેષવિનાનું ચતુર્થ વ્રતને પાળી રહેનારા એવા તે વિજય શેઠ, વિજયા શેઠાણું સદાકાળ જયવંતા રહે. આ તે શ્રાદ્ધ જિનદાસે શુભ સમયે કચ્છ ભદ્રેશ્વરની ધરતીને સ્પર્શી પુનિત પવિત્ર આત્માના દર્શન કરી આનંદ અનુભવે. કેવળ મુખેથી સાંભળેલી વાત જ્યારે વિજય શેઠના માતા પિતાએ જાણ ત્યારે તેઓને અનહદ આનંદની સાથે નિકટના મોક્ષગામી સ્વપત્ર તથા પુત્રવધુના દર્શન કરી પવિત્ર બન્યા. તેમના ગુણેની પ્રશંસા કેવળી ભગવંતે કરી જાણી તે વિચારેમાં સંસારથી વિરક્ત બની દીક્ષા સ્વીકારી મેક્ષ માર્ગને પામ્યા અને અજર અમરપદ પામ્યા.
ધમને અધર્મ કંઈ જ કરી શક્તો નથી.. ધર્મ, સત્તા આગળ કર્મ સત્તા માયકાંગલી બનીને રહે છે. સૂર્ય પાસે આગીયાની કંઈ તાકાત ખરી તેમ શીલવત વાળા મહા ભાગ્યવંતા ભાગ્યશાળીઓને વર્તમાન ઝેરી જમાના વાદની વાત કંઈ અસર ન કરે. બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનાર નાટક, સિનેમા, ટી. વી. ચલચિત્રો ન જોવે. કદાચ તે વ્રતીની કેઈ પરીક્ષા કરે તે પણ નાપાસ ન જ થાય..
સ્ત્રીઓના રૂપની પાછળ, સિમતની પાછળ, થનગનતા યૌવનની પાછળ, તેની અવનવી ચાલ પાછળ, તેના પ્રત્યેક કાર્યો પાછળ, લટુ બનનારને તેટો નથી. પરંતુ તેને તિરસ્કાર કરનાર તે જવલ્લે જ મળશે. સદાચારમાં મસ્ત રહેનારને ચલિત કરવાની દેવની કે ઈન્દ્રાણીની કે અપ્સરાની પણ તાકાત નથી. તે મહાવ્રતધારી તે વિચારે કે સ્ત્રીના
Page #258
--------------------------------------------------------------------------
________________
શીયળનું તેજ
૨૯ શરીરમાં લલચાવા જેવું કંઈ જ નથી, પવિત્ર વ્યક્તિએ અપવિત્ર અશુચિમય પદાર્થવાળી વ્યક્તિમાં મેહ પામવું એ અજ્ઞાન છે. અશુચિના ઢગલાથી જે વિરામ નથી પામતા તે રાવણની જેમ ભાન ભૂલી નામને બગાડે છે. જે વિરામ પામે છે તે વાસ્તવિક રામની જેમ જગતમાં નામ રાખે છે...જ્યારે કામણગારી નારી ધર્મસત્તાને, પ્રકૃતિને આધીન હેનારા, તથા વિકૃતિથી દૂર થનારા આત્માને પજવવા ઈચ્છે છે ત્યારે તે આત્મા આત્મગત ભાવનાને આત્મામાં પડેલા ગુણોને શોધી શોધીને વિકૃત્તિ કહેતાં પુદગલ પ્રત્યે ન આકર્ષાતાં સ્ત્ર આત્મા પ્રત્યે દેરાય છે. નારી જ્યારે વિકૃતિમાં જાય છે. ત્યારે તે અસર કરતાં બમણી તાકાતથી અભિનયાદિ કરી જાતજાતના લટકા ચેનચાળા કરી અન્ય અનાચારના પંથે લઈ જાય છે. પણ જ્યારે પ્રકૃતિમાં નારી જાય છે ત્યારે અનાચારીને પણ સદાચારી બનાવે છે. પરમાત્માની ઉપાસનાના પ્રભાવે વિકૃતિ જાય પ્રકૃતિ આવે. વિકૃતિ તોડો–પ્રકૃતિ મેળવો.
અધ્યાત્મસારમાં ભેગાધિકારમાં ૬૦માં કલાકમાં જણાવે છે કે. ઉપાસના ભાગવતી, સ પિ ગરીયસી, મહાપાપ ક્ષય કરી, તથા ચેકત પરેરાપિ
ઈતર દર્શનવાળા પણ ભાગવતી (પરમાત્મા)ની ઉપાસનાને શ્રેષ્ઠ માને છે, મહાપાપને સંહારનારી છે, પાપના વિચારોને તેડનારી છે માટે જ કહેવાય છે કે ઉપાસના ત્યાં વાસના નથી. જ્યાં વાસના છે ત્યાં ઉપાસના
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૦
ધમ-ધમ્મિલકુમારે નથી પુણ્ય શાળી આત્મા કદાપિ વાસનામાં રસવૃત્તિ ધરાવતા નથી જ્યારે વિકૃત્તિવાળા યાને પાપ પ્રવૃત્તિવાળા તેથી ધરાતા નથી. અંતે દુર્ગતિના ભાજન બને છે.
ચતુર્થ વ્રતધારી બ્રહ્મચારી આત્માઓ જ્ઞાનીના સહવાસમાં આવી શ્રેષ્ઠ વતમાં છાંટા ન ઉડે તે માટે ગાઢ પુરુષાર્થ કરે. કુન્દા સ્થનિ દશનાન, મુખશ્લેષ્મ ગૃહ વિધુમ માંસ ગ્રન્થી કુચ કુમ્ભી, હે વેનિમમત્વવાનું
ન્યાય વિશારદ પ.પૂ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ. સા. અધ્યાત્મસારમાં મમતાધિકારના ૧૪ મા કલેકમાં જણાવે છે કે સંસારના લેલુપી જવા હાડકાંના દાંતને પુપ જેવા, શ્લેષ્મના ઘર એવા મુખ ચન્દ્ર જેવું માંસના પિંડથી યુક્ત સ્તનોને સેનાના કુંભ માને છે. પરંતુ જ્ઞાની જને કેમ કરીને એને હાડકાં માળ, રોગનું ઘર અને માંસને પિંડ માને છે. યૌવન અવસ્થા, નિરવ એકાંત તેમ સાનુકુળ ભેગ સામગ્રી હોવા છતાં શિલાત વાળા ભાગ્ય વંતા ઉદાસીનભાવે પ્રવર્તતા હોય છે. ભોગમાં ઉદાસીનતા પરમ બનાવે છે.
સતીત્વ અથવા શીલરક્ષા એ સ્ત્રી જાતિને મુખ્ય અને સર્વશ્રેષ્ઠ ગુણ છે. શાસ્ત્રોમાં તે સંબંધે ઘણું ઘણું વિવેચન કરવામાં આવ્યું છે. સ્ત્રીને બીજા ગુણે ભલે તેજસ્વી નક્ષત્રોની જેમ ચમક્યા કરે પણ સૂર્ય વિના જેમ અંધારી રાત્રિને અંધકાર ઓગળતું નથી તેમ એક સતીત્વ વગર બીજા ગુણો કંઈ પ્રકાશમાં આવી શક્તા નથીઃ શીલ જ સ્ત્રી-જાતિને ગૌરવશાળી તેમજ આદરણીય બનાવી મૂકે છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
શીયળનું તેજ
૨૫૧ જે જે સ્ત્રીઓએ કટીના સમયે પિતાના શીલનું રક્ષણ કર્યું છે, તેમના સ્તુતિગાન આજે હજારો વરસ વીતવા છતાં આપણે ગાઈએ છીએ. જે જે સતી સ્ત્રીઓએ ભયંકર આફતના વખતમાં પણ પિતાના પતિને સંગાત નથી છેડો, ક્ષણિક શૈભવથી નથી લભાઈ અને ઉદ્દેશી નાસ્તિક મનુષ્ય પણ પ્રણામ કરે છે. જે જે સતી સ્ત્રીઓએ એક માત્ર શીલરક્ષાની ખાતર પિતાના પ્રાણની આહૂતિઓ આપી છે. તેમનાં જીવનચરિત્રોથી પણ પિતાને ભાગ્યશાળી માને છે. સતીત્વ એક એવું રત્ન છે કે જેની કિંમત કઈ આંકી શકયું નથી. એ રત્નના પ્રકાશ પાસે બીજા પ્રકાશ નિસ્તેજ બની જાય છે. શીલરક્ષાના એક જ સગુણથી સ્ત્રી–જાતિ અમર નામના મેળવે છે સતીત્વ એ નારી જીવનને મૂળ પાયે છે. એ પાયા ઉપર જ બીજા સદ ગુણ મહેલની જેમ ખડા રહે છે. સતીઓનાં પવિત્ર નામનું સમરણ આજે પણ આપણે કરીએ છીએ કે – इञ्चाइ महासइओ, जयति अकलंकसीलकलियाओं ना अज वि वजइ जासिं. जसपडहो तिहुणेअ सयले ॥
એટલે કે સુલસા, ચંદનબાળા આદિ સતીઓ જેમણે પોતાના શિયલ નિર્મળ રાખ્યા તેમને યશરૂપી પડહ આજે પણ ત્રણે ભુવનને વિષે વાગી રહ્યો છે. સુલસાની પરીક્ષા કરવા હોિગમેપી દેવે સાધુનું રૂપ લીધું અને તુલસાની ધીરજ ખૂટી જાય તેવું કર્યું, છતાં સુલસાએ પિતાની દ્રઢતા ન મૂકી. છતાં સુલસા નિર્વિકાર રહી. ભગવાન મહાવીરે એને પરમ શ્રાવિકા માની, ધર્મલાભ કહેવડાવ્યા.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨પર
ધમ-ધમ્પિલકુમાર
--
-
હતા. સતી નારીનું આ સૌભાગ્ય કાંઈ જેવું તેવું ન ગણાય. ચંદનબાળા રાજકુંવરી હતી, કૌશીબીની બજારમાં એ વેચાઈ એના પગમાં બેડીઓ પડી, એના મસ્તકે મુંડન થયું છતાં એ પિતાના શીલથી ન ડગી, મદરેખાને એના પિતાના જેઠ ઘણી ઘણી રીતે હેરાન કરી, મદનરેખાના પતિનું ખૂન કરવામાં આવ્યું, એ વિકટ અરણ્યમાં એકલી રઝળી, છતાં પિતાનું શિયલ ન છેડયું. નર્મદા સુંદરી વેશ્યાના આવાસમાં આવી ચડવા છતાં પોતાના શિયલને અખંડિત રાખી શકી. સુભદ્રા, પોતાના પતિની શંકાનો ભોગ બની. પણ જ્યારે સુભદ્રાએ પોતાના શિયલને પ્રભાવે નગરીના દરવાજા ઉઘડાવ્યા ત્યારે તેને ખાત્રી થઈ કે સુભદ્રા સતી શિરોમણિ હતી. સતીધર્મની વ્યાખ્યા કરતાં. ઉપદેશના કરમાં એક સ્થળે કહ્યું છે કે – . या शीलभगसामग्रीसंभवे निश्चला मतिः ।
सा सती स्वपतौ रक्तेतराः सति गृहे गृहे ।
શીલને ભંગ થવાની સામગ્રીને સંભવ છતાં પણ જેની બુદ્ધિ નિશ્ચળ રહે. પિતાના પતિને વિષે જ અનુરક્ત રહે તે સ્ત્રી સતી કહેવાય. બાકી તે બીજી સ્ત્રીઓ ઘેર ઘેર છે. એ પછી એના અનુસંધાનમાં સતી શીલવતીની કથા આપવામાં આવી છે. સતી શીલવતીને લેભાવવા, સતીધર્મની પરીક્ષા કરવા મહારાજાએ પિતે ઘણું ઘણુ યુક્તિઓ કરી પણ એ યુકિતની જાળમાં મહારાજા, મંત્રી, સેનાપતિ ને કેટવાળ ફસાઈ પડયા. મહારાજા અને તેમના મંત્રીએ
Page #262
--------------------------------------------------------------------------
________________
રીયળનું તેજ
રપક વિગેરે હાસ્યાસ્પદ બન્યા. સતી શીલવતીએ મહારાજાની લાલને લાત મારી પોતાની પવિત્રતા જગજાહેર કરી. લલચાવનારા સંગમાં કઈ પણ સ્ત્રી ફસાયા વિના ન રહે, એમ જે મનાતું હતું તે માન્યતા શીલવતીએ ખેટી પાડી. સ્ત્રી જાતિમાં પણ પર્વત જેવી અચળતા હોય છે, અને તે પોતાના સતીત્વના તેજથી અશકયને શકય બનાવી શકે છે, એ વાત શીલવતીએ પૂરવાર કરી આપી. સ્ત્રી – જાતિ ઘણી નિર્બળ હોય છે. સ્ત્રી જાતિને ફસાવવા સારું અમુક પ્રકારના અનુકૂળ સંયોગે બસ છે; એમ જે કહે વામાં આવે છે તે કેટલું બધું નિર્મૂળ ભ્રામક છે, તે આ સતીઓએ પિતાના જીવનચરિત્રોથી સિદ્ધ કર્યું છે.
સ્ત્રી ભલે બીજી રીતે પુરૂષથી નબળી હોય પણ જે તે દ્રઢ નિશ્ચયવાળી હેય. પતિને વિષે આસ્થાવાળી હોય તે મનુષ્ય તે શું પણ દેવો પણ એમને ચલિત કરી શકે નહીં. ગમે એવા કપરા સંજોગોમાં પણ અબળા પિતાની વિશદ્ધિને ઝાંખપ લાગવા ન દે. પ્રાચીન તેમજ અર્વાચીન સતીઓના જીવનને એ એક અમૂલ્ય બેધપાઠ છે.
શીલરક્ષાને અંગે સ્ત્રીઓએ જે સાહસ ખેડ્યા છે, જે રીતે પોતાના દેહને અગ્નિને અપી દીધાં છે તે જોતાં સ્ત્રી એક મહાશક્તિ જ છે.
સતીત્વ એ જ ગૃહસ્થાધર્મને આધારસ્તંભ છે. જે પિતાના પતિને વિષે સંપૂર્ણ શ્રદ્ધા કરાવે છે, દુઃખ કે. શેકના અવસરેમાં પતિની પડખે ઉભી રહે છે. દુષ્ટ પુરૂપિનાં છળપ્રપંચને પિતાની શક્તિના બળે ભેદી નાંખે છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
૫૪
ધમ-ધમ્મિલકુમાર તે જીવનમાં મોટી કમાણી કરી જાય છે. શીલને રક્ષણમાં બીજા અનેક સદ્દગુણોનું પાલન આવી જાય છે. પ્રાણના સર્વસ્વના ભાગે પણ સતીત્વની રક્ષા કરજે. નિષ્કલંક સતીત્વ છેરાયેલા અંગને પણ પાછા પિતાને સ્થાને સ્થાપે છે. સતી કલાવતીના સંબંધમાં કહેવામાં આવે છે કે –
छेद्रात् पुनः प्ररोहति, ये साधारणशाखीनां । तद्वच्छीन्नानि चांगानि, प्रादुर्याति सुशीलत: ॥
જેમ અનંતકાય વનસ્પતિને છેદવાથી પાછી ફરીને ઉગે છે તેમ ઉત્તમ શીલથી છેદાયેલાં અંગે પણ પાછા ઉત્પન્ન થાય છે.
કલાવતીના વિષયમાં એના પતિને જ કા ઉપજી હતી, તેથી તેણે કલાવતીના બન્ને કાંડા કપાવી નાખ્યાં હતાં. આખરે તે શંકા ખોટી હતી તેમ સમજાયું. કલાવ તીએ પિતાની પવિત્રતાનાં પ્રભાવે ફરી હાથનાં કાંડા મેળવ્યાં. શંકાશીલ પતિએ અંતે ઘણે પશ્ચાતાપ કર્યો. શીયલને એ પ્રભાવ છે. શૂળીમાંથી સિંહાસન ઉપજાવવાની શક્તિ શિયલમાં જ છે.
એવા એ મહાપ્રભાવિક બ્રહ્મચર્યનું પાલન માટે દઢ મનોબળ જોઈએ. મનોબળથી જ બ્રહ્મચર્ય પાળી શકાય છે. બ્રા એ શક્તિને અખૂટ ભંડાર છે. વાસના ઉપર વિજય મેળવનાર બ્રહ્મવતનું સરળતાથી પાલન કરી શકે છે. પેટની ભૂખ ઉપર વિજય કદાચ ન પણ મેળવી શકાય પણ માનવી ધારે તે વાસનાની ભૂખ ઉપર વિજય મેળવી શકે છે. સંડાસમાં જેમ કીડા ખદખદે તેમ આજે તે મોટા ભાગે
Page #264
--------------------------------------------------------------------------
________________
શીયળનું તેજ
૨૫૫ લગભગ આ વિષમ સમયમાં દુનિયામાં વાસનાના કીડા ખદ બદે છે. આજે કેટલાક ઈંડા જેવી અભય વસ્તુઓમાં વિટામીન ડી અને સીની શોધ ચલાવે છે. પણ તે મોટી બ્રમણ છે. સાચું વિટામીન બ્રહ્મચર્યમાં જ છે. માનવી સંયમી બને તો તેને બીજા વિટામીનની જરૂર નથી.
બ્રહ્મચર્ય એ શરીરને રાજા છે. રાજા નબળે પડે એટલે અનેક રોગો ઘર ઘાલી જાય છે. મનુષ્યો તુચ્છ પદાથેની રક્ષા કરે છે. પણ મહાકિ મતી એવા શીયલની રક્ષા કરતાં નથી. તેના રક્ષણથી-પાલનથી મનુષ્ય માત્ર તેજસ્વી. શૂરવીર, ધર્મવીર બની જગતમાં પૂજાય છે. બ્રહ્મના પાલન સિવાય આત્મ સ્વરૂપમાં રમણતા આવવી અશક્ય છે, તેના પાલન અર્થે સાત્વિક ખોરાકની તેમ સારી સોબતની ગાઢ જરૂર છે. સને રાષ્ટિ. સહશિક્ષણના કારણે આ મહાન વ્રત પામવું અશકય થઈ ગયું છે. શીયળ વિનાના સૌન્દર્યની પણ કંઈ કિંમત નથી.
શીયળની સજઝાય (રાગ-આશાવરી) મહિમા અપરંપાર, શીયલને મહિમા અપરંપાર, બ્રહ્મચર્ય વ્રતધાર પ્રાણ, મહિમા અપરંપાર શીયલ-૧ મદનરાજની માયાભારી, પલમાં કરે વિકાર, જેણે જ એ દુશ્મનને, જાયે તરી સંસાર શીયલ-૨ વિજય શેઠને વિજયાનારી, યવન વય ધરનાર. બ્રહ્મચર્ય વ્રત આચરી જેણે, સફલ કર્યો અવતાર શીયલનો-૩ સીતા સુભદ્રા ચંદનબાલા, શીલવંત નાર, એ સતીઓને અનુપમ ગુણને, ગાયે સહુનરમાર શીયલને-૪
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ધમધમ્મિલકુમાર વિષય વમળમાં જે જનફસીયા, ભૂલ્યા સત્ય વિચાર, જ્ઞાની પણ અજ્ઞાની બનીયા, આખર થયા ખુવાર શીયલ-૫ મુંજ અને મહાબળીયે રાવણ, લંકાને સરદાર. પરસ્ત્રીમાં કામાંધબની, ડાયારણ મઝાર શીયલને-૬ સવર્ણ વણું જે કાયામાં, શું રાખે છે પ્યાર, મુરખ વિચારી જોતું આખર, એ છે નરકાગાર શીયલ-છ ઘરડાં છતાં ઘેડે ચડવાને, જે થાયે તૈયાર, એવા નીચ લંપટ કામીને, ધીકધાકધીક અવતાર શીયલને-- બની પૂજારી વાસના કેરા, ભૂલે પ્રભુને પ્યાર, પશુપક્ષી સમજીવન વિતાવે, થાયે ભૂમિપર ભાર શીયલ-૯ શાસન સમ્રાટ નેમિસૂરી, વિજ્ઞાનસૂરી હિતકાર, વાચક કસ્તુર ગુરુને પ્રીત, પ્રમવાર હજાર શીયલ-૧૦ ચન્દ્રકાંત કપુરચંદ કાજે, રચના કીધી સાર, ચોમાસું રહીને વલસાડ, યશભદ્ર અણગાર શીયલ-૧૧
જિનેશ્વર દેવાએ પણ મદિરાના નામે પહેલો ભેદ સમજાવે છે કે તેના સેવનથી માનવી મડદા જે બની જાય છે. અને તેનું તમામ રીતન્ય નાશ પામે છે. બીજો ભેદ વિષયેનો સમજાવ્યો છે કે જેના ફંદામાં ફસાયા પછી માનવી આંધળે બની જાય છે. છતી આંખેએ શાસ્ત્રો કે તત્વજ્ઞાન તેને લાઘતા નથી. આ તેમની કરુણતા છે.
ત્રીજો ભેદ કષાયે છે તેમાં ફસાયેલ અને સંસારના સુખે મોહ-માયા-લોભ અને ક્રોધમાં ફસાવી જીવન બરબાદ કરે છે. જીવનમાં કદી શાંતિ મળતી નથી તેથી પ્રભુ યાદ કરવાને સમય મલતું નથી. ચોથે ભેદ છે. નિદ્રા જે
Page #266
--------------------------------------------------------------------------
________________
શીયળનું તેજ
૨૫૭ માનવીને અન્ય કોઈ કામ કરવા દેતું નથી. તેને ધર્મ શું છે કે અધર્મ શું છે તે વિચારવાને અવકાશજ મલ નથી અને નિરર્થક માનવ-ભવ ગુમાવે છે.
આમ વિકથાના ચાર ભેદ છે અને પાંચમે છે પ્રમાદજે માનવીના ચિત્તની સ્થિરતાને નાશ કરે છે. આ પાંચ ભેદ બહુ ભયંકર છે. માટે સમજે. વિચારે અને મનુષ્ય ભવને લાભ લેતાં શીખી જાવ.
જીવન ભંગુર છે. કાલની કોઈને ખબર નથી. મારા તારાની મમતા છોડી દો. આવેલી તકને ઉપયોગ કરી લે. ફરી ફરીને ઉત્તમોત્તમ તક મળતી નથી. સંસાર નાશ વંત છે. ત્યારપછી નગરજનોએ યથાશકિત વત નિયમે સ્વીકારી વંદન કરી નગરમાં ગયા. ત્યારે શીલવતીએ વંદન કરી ગુરૂ મહારાજને પૂછ્યું કે હે ગુરૂદેવ ! રાજા-મંત્રી વગેરે મારા પ્રત્યે રાગી કેમ થયા?
ત્યારે ગુરૂદેવ બોલ્યા હે ભાગ્યશાળી ! આ બધા પૂર્વ જન્મના કારણેજ બન્યું છે. કર્મ જ બળવાન છે. તે વિષે તારી પૂર્વજન્મની વાત સાંભળ.
આ જબુદ્વીપમાં અરવત ક્ષેત્રમાં ઘુતિલક નામે એક મેટું નગર હતું. તે નગરમાં કુબેર ભંડારી જેવો મહાધનાઢય શિવભૂતિ નામે એક શેઠ હતાં. તેમને મહાશ્રી નામે પત્નિ હતી. તેમને સિંહનામે પુત્ર અને ચંદ્ર લેખા નામે પુત્રી હતાં. સમય જતાં બંને યૌવન અવસ્થાને પ્રાપ્ત
૧૭
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૮
ઘમઘમ્મિલકુમાર થયાં. શિવભૂતિએ સિંહના લગ્ન શાહુકારની પુત્રી દેવશ્રી સાથે કર્યાં દેવશ્રી અત્યંત મહર મુખમુદ્રાવાળી અને લાવણ્યવંતી હતી.
શિવભૂતિને દેવધરનામે મોટોભાઈ હતો. એક વખત વેપાર ધંધાના કામકાજ અંગે તેને કનકપુર જવાનું થયું. ત્યાં નસીબ જોગે નંદ નામના એક શેડ સાથે મિત્રતા થઈ. જેથી તેને નંદશેઠને ઘેર અવારનવાર જવાનું બનતું. નંદશેઠને યુવાન પુત્ર હતું તે ખૂબ જ દેખાવડો ગુણવાન અને હોંશિયાર હતા. તેથી દેવધરે તેના ભાઈની પુત્રી ચંદ્રલેખાનો તેની સાથે વિવાહ કર્યો.
બીજી બાજુ શિવભૂતિને પુત્ર સિંહ વેપાર માટે ચંપાનગરી ગયા હતા. અહીં એક શેઠના પુત્ર નામે સૂરદેવ સાથે દસ્તી થઈ. તે ખૂબજ દેખાવડો અને વ્યવહાર કુશળ હતા. તેને વિચાર્યું કે આ મિત્ર ચંદ્રલેખા માટે ખૂબજ યોગ્ય છે તેથી તેણે બહેનને વિવાહ કર્યો
ચંદ્રલેખાની માતા મહાશ્રી પોતાના પિયર ગયેલી. ત્યાં તેની બાળપણની બહેનપણીને પુત્ર ગુણચંદ્ર જોયે. તે તેને ગમી ગયે તેથી તેણે ચંદ્રલેખાનું સગપણ ત્યાં કર્યું. એ દરમ્યાન શિવભૂતિને જુને મિત્ર મહેશ્વર દત્ત નામે હતા તે ચંદ્રપુરથી અહીં ઘુતિલક નગરે આવી આવી ચડે. તેને પુત્ર શખદત્ત હતો. તેના વિષે વિગત જાણી અને મનને જચી ગઈ તેથી તેણે ચંદ્રાલેખાનું વેવિશાળ તેની સાથે કર્યું.
હવે જોગાનુજોગ એવું બન્યું કે ચારે જગાએથી
Page #268
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
શીયળનું તેજ
ર૫૯ લગ્નને દિવસ એક જ આવ્યા અને તે મુજબ તેઓએ અહીં કન્યાના પિતાને જાણ કરી. અહીં શિવભૂતિએ વિવાહ મહોત્સવ ચાલુ કરાવી દીધું અને સ્ત્રીઓ મનહર ગીત ગાવા લાગી. લગ્નને દિવસ આવી પહોંચ્યા. ચારે જાન પરિવાર સાથે આવી પહોંચી. શારજાન જોઈને શિવ ભૂતિ વિચારમાં પડે કે હવે શું કરવું ! ચારે બાજુ કકળાટ અને કોલાહલ શરૂ થઈ ગયું અને જાનવાળા અંદરોઅંદર લડવા લાગ્યા. આ જાતનો કેલાહલ જોઈ કન્યા ચન્દ્રલેખા બહુ દુઃખી થઈ ગઈ. હવે મારે શું કરવું ! આના કરતાં તે મરવું સારું એમ વિચારી તે ઘરમાંથી નાસી ગઈ અને જંગલમાં ગઈ
મરવાની ઇચ્છા હોવાથી એક ઝાડ સાથે ફા બાંધીને આપઘાત કરવાની તૈયારી કરી ત્યાં તેણે અવાજ સાંભળે હે બાલિકા! તું આવું સાહસ કરીશ નહિં. તેણીએ વિચાર કર્યો કે કેણ મને રોકી રહ્યું છે? દૂર જતાં એક ઝાડ નીચે એક મુનિ મહારાજ બેઠેલાં જોયાં તેથી તેણી બહુ આશ્ચર્ય પામી હૈયામાંથી ગભરાટ અને ચિંતા છેડી મુનિ મહારાજ પાસે ગઈ અને બે હાથ જોડી વંદન કરી ઊભી રહી. | મુનિ મહારાજ બોલ્યાં કે મહાભાગ્યશાળી પુત્રી ? તું આમ ખોટી રીતે આપઘાત કરી જીંદગી ટુંકાવી રહી છે. હે ભેળી ! સંસારમાં સુખ અને દુઃગ દરેક જીવને પિતાના કર્મો અનુસાર આવ્યા જ કરે છે. એનાથી મુંઝાઈ શા માટે જાય છે! મુંઝાઈને આપઘાત કરવાથી કર્મોને નાશ થતો નથી. માત્ર આ શરીરને જ નાશ થાય છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૬o
ધમ ધમ્મિલકુમાર
એટલે તે કર્મો બીજા જન્મમાં આવે છે. તદુપરત આપઘાત કરવાથી અન્ય કર્મો બંધાય છે અને તે પણ ભાગવવા પડે છે માટે કર્મો સાથે લડવું જોઈએ. શરીર સાથે નહિ. શરીરને શિક્ષા કરવા કરતાં કર્મોને નાશ કરવાને વિચાર કરે. અને એ કર્મોના નાશ માટે ધર્મનું શરણું લે. જેથી તું તરી જઈશ.
ચંદ્રલેખા ક ધર્મ ? ધર્મ એટલે શું ? ત્યારે મુનિરાજે સમજાવ્યું કે હે બાળા? જૈન ધર્મ છે. જગતમાં કોઈ ધર્મ નથી. અને તેમાં બતાવેલ સંયમ જેવું કોઈ તપ નથી. માટે સંયમ પાળીને મોક્ષ મેળવવાની ઈચ્છા રાખ તે તારો આ ભવ અને પરભવ ને સુધરી જશે. તેથી કરીને આ બાળાએ સુનિરાજ પાસે સંયમ સ્વીકારી સાવીજી મહારાજ પાસે રહી સંચમ પાળી ખૂબજ તપ-જપ-કરી અનશન સ્વીકારી શુદ્ધ આરાધના પૂર્વક કાળ કરી મૃત્યુ પામ્યા અને બીજી દેવ લેકમાં અનુપમ કાંતિવાળી દેવી થઈ, ત્યાં આયુષ્ય પુરૂ કરી અહીં શીલવતી તરીકે જન્મ પામી.
બીજી બાજુ ચાર જાન આવેલી તે ચારે વર વિચા. રવા લાગ્યા કે કન્યા તે ગૂમ થઈ ગઈ છે. અમારે ચારે ને પરણ્યા વિના પાછા વળવાનું છે. જેથી સંસારમાં અને સમાજમાં અમે હાર્યપાત્ર બનીશું. એટલે હવે ખાલી હાથે પાછા જતાં અમને લજજા આવે છે એમ વિચારી એ ચારેય જણ વનમાં જઈ તાપસ બની તપ
Page #270
--------------------------------------------------------------------------
________________
શીયળનુ તેજ
૨૬૧
બ્રાહ્મણ
કરવા લાગ્યા. તપના પરિણામે તેઓ ચારે ત્યાંથી મરીને ભુવનપતિ દેવલાકમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં. ત્યાં ઘણું ઘણું સુખ ભેળવી અહી જન્મ પામ્યા. તે પૈકી આ કોટવાલ, મંત્રી અને રાજા થયાં. પૂર્વ જન્મના સ ́સ્કાર ભૂંસાયા ન હતા. તેથી તેએ! સર્વે તારા પ્રત્યે પ્રીતિવાળા હતા. રાગ અને દ્વેષ અને જન્મા સુધી સાથે સાથે આવે છે. અને આ જન્મમાં તારે આ રીતે ભાગવું પડયું. આમ તને તારા પ્રશ્નના અને પૂર્વ જન્મની વાતને ૨૫ વૃત્તાંત જાણવા મલી જાય છે.
વિશેષમાં ગયા જન્મમાં તું ચિત્રલેખા હતી અને તારા ભાઇ સિંહ હતા. તે આ જન્મમાં તારા પતિ સમુદ્ર દત્ત છે કેમકે આ સંસારનું નાટક ચિત્ર વિચિત્ર રૂપે છે. ૧ જન્મમાં પતિ-પુત્ર-સાઈ કે પિતા-માતા હાય તે બીજા જન્મમાં બીજા સ્વરૂપે હૈઈ શકે. જેથી કોઇને ખબર પણ પડતી નથી. આ સમજી સાંભળીને શીલવતી પ્રતિએધ પામી, સાંસાર પ્રત્યે અભાવ જાગ્યા. વિષયે વિષ જેવા લાગ્યા. તેથી તેણીએ મુનિરાજ પાસે વિનંતિ કરી ચારિત્ર્યના ભાવ દર્શાયે. ત્યારે મુનિ મહારાજે શીલ વતી તથા અન્ય સુવે ને દિક્ષા આપી ધર્મોના મર્મ સમ જાળ્યે, ચારિત્ર્ય ખાંડાની ધાર સમુ છે. શીલવતી અને સર્વેએ ઉત્તમ પ્રકારની આરાધના કરી આકરી તપશ્ચર્યા કરી અને ઉત્તમ સચમ પાળી મૃત્યુ પામી દેવલેાક ગયા, ત્યાંથી
વી પૃથ્વી ઉપર જન્મ પામી મેક્ષે જશે.
×
X
×
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૩. ધમ્મિલને વિપુલ-સંસાર
હે ભવ્ય લેકો? જેવી રીતે શીલત્રત પાળી શીલ વતી સતી તરીકે જગતમાં પ્રસિદ્ધ થઈ તેમ તમે સૌ જે તેણીના જેમ નિર્મળ ચરિત્ર અને શીલવ્રત પાળ પુણ્ય ઉપાર્જન કરી અનંત સુખ પામે. સંસાર અસાર છે. જીવન ફીણભંગુર છે. વાસના વિષ સમાન છે. ધર્મ અમૃત સમાન છે. જે સારુ તે તમારું, તરવું ગમે તે તરો અને ડૂબવું ગમે તે ડૂબે.
આમ શીલવતીની વાત સાંભળી ત્યાર પછી,
કમલા બોલી હે માતા ! શીલવતી મહાસતી થઈ તેમ બીજી સ્ત્રીએ પણ શીલથી આત્માને કાબુમાં રાખે શકે છે. વળી મારે એક વિનંતિ કરવાની છે કે મને નહિ ગમતા એવા મિલનું નામ મારી પાસે લેશે નહીં, તેમજ તેનું મુખ પણ જેવું નહિ.
આ મારા પુત્રીની બધી જ વાત ધમ્મિલ સાંભળતા હેવા છતાં સમય અને સંજોગો જોતાં મૌન રહી રથ ચલાવવામાં જ ધ્યાન રખતે હતે. વનમાં ઘણે રસ્તે કાપી આગળ જઈ રહ્યો હતે. એવામાં તેણે ઘેડાના હિણહણાટ તેમજ વાજિંત્રોના અવાજ થી શંખનાદ અને માનવીઓના અવાજ સાંભળ્યાં. તેથી બરાબર ધ્યાન દઈને જોતાં દૂર દૂર અનેક ધજાપતાકાઓને સમૂહ જોવામાં આવ્યું.
ઘમિલે વિચાર્યું કે અગાઉની લડાઈ વખતે આ
Page #272
--------------------------------------------------------------------------
________________
ઘમ્મિલને વિપુલ સંસાર ચેરીના પરિવાર કી મેં ઘણા માણસોને માર્યા હતા એટલે કદાચ તેનું વર લેવા આવી રહ્યા હોય એવી શકયતા છે. ગમે તે હેય. થઈ પડશે. બેટી ચિંતા શા માટે કરું? આ કોલાહલ અને અવાજે સાંભળી કમલા અને વિમલા કપાંતપૂર્વક રડવા લાગ્યા. હવે આપણું શું થશે? ત્યારે ધમિલે તેમને આશ્વાસન આપ્યું કે હું
જીવતે છું ત્યાં સુધી તમારો વાળ પણ વાંકો કરવાની કોઈની તાકાત નથી માટે ચિંતા કરવાનું કે રડવાનું કોઈ કારણ નથી.
એવામાં સામે આવેલ રીન્યના આગેવાનોએ તેમના હથિયાર હેઠાં મૂકી દીધો અને તેમના સેનાપતિ જે દેખાતે. માણસ હસતે હસતે ધમિલની સામે આવવા લાગ્યો. - ધમિલ વિચારવા લાગ્યું કે આ કોણ હશે? અને કેમ આવતું હશે ? આવનાર માણસ બે હાથ જોડીને નમન કરી રહ્યો હતો. અને બે , હે બહાદુર નવજ. વાન ! સામે દેખાય છે તે અંજનાચલ નામે પર્વત છે. તેમાં ઘણા ભીલ રહે છે. તેમને રાજા અજીતસેન નામે છે.
ચોરેને સેનાપતિ અર્જુન નામે હતે. તે મહાબળ વાન અને કુર માણસ હતો. જે અજિતસેન મેટ માં મોટો દુશ્મન હતો. તેને મારવા માટે અજિતસેન અસમર્થ હતે, આપે એ અર્જુનને હરાવી મારી નાંખે છે. એવી વાત અમે જાણું ખૂબ જ ખુશ થયા છીએ અને તમારા પ્રત્યે એક ભાઈ કે મિત્ર જેટલે પ્રેમ થયેલ છે. જેથી તમારું સન્માન કરવા તે પિતાના પરિવાર સાથે અહીં સામૈયું કરવા આવેલ છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૬૪
એલ્ય છે જેથી ઉતરી
માય છે તે
ધમી ધમ્મિલકુમાર તેથી ધમ્મિલ રાજી થયે. રથમાંથી ઉતરી નિર્ભય પણે સામે ગયે. ત્યાં અજિતસેન પણ ઘોડા ઉપરથી ઉતરી પ્રેમથી તેને ભેટી પડે અને બે હે મહાથિ ! આ અર્જુનને તે માર્યો છે તે ખરેખર મહાન કાર્ય કર્યું છે. કેસરિસિંહને ભગાડે. દ્રષ્ટિવિષ સપને દયે. આવા તારા કાર્યોથી અમે ખુશ થયા છીએ. અને તારી બહાદુરીના કાર્યોની પ્રશંસા કરીએ છીએ.
સિપાઈઓની મોટી ફેજ ભેગી મળીને ન કરી શકે એવું કાર્ય તે એકલે હાથે અર્જુનને મારીને કર્યું છે. જેથી હવે અમે સૌ નિરાંતની ઊંઘ લઈ શકીએ છીએ. હવે અમારી વિનંતિ છે કે આપ અમારી પલ્લીમાં પધારી પાવન કરે અને અમારા લેકને આપનું દર્શન કરવા દે આથી ધમ્મિલ તે રથ લઈને પલ્લી તરફ ગ.
તેના માનમાં પલ્લિ પતિએ મહોત્સવ કર્યો. તેમને ઉતારા માટે સારી વ્યવસ્થા કરી આપી અને જમવા માટે સુંદર ભેજન તૈયાર કરાવી પ્રેમપૂર્વક જમાડ્યા. જિતસેન ધમિલની ખૂબ સારી સંભાળ રાખતા. નવા નવા વસ્ત્રો અને આભુષણેથી સત્કારતા. અમે અહીં આનંદમાં દિવસે પસાર થવા લાગ્યા. આ બધું જોઈને વિમલા તે ધગ્નિલના ખૂબ ખૂબ વખાણ કરતી પરંતુ કમલાને તે ગમતું જ નહિં.
અહીં પલ્લીમાં શેડાં દિવસ રહી અજિતસેનની રજા લઈ ધમ્મિલ ચંપાનગરી તરફ રવાના થ ડા દિવસમાં તેઓ સૌ ચંપાનગરી પાસે આવી પહોંચ્યા ત્યારે તે રથ
Page #274
--------------------------------------------------------------------------
________________
ઘમ્મિલને વિપુલ સંસાર
૨૬૫ નગરથી થોડે દૂર ઊભે રાખીને તે વિમલાને કહેવા લાગે હે માતાજી ! હું નગરમાં જાઉં છું. ત્યાં રહેવાની તથા ખાવા-પીવાની બધી જ વ્યવસ્થા કરીને હું પાછો આવું ત્યાં સુધી તમે અહીં શાંતિથી રહેજે.
વિમલા કહે ભલે, પરંતુ આ નગરી ઠગલોકો માટે જાણીતી છે. માટે તું કયાંક ઠગાઈ જાય. તે તારે પત્ત મેળવવે અમારા માટે મુશ્કેલ બને, તેથી અમને મનમાં છેડી ચિંતા રહે છે.
ધમ્મિલ હસતાં હસતાં બે કે હું માતાજી! હજુ તમે મને બરાબર ઓળખતાં નથી. આપણો પરિચય ટુંકે છે. પરંતુ આપ એટલું સમજી લેજે કે ધર્મિલને ઠગ એ કઈ સહેલું કાર્ય નથી. દુનિયાભરને હું ઠગીને આવું તે છું. એમ કહીને તે ચંપાનગરીમાં ગયે. રસ્તામાં ચંદ્રા નામની નદી જેઈ, નદીમાં ભરપુર પાણી હતું. હજારે કમળથી શેતું હતું. કમળ ઉપર અનેક ભ્રમરે ગુંજારવ કરી રહ્યા હતા. સૂર્યોદય થયેલ હોવાથી પાણીમાં તેના પ્રતિબિંબ અને પ્રકાશથી સર્વત્ર સુરોભિત દેખાતું હતું.
તે જોઈને ધમિલ તેમાં સ્નાન કરવા ઊતર્યો. જળમાં હાથીની પેઠે મદોન્મત્ત બની જળક્રીડા કરી રહ્યો હતો. મેટા મેટા કમળ સંપૂર્ણ ખીલી રહ્યા હતાં. તેના મોટા કેમળ પત્રો પણ રોભી રહ્યાં હતાં, ધમિલ કીડા કરતાં કમલપત્રો તેડી તેમાં નખ દ્વારા સુંદર કોતરણી કરી તરતા મૂક્તો. આમ અનેક પત્રો ઉપર આકર્ષક કોતરણી કરેતે જાતે હતો. બનવા કાળ એવું બન્યું કે આગળના ભાગમાં રાજ
Page #275
--------------------------------------------------------------------------
________________
ધમ-ધમ્મિલકુમાર કુમાર તેના મિત્ર પરિવાર સાથે આ જ નદીમાં કીડા કરી કરી રહ્યો હતો. ધર્મિલ કોતરેલા કમલ પત્રો તરતા મૂકેલા તે તેનાં હાથમાં આવતાં ગયાં. તે જોઈને કુમારને આશ્ચર્ય થયું અને વિચાર્યું કે નદીના ઉપરવાસમાં ખરેખર કોઈ મહા કલાકાર મનુષ્ય હોવું જોઈએ. તેનું આ અતિસુંદર કાર્ય છે. તેથી તે કલાકારને માનપૂર્વક બેલાવી લાવવા બે માણસોને ઝડપથી શોધવા મોકલ્યાં. તે માણસ શોધતાં શેાધતાં ધમિલ હતા ત્યાં આવી પહોંચ્યા અને સત્ય હકીક્ત પૂછવા લાગ્યા હે ભાઈ આગળના ભાગમાં અમે કમલપત્રોમાં નખથી કરેલી કતરણી અમે જોઈ છે. શું તે આપે કરી હતી ?
મિલે કહ્યું હા ભાઈ ! એમાં શું મેં કોઈ ગુનો કર્યો છે? ત્યારે તે માણસે જણાવ્યું છે કલાના ભંડાર અમારા રાજકુમાર સાહેબે તમારી કલા જોઈ ખુશ થયા છે અને તમને મલવાની તેમની ઈચ્છાથી અમને તેડી લાવવા મોકલ્યા છે માટે હે મહાનુભાવ! અમારી સાથે ચાલે. આ સાંભળી ધમિલ ખુશ થઈ ગયો અને તેમની સાથે ગયે. ત્યાં નરના રાજા કપિલના પુત્રને મલ્યા. રાજ. કુમાર ધમિલને પ્રેમપૂર્વક ભેટયે, અને તેની ખબરઅંતર પૂછી અને કલાનું સન્માન કર્યું. અને પૂછ્યું કે ભાઈ તું ક્યાંથી આવે છે? તારે પરિવાર કયાં છે?
ધમ્બિલે કહ્યું હે રાજપુત્ર? હું કુશાગ્રનગરથી આવું છું. મારે પરિવાર નગર બહાર એક રથમાં બેઠેલ છે. રાજપુત્રે તેમને માટે રહેઠાણની વ્યવસ્થા કરવા માણસોને
Page #276
--------------------------------------------------------------------------
________________
ઘન્મિલને વિપુલ સંસાર
કલ્યાં અને પોતે ધમ્મિલ સાથે હાથી ઉપર બેસી સામે આવતે જોઈ વિમલા રાજી રાજી થઈ અને કમલાને કહેવા લાગી કે આ મિલ ખરેખર બહુ ભાશાલી અને પરાક્રમી છે.
ત્યારે માતાની વાતો સાંભળી કમલા દુઃખી થતી માં બગાડીને બેલી હે માતા ! તું ખરેખર મૂર્ણ છે. તું જેના વખાણ કરે છે તે ધમિલ પ્રત્યે મને રાગ થયે નથી અને થવાને પણ નથી. તે મારા મનને માનેલે પ્રિયતમ નથી જ. તેને ઉંચે આસને બેઠેલે ઈ તું તેના પ્રત્યે માનની દ્રષ્ટિથી નિહાળે છે પરંતુ મને તેની કોઈજ અસર નહિં થાય. પર્વતના શિખર ઉપર રહેલું શેરનું ઝાડ કદી કપ વૃક્ષ બની શકતું નથી એટલે તારી વાત મને માન્ય નથી.
ડીવારમાં મિમલ અને રાજપુત્રે ત્યાં આવીને તેમને નગરમાં લઈ ગયા. રાજપુત્ર તેમને ધામધૂમ પૂર્વક નગર પ્રવેશ કરાવ્યું અને એક મોટા સુંદર મકાનમાં ઉતાર આપી તેમને ખાવાપીવાની ઉત્તમોત્તમ પ્રકારની સુખ સગવડતા કરી આપી. ધમિલ સાથે મિત્રતા કરી હંમેશા તેને પિતાજી સાથે લઈને જ ફરતે. તે દરમ્યાન ધમિલની કલાકુશળતાથી સંતોષ પામત.
રાજકુમાર અને મિલની મિત્રતા ખૂબજ ગાઢી થઈ ગઈ અને તેથી રાજકુમારના અન્ય મિત્ર વર્ગ પણ ધમિલ સાથે મિત્રો બની ગયાં. નગરના લેકે પણ તેમની મિત્રતા જોતાં. આમ ધીરે ધીરે આખા નગરના લોકોને પ્રેમ સંપાદન કર્યો. પરંતુ પિતાની સાથે રહેતાં લોકો કમલા તથા વિમલાને રાજી કરી શકે નહિ.
Page #277
--------------------------------------------------------------------------
________________
ર૬૮
ધર્મી-ધમ્મિલકુમાર કોઈક માણસે રાજકુમારને કહ્યું કે તમારા આ મિત્ર ધમ્મિલની સાથે રહેતી કમલા તેમની પત્નિ હોય તેમ લાગતું નથી. તેમને વહેવાર ભિન્ન ભિન્ન પ્રકારને જણાય છે. તેથી રાજકુમારે તે વાતની ખાતરી કરવા માટે બધા મિત્રોને પોતપોતાની પત્નિ સાથે અમુક દિવસે બગીચામાં ગોઠવેલી ઉજાણીમાં હાજર રહેવું એ હુકમ કર્યો.
ધમિલ સમજી ગયો કે ચોક્કસ આ પ્રયાસ મારી પરીક્ષા કરવા કોઈએ રાજકુમારને વાત કહીને ઉશ્કેરેલ હશે જ, તેથીજ બધા મિત્રોને પોતપોતાની પત્નિ સાથે હાજર રહેવા જણાવેલ છે હવે મારે શું કરવું ? હું કમલાને સાથે લઈને જઈ શકીશ નહિ અને મારી બધી વાત જાહેર થઈ જશે. જેથી મારી બેઈજજતી થવા સંભવ છે. એથી એ ઉદાસ થઈને ઘેર આવી એક બાજુએ માથે હાથ દઈને બેઠે આ જોઈને વિમલા તેની પાસે આવી તેની ઉદાસીનતાનું કારણ પૂછવા લાગી.
ધમ્મિલ કહે છે માતાજી ! મારા માથે ધર્મસંકટ આવી પડયું છે. કમલા સાથે મારો વહેવાર અમુક લેકો જાણી ગયા લાગે છે અને તેમણે તે વાત રાજ. કુમારને કહી હશે જેથી તે વાતની ખાતરી કરવા માટે રાજકુમારે ઉજાણે ગોઠવી દરેક મિત્ર પત્નિ સાથે હાજર રહેવાની આજ્ઞા કરી છે. હવે મારે શું કરવું. ભયંકર મુંઝવણ આવી પડી છે. કમલા કોઈ રીતે માને તેમ લાગતું નથી. અને જે આ કમલા દ્વેષ રાખીને મારી સાથે આવશે નહિ તે હું સર્વ લોકોમાં હાસ્યને પાત્ર થઈશ. માટે હે
Page #278
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલને વિપુલ સંસાર
૨૬૯ માતા ! તને હું હાથ જોડું છું કે તમે ગમે તે રીતે તેને સમજાવે કે પ્રીતિ વગર પણ મારી સાથે આવે તો મારું સંકટ ટળે. વિમલા કહે તું ચિંતા કરીશ નહિ હું કમલાને સમજાવું છું ઈશ્વરની ઈચ્છા હશે તે કમલા માની જશે.
ત્યાંથી વિમલા કમલા પાસે ગઈ અને સમજાવવા લાગી, હે પુત્રી ! રાજકુમારને હુકમ છે કે ધમ્મલે સ્ત્રી સાથે સવારે બગીચામાં આવવું એટલે મને કે કમને પણ તારે સવારે તેની સાથે બગીચામાં જવાનું છે. બેટી હઠ ના કરીશ, ખેટો ગુસ્સે પણ ના કરીશ સવારે પતિની સાથે જજે અને કદાચ જે આ પતિ તને ગમતું ન હોય તે ત્યાં બીજા અનેક નવજુવાને આવનાર છે તેમાંથી પસંદ કરી તારી ઈચ્છા મુજબ ગમે તેને પસંદ કરી લેજે પર તુ એટલું ધ્યાનમાં રાખજે કે સ્વછંદીપણું કદી સુખ નહિં આપે હવે તારે શું કરવું એ તારે જોવાનું છે.
આ માટે એક દષ્ટાંત સાંભળવા જેવું છે કે સ્વછંદતાનું કેવું પરિણામ આવે છે ! તે છે વસુદત્તા અને અરિદમનનું દૃષ્ટાંત. કમલા કહે છે માતા કઈ વસુદત્તા અને કયે અરિદમન રાજા? તેની વાત મને કહી સંભળાવે.
વસુદત્તાનું દષ્ટાંત અવંતિ નામે એક મોટું નગર હતું. તેમાં ધનદત્ત નામે એક મહાધનવાન સાર્થવાહ રહેતું હતું. તેને ધન શ્રી નામે પત્નિ હતી. તેમજ તેમને ધનવસુ અને વસુદત્તા નામે પુત્ર પુત્રી હતાં.
કૌશાંબી નગરીથી વેમાર રોજગાર નિમિત્ત ત્યાં
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૭૦
3
-
- -
ધર્મા–મ્પિલકુમાર અંવતિમાં આવેલ ધનદેવ સાથે તેમને મિત્રતા થઈ. તેથી સાર્થવાહે પિતાની પુત્રી વસુદત્તા તેમની સાથે પરણાવી. ભાગ્યબળે અને વેપારની આવડતથી ધનદેવે ઘણું ધન ઉપાર્જન કર્યું. પછી તે વસુદત્તાને લઈ પિતાના નગરે ગયે. ત્યાં જઈ પિતાના માતાપિતાની સેવા કરતાં કરતાં અને વસુદત્તા સાથે સંસાર સુખ ભેગવતાં દિવસે પસાર કરવા લાગે. સમય જતાં વસુદત્તાથી બે પુત્રો થયાં.
સમય જતાં વસુદત્તા ત્રીજી વખત ગર્ભવતી થઈ. તે દરમ્યાન ધનદેવ ધન કમાવા દેશાવર ગયે. પતિની ગેરહાજરીમાં પત્નિ સાસુ સસરા સાથે કમને પણ રહેતી નથી. એક વખત અવંતિથી ઉજજેની તરફ કોઈ સંઘ જાતે હતા. તે જાણી વસુદત્તાએ સાસુ સસરાને ઉજૈની જઈ પિતાના માતાપિતાને મળવાની ઈચ્છા જણાવી પરંતુ તેના સાસુ સસરાએ કહ્યું કે હે પુત્રી ! જ્યાં સુધી તારો પતિ અહીં આવે નહિ ત્યાં સુધી ના જાય તે સારૂં? આ સ્થિતિમાં તારે જવું સલાહ ભર્યું નથી. અને અવંતી ઘણે દૂર છે તેમજ આ સંઘમા કેઈ એડળખાતું પણ નથી.
આમ સાસુ સસરાની રજા મલી નહિં. તેથી તેણી મનમાં ધુંધવાતી વડીલેને આજ્ઞા લેપીને પોતાના બે બાળકોને લઈને ચાલી નીકળી, સાસુ સસરાએ વિચાર્યું કે આ બાઈ કેઈનું માનવાની નથી. તેથી તેઓ મૌન રહ્યા
વસુદત્તા પુત્રોને લઈને નગર બહાર પહોંચી ત્યારે - સંઘ તે રવાના થઈ ગયેલે હતો. હવે પાછા આવવામાં
તેને નાનમ લાગી એટલે પાછી ફરી નહિ. પછી સંઘ જે
Page #280
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલને વિપુલ સંસાર
૨૭૧ માગે ગયે હતો તે માર્ગે ચાલવા લાગી પણ સંઘની ભેગી થઈ શકી નહિં. અને આગળ જતાં બે માર્ગ આવતા તે બેટા માગે ચડી ગઈ.
આ બાજુ ધનદેવની દેશાવરથી તે જ દિવસે પધાર્યા તેણે પોતાની પ્રિય પત્નિ ને જોઈ નહિં તેથી પોતાની માતાને પૂછયું ત્યારે માતાએ કહ્યું કે હે પુત્ર ! તારી પત્નિને અમે ઘણું સમજાવી. રેકી પણ સ્વચ્છંદી વભાવ વાળી વસુદત્તા આજે જ ઉજજયિની જતાં સંઘમાં ગઈ છે અને સાથે બન્ને પુત્રોને પણ લઈ ગઈ છે.
આ સાંભળી ઘનદેવ તેણના અવિચારી અને સ્વછંદી કાર્યની અવગણના કરતો તેની પાછળ પાછળ ગયે. મનમાં વિચારે છે કે આવા રસ્તે--બાળકે સાથે તેણી એકલી શી રીતે જઈ શકશે ? એમ વિચારી ખૂબજ ઝડપથી તેમના પગલાં જેતે જોતા તેમની પાછળ ગયે. ઘણે દૂર જતાં દૂરથી પત્નિ તથા પુત્રોને જતાં જોયાં. તેથી તેમની પાછળ દોડતા ગયા અને તેમને મલ્યા. પોતાની પત્નિને મળે. બાળકને રમાડ્યાં અને સાથે લાવેલું ભોજન સૌ ભેગાં બેસી જમ્યાં. આ સમયે સૂર્યાસ્ત થવા લાગ્યો હતો. તેથી રાત્રિએ ત્યાં જ રસ્તામાં ધૂળમાં રહી જવાનો નિર્ણય કર્યો. ધૂળને ગાદલું સમજી સૌ સૂઈ ગયાં. વસુદત્તાને સ્વામી મલ્યાને અપૂર્વ આનંદ હતો એટલે આ સ્થળ પણ તેણીને રાજમહેલ જેવું લાગતું.
રાત્રિ દરમ્યાન વસુદત્તાએ જંગલમાં જ પુત્રને જન્મ આપે. ઘનદેવે ઝાડની ડાળીઓ-પાંદડા-વેલા વગેરે લાવીને
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૭૨
ધસી –ધમ્મિલકુમાર
તેણીને વાયુના ઉપદ્રવથી રક્ષણ કર્યું. નવિન પ્રસવના ગધે વનમાં રહેતા વાઘ ત્યાં આવી ચડયા. અને ધનદેવને ફાડી ખાધા. પેાતાના પતિને વાઘે મારી નાંખ્યા. તે જોઈ વસુદત્તા બેભાન થઈ ગઈ. તે દરમ્યાન નવજાત બાળકને ધાવણ નહિં મલવાથી તે મરણ પામ્યા. સવારમાં તેણીને ભાન આવ્યું ત્યારે વિલાપ કરવા લાગી. હું સ્વામીનાથ ! મને જંગલમાં એકલી રઝળતી મૂકીને કયાં ગયા ? ઘણી રાકળ કરી. હે વાઘ! મારા પતિને બદલે મને કેમ ન મારી નાંખી ? અરેરે! મેં મારા સાસુ-સસરાની શિખામણ માની હાત તે। અમારી આ દશા ન થાત ! હું કેવી પાપણી ! મને આ શું સૂઝયું !
અંતે થાકીને—હુારીને અન્ને પુત્રાને લઈ ચાલી નીકળી. આગળ જતાં એક મેાટી નદી આવી. ઉપવાસમાં વરસાદ થયેલા હાઈ નદી ભરપૂર હતી અને પ્રવાહ ોરદાર હતા. એટલે એક બાળકને સમજાવી નદી કિનારે બેસાડી ખીજા બાળકને લઈ નદી ઉતરવા લાગી. નદીમાં મેટા પથ્થર અથડાતાં તેનું બાળક હાથમાંથી પડી ગયું અને પાણીમાં ડુખી ગયુ. શારીરિક શક્તિ ક્ષીણ હતી. સુવાવડી ખાઈ હતી. માંડ પરાણે ઊભી થઈ કલ્પાંત કરતી હતી. તે દરમ્યાન ખીજો પુત્ર નદી કિનારે હતા તે પણ લપસીને પાણીના પૂરમાં તણાઈ ગયા. તેણી ગભરાઈને મુઢ અની જતાં પાણીમાં તણાવા લાગી આગળ જતાં કોઈ ઝાડનું ડાળુ હાથ આવી જતાં તે પકડી લીધું, અને તણાતી કોઈ કિનારે આવી મંચી ગઇ.
Page #282
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલના વિપુલ સંસારે
૨૭૩
તે વખતે લીલાનું એક ટોળું ત્યાં ઊભું હતું. તેમણે આઇને ચાલી લીધી અને દવા ઔષધ કરી ભાનમાં લાવ્યાં. સિ ગૃહા નામની પલ્લીમાં તેણીને રાખી. ત્યારબાદ તેઓ પાતાના સેનાપતિને ખુશ કરવા ભેટ તરીકે આપી. અત્યંત ર૦રૂપવાન વરદત્તાને તે નાયકે સ્વકારી અને પેાતાના અ ંતઃપુરમાં મેકલી પટ્ટરાણી પદે સ્થાપી. અન્ય રાણીએ આ નવી શાકયને જોઇ બળવા લાગી. અહીં પલ્લીપતિ સાથે વધુદત્તા સંસાર સુખ સેગવી રહી. સમય જતાં તેણીએ પુત્રને જન્મ આપ્યો.
સામાન્ય રીતે પુત્ર પિતા જેવા અને પુત્રી માતા જેવી હાય છે જયારે વસુદત્તાનો પુત્ર અત્યંત સ્વરૂપવાન હતા તેથી અન્ય સ્ત્રીઓ ઇર્ષાને કારણે ગમે તેમ એલવા લાગી. અને તેણીના પતિને ખેડટી રીતે ભરમાવીને કહ્યું. આ પુત્ર પિતાના જે નથી એટલે અમને લાગે છે કે નવી રાણી સ્વચ્છંદી અને ચારિત્ર્ય વિનાની હાવાથી તેની આકૃતિ બિહામણી હતી. આટી લાંબા હાડકાળી કાયા જે પુત્રમાં છે. તેમાંનુ તેનામાં કાંઈ જ ન હતુ.
આ સાંભળી પક્ષીપતી પણ માની બેઠા કે આ ખાળક મારું નથી અને તેથી ગુસ્તામાં આવી તલવારથી બાળકનું મરતક કાપી નાંખ્યુ અને વદત્તાને દેરડાથી ઝાડ સાથે બાંધી દીધી. સૌ ત્યાંથી ચાલ્યા ગયાં. તેણી રડતી રડતી પસ્તાવે કરવા લાગી. અરેરે ! હું કેવી પાપીણા કે માતા પિતા તુલ્ય સાસુ સસરાની આજ્ઞા માની નહી. જેથી પતિ અને ૧૮
Page #283
--------------------------------------------------------------------------
________________
ધમ-ધમ્મિલકુમાર પુત્ર ગુમાવી બેઠી. ચારિત્ર્ય ગુમાવ્યું અને નરકગતિ પામી. અરેરે ! હવે મારું શું થશે? આ નિર્જન પ્રદેશમાં કેણું બચાવશે? આમ રડતી-કકળતી-કપાત કરતી ચાર દિવસ બાંધેલી હાલતમાં રહી
નસીબ જોગે કેઈ સંઘ ઉજ્જયિની તરફ જઈ રહ્યો હતો તે ત્યાંથી નીકળે. તે બપોરના સમયે નજીકમાં જ મુકામ કર્યો. પાણી શેલતાં કેટલાક માણસો ત્યાં થઈને નીકળ્યાં. તેમણે વસુદત્તાને જોઈ અને દયા આવવાથી દેરડાં છોડીને છૂટી કરી. સાથે લાવીને સંઘપતિને સંપી.
સંઘપતિએ પૂછપરછ કરતાં બધી જ વિગત કહી સંભળાવી. સંઘપતિને દયા આવી. તેમણે નવાં સારાં કપડાં આપ્યાં અને ભૂખી હતી તેથી જમાડી અને શાંત્વન આપ્યું. તું અમને પોતાના માનજે. અમે તારા માતપિતા સમા છીએ. અમારી સાથે તને ઉજયિની લઈ જઈશું. માટે હવે ચિંતા કરવાની કઈ જરૂર નથી. ત્યારબાદ તે સૌની સાથે ચાલતી ચાલતી ઉજ્જયિની તરફ જવા લાગી.
રસ્તામાં સંઘની સાથે સુવતા નામના સાધ્વી મહારાજ અને તેમની ધણી શિષ્યાઓ હતી. એ સી જીવત વામને વંદન કરવા જતી હતી તેમની સાથે ગઈ. વસુદત્તાએ સાવીને વંદન કરી તેમનો પરિચય કેળવ્યું. તેમની પાસેથી ધર્મ સાંભળે.
આ સંસાર દુઃખથી ભરેલું જ છે. પૂર્વ જન્મના કર્મોને કારણે આ જન્મમાં પિતા-પુત્ર–માતા-પત્નિ રૂપે સૌ જન્મે છે. લેણદેણ પૂરી થતાં સૌ પિત પિતાના રસ્તે
Page #284
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલને વિપુલ સંસાર પડે છે. રૂણાનું બંધ કર્મો સૌને ભેળવવાં પડે છે. જન્મ જરા અને મરણને ડર હંમેશા સતાવતો રહે છે. નામ તેને નાશ તો અવશ્ય છે જ. જન્મ કે મરણ પામે જ છે. આ સંસારે તરવા માટે ધર્મની ઉત્તમ આરાધના કરવી જોઈએ અને એ માટે સંયમ માર્ગે જવું એ જ મહત્વનું છેઆ સાંભળી વસુદત્તા બોધ પામી સુત્રતા સાવી પાસે દિક્ષા લીધી. અને વિહાર કરતાં કરતાં તે ઉજજયિની પહોંચી. ઉજજયિની માં માતા-પિતાને મલી. બનેલ તમામ હકીક્ત કહી. જેથી તેઓ પણ ધર્મ પ્રત્યે રાગી થયાં. આ રીતે વસુદત્તાનું ચરિત્ર સાંભળી કયે મૂર્ખ માણસ માબાપની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા તૈયાર થાય ! તેમ તું સ્વછંદી બનીશ તે તારે તેનું ફળ પણ ભોગવવું પડશે. વડીલેની આજ્ઞા તમારા હિતમાં જ હોય છે. પરંતુ તે સમયે જુવાનીના તેરમાં તમે સમજી શક્તા નથી અને પરિણામે ખૂબ સહન કરવાનું આવી પડે છે. માટે રવછંદીપણું ત્યાગીને ધમ્પિલકુમારને સ્વીકારી લે.
વિમલા કહે હે પુત્રી ! તારા મગજમાં શું છે તેની મને સમજ પડતી નથી. તારી જીદ ખરેખર નકામી છે. અત્યંત દુરાગ્રહ કરવાથી પરતાવાનો વખત આવે છે. કંઈક સમજ, મેટાનું કહ્યું માન તે સુખી થઈશ. આ ધમ્મિલ કેટલા ગુણે વાળે છે તે તારી નજર સમક્ષ જોયું છે. અનુભવ્યું છે છતાં આવું અલ્લડપણું તું કેમ છેડતી નથી.
ધમિલમાં અનેક ગુણ છે. લક્ષ્મી છે, રૂપ છે શૌર્ય છે. બુદ્ધિ છે. કલા છે અને એવા બીજા અનેક ગુણે છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ધર્મી-સ્મિલકમાર
શેાધવા જતાં આવે. વર મળવા મુશ્કેલ છે. જ્યારે આ
સામેથી આવીને મલ્યે! છે. તેની તને કંમત નથી. આનાથી વધુ સારો વર તને કયા મળવાના હતા ? હવે તેના પ્રત્યેના તારા અણગમે તે ાણશે તે તને છેડીને કોઇ બીજી સ્ત્રી પરણશે ત્યારેજ તારુ અભિમાન ઊતરી જશે. આવા સગુણ સપન્દ્ર આદમીને તે! એ કહેતાં અનેક સ્ત્રીઓ મળી રહે છે.
આવા વિમલાના રાદો સાંભળીને કમલાના હૃદયમાં તેણીના અણગમે એછે થયે! અને સમજી આખર વિમલા કહે છે. તે સાચી વાત છે અને તેને સ્વીકાર કરવા એ મારા પેાતાનાજ હિતમાં છે, તેથી તરત જ તે ખેલી હૈ માતા તારી વાત ખરેખર મને ગળે ઊતરી છે. હું મારું હિત સમજી શકી છુ. અત્યાર સુધી મેં તારા કહ્યા મુજબજ કર્યુ છે અને હવેથી તુ જેમ કહીશ એમ કરવા તૈયાર છુ. તારી આજ્ઞા શિરા માન્ય છે.
આ સાંભળી વિમલા રાજી રાજી થઈ ગઈ અને પ્રેમથી કમલાને ભેટી આનંદ વ્યક્ત કર્યાં ત્યારખાદ અને શાંતિ પૂર્વક સુઇ ગયા. હૈયાના બેાજ હળવા થયેલ તેથી રાત્રિ કયાં પસાર થઇ ગઈ તેની પણ ખખર પડી નહિ સવારે વહેલાં ઊડીને પ્રેમલાએ ધમ્મિલને કહ્યુ કે કમલા તારી સાથે આવશે. ધમ્મિલ પણ ખુશખુશાલ થઈ ગયે..
સુંદર વસ્ત્રો સુવર્ણીના અલકારા અને આભુષણા પહેરી અને તયાર થઇ ગયાં અને રથમાં બેસી રાજકુમારે ખેલાવેલા બગીચામાં ગયાં. ત્યાં ખીજા અનેક કુમારે પોત
Page #286
--------------------------------------------------------------------------
________________
-
-
-
ઘસ્મિલને વિપુલ સંસાર. પિતાની સ્ત્રી છે. સાથે આવેલાં હતાં ડીવારમાં રાજકુમાર અને ક ા કરના સમુહ માથે હાથી ઉપર બેસીને
રાકુમાં રે અનેક મિત્રો સહીત ખૂબ આનંદ પૂર્વક કડા કરી પછી અગાઉથી બનાવેલા મંડપમાં વે મિત્રો પરિવાર સાથે આવ્યાં તેને ખૂબ જ પ્રેમભાવથી આગ્રહ પૂર્વક જમાડયા, જમની મિઠાશ સાથે સાથે રાજકુમારને પ્રેમભાવ જોઈ ની પ્રભાવીત થયાં. ફરતાં ફરતાં મિલને ખૂબ સુરત અને સુગધ નેહવાળી સ્ત્રી સાથે જોઈને વિસ્મય પાપે. નિંદ્રક ગલી બોરએ ધમ્મિલ વિશે મને જે વાત કરવી તે તે તદ્દન ખોટી ઠરી. અહીં તે પતિ પત્નિ વચ્ચે રરરર સાડી જે પ્રેમ દેખાય છે. ભજન પતી ગયા બાદ બધી સ્ત્રી ને ભેગી મળી રાસ-ગરબા ગાવા લાગી, ધમિલે પણ કમલ ને ગરબામાં સામેલ કરી.
અત્યારે સર્વત્ર આનંદનું જ વાતાવરણ છવાઈ રહ્યું હતું. કમલા મનમાં વિચારી રહી છે કે હું કેવી ભાગણી છું કે આવી ઉત્તમ કલાવાન અને બુદ્ધિમાન ધમિલને સમજી શકો નહિં અને તેને ગમે તેમ ન બોલવાનું બેલી તેને તિરસ્કાર કર્યો. અજ્ઞાની એવી હે જ્ઞાની મિલને ન ઓળખી શકો જેથી આજસુધી મેં તેઓશ્રીનું અપમાન કર્યું. ખરેખર ગંભીર શૂરવીર વૈર્યતા ગુણોથી ભતા પરાક્રમી ધમિલને મારા અંતરના પ્રણામ પૂર્વક સ્વીકારી મહા ને ગાણું છુ. ધમિલને ભાવથી મારા વંદન.
ખરેખર તે તે મહાન છે! તેણે મારી ભૂલો કે સ્વછંદી પણ સામે ન જોતાં મારે પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો.
Page #287
--------------------------------------------------------------------------
________________
ધમી-ધમ્પિલકુમારે રસ્તામાં અનેક આપત્તિઓમાં તેણે બહાદુરી પૂર્વક અમારું રક્ષણ કર્યું છે. તેમ છતાં મેં તેની કઈ કદર પણ ના કરી. મને શું સૂઝયું તેની મને સમજ પડતી નથી. મેં ચિંતામણી રત્નને પથર સમજી લીધું હતું. આમ છતાં તે કેટલો મહાન દિલનો મર્દ છે કે બધું જ ભૂલી જઈને મને પ્રેમથી અપનાવી છે.
હવે કમલાના હૈયામાં ધમિલ પ્રત્યે પ્રેમને ઊભરે આવ્યું અને જાત જાતના કટકા કરી નયનબાણથી ઘાયલ કરવા લાગી. બધાં મિત્રે પોતપોતાના ઘેર ગયાં ત્યારે ઘમિલ પણ કમલા અને વિમલાને લઈ ઘેર ગયે.
સંધ્યા સમયે દિપકને સાક્ષીમાં રાખી કમલાએ ધમ્મિલકુમાર સાથે આનંદપૂર્વક લગ્ન કર્યા અને બંને વિલાસભુવનમાં ગયાં. તેઓ ત્યાં મન-વચન અને કાયાથી પરસ્પર આનંદ પામ્યા. રાત્રિ કયાં પસાર થઈ ગઈ. તેની ખબર જ પડી નહિં. આમ બંને ભોગ-વિલાસમાં અને આનંદ-વિદમાં દિવસે પસાર કરવા લાગ્યા
એક વખત એવું બન્યું કે ભૂલથી કમલા શબ્દ બોલવાને બદલે વસંતતિલકા બોલાઈ ગયું આ સાંભળી કમલા એકદમ ગુસ્સે થઈ ગઈ વિજળી પડી હોય એવું દુઃખ પામી. તેના હયામાં પતિ પ્રત્યે જે પ્રેમ રાગ હતા તેમાં ભંગાણ પડ્યું. કોધથી તેનું શરીર કંપવા લાગ્યું
તે બેલી છે ધૂર્ત ! તારી પલ તારી જીભે જ પકડાઈ ગઈ છે. તું મારા પ્રત્યે જે પ્રેમ દાખવે છે તે તદ્દન બનાવટી છે. અત્યાર સુધી હું મૂર્ખ તે સમજી શકી નહોતી
Page #288
--------------------------------------------------------------------------
________________
પસ્મિલને વિપુલ સંસાર
૨૭૯ પણ આજે સાચી વાતની ખબર પડી ગઈ છે કે તારા હૃદયમાં હું નથી પણ કોઈ અન્ય વસંતતિલકાજ વસી છે. મને જે ખેટો પ્રેમ દેખાડે છે તે હવે સમજ પડી ગઈ છે.
લેક સ્ત્રીઓની ખાટી નિંદા કરે છે. ખરેખર નિંદવા લાયક તે પુરૂષે જ હોય છે. હૃદયમાં એકને રાખે અને બાહ્ય પ્રેમ બીજી સાથે રાખે છે. પોતાની કામ-વાસના પૂર્ણ કરવાના હેતુથી તેઓ સ્ત્રીઓને રમકડું સમજીને તેની સાથે મન ફાવે તે વ્યવહાર કરે છે ! માટે હે લુચ્ચા? તું અહીંથી નીકળ. મારે ને તારે શું લેવા દેવા. છે? એમ કહી ગુસ્સામાં આવી પગથી લાત ફટકારી.
આ સમાજમાં મેટા મેટા મર્દ બહાદુરે પુરૂષ મોટા અધિકારીઓ બહાર એ રૂઆબ દાખવે છે કે સૌ તેમનાથી થથરે છે જ્યારે તેઓ પિતાના ઘરમાં પત્નિ પાસે મીયાંની નિંદડી બની જાય છે અને પત્નિ જેમ નચાવે તેમ નાચે છે.
બેફામ પણ બેલતી કમલા અને પાટુ મારતી કમલાને સમજાવવા ધમ્મિલ મનાવે છે. ક્ષમા માંગે છે. પણ વાઘણ જેવી કમલા શાંત પડતી જ નથી. ઉલટાની તિરસ્કારે છે. આથી કંટાળીને ધમિલ પરત કરે છે કે મેં કેવી ભૂલ કરી ! અહીં મારે વસંતતિલકાને યાદ કરવાની શી જરૂર હતી ? છેવટે કંટાળીને ધમિલ ઘરની બહાર નીકળી ગયે. ચાલતાં ચાલતાં રાજમાર્ગ ઉપર કેઈ નાગદેવતાનું મંદિર જોયું ત્યાં ગયે. નાગદેવને વંદન કરી. એક બાજુ જઈને બેઠે અને સ્ત્રીના આચરણ વિષે વિચાર કરે છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ધર્મી-ધમિલમાર એવામાં મઝુમ રુમઝુમ ઝાંઝરનો અવાજ સાંભળે. રૂપ રૂપના અંબાર રામી કેઈ કન્ય, એ ના ઝુમખા સાથે આવી પહેરી. મંદિરમાં જઈ હાથ જોડીને પ્રાર્થના કરવા લાગી છે નાગદેવ! તમે મને અત્યંત - દર વર આપે. હે દેવ? મારા ઉપર કૃપા કરે છે. મારી પૂરી જે આપ પ્રસન્ન થયા છે તે મને ઉત્તમ મન હર રૂપવતે દેદિપ્ય માન પતિ આપ. મારી મનોકામના પૂર્ણ કરી.
આ કન્યાને જોઈને જેના હૈયામાં પણ વાના અધૂરા ડોડ છે તે અમલ બેલ્યા છે કલ્યા? તારી તમામ મનો કામના સિદ્ધ થશે. તને ઈરછાવર મલશો ને તું સુખી થશે. ના અવાજ કયાંથી આવ્યા તે જોવા તે કન્યાએ પાછું વળીને જોયું ઘમિલ સ તેની નજર ટકે છે અને પ્રથમ નજરે જ બંને પ્રેમમાં પડયાં. કન્યાએ શરમાતાં શરમાતાં પૂછયું કે હે વીર પુરુષ? આપ કે શું છે અને કયાંથી આવે છે? ત્યારે ધમિલે જવાબ આપ્યો કે હે રૂપસુંદરી ! હું કુશાગ્રનગરથી આવું છું અને મારું નામ મિલ છે પણ તું કોણ છે એ વાત તો કર !
કન્યા કહે- હે અર્થ નગરમાં અત્યંત સમૃદ્ધિ વાળા નાગવ, નામે મારાતા સાથે વાડ છે તેમને નાગશ્રી નામે પત્નિ છે અને તેમની હું નાગદત્તા સામે પુત્રી છું. નાગદેવને પૂજીને હું ઈછાવરની માગણી કરતી હતી. તેથી દેવે પ્રસન્ન થઈ મને તું સ્વામી તરીકે આપેલ છે. જે મારું અહોભાગ્ય છે. એમ કહીને તે નાગદત્તા ઘેર ગઈ પણ ધમ્મિલના વિરહમાં બળતી રહી. પછી આ વૃત્તાંત તેણીની
Page #290
--------------------------------------------------------------------------
________________
મ્મિલને વિપુલ સસાર
૨૮૧
બહેનપણીઓ. મારફતે તેણીના માતાપિતાએ જાણ્યે. તે ખુશી થયાં અને ખુબજ ધામધુમથી નાગદત્તાને ધમ્મિલ સાથે પરણાવી.
1 on
તે નગરન! રાજાને ત્યાં એક પુત્રી હતી તેનું નામ કિલ્લા હતુ. કિલા અને નાગદત્તાને માળપણથી ગાઢ મિત્રતા હતી. તે નાગદત્તાના લગ્નમાં આવી હતી અને મ્મિલ વિષેની ઘણી ઘણી વાત પણ સાંભળી. તેથી રાજ કુમારી અને મન લી ઉડી કે મારા સ્વામી તે જ મને’ એમ મનથી નક્કી કરી પેાતાના માતાપિતા પાસે ગઈ અને સ્વયંવરની વાત કરી. રાજાએ સ્વયંવર રચાવ્યેા. માટે મંડપ મ કાવ્યે અને તેમાં યુોભિત અનેક ખુરશીઓ મૂકાવી બ્રાહ્મણ અને શેઠ શાહુકારાના પુત્રોને આમંત્રણે દીધાં. તેમાં પમ્મિલ પણ આવીને બેઠા હતાં.
નત રૂપની ખાણ સરખી ડિપેલા પાલખીમાં બેસીને ત્યાં આવી. સખીઓના હાથમાં વરમાળા પકડાવીને એક પછી એક ઉસેદવારને શ્વેતી પમ્મિલ પાસે આવી. અને સુખ એના હાથમાંથી વરસાળા લઇને સ્મિલને પહેરાવી પછી રાન્તએ રાગસ બધી અને અનેક નગરજનોની સાક્ષીમાં માહર વિવાહ મહેસૂલ કર્યાં. દિવસેન ધમ્મિલ સાળા અનૈવી અન્યા, અને રાજી થયા.
રાએ પુત્રી-જમાઇને રહેવા માટે એક આલિશાન મંગલા કાઢી આવે. ત્યાં નાગદત્તા અને કપિલા સાથે ભાગ-સુખ ભાગવતા ધમ્મિલ દિવસે પસાર કરવા લાગ્યું.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ધર્મી-ધમ્પિલકુમાર કોઈ કોઈ વાર હાથી ઉપર બેસીને નગરની શોભા જેવા માટે કપિલાને સાથે લઈને ફરતે હતે.
આ બાજુ ધમિલના ગયા પછી કમલા ધાર આંસુએ રડવા લાગી. પસ્તા કરવા લાગી. અરેરે? કેવી પાપણ? મને આ શું સૂઝયું ? મેં મારા પતિદેવનું અપમાન કર્યું. મેં તેમને તિરસ્કાર કર્યો! મેં હાથે કરીને મારા પગ ઉપર કુહાડે માર્યો છે. જેને માથું આપું તે પણ ઓછું પડે એ પતિને પગથી લાત મારી. મેં મારી જાતે જ મેં અમૃત કુંભ ઢળી નાંખે ચિંતામણું રત્નને ફેંકી દીધું. હવે શું કરું ? આમ રેતી, કકળતી ચિંતામાં અને દુઃખમાં દહાડા કાઢવા લાગી. હાથના ક્યા હૈયે વાગ્યા છે. હવે કોને કહેવા જાઉં ! આમ દુઃખમાં ખાવું-પીવું પણ ભૂલાઈ ગયું.
એક દિવસ ધમિલ કપિલાને સાથે લઈ હાથી ઉપર બેસી ફરવા નીકળે. નેકરો માથે છત્ર ધરે છે. આગળ પાછળ રાજના સેવકે ચાલી રહ્યા છે, અતિસુંદર આભુષણો અને અલંકારથી ધમિલ શોભી રહ્યો હતે. તે કમલાના મકાન નજીક આવ્યું. તે જાણીને કમલા સુ દર વસ્ત્રો પહેરી ઝાલી હાથમાં લઈ સામે આવી. પતિને પ્રદક્ષિણા દઈને હસ્તે મેં પૂજા કરી બે હાથ જોડી પ્રણામ કર્યા. આથી ધમિલ ખુશ થયા અને તેને હાથ ઝાલી પિતાની પાસે હાથી ઉપર બેસાડી અને રાજભવનમાં ગયા. ત્યાં ત્રણે સ્ત્રીઓ સાથે મલી. અને તેઓ વચ્ચે મેરી બંધાઈ. આમ ત્રણ ત્રણ સ્ત્રીઓ ભેગવતા તે દિવસે પસાર કરી રહ્યો..
Page #292
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલને વિપુલ સંસાર
૨૮૩ એક દિવસ રાજા દરબાર ભરીને બેઠા હતા. તેવામાં કેઈક માણસ આવીને એક અતિ સુંદર તેજીલે ઘેડે ભેટ આવે. તેણે કહ્યું કે હરણ જે ગતિવાળે આ ઘડે દોડે છે. ત્યારે પવનવેગે ઊડે છે. રાજને પિતાને ઘોડેસ્વારીમાં બહ અનુભવ ન હતું તેથી વિચાર્યું કે પરીક્ષા કરવા જતાં મારી બીનઆવડત છતી થઈ જશે તેથી પેલા માણસે જે વાત કરી તે સ્વીકારી લીધી.
મોટે ભાગે વૃદ્ધ પિતાનાં અનુભવથી વાત તરતજ સમજી જાય છે. એટલે કે ઈ અન્ય મારફતે તેની પરીક્ષા કરવી જોઈએ. એમ માની તે ઘેડા ઉપર પલાણ નાંખ્યું. અને રાજાની આજ્ઞા લઈને ધમ્મિલ તૈયાર થઈ ગયો. મુસા ફરને વેશ ધારણ કર્યો અને પુખેથી વાળને અને પગની એડી અડકાડતાંજ પવન વેગે ઉડવા લાગ્યા અને જેત જોતામાં તો સૌની દષ્ટિથી અંતર્ધાન થઈ ગયે.
બીજા કોઈ જાનવરની તાકાત નહોતી કે જે તેની પાછળ દોડીને તેને આંબી શકે એટલે સો તે દિશામાં ઘણો વખત જોતાં ઊભા રહ્યા. છેવટે સૌ છૂટા પડયા.
આ બાજુ આ ઘોડો ધમિલને એક નિર્જન જંગલમાં લઈ ગયે અને થાકીને નદી કિનારે જઈ ઊ રહ્યો. તેથી ધમિલ ત્યાં ઉતર્યો. પલાણ ઉતારી લીધું અને નવીન સુંદર ભૂમિ ઉપર ફેરવવા લાગે. એમ ફરતાં ફરતાં તેણે એક વૃક્ષની સાથે લટકતી સેનાની મુઠ ઉપર હીરા જડીત તલવાર જોઈ. તેને આશ્ચર્ય થયું કે આવી તલવાર અહીં
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ધી-ધસ્મિલકુમાર
કયાંથી આવી હશે ? કોણે લટકાવી હશે, તે તે તરતજ ત્યાં ગયા અને તલવાર લઇ લીધી.
તલવાર હાથમાં લીધી અને તરતજ યાનમાંથી મહાર કાઢી તા સૂર્યના પ્રકાશમાં તે ચકી રહી હતી. તેની ધાર કેવી છે તે જોવા નજીકના વાંસેની ઝાડી ઉપર લાવી જોઈ. એકજ ઘાથી તેણે સાઠ વાંસ કાપી નાંખ્યા. હાથની તાકાત અને તલવારની ધાર અને ઉત્તમ પ્રકારના હાય પછી શુ માકી રહે !
આ જોઇને તે તલવારની ધારના વખાણ કરતા આડીમાં જુબાજુ ઘુમવા લાગ્યા. તેવામાં વાંસની આડીની બીજી કાજુ એક માથુ અને થડ જુદા થઈને પડેલાં જોયાં. વળી તે ઝુંડની વચ્ચે એક ખાતા અનિલ પણ જોવામાં આન્ય. અહા ! આ કોઇ માણસ અહી તપ કરી રહ્યો હશે ! અને મે અજાણુ પણે તત્વનાથી વાંસની સાથે તેને પણ નારી નાંખ્યું ! અરેરે ! મે પાપીએ આ નિરપરાધી માણસને મારી નાંખીને ભયંકર પાપ કર્યુ છે, મેં મારી જાતને મગર–સર્પ અને ગીધની તુલનામાં મૂકી છે.
શસ્ત્રની ધારની પરીક્ષા કરવા ને આવુ ઘેાર પાપ કર્મ યું. શુ નરપરાધીના ધ થાય ખરા ? અરિહંત દેવે કહ્યુ છે કે ગૃહસ્થીઓને આ અનથ દડને નિષેધ્યે છે. તે તદ્ન ચેાગ્ય જ છે. આથી તેા મારા લમણે એક હત્યાના ભાર ચાંટી ગયા જ ગણાય. આમ સ્મિલ જીવને ઠપકો આપે છે. આમ પોતાના અજાણપણે કરેલા કાર્યની નિંદા કરી રહ્યો હતા. તે શુન્યમનસ્ક થઇને આમતેમ
Page #294
--------------------------------------------------------------------------
________________
ધસ્મિલના વિપુલ સસાર
૨૮૫
આંટા મારી રહ્યો હતે. તેવામાં તેણે એક વાવ છે. તે વાવ ખૂબજ ઊંડી હતી અને તેનું પાણી અમૃત કારખા સ્વાદવાળું હતું. વળી પાણી ખૂબજ સ્વચ્છ અને કચન જેવું હતુ. તળીએ પડેલી વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી હતી. આવુ નિર્માળ પાણી જોઈ આનંદ થયે.
તે વખતે પેલે કિનારે એક ખીલેલા કમળ જેવા મુખવાળી આકર્ષક નયને! વાળી સ્વની કોઈ પરી આવીને બેઠી હેાય તેવી અનુપમ અને હસમુખી કોઇ કન્યાને બેઠેલી જોઇ. ધમ્મિલ વિયારે છે કે આ કોઇ જલ દેવી હશે કે વનદેવી હશે ? આવું સૌદર્ય અને અનુપમ દેહ સૌષ્ઠવ વાળી આ કન્યા કાણુ હશે? અને તે વળી આવા જંગલમાં અને એકલી, ધીરે ધીરે સ્મિલ તેણીની પાસે ગયે. અને ખૂબજ પ્રેમ પૂર્વક પૂછ્યું હે દેવી ? આપ કેણુ છે ? અને અહીં કયાંથી આવ્યા છે? અને કેમ બેઠાં છે ?
ત્યારે તે કન્યા બેલી હું સજન ! તુ` કેણુ છુ અને કયાંથી આવી છુ તે વિષે વાત કરું છું. આમ કહી તે ખૂબજ આન ંદથી હસતી અને મધ જેવી મીડી વાણીથી ખેલી આ ભરતક્ષેત્રમાં અતિશ્વેત ક્રાંતિવાળા વતાય પત છે. તેમાં શ ંખપુર નામે એક મનેહર અને વિશાળ નગર છે. તે નગરના મહેલે ઉપર ફરફરતી ધજાઓ લેાકેાને આનંદ આપે છે. નગરના લેાકે દયાળુ અને `િષ્ઠ છે. તેમના પુરૂષાનંદ નામે રાજા છે.
એ રાજા મહા-મલી અને પરાક્રમી છે. દુશ્મને તેમના નામથી થર થર કંપે છે. ચારે દિશામાં તેની હાફ
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૬
ધર્મી-ધમ્મિલકુમાર
વાગે છે. તે રાજાને શ્યામલા નામે એક રાણી હતી. તેમને પરિવારમાં કામેાન્મત્ત નામે એકના એક પુત્ર, અને વિધુન્મતી તથા વિદ્યુલ્લતા નામે બે પુત્રીએ હતી. સૌ સુખમાં દિવસે। પસાર કરતાં હતાં. રાજને પેતાના પરિવાર પ્રત્યે ખૂબ મમતા હતી.
એક દિવસ તે નગરની બહાર ઉદ્યાનમાં આકાશગામી તથા મુનિજનામાં શ્રેષ્ઠ પ્રિય થઈ પડેલા એવા ધઘાષ મુનિરાજ પધાર્યાં. મુનિરાજના દન કરી પાવન થવા લેાકેાના ટોળે ટોળા ઉમટયાં તે જોઇને મુનિને વંદન કરવાની ભાવનાવાળા તે રાજા પેાતાના સકળ પરિવાર સાથે ત્યાં આણ્યે. મુનિરાજને વંદન કરી મુનિ મહારાજની ધમ` દેશના સાંભ ળવા બેઠો.
હું મહાનુભાવા ! આ જીવ અનાદિ કાળથી અનેક ભવામાં ભટકી અથડાઇને આજે અહી આવ્યા છે. પુણ્યદયે તમે માનવી તરીકે જનમ્યા છે. આ જીવ કી તૃપ્ત થતા નથી. ખાઇ ખાઇને કઢી કોઈ વાતની તૃપ્ત થતી જ નથી. जन्म - जरा मरण भयैरमिनुते व्याधि वेदना ग्रस्ते
जिनवर वचना दन्यदत्र
नास्ति शरण' क्वचिल्लोके ॥
ભગવાન ઉમાસ્વાતિ ‘પ્રશમરતિ' ગ્રંથમાં અશરણુ ભાવનાનું વર્ણન કરતાં ફરમાવે છે કે, જન્મ, જરા અને મૃત્યુના ભયથી ઘેરાયેલા અને વ્યાધિને વેદનાથી ગ્રસ્ત અનેલા સંસારમાં જીવને જિન વચન અથવા જિન ધર્મ
Page #296
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલને વિપુલ સંસાર
૨૮૭ સિવાય અન્ય કઈ શરણ રૂપ નથી. જન્મ, જરા અને મૃત્યુ એ ત્રણે ત્રણ દુઃખના મુખ્ય હેતુ છે તેમાં પણ જન્મનું દુઃખ એજ દુઃખની પર પરાનું મુખ્ય કારણ છે.
દુઃખનું મૂળ જન્મ આપણે બધા જમ્યા તેથી તે આ બધી જંજાળ ઊભી થઈને? મહાવીર ભગવાનને આત્મા કે મોક્ષને પામેલા અનંત આત્માઓ હવે ફરી કઈ કાળે પણ જન્મ ધારણ કરવાના નથી. તેથી તેઓ આમાંની દુઃખની કઈ પરંપરાને પામવાના નથી. દુખ રૂપી વૃક્ષનું મૂળ જે કેઈ હોય તો તે માત્ર જન્મ છે જન્મ લેનારને જરાઘડપણ પણ આવે, અને છેલ્લે મૃત્યુ પણ આવે છે. પરંતુ અજન્મા થયેલાઓને આમાનું કેઈજ દુઃખ આવતું નથી. તમે બધા આ મનુષ્ય ભવમાં એવો પ્રયત્ન કરે કે અજન્મા થઈ જવાય પરંતુ અફસોસની વાત એ કે, મોટા ભાગના જ દુ:ખના મૂળ રવરૂપથી જ અજ્ઞાન છે.
તમે બધા શેમાં દુઃખ માની બેઠા છે. એ સમજવા જેવી વાત છે. એચિંતા પસા ચાલ્યા જાય તેમાં સંસારીઓ દુઃખ માનતા હોય છે. શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થઈ જાય, એકના એક પુત્રને વિયેગ થાય, તેમાં સંસારીએ તીવ્ર દુઃખ અનુભવતા હોય છે, અને તેમાંથી છૂટવા માટે સંસારી આકાશ પાતાળ એક કરતા હોય છે. જ્યારે મહાપુરુષે ફરમાવે છે કે, એ બધાં દુઃખે દુઃખ રૂપી વિષવૃક્ષનાં ડાળને પાંદડાં રૂપે છે.
જન્મના દુઃખમાંથીજ આ બધા દુઃખેની પરંપરા
અજમા તે છે અને એ મૂળ એ
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૮
'
'
-
-
• •
• -
-
-
-
-
- - -
-
-
- -
- -
-
-
- -
-
-
-
-
-
+
ક
=
ધમી-ધમ્મિલકુમાર સર્જાય છે માટે પ્રયત્ન કરેજ હોય તે જન્મના દુઃખમાંથી જ છૂટકારો કરે ? એમ કરે તે એકી સાથે બધા દુઃખમાંથી છૂટી જવાય. જમ્યા ન હતા તે આ બધા દુખ શેમાંથી ઊભાં થાત ? માટે દુઃખનું મૂળ જન્મ છે અને જન્મનું મૂળ કર્મ છે. કર્મનું મૂળ રાગ દ્વેષ છે. રાગ અને દ્વેષ ને મૂળમાંથી ઉખેડનાખે, તે દુઃખ માત્રની જડ ઉખડી જાય. સાચી સનાતો
સંસાર જેમ જન્મ, જરા અને મૃત્યુથી ઘેરાયેલું છે. તેમ વ્યાધિ અને વેદનાથી પ રાસાયેલા છે. રાહુ ચંદ્રને રસી જાય તેમજ જાત નું વ્યાધિ અને વેદનાથી ગ્રા. ચેલું છે. એવા જગતમાં જીવને નિર્મનું જ માત્ર શરણ છે. બાકી જગત આખું અશરણ છે ભલભલા ચક વતીઓ અને માંધાતાઓને પણ અંતે કેળનું શરણુ નથી, ગમે એવા બળવાન માંધાતાઓ હોય પણ મૃત્યુના સમયે તે તેવાઓની પણ નિબળતા પુરવાર થવાની જ છે.
સનતકુમાર ચકવતને ઓચિંતા છે , મહાભયંકર વ્યાધિ શરીરમાં ફાટી નીકળે છે. વ્યાધિગ્રસ્ત બનેલા ચકીને આખા સંસાર પર વાગ્યે આવે છે. અને પંચમુષ્ટિ લેચ કરીને પ્રવજયા અંગીકાર કરે છે. મુનિ થયા પછી વિહાર કરે છે. ત્યારે તેમનું આખું તેર અને પ્રધાનમંડળ વગેરે દીક્ષિત બનેલા સનતકુમાર મહર્ષિને પાછી વાળવા માટે છ છ મહિના સુધી તેમની પાછળ પરિ ભ્રમણ કરે છે. છતાં સનતકુમાર મહર્ષિ પાછું વાળીને જુવે પણ શેના ? તેમને યથાર્થ જ્ઞાન થયેલું છે કે મારી પાછળ ફરનારામાંથી મને કેઈ શરણરૂપ નથી.
Page #298
--------------------------------------------------------------------------
________________
બસ્મિલને વિપુલ સંસાર
૨૮૯ જુઓ, સનતકુમાર મહર્ષિની શૈરાગ્ય ભાવના, ચક. વર્તીના વૈભવનું વર્ણન તે તમે ઘણી વાર સાંભળ્યું હશે. “અજિતશાંતિતવમાં ‘કુર નવા થrs ની ગાથામાં ચક્રવતીના લગભગ બધા વૈભવનું વર્ણન આવી જાય છે. આવા વૈભવવાળા સનતકુમાર ચક્રવર્તી ધર્મનું શરણ અંગીકાર કરે છે. સર્વને ધર્મ સુશરણ જાણી,
આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થશે,
એના વિના કોઈ ન બાહ્યસહારે,” સર્વ પ્રભુએ કહેલે ધર્મ જ સુશરણ રૂપ છે, માટે હે ભવ્ય ! મનમાં અપૂર્વ વીલ્લાસ અને સર્વ કહેલા ધર્મનું તું આરાધન કર. એકાંતે અનાથ એ તારો આત્મા ધર્મના ભેગે સનાથ બનશે ધર્મ પામ્યા વગરને આત્મા એકાંતે અનાથ છે, જેમાં ત્રણ દિવસના ભૂખ્યા સિંહના પંજામાં સપડાયેલા હરણને જંગલમાં કેઈનું શરણ નથી તેમ ગમે તેવાં તમારા પડખાં મજબૂત હોય પણ અંતે કે શરણરૂપ નથી, ધર્મથીજ આત્મા સનાથ બને છે.
‘તમે એમ નહીં માનતા કે જેની પાસે લાખો કરોડો રૂપિયા છે, અને જેને ત્યાં મલે અને કારખાનાં ચાલે છે તે અનાથ છે. તે પણ જે ધર્મને ન પામ્યા હોય તે મોટા અનાથ છે.”
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૯૦
ધર્મી-ધમ્પિલકુમાર હવે જો તમારી ભાવના થતી હોય કે આ સંસાર રૂપી સાગરને ઓળંગી મોક્ષ નગરી છે જવું છે તે દાન શીલ તપ અને ભાવન આશરે વિવેક અને વિનય સમજે. અને ધર્મની મહત્તા સમજો. તમને બચાવનાર એક ધર્મ છે. તે સિવાય બધું નકામું.
Pr
માં
ર
*
કે
'૯.
N
.
IMષત પu
-1ptીવારકા
TET
-
~
MMIHINJHAI .•* 11'' '' ''11''
અ
ને
જન: ૬ -
[ કેવળજ્ઞાની મુનિ મહારાજ દેશના આપે છે]
ફરી ફરીને આ અવસર નહિં મળે, માનવ ભવ અમુલ્ય છે એની એક એક ક્ષણને ઉપયોગ કરે. નકામી ન જવા દે, આ ધર્મ અને આ વીતરાગ પ્રભુનું સુંદર શાસન મલ્યું છે. સંસાર છોડી સાધુ ન બની શકે તે પણ શ્રાવક ધર્મનું પાલન કરે. આમ કહી મુનિમહારાજે પ્રવચન પૂર્ણ કર્યું.
Page #300
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલનો વિપુલ સંસાર
ત્યારબાદ જ્ઞાની એવા મુનિને રાણીએ પૂછ્યું કે પ્રભુ ! આપ તે ત્રિકાળજ્ઞાની છે. મારી આ બે પુત્રીઓને સ્વામી કેણ થનાર છે. એ આપ જણાવે. | મુનિ કહે હે પુત્રી (રાણી) ! એ જાણવું એટલે હાથે કરીને ચિંતા વહેરવા જેવું થશે. જે માણસ તારા આ એકના એક પુત્રને મારશે તે માણસ તારી બન્ને પુત્રીઓનો સ્વામી થશે આ સાંભળી તે ગુસે અકળામણ અને સંતોષ માની પિતાને ઘેર ગઈ. તે રાજકુમાર કામેન્મત્ત પોતાની બન્ને બહેને વિદ્ય~તી અને વિદ્યલતા લઈને અહીં આવી વિદ્યા સાધવા માટે આ નદીના કિનારે મોટો મહેલ બંધાવીને રહે છે. એ સામેજ દેખાય છે તે મહેલ છે.
તે મહેલમાં રાજાના વંશમાં ઉત્પન્ન થયેલી અત્યંત વરૂપવાન મંત્રીઓની શેઠ શાહુકારની વિદ્યાધરોની એવી સેળ કન્યાઓને સુમેળ પૂર્વક રાખી છે. તેમાં શ્રીચંદ્રા શ્રી ગાંધારી શ્રી સોમા વિચક્ષણા–યેના-વિજયા–સેના શ્રીદેવી– સુમંગલા–સામમિત્રા મિત્રવતી-શ્રીમતી–ચશે મતી-સુમિત્રાવસુમિત્રા અને મિત્રસેના એ મુજબ એ બધી કન્યાઓના નામ છે. તેમ એ વિદ્યાઘર અહીંજ નદી કિનારે વાંસની ઝાડીમાં ધૂમ્રપાનમાં આસક્ત બનીને વિદ્યાની સાધના કરી રહ્યો છે. આ તપથી તેની સાધના પૂર્ણ થયા બાદ તે અમો સેળને પરણવાને છે, હું જે વાત કહી રહી છું તે મારી કલ્પનાથી બોલતી નથી પરંતુ તે હકીક્ત સત્ય છે એટલે જ કહું છું.
આ સાંભળી ધમિલ વિચાર કરવા લાગ્યા કે વાંસની
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૯૨
ઘર્મી-ધમ્પિલકુમાર ઝાડીમાં ગુપ્ત પણે જે તપ કરી રહ્યો હતો તેને અજાણતા મેં મારી નાખે છે તે આ વિદ્યાઘર લાગે છે. અરેરે! હું કે પાપી છું આવી સ્ત્રીઓના આશ્રય સમા વિધાઘને મેં મારીને તેઓના વિશ્રામરૂપી વડલે મેં ઉજાડી નાખે. જ્યારે આ સ્ત્રીઓ તે વાત જાણશે ત્યારે એમની કેવી હાલત થશે? અને કે કામ કલ્પાંત કરશે ? એ વિચારે જ હું ધ્રુજી ઊઠું છું.
આમ વિચાર કરતા કરતા ગભરાતે દુઃખી થતા ધમિલ ખૂબ ધીમેથી બે હે ભદ્ર! એ વિદ્યાઘરનું અજાણતા મારા હાથે મૃત્યુ થયું છે. મને એને અંગે ખૂબ જ દુઃખ થાય છે. ખરેખર હું પાપી છું. આ વાત કહે : મારી જીભ પણ ઉપડતી નહતી પરંતુ જણાવ્યા વગર બીજે ઉપાય ન હતે.
તે સાંભળી તે કન્યા ખૂબજ શકાતુર બની ગઈ ગદગદ કંઠે બોલી કે જે બનવાનું છે તે બનીને જ રહે છે. તું તે માત્ર નિમિત્તરૂપ બને છે. ભવિતવ્યતા બળવાન છે.
ધમિલ કહે છે બાલા! તું હવે નકામે અફસોસ કરે છે. કાર્યની સિદ્ધિ તે દેવાધીન છે. તેમાં શેક કરે તેનો કોઈ અર્થ નથી. નસીબમાં લખવું હોય તે પ્રમાણે ભોગવવું જ પડે છે. વિધિના લેખમાં કે ઈ મેખ મારી શકતું નથી.
ત્યારે તે કન્યા બોલી હું સાહસવીર ! હે નવયુવાન મને તે હવે એ વાતનું સહેજ પણ દુખ નથી. કેમકે રાની મુનિરાજે અગાઉ કહેલું જ હતું શું એમની વાત
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૩
-
૫
મ્મિલને વિપુલ સંસાર બેટી પડે ખરી? કદાપિ નહિં જુઓ હવે હું મહેલમાં જાઉં છું. ત્યાં જઈને તારું વૃત્તાંત તે વિદ્યાઘરની બંને બહેનને તથા અન્ય કુમારીકાઓને જણાવું છું. જ્ઞાની મુનિએ કહેલી હકીક્ત સત્ય બની છે એમ માની તેઓ બન્ને બહેને તને સ્વામી તરીકે સ્વીકારવા તયાર થશે તો આ મહેલના શિખર ઉપર લાલ ધજા ફરકાવીશ અને જે કદાચ ઇછા નહિં હોય તે સફેદ ધજા ફરકાવીશ. તે ધજા જેવા ખાતર તું અહીં બેસી રહેજે. મહેલની ઉપર મિલની નજરે સફેદ ધજા જોવામાં આવી.
ધમ્મિલ સમ કે વિદ્યાઘરની બે બહને પિતાના ભાઈને હણનાર પ્રત્યે નારાજ થયેલી લાગે છે તેથી તે ત્યાંથી લપતે છુપાતે ત્યાંથી પલાયન થઈ ગયે. અને ભાગતા ભાગને તે કોઈ ગામડામાં જઈ પહોંચે. તે ગામને ફરતા
તેની હારમાળા હતી તેથી દિવસ મેડે ઉગતો અને રાત્રિ વહેલી શરૂ થઈ જતી.
તે ગામમાં ચંપાનગરીના રાજા કપિલદેવને ન. ભાઈ રિસાઈને ભાગી આવેલ તે વસુદત્ત નામે અહીં રાજા હતા. તેની પુત્રી પદ્માવતી યુવાવસ્થામાં પણ કુછ રોગથી પીડાતી હતી. અનેક ઉપચાર કરવા છતાં આરામ થત ન હતો.
ધમિલે તે ગામમાં પ્રવેશ કરતી વખતે કોઇક સ્ત્રી ફૂલરોગથી પીડાતી જોઈ. તેની પાસે જઈને તેના રોગ વિષે વિગત જાણી. ધમ્મિલે તેને જરૂરી ઔષધિ મંગાવી દવા તૈયાર કરી આપી અને તેથી તે બાઈને રોગ મટી
Page #303
--------------------------------------------------------------------------
________________
૯૪
ધર્મી-ધસ્મિલકમાર
ગયા. આથી સૌ તેને ધન્યવાદ આપવા લાગ્યા. આ વાત રાજા પાસે પહોંચી આથી રાજાએ તેને ખૂબજ માન આપી મહેલે લાવ્યા. અને પેાતાની પુત્રીના રોગ વિષે વાત કરી અને પુત્રીને બતાવી.
યસ્મિલે કહ્યું કે આ કુંવરીના રોગ ચોક્કસ મટાડી દઈશ. તમે કોઇ હવે ચિ ંતા કરશે નહિં. અને શુભ દિવસે તેની દવા શરૂ કરી અને ધીરે ધીરે તેણીને રોગ મટવા માંડયા અને થાડાકજ દિવસેામાં તે કુવરી તદ્ન સાજ નરવી અની ગઇ. તેણીના તમામ રોગ ચાલ્યા ગયા આર્થ રાજા બહુ રાજી થયા અને સ્નેહપૂર્વક તે કન્યા તેની સાથે પરણાવી.
વે
એક દિવસ વસુદત્ત રાજા એણ્યા કે દુનિયામાં કંઇ માણસ મારા ધ્યાનમાં નથી કે જે મને મારા ભાઈ કપીલદેવ સાથે સુલેહ સપ કરાવી શકે, પ્રિતીને ભગ કરાવનાર તે ઘણા મળે છે, પ્રિતી કરાવનાર પણ મળે શકે છે, પરંતુ તૂટેલી પ્રિતીને જોડી આપનાર તેા જવલ્લેજ મળે, જગતમાં એવા વીરલા તા ભાગ્યેજ મળી આવે છે. આકાશમાં અનેક ગ્રહો છે. ગુરૂ છે શુક્ર છે. અને બીજા અનેક છે પરંતુ બુધ અને ચંદ્ર વચ્ચે કે શનિ અને સૂર્ય વચ્ચે સુધી કરાવનાર કોઇ નથી. માટે હું ઉત્તમ પુરૂષ ! ધમ્મિલ ! મારું કાર્ય તારા સિવાય અન્ય કોઈ કર વાને સમર્થ નથી.
ધમ્મિલ કહે હે રાજા ! આપ આજ્ઞા આપો જેથી તમારૂ કાર્ય નિવિને પતાવી દઉં. આથી રાજાના આદેશ મુજબ
Page #304
--------------------------------------------------------------------------
________________
યસ્મિલના વિપુલ સંસાર
૨૯૫
ધમ્મિલ ચોંપાનગરીએ ગયેા. રસ્તા ઘણા લાંબે હતા એટલે તે ખૂબજ થાકી ગયેલ હતા. જેવા તે નગરમાં દાખલ થયે ત્યાં ભયથી દોડાદોડ કરતાં લાને જોયાં સૌ પેાતાની જાતનું રક્ષણ કરતા હતા.
ધર્મિલ વિચારમાં પડચા કે આમ લેાકેા એમાકળા બની નાશભાગ કેમ કરી રહ્યા હશે ? શું ભયંકર આગ લાગી હશે કે કોઇ અન્ય રાજાનું લશ્કર ચઢી આવ્યું હશે ! તેથી તેણે એક નગરજનને ઊભું રાખી પૂછ્યુ કે ભાઈ! શુ થાય છે ? આમ ભાગ ભાગ કેમ ચાલે છે? ત્યારે તે માણસ ભાગતાં ભાગતા આલ્યા કે રાજાને પટ્ટ હસ્તી ગાંડે માન્મત્ત થઇને હાથીશાળામાંથી સાંકળ તાડીને ભાગ્યેા છે અને શહેરમાં કેટલાંય મકાને તેડી પાડયાં અને ઝાડ તેાડી પાડયાં અને હાહાકાર વર્તાવી દ્વીધે છે: લેાકા પેાતાના જીવ મચાવવા ભાગી રહ્યા છે.
તે સાંભળી ઘસ્મિલ નિ ય રીતે નગરમાં જવા લાગ્યા અનેક માણસો તેને શકે છે પણ સ્મિલ તે ચાલ્યે જ જાય છે. આગળ જતાં એક જણાએ મેટ! મંડપ માંધેલે જોયા. અનેક સ્ત્રી પુરૂષને! સમુહ તેમાં એકઠો થયેલ હતા. તેથી ત્યાં પૂછ્યું કે અહીં લાકે કેમ એકઠા થયાં છે ? કાઈએ કહ્યું કે ભાઇ ! અહીં ઇન્દ્રદત્ત નામે સા પતિના પુત્ર સાગરદત્તના લગ્ન છે. અત્યંત સ્વરૂપવાન અને કુળવાન આઠ કન્યા સાથે લગ્ન છે તેમના નામ કુમુદા કુમુદન દા ઘનશ્રી વસુમતી પદ્મશ્રી વિમલા ન ંદા અને દેવકી અનુક્રમે છે. એકી સાથે આડ કન્યા પરણવા સાગરદત્ત જાન લઇને તેમજ વિશાળ પરિવાર સાથે આવેલ છે. તેથી તેને આ સમુહ છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
ધી –ધમ્મિલકુમાર કરતેા હતેા. ત્યાં જ
આમ હજુ તેા પમ્મિલ વાતે
પેલા માન્મત્ત હાથી ગર્જના કરતે, આવી પહોંચ્યા તેના ડથી વરરાજા અને તેના ધ્વજના તા જીવ બચા વવા ભાગી ગયાં. નાસતી વખતે પાછું વાળીને કન્યા સામે જોવા પણ ઊભા ન રહ્યો. સંસારમાં સહુને જીવ વહાલા છે. હાથી તા દોડતા સામે આવી ઉભા રહ્યો છે. ટાઇ આધાર કે આસરા વગરની કન્યાએ ગભરાઈ ગઇ. હવે તે સામેજ કાળ દેખાયે,
હાથી તે કન્યાઓ તરફ વળ્યે, એટલે રોકકળ અને રાડારાડ થઈ ગઇ. અરે એ મદાન્મત્ત ગજરાજ ! આ નિર્દોષ અને નિખ`ગ કન્યાઓને મારવા જતાં તને શરમ આવતી નથી ? હિં ંમત હાય તાકાત હોય તે. મારી સામે આવ ત્યારે તારી તાકાતનું માપ નીકળશે. આથી હાથી ગુસ્સે થઈને ધમ્મિલ
તરફ ફર્યાં, ધગ્નિલ તે કળાકુશળ હતા હાથીને થકવતાં દડતુ હતુ એટલે શરૂઆતમાં તા ડાબી બાજુથી ફેર ફુદડી ફેરÄ. આમ ઘણા સમય સુધી બંન્ને વચ્ચે હરિફાઈ ચાલી પછી હાથી ખૂબજ થાકી ગયા. કુદડી ફરવાની ગાંતે મંદ પડી ત્યારે લાગ જોઇને સ્મિલ છલગ મારી હાર્થીની ઉપર આરૂઢ થયા અને અંકુશ વડે હાથીના કુભ સ્થળ ઉપર અનેક પ્રહારો કર્યાં હાધી ગરીબ ગાય જેવા થઈ ગયા. લાક તેના પરાક્રમ ઉપર આક્રીન થઈ ગયાં પછી હાથીને લઈ ગજશાળામાં બાંધી દીધેા.
લેાકેા ધસ્મિલના બે મેઢે વખાણ કરવા લાગ્યા. આ
૨૯૬
Page #306
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલને વિપુલ સંસાર હકીક્ત જાણી રાજા પણ ખુશ થયે. ત્યારે ધમ્મિલે રાજા પાસે જઈ પ્રણામ કર્યા. અને રાજા તરત જ ઓળખી ગયા કે આ તે જમાઈરાજ છે. તેથી ઊભા થઈને બાથમાં લઈ ભેટી પડયા.
રાજા બોલ્યા હે પુત્ર? ઘોડી તને લઈને ઊડે ત્યારથી આજસુધી બનેલી હકીક્ત મને જણાવ, ધમિલે તે મુજબ અથથી ઇતિ સુધીની તમામ વાત કરી અને રાજા તે અત્યંત આનંદ પામ્યા અને કહ્યું કે જે તારા જેવા સમર્થ માણસ અહીં હોય તો અમારે ટોઈ પ્રકારની ચિંતા રહે નહિં, આમ રાજાએ ખૂબ સન્માન આપ્યું. ત્યારબાદ તે મહેલે ગયે અને પોતાની ત્રણે સ્ત્રીઓને મો. વાત કરી સર્વત્ર આનંદ રેલા. વસમા વિયેગ પછી આજે મધુર મિલન હતું. મુખ દુઃખની વાતામાં સમય વહી રહ્યો.
આ બાજુ એવું બન્યું કે પેલી આડ કન્યાઓ સાથે સાગદત્તના લગ્ન થવાના હતા ત્યાં હાથી જ રહ્યા પછી સાગરદત્ત પોતાના પરિવારને લઈ હોંશે હોંશે પરણવા આવ્યું. અને લગ્નની વિધિ વગેરે તૈયાર કરવા લાગે. તે સમયે આઠે કન્યાઓએ તેને કહ્યું કે હે સ્વાથી ! બીકણ અમને મોતના મુખમાં મુકીને જીવ બચાવવા ભાગી નીકળ્યા હતા. તે સમયે પાછું વળીને જોવાની પણ તયારી ન હતી અને હવે કયા મોઢે પરણવા આવે છે! શરમ આવતી નથી ! ભલે તું પુરૂષ છે પણ ખરેખર જોતાં તે સ્ત્રીઓ કરતાં પણ નપાવટ છે, તારા જેવા બીકણ બાયેલા પુરૂષ સાથે અમે લગ્ન કરવા માંગતા નથી.
Page #307
--------------------------------------------------------------------------
________________
ધમી-ધમ્મિલકુમાર
અરે ! ઇશ્વરને માન પાડ કે ખરા વખતે આ હાથી આવી ચડયે। અને તારા જેવાનુ ં માપ નીકળી શકયું. મંગળફેરા ફર્યાં હોતે તે! અમારું જીવન ખરબાદ થવાનું હતુ. તારા જેવા સ્વાર્થી અને કાયર સાથે અમારે પર ણવુ નથી પણ જેણે જાનના જોખમે અમારું રક્ષણ કર્યું. છે એવા વીર પુરૂષને અમે પરણીશ.
આ વાત રાજદ્વારે ગઈ. રાજાએ બન્ને પક્ષને સાંભળ્યા પછી કન્યાઓને તેમની ઈચ્છા મુજબ પરણવાની મજુરી આપી. અને રાત્નએ ખૂબજ ધામધુમપૂર્વક આ કન્યાએ સાથે મિલને પરણાવ્યો આઠે સ્ત્રીએ આવે વર મેળ વીને હુ` પામી. અને સ્મિલ અહીં અગિર અગિયાર સ્ત્રીઓના સમુદાય સાથે સુખ ભેગવી રહ્યો.
રાજા ધમિલને ખૂબજ ચાહતા હતા. સમય જોઈ ને તેણે રાજાને સમજાવી ભાઈ ભાઈ વચ્ચેને ઝઘડો પતાવી કપિલદેવ અને વસુદત્તને ભેગાં કર્યાં, જે કેથી ખની શકે તેમ ન હતુ તે તેણે સહેલાઇથી કર્યું. અને વસુદત્તે પાતાની પુત્રીને સ્વામીના સાન્નિધ્યમાં મોકલી દીધી,
હવે એક દિવસ ધમ્મિલ શાંતિથી ખુરસીમાં એટ હતા તેવામાં વીજળીના ઝબકારા માફક કેઇ સ્ત્રીને આકાશમાંથી ઊતરતી જોઇ. હજુ તે વિચાર કરે છે તે પહેલાં તે તેની સમક્ષ આવી ઊભી રહી, અને છ. વટી ગુસ્સા કરી એલી હૈ સ્મિલ ? તે નિરપરાધી અને ધ્યાનમાં મૌન રહેલા મારા ભાઈને માર્યાં છે, તે શુ તારા જેવા પાપકારી અને દયાવાન માટે યાગ્ય કહેવાય ! વળી મારુ' અને
૯૮
Page #308
--------------------------------------------------------------------------
________________
ધસ્મિલના વિપુલ સસાર
૨૯૯
મારી બહેનનુ અને બીજી કન્યાઓનું મન હરીને તું નાસી ગયે. તે શું તને શૈાભે છે ! આમ કરી અમને સતાવવાથી તને શું ફાયદો થાય છે.
ધમ્મિલ કહે હે દેવી ! તુ કહે છે તે વાત સાળે સાળ આની સાચી છે. પરંતુ અજાણતા થઈ ગયેલ પાપ માટે વારંવાર મેણા મારવા એ વ્યાજબી નથી. હું તે ખાલી તલવારની ધાર જોવા માટે વાંસના ઝુંડને કાપતા હતા. તે સમયે તેમાં તારા ભાઈ હશે એવી મને કયાંથી ખબર હોય ? શું હું જાણી જોઇને આવું કરૂ ખરા ? અજાણતાંજ આ મ બની ગયુ છે. હવે પસ્તાવા કરવાથી શું વળે ?
વળી તમારા બધાનાં મન હરવા બદલ મે જરૂર અપરાધ કર્યા છેઃ તા હવે એ અપરાધની જે શિક્ષા કરવી ડાય તે કરે. હું હસતે મેટ સહન કરી લઇશ. આથી વિશેષ શું કહું ! આ સાંભળી તે વિદ્યાધરી પ્રસન્ન થઈ ગઇ અને બેલી ચિત્રસેનાએ તમારુ વૃત્તાંત અમને કહ્યુ હતું. ભાઇના વધ થવાથી અમને દુ:ખ અને ગુસ્સા જરૂર થયા તા હતે જ પરંતુ મુનિ મહારાજની વાણી યાદ આવી જતાં તે દુઃખ અને ગુસ્સા ઊતરી ગયે છે.
અમે તમને લાવવા મહેલની સીડી ઉપર ચડી ધજા ફરકાવી હતી પરંતુ ઉત્સાહના અતિરેકમાં યાના રંગ જોયા વિનાજ ચડાવી દીધી અને અમે સૌ કાગના ડાળે તારી રાહ જોઇ બેસી રહ્યાં, કન્યાએ અંદરોઅંદર વાર્તા કરવા લાગી કે આટલા સમય ગયા છતાં તે કેમ
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૦૦
ધર્મી-ધસ્મિલકુમાર
કે અમારી ભૂલ થઈ છે. એકને બદલે ખીજ ધજા ચડાવી છે તેથી તમે અહીથી ચાલ્યા ગયા હશે. ત્યાર પછી ડુ તમને શેાધવા આવી ઘણા ગામ માગ બગીચા આશ્રમ વગેરે સ્થળેએ તપાસ કરી પણ તમારા પત્તો ન મળ્યા. અમે સૌ નિરાશ થઈ ગયાં.
તમે જાણા છે કે સ્નેહ તજવા અતિ મુશ્કેલ છે. તેથી અમે તમારી તપાસ ચાલુ જ રાખી હતી. એવામાં આજે અચાનક મારી દૃષ્ટિએ તમારા દર્શન થયાં, મારા તૃષાતુર થયેલા નયનેને શાંતિ મલી. હવે હું મારી બહેન અને સેળે કન્યાએ આપની જ છે એમ સમજો, મ કહું તે આકાશ માગે દૃશ્ય થઈ ગઈ અને ચેડીવારમાં જ તમામ બહેનપણીઓ સાથે તે પાછી આવીને હસતો હસતી ઊભી રહી. ત્યારબાદ ચંદ્રાણીના રૂપને ભુલાવી દે એવી એ તમામ કન્યાએ સાથે તે પડ્યે..
કામી માણસા સ્ત્રીએથી તૃપ્ત થતાં નથી તે મુજબ રતિ સરખી અનેક સ્ત્રીચ્છના નિર ંતર ભાગથી ઉલ્લાસમાન રહેવા લાગ્યા. આન ન્રુ વિનેદમાં દિવસા પસાર કરવા લાગ્યા.. એક દિવસ બધી સ્ત્રીઓ ભેગી થઈને વાતો કરી આન દે પામતી બેઠી હતી ત્યારે ધમ્મિલે હસતાં હસતાં સૌને વણુ કરી કે કમલાએ તે મને લાત મારી કાઢી મુક હેતે। મારા પ્રત્યે ખૂબજ નારાજ થઇ ગઇ હતી.
ત્યારબાદ એક દિવસ વાતમાંથી વાત નીકળતા વિદ્ય
મતીએ કમલાને કહ્યું કે બહેન ? પેાતાના પતિને લાત
Page #310
--------------------------------------------------------------------------
________________
કસ્મિલના વિપુલ સંસાર
૩૦૧
મારવી એ શુ ાગ્ય કહેવાય ? પતિ ગમે તેવા હાય, ગરીબ હોય કદરૂપે હાય. વ્યસની હાય કે ક્રોધી હાય પણ પતિને પરમેશ્વર માનીને તેની પૂજા કરવી જોઈ એ. પેતે માનીતી રાણી હોય અને પતિની પૂરેપુરી મહેરબાની હાય અને પતિની અવગણના કરાય જ નહિ. જેવી રીતે ડાહ્યો માણસ પેટ ભરીને જમ્યા હાય તાયે અન્નને પગની નીચે કચરતા નથી.
આપણે ગમે તેટલા ગુસ્સે થઇએ પણ પહેલાં આપણુ સ્થાન વિષે વિચાર કરવા જોઇએ. પ્રજા ગમે તેટલી ગુસ્સે થાય પરંતુ રાન્તને મારી શકતી નથી તેવી જ રીતે પત્નિએ પતિને લાત મરાય જ નહિ, ત્યારે માં મચકોડી કમલા એલી હૈ બહેન ? સ્ત્રીના વાંક કાઢવે! બહુ સહેલું છે. પરંતુ જરા લા વિચાર કરે તે સમજ પડે કે તિરંગ સમયે સ્ત્રીની પાસે તેની શાકયનું નામ લેવું એ શું ઊંચીત છે?
શાકયનું નામ લેવુ' એટલે વગર હથિયા૨ે મારવુ અથવા તે વગર અગ્નિએ ખાળવાનુ કામ છે, તને ખખર હશે કે શાકયને માંઢેથી તે અહેન જરૂર વ્હીએ છીએ પર ંતુ હૃદયથી તે સાર! લાગતી નથી. ગમતી હેાતી નથી શેક રુપી કાંટા હાય એવી સ્થિતિમાં કોઇ પણ સ્ત્રીને જીવવું પણ ગમતુ નથી. વિદ્યન્મતી એલી અરે મેટી મ્હેન ! પુરૂષ હંમેશા માલિક જ કહેવાય એટલે જે પગે તે લાત મારી હતી તે પગ ખરેખર શિક્ષાને પાત્ર ગણાય.
Page #311
--------------------------------------------------------------------------
________________
૩૦૨
ધમધમ્મિલકુમાર ત્યારે બૂમ પાડીને અન્ય સર્વ સ્ત્રીઓને બોલાવી કમલા કહેવા લાગી કે આ મારા પગની પૂજા કરે. કારણ કે જે આ પગથી પતિને લાત મારી ન હોત તે તમને બધાને આ પતિ મળત પણ નહિ એ તો વિચારે ? આવા પરમ ઉપકારી પગને મારે જોઈએ કે તેની પૂજા કરવી જોઈએ! મારું કહેવું માને તે આ પગની પૂજા કરવી જોઈએ, જેના કારણે આપણું ભવું થયું હોય તે પરમ ઉપકારી કહેવાય અને એ પરમ ઉપકારીની તે પૂજા જ થવી ઘટે.
ત્યારબાદ એકદા વિદ્ય~તીએ ધમિલને કહ્યું હું નાથ ! આપણે માત્ર શરીરથી જ જુદાજુદા છીયે હૃદયથી એકજ છીએ. માટે આપની જીભ ઉપર સદાય જેનું નામ રહે છે તે વસંતતિલકા કેણ છે અને કયાં રહે છે તેની તમામ હકીક્ત અમને કહે જેથી અમોને પણ આનંદ થાય. ત્યારે ધમ્મિલ બનાવટી રેષ કરીને બે હે પ્રિય જેતી નથી કે આ કમલા અહીં તારી સામે જ ઊભી છે, તેની વાત મારા મુખે આ સાંભળી શકશે નહિ એક વાર તે લાત ખાધી છે હવે ફરી વાર તેનું પુનરાવર્તન મારે કરાવવું નથી. ત્યારે કમલા બેલી હે દેવ ! મારી થયેલી ભુલને વારંવાર મને કહીને શા માટે દુઃખી કરે. છે? તમે સુખેથી તમારી વસંત તિલકાનું વૃત્તાંત સર્વને કહે મને કોઈ જાતથી વાંધો નથી. હું પણ સાંભળવા આતુર છું,
આથી સઘળી સ્ત્રીઓ ભેગી કરીને ધમિલે વસંત
Page #312
--------------------------------------------------------------------------
________________
ધમ્મિલને વિપુલ સંસાર
૩૦૩ તિલકાની હકીક્ત કહેવા માંડી. કુશાગ્રપુર નામનું નગર છે તેમાં ગણિકાઓમાં સૌથી શ્રેષ્ઠ ગણિકા નામે છે, અત્યંત મનહર સૌંદર્યવાન અને લાગણીશીલ છે, વર્ષો સુધી હું તેના ઘેર રહ્યો છું, એટલે હું તેને સ્વભાવ બરાબર જાણું છું, જેને મેં કદી અભ્યાસ કર્યો ન હતે જેને મેં દીઠા ન હતા કે સાંભળ્યા પણ ન હતા તેવા કામદેવ વિષેના ભાવે અને કલા શિખવનાર એ મારી પ્રથમ ગુરૂ છે. ભલે તે ગણિકા રહી પરંતુ ખરા હૃદયથી ચાહતી અને કાર દેખાડતી મારા કારણે એણે ઘણું સહન કર્યું છે જેથી હજુ પણ હું તે વસંતતિલકાને ચાહું છું.
વિઘમતી કહે હે દેવ ? જો આપની આજ્ઞા હોય અને ઈચ્છા હોય તો મને રજા આપે તે તેની ભાળ મેળવી ખબર લઈ આવું. આથી ધમિલ કહે પહેલાં કમલાની રજા લઈ લે, નહિંતર તેણુ બહુ જ ગુસ્સે થઈ જશે. તેથી તેણી કમલા પાસે રજા માંગી કમલા. બેલી સ્વામીની આજ્ઞા મલી ગઈ પછી હું દેણ માત્ર? મને શા. માટે હલકી પાડે છે !
રજા મલતાં વિન્મતી તે તરતજ આકાશ માર્ગે ઉપડી ગઈ અને તેને સમાચાર લઈને પાછી પણ આવી ગઈ અને સર્વની હાજરીમાં જ બેલી હે સ્વામી પુરૂષ સ્વરૂપે હું વસંતતિલકાના ઘરમાં ગઈ, મેલાઘેલા કપડાં પહેરેલ દયાજનક હાલતમાં તે એક ખૂણામાં પડી હતી. નહતા સારા આભુષણે કે નહેતા કેઈ અલંકારે પહેરેલ.
Page #313
--------------------------------------------------------------------------
________________
+
+
૩૦૪
ઘર્મી-ધમ્મિલકુમાર મુખેથી માત્ર ધમ્મિલનું નામ ઉચ્ચારતી હતી. મેં તેણીની પાસે જઈને ક્ષેમકુશળ સમાચાર પૂછયાં પરંતુ મને પુરૂષ વેષમાં જોઈને તે કાંઈ જ બોલી નહિં. જેથી મેં મારું સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું અને તેની પાસે જઈને બોલી હે બહેન ધમિથે જ મને અહીં મોકલી છે એટલે હું તારા ખબર અંતર પૂછવા આવી છું. આમ સાંભળતાજ તેણી અત્યંત હર્ષ પામી અને પૂછવા લાગી કે હે બહેન? મારે હૈયાના હાર સરખે મિલ કયાં છે ? તેને કેટલે પરિવાર છે? તેઓ શું કરે છે ! શરીરે તે સાજ હવા છે ને !
હું તે રાત-દિવસ એમની જ માળા જપી રહી છું એમના ગયા પછી મેં કોઈ પુરૂષને સપર્શ પણ કર્યો નથી. એકજ ટાઈમ જમું છું અને એક સંથારીયામાં સુઈ રહું છું. મારા સ્વામીના આજે સમાચાર મળતાં મને અપાર હર્ષ થયો છે. તેમજ તમારા વારંવાર સમાચાર પૂછતી હતી. મેં કહ્યું કે ધમિલકુમાર હાલમાં ચંપાનગરીમાં રહે છે. બધી રીતે સુખી છે મહાવ્યાદ્ધિવાળા છે. અનેક સ્ત્રીઓ પરણ્યાં છે અને ભોગ-સુખ ભેગવે છે. તે સાંભળીને તેનું મહે અને હૈયું આનંદથી નાચી રહ્યું અને મને કહ્યું કે મારા સ્વામી નાથને આટલે સંદેશે જરૂર પહોંચાડજે કે વસંતતિલકા તમારી પાસે બીજું કાંઈજ માંગતી નથી, પણ માત્ર એટલી જ વિનંતિ કરે છે કે મને હૈયામાંથી ઊતારી નાંખશે નહિં.
Page #314
--------------------------------------------------------------------------
________________
ધસ્મિલના વિપુલ સ’સાર
૩૦૫
આજે આપ આટલા ઊંંચા શિખરે બિરાજો છે તે ઋણીને આનંદ થાય છે. પરંતુ મારા કોઇ પૂ་જન્મના પાપને કારણે મારે તમારી જુદાઇ ભાગવવી પડે છે. અને આશા છે કે એક દિવસ તે જરૂર આવશે જ્યારે અમારે વિયેાગ પાછા ફરી સંચાગ કરાવશે. ત્યારબાદ વિધુમતી પાછીઆવી.
વિદ્યુન્મીએ આવીને વસ ંતતિલકાના સમાચાર આપ્યાં તેણીની લાગણી પ્રત અને વિરહ વેદનાની વાત કરી તેથી યસ્મિલના હૃદયમાં તેણીને મલવાની તાલાવેલી તંગી. તેના માં ઉપરના ભાવ જોઇને વિદ્યુમતીએ પૂછ્યું કે હે નાથ ! આપ તેણીને મલવા જોવાની અભિલાષા રાખેા છે એવુ સ્પષ્ટ મને ખાય છે. સ્મિલે કહ્યું સાચી વાત છે. તેણીથી છુટા પડયાને ઘણું. વર્ષી ગઇ ગયાં છતાં કડી ભૂલ્યે નથી.
તરતજ વિદ્યાધરી વિશ્ર્વન્સીએ એક મેટું વિમાન તૈયાર કરાવ્યું સર્વ શ્રીએ સાથે ધમ્મિલ તેમાં બેઠે અને ઘેડીજ વારમાં તેએ સૌ કુશાગ્રપુર આવી પહોંચ્યા. પછી વિમાનમાંથી ન!ચે ઊતરી વિમાનને ઊંચે આકાશમાં સ્થિર કર્યું અને સૌ વસ'તતિલકા પાસે ગયાં, આચિંતા જ ધમ્મિલ પરિવાર સાથે આવી પહોંચતા સત્ર આનંદ છવાયા.
નંગરના રા અમિત્રદમનને ખખર પડી કે નગરગ્રેડના પુત્ર સ્મિલ અનેક સ્ત્રીઓના પરિવાર સાથે આવ્યે છે તેથી રાન્તએ તેમને ખૂબ માન-પાન સાથે ધામ-ધુમથી પ્રવેશ મહાત્સવ કરાગ્યે વળી રાજાએ તેનુ ઘર સંપત્તિ અને સમૃદ્ધિથી ભરપુર કરીને પાછું સપ્યુ.
અઢળક
૨૦
Page #315
--------------------------------------------------------------------------
________________
ધમી ધમ્મિલકુમાર
લાકે વાતા કરે છે અહા ! જીવતા નર ભદ્રા પામે તે આનું નામ, ગણિકાના રવાડે ચડીને માબાપ ઘર અને સ'પત્તિને નાશ કરનાર જ આ પુત્ર છે. આજે ખાપથી સવાયા થઇને નગરમાં ઉન્નત શરું કરી પણ તેને! સત્કાર કરે છે. નગર ને! તેની થી જોઈ રહે છે. અહા ! શું એના સર્વ લભ્યતે !
શકે છે રાજા
સામે આશ્ચયથી પુણ્ય ! પુણ્યન !
૩૦૬
તે વખતે વિરહમાં તરફડી રહેલી યશેામતીને લઇને તેણીના પિતા ધનવસુ આવી અને આનંદ વ્યક્ત કર્યાં અને પુત્રી સોંપી.
પૂ. મુનેિપ્રવરશ્રી એ સપાદન કરેલા પ્રકાશના ×૧, કલ્પસૂત્ર-ભાષાંતર (બે આવૃત્તિ)
×૨. ઉપદેશ માલા ભાષાંતર
×૩. પેથડકુમાર હસ્તે જ્યે તિષ ×પ. પૃથ્વીચન્દ્ર ગુણસાગર
*.
૬. ભક્તામર આવૃત્તિ-૪ (નવસ્મરણુ પૂજન સહિત)
શનશાસ્ત્ર
૭. કર્મની કરુણ કહાણી યાને ભીમસેન (આવૃત્તિ એ) ×૮. કથા રત્ન મંજુષા
૯. અભયકુમાર
×૧૦. પ્રદ્યુમ્નકુમાર
ભાવિ પ્રકાશના મહાપ્રભાવિક ઉવસગ્ગહર' તથા વૈરાગ્ય
કલ્પલત્તા
× નિશાનીવાળા ઉપલબ્ધ નથી.
Page #316
--------------------------------------------------------------------------
________________
૧૪ સંયમના પંથે ચરિત્રનાયક નગરના અઢારે કામના માણસે તેને મળવા આવ્યા. તે દરેકને દાન અને માન આપી સંતુષ્ઠ કર્યા અને તેમના દેવામાંથી મુક્ત બનતે ગયે. પછી પિતાની ગુમાવેલી આબરૂ ફરી પાછી મેળવી પિતાનું ઘર પાછું મેળવ્યું. અને નગરમાં તેની વાહ વાહ બે લાવા લાગી. અનેક થળે એ મેટાં દાન કર્યા. અને એક મોટું વૈભવશાળી - સંખ્યા ઓડાવાળે માટો મહેલ ખરીદ્યો હજારે દાસ દાસદાસીએ ત્યાં ચાકરી રહ્યાં.
એક દિવસ દિવાનખાનામાં મોટાં સેનાના બાડ ઊપર ધમિલ બેઠાં હતાં ત્યારે વસંતતિલકા ત્યાં આવીને બોલી હે સ્વામીનાથ, આજે આપણાં બારણાંમાં મેં આપને બીજા વેષમાં જોયા હતા. આમ કેમ કર્યું ? ત્યારે ધમિલ મનમાં વિચારમાં પડયે હતો છતાં હસતાં હસતાં બે કે તને મનોરંજન કરવા માટે જ એમ કરેલું.
તેના ગયા પછી ધમિલ વિચારવા લાગ્યું કે મેં બીજે કઈ વેશ કર્યો નથી કે બહાર ગયે પણ નથી તેમ છતાં આ વસતંતિલકા આમ કેમ કહેતી હશે? જરૂર કઈ બીજે પુરૂષ અહીં આવ્યા હોવા જોઈએ અને કઈ ગુપ્ત વિદ્યાને જણકાર હશે તેથી અદ્રષ્ય પણે મહીં આવતે જતો હશે, તે સિવાય મારા હોવા છતાં આ ઘરમાં રહેવાની કોઇની તાકાત નથી. મારે ગમે તે રીતે અને મારવો જ જોઈએ.
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૮
ધમધમ્મિલકુમાર એમ વિચારી તેને ઉપાય શોધી કાઢી ઘરની અંદર અને બહાર બધીજ જગાએ સિઘરને ભૂકો પાવડર પથરાવી દીધું અને સિંહસમાન બળવાન ધમિલ ખુલ્લી તલવાર હાથમાં રાખી સંતાઈને ઊભે રહ્યો. એવામાં અદ્રષ્ય વિદ્યાધર ત્યાં આવ્યા સિઘરના પાવડરમાં પડેલ પગલાંની હાર જોઈને ધીરવીર ધમિલે હાથ ચાલાકી વાપરીને તલવાર ઘા કર્યો. વિઘાઘરના બે કકડા થઈ ગયા પર લકના પંથે ગયે. ત્યારબાદ ધમ્મિલે તેને ભૂમિમાં દાટી દીધો.
વિદ્યાધરને મારવાથી ધમિલના હૃદયમાં કંઈક ડરની શંકા ઉત્પન્ન થઈ. આનું વૈર લેવા જરૂર કંઈક આવશે જ, તેથી ધમ્મિલ બહુ ચેતીને ચાલતે. એક દિવસ પોતાન. બગીચામાં શેકવૃક્ષની છાયામાં બેઠા હતા. ત્યાં કોઈ સ્ત્રીને બગીચામાં ફરતી જોઇ. અત્યંત દવરૂપવાન સુંદર અને નમણી દેહલતા નાજુક બદન જોઈ તેણી તરફ આકકંઈને ત્યાં ગયે. અને પૂછયું કે તું કેણ છે ? અહીં કેમ આવી છે ? તારે કેનું કામ છે? ત્યારે તે સ્ત્રી બેલી હે ભાગ્યશાળી ! સાંભળ વૈતાઢય પર્વતની દક્ષિણે અશોકપુર નામે નગર છે. તેમાં મેઘસેન નામે રાજા છે અને શશિ. પ્રભ નામે રાણી છે. તેમને મેઘજવ નામે પુત્ર અને મેઘ માલા નામે પુત્રી છે તેમાંની હું મેઘમાલા પોતે છું. પ્રજ્ઞપ્તિ વિઘાથી જાણ્યું હતું કે મેઘજવને મારનાર વ્યક્તિ આ મેઘમાલાને પતિ થશે. અને આ રાયેલકમી બીજાના હાથમાં જશે. - આ સાંભળી મારી માતા શશિપ્રભાનું અંતર બળવા
Page #318
--------------------------------------------------------------------------
________________
-
-
-
સંયમના પંથે ચરિત્રનાયક
૩૦૯ લાગ્યું. ત્યારપછી અમે બંને ભાઈ-બહેન સુખ શાંતિથી રહેતા હતાં. આજથી ત્રણ દિવસ પહેલાં મારે ભાઈ હું કુશાગ્રપુર જાઉં છું. એમ કહીને ગયે છે. જે હજુ સુધી પાછા આવ્યું નથી. તેથી તેને શેધવા હું અહીં ફરી રહી છું લાકે ના મુખેથી મેં સાંભળ્યું છે કે તમોએ મારા ભાઈને વધ કર્યો છે. તેથી ખુબજ ગુસ્સે થઈને હું અહીં આવી છું. મારા ભાઈને મારનારને સીધે કરવા માટે આવી છું પરંતુ તમને જોઈને મારે ગુરુ ઓગળી ગયે છે અને તમારા પ્રેમમાં પડી ગઈ છું. માટે આપ મને સ્વીકારે અને મને પ્રેમવર્ષામાં સ્નાન કરાવે આથી ધમિલે ત્યજ ગાંધર્વ વિવાહ કરી મેઘમાલાને સ્વીકારી આ રીતે કુલ બત્રીસ કન્યાઓ સાથે પરણ્યા. અને નિરંતર ભંગ ભોગવવા લાગ્યા. આમ ભેગમયસંસાર વહી જતા હતા.
કેટલાક સમય પછી કમલાએ પુત્રને જન્મ આપે. તેનું નામ પદાનાભ રાખ્યું. ધીમે ધીમે પુત્ર મોટો થવા લાગે. સારા વિદ્વાન શિક્ષક પાસે ચગ્ય વિદ્યાભ્યાસ કરાવ્યા પછી પિતની સાથે રહીને વેપાર અને વ્યવહારમાં કુશળ બનાવ્યું. આમ કરતાં કરતાં તે ઉંમર લાયક થયે. અને ઘરને બજે ઊપાડી શકે એવી રીતે તૈયાર થઈ ગયે.
કેટલાક દિવસો પછી ચાર જ્ઞાન ધરાવનાર ધર્મરા નામે એક મુનિરાજ નગર બહાર ઉદ્યાનમાં પધાર્યા. તેમની સાથે તેમના શિષ્યોને મોટો પરીવાર પણ હતે મહા તપવી અને જ્ઞાની મુનિઓથી શોભતા હતા નગરના રાજા વિશાલ પ્રજા પૂર્વક મુનિરાજના દર્શન કરવા ગયાં. તે પહેલાં રાજચિહે
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૧૦
ધમ-ધમ્મિલકુમાર બહાર મૂકીને ગયાં. આખું નગર ત્યાં ઊમટયું હતું. આ જોઈને અમિલ પણ પિતાના સકળ પરિવાર સાથે દર્શન કરવા ગયે. મુનિને બેહાથ જોડી વંદન કરી પ્રદક્ષિણા કરી અને દેશના સાંભળવા બેડે. | મુનિ મહારાજ બોલ્યાં હે સજજનો ! આ સંસાર અસર અને મલીનતાથી ભરેલું છે. જિનેધર ભગવંતોએ કહેલે ધર્મ તો ભાગ્યવંતને જ મળી શકે છે. એવા ધર્મને પામી પ્રમાદ સેવશો નહિં. ધર્મને જાણકારોએ પ્રમાદને પાંચ રૂપે સમજાવ્યું છે. તે કષાય, વિષય, મઘ. નિદા અને વિકથા અને કષાયને ચાર પ્રકારે બતાવ્યું છે તે ક્રોધ, માન માયા અને લેભ. માટે હું ભવ્યાત્મા ! કોઇને ત્યાગ કરો કોઈ તમારા પુથને નાશ કરે છે. એવી જ રીત માન-માયા અને લેભ માનવીને અધોગતિએ લઈ જાય છે. વિષયે પાંચ છે તેના રસ–ગંધ-પશરૂપ અને શબ્દ એટલા પ્રકાર છે. એ પાંચે વિયે. માનવીને હણી નાખે છે. માટે તમે વિષયેથી છૂટો. વિષય વિષમ વિષ સમા છે એવી રીતે મધ, નિદ્રા અને વિકથા માનવીને અધઃપતનમાં લાવી જબરી પછડાટ ખવડાવે છે. અને એ પાંચે પ્રમાદે- શુરા અને વિદ્વાનોના ધમ રૂપી રત્ન પડાવી લે છે. જીવનમાં ધર્મજ સર્વસ્વ છે. | હે મહાનુભાવ ! કાંઈક સમજે, પ્રમાદને છોડે, આળસ છાંડે અને ધર્મની આરાધના કરે, દુર્ગતિને ભય તે સામે જ ખડે છે. તેનાથી બચવા સમજ પૂર્વક પ્રયત્ન
Page #320
--------------------------------------------------------------------------
________________
સંયમના પંથે ચરિત્રનાયક
૩૧૧ આજથીજ અને અત્યારથી જ શરૂ કરો. આ સુંદર અવ. સર ફરી ફરીને નહિં મલે. માનવ જીવન અમુલ્ય છે. અને દેવને પણ દુર્લભ છે. દેવે મેક્ષમાં જઈ શક્તા નથી. મેક્ષ મેળવવા તેમને મનુષ્ય જન્મ લે જ પડે છે અને મનુષ્ય ભવમાં તપ-જપ અને સારી આરાધના ધર્મ કર. વાથી જ મોક્ષ મેળવે છે. તમને તે અનાયાસે મનુષ્ય જન્મ મર્યો છે. તેને ઉત્તમ ઉપયોગ કરીને જીવન સફળ કરે.
મુનિ મહારાજની આવી હૃદય સ્પર્શી વાણી સાંભળી નગરજને બહુજ આનંદીત અને પ્રભાવીત થયાં. અનેક લોકોએ ગુરૂમહારાજ પાસે વ્રતો લીધા. સર્વ નગરજનો વાય. બાદ મિકે મુનિ મહારાજ પાસે આવી નમ્રતાથી પૂછયું કે...હે પ્રભુ! મારી સંપદાના ક્ષમ અને વૃદ્ધિનું કારણે મને કહેશે ? ત્યારે મુનિ હસ્યા અને બોડ છે આ તાર પૂજમ ફળ .
આ ભરતક્ષેત્રમાં ભૃગુકચ્છ નામે એક મોટું નગર છે. તેની બાજુમાં નર્મદા નદી વહી છે. તે નગરમાં એક મહાઘન નામને મ સ રહેતું હતું તેના સમગ્ર કુટુંબીઓમાં તે વડીલ ગા.ત. મડાન મિથ્યાત્વી હતે. જીવનમાં કદી ધર્મ કર્યો ન હતા અને ધર્મનું એક વાકય પણ સાંભળ્યું ન હતું. જૈનધર્મને એક શબ્દ તેના કાને પડયે ન હતે. ધર્મ શું છે. તે પણ સમજેતે ન હતે. અત્યંત મિથ્યાદ્રષ્ટિ વાળો હતો. જીવનમાં દયા કે હિંસાનો તફાવત સમજતે ન હતો. તેની પત્નિ પણ પાપથી મલીન હતી. પરંતુ તેમને પુત્ર નામે રસુનંદ હતા તે જન્મથીજ અને સ્વભા વથી જ ઉત્તમ ચારિત્રવાળે હતે.
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૧૨
ધર્મ-ધમિલકુમાર એક દિવસ એવું બન્યું કે મહાઘનને ઘેર કેટલાંક મિત્રે આવ્યા. તેમની ભક્તિપૂર્વક ભજન સત્કાર કરવા વિચાર્યું. ઘણે વખતે ઘેર આવેલા મિત્રોની ઊંચા પ્રકારની આગતા સ્વાગતા કરી. તેમના માટે ભાજનમાં જરૂરી માંસ ખરીદવા એક મહેમાનને સાથે સુનંદને બજારમાં મોકલ્ય. તે કસાઈ વાડામાં ગયે પણ માંગ વેચાઈ ગયેલું હતું. બીજું માંસ સારું ન હોવાથી તેઓને માંસ મલ્યું નહિં. આથી તેઓ મચ્છી બજારમાં ગયાં. ત્યાં મરેલા માછલા મલી શકયાં નાહિં તેથી પેલા મહેમાન જીવતાં મલ્ય સુનંદે અનિચ્છા દર્શાવવા છતાં ખરીદ્ય. તે લઈને ઘર તરફ વળતાં એક જળાશય પાસે આવ્યા ત્યારે માછલાં સુનંદના હાથમાં આપી ઊસે રાખ્યું અને કહ્યું કે હું ડી વારમાં આવું છું એમ કહી તે દેહચિંતા માટે ગયે.
સુનંદ જળાશયના કિનારે ઉભે ઊભે જળમાં જે રહ્યો હતો તેના હાથમાં માછલાં પાણી વગર તફડી રહ્યાં હતાં તેથી તેના દિલમાં દયા આવી ગઈ એટલે તે માછલાને સરેવરમાં છૂટા મુકી દીધા. માછલાં જીવ બચી જતાં પાણીમાં સડસડાટ ભાગી ગયા.
સુનંદ બાળક હોવાં છતાં વિચારે છે કે આ બધા માણસે કેવા છે? આ માછલીઓએ શું બગાડયું છે? શું એમનામાં જીવ નથી ! પિતાના વાર્થ ખાતર આવા અબોલ જીની હત્યા કઈ રીતે વ્યાજબી કહી શકાય? અધમ માણસે શિયાળામાં ઠંડીની અસર દૂર કરવા તાપણ સળગાવે છે. પોતાના આત્માના ક્ષણિક સુખ માટે હજારો
Page #322
--------------------------------------------------------------------------
________________
સંયમના પથે ચરિત્રનાયક
૩૧૩ નિર્દોષ જાની હત્યા કરે છે. સંસારમાં રહી અનેક સુખે ભેગવી ચૂકેલા માણસે જ્યારે મતની અણીએ પહોંચ્યા હોય છે છતાં તેના જીવન માટે કેટલાય પ્રાણુઓને જીવતા રહેંસી નાખવામાં આવે છે તે શું ધર્મ છે? ખરેખર આ જગત દયા વગરનું છે. મને સમજ નથી પડતી કે જે લોકે પાપ કાર્ય કરવાની પ્રેરણા આપે છે અને નરકમાં જવાને રસ્તો બતાવે છે તેને સમાજમાં મિત્ર કહીએ છીએ તો પછી દુશ્મન કોને કહેવા ? આ મિત્રો જ ખરેખર દુશમને કહેવાય પણ સંસારમાં ઉલટી ગંગા વહી રહી છે. સુનંદે મને જળમાં છોડી દીધા અને તેમની કિડા જાતે ઊભો છે. તેવામાં પેલે મહેમાન આવ્યું અને પૂછ્યું કે તેને હાથમાં આપેલાં માછલાં કયાં ગયા? ત્યારે તેણે જવાબ આપે કે તે મારા હાથમાં ઇવ બચાવવા તરફડી રહ્યાં હતાં તેથી મેં તેમને આ જળાશય માં છેડી દીધાં. તેથી તે ગુસ્સે થઈ ગયે અને બે. અરે મૂર્ખ ! નાદાન ! તારી છોકરમતમાં તે શું ધ્યું તેનું ભાન છે? સાવ બુદ્ધિ વગરના પાક્ય છે ! કયાં તારા માતા પિતા કે વડવાઓ અને કયાં તું ? તે જે વગર વિચારે કામ કર્યું છે તેનું ફળ તારે ભેગવવું જ પડશે. આમ ગુસ્સામાં અને કડવા શબ્દો અને ગાળો ભાંડી ન કહેવાના શબ્દો કહ્યા અને ઘેર આવી તેના પિતાને સર્વ વાત કહી. તમારા પુત્રમાં કેઇ અકકલ જ નથી. આથી તેના પિતા તેના ઉપર ખૂબજ ગુસ્સે થયાં અને બોલ્યાં. તે શા માટે મને છોડી મૂક્યા ! તને ખબર નથી
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ધમ-ધમ્મિલકુમાર કે મહેમાને ઘેર આવ્યા છે અને તેમને માટે ભેજન વ્યવસ્થા કરવાની છે ? હવે હું તેમને શું ખવડાવીશ?
ત્યારે સુનંદ બેલ્યા હે પિતાજી? મેં કાંઈજ બેટું કર્યું નથી. જેવી રીતે તમને તમારે મને મારે અને મિત્રોને તેમને જીવ વહાલે હોય છે તેવી રીતે આ મને પણ તેમને જીવ વહાલે હોય છે. તેમને મારા હાથમાં તરફડતાં હું જોઈ ન શકે. તેથી મેં પાણીમાં છેડી સકયા. આપ એટલું કેમ સમજતા નથી કે દરેકને પિતાને જીવ વહાલું હોય છે? આપણે પોતે કે સગાં વહાલા કે મિત્ર પરિવાર સૌ પાઇ પાને ચાલતા થાય છે પરંતુ જીવહિંસા કરવાથી ઉત્પન્ન થયેલું ભયંકર પાપ તે આપણે જ ભોગવવું પડે છે. તે વખતે બાનાર હોઈ છેડા. વવા આવનાર નથી. કરે તે ભરે આવા શિતળ વચને સાંભળી તેને પિતા સમસમી રહ્યો. હૈયામાં દુઃખ અને દિવાળે તે બોલ્યા અરે દુષ્ટ ! શું આપણે જૈન છીએ? શું દયા એ આપણે ધર્મ છે ? આ ઉત્સવ કરે પડે તેમજ કુલાચાર છે એ બધાં ભેગાં મળીને મિષ્ટ ભોજન કરવું જોઈએ.
અરે ધર્મિષ્ઠ? ભૂખ નાદાન? ડીક તે અકકલ રાખ, અમારા કુળમાં તું દિપક નહિ પણ અંગારો પાક છે. તારા કાર્યથી મારે નીચું જોવું પડે છે. ઘણા સમયે આવેલા આવા મિત્રોને જમાડવા જોઈએ એવે સમયે તારામાં દયા કયાંથી કુટી નીકળી ? મને બે આબરૂ કર્યો. હું તેમને શું મોં બતાવીશ? એમ કહી નિર્દય પિતાએ
Page #324
--------------------------------------------------------------------------
________________
સંયમના પંથે ચરિત્રનાયક
૩૧૫ પુત્રને લાકડીથી ખૂબ માર માર્યો અને ઘરની બહાર કાઢી મૂક. ઘણું લેકોએ તેને સમજાવ્યું કે ભાઈ! આ તે બાળક છે. તેનામાં શું બુદ્ધિ હોય ! છેરૂ કરૂ થાય પણ માવતર કમાવતર ન થવાય, છતાં તેને કોઈ ઘટે નહિં કે બાળકને પાછો બેલા નહિં.
આવી રીતે પિતાએ તિરસ્કાર કરી કાઢી મૂક્યા છતાં હૈયામાંથી દયાને છોડી નહિ. અને ત્યાંથી ચાલતો થયે. પાતાના દયાળુ સ્વભાવને કારણે આજીવિકા મેળવી લીધી અને જીવનાર દયા ધર્મ પાળી મોંઘેરે આ માનવ ભવ પ્રાપ્ત કર્યો. દયા ધર્મના પ્રતાપે મનુષ્ય થયા.
કેઇ એક પર્વતની ગુફામાં એક પલ્લી છે. ભયંકર પાપાચાર માટે જાણીતી છે. તેમાં ખૂબ જ કાંધી અને દયા વિનાને નિષ્ઠુર હૃદયવાળે મંદર નામે રાજા છે. તેને પતિ જેવા જ રવભાવ અને ગુણવાળી વનમાલા નામે પત્નિ છે રાનંદને જીવ તેની કુક્ષીએ પુત્ર સ્વરૂપે જન્મે. તેનું નામ હતું સભ. ધીમે ધીમે મોટો થતો ગયે અને પિતાના કુળને વૈશ્ય તાલિમ લીધી એ સમય જતાં તે યુવાન
. એ દરમ્યાન મંદર એકાએક માંદા પડ્યા અને જવા લેણ રોગ લાગુ પડશે, અનેક ઉપાયો કરવા છતાં તે બશે નહિ અને મરીને નીચ ગતિમાં ગયા. ત્યારબાદ તેના પુત્ર સરભને તેની માટે સ્થાપન કર્યો. પ્રજાનું પાલન પોષણ કરતે તે સૌને પ્રિય થઈ પડે.
એક દિવસ પોતાના પરિવાર સાથે હાથમાં શસ્ત્રો લઈને નજીકના કોઈ પર્વત ઉપર ગયે. ત્યાં થોડે દૂર
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૬
ધી –ધમ્મિલકુમાર
કેટલાક દુબળ પુરૂષને જમીન ઉપર નજર રાખીને હાથમાં કોઇપણ પ્રકારના હથિયાર વિનાના ચાલ્યા જતાં જોયાં, તે મનમાં વિચારે છે. મારી પલ્લીમાં રહેતા માણસે કરતાં તદ્દન જુદા પ્રકારના જ આ માણસો જણાય છે. અને આ કાણ દેખાય છે? મને લાગે છે કે આ લેકાનુ ધન ખાવાઈ ગયુ' હશે તેથી નીચી નજર રાખીને શેાધતાં હશે અને તેની ચિંતામાં દુખળ ખની ગયા હશે આથી જ ધીમે ધીમે ચાલે છે અને તે ધન મેળવવા કોઈ દેવની બાધા રાખી હશે જેથી માથાના વાળ પણ ઊતારેલા જણાય છે. તેમજ અહીં ભમતાં હોવા છતાં કોઇના હાથમાં કોઇજ પ્રકારનુ હથિયાર પણ દેખાતુ નથી. જ્યારે મ પલ્લીમાં હથિયાર વગરના કોઇ માણસ જાયે નથી. આમ વિચારતાં તે તેની પાસે ગયા. ત્યારે તેઓએ ધર્મલાભ કહી આશીર્વાદ આપ્યાં, સરલે પૂછ્યુ કે તમે કેણ છે! ? અહીં કેમ આવ્યા છે? ત્યારે તેએ મુખ ઉપર મુપતિ રાખી ખૂબજ પ્રેમજનક મીઠા મધુરા સ્વરે મેલ્યાં.
હું મહાનુભાવ ! અમે ધર્મ જાણનારા ધર્મ કરનારા ધમના ઉપદેશ દેનારા અને ધર્મના માર્ગે ચાલનારા જૈન સાધુએ છીએ, અમને મુનિના નાને જગતમાં સર્વે ઓળખે છે. ત્યાગ માના આરાધક છીએ.
અમે એક સથવારા સાથે ચાલતાં ચાલતાં વિહાર કરી રહ્યા હતાં પરંતુ અમારી ધીમી ચાલ હોવાથી અમે તે લેાકેાથી છુટાં પડી ગયા છીયે અને રસ્તાની કોઇ ણ કારી ન હાવાથી ભમતાં ભમતાં આ રસ્તે આવી ચડયા
Page #326
--------------------------------------------------------------------------
________________
સંયમના પથે ચરિત્રનાયક
૩૧૭ છીએ. જે કે અમે માર્ગ ભૂલી ગયા છીએ પરંતુ આગળ જતાં જરૂર અમારો માર્ગ મળી રહેશે.
સાધુઓને જેમાં તેમની મીઠી વાણી સાંભળી સરભ આનંદ પામે અને પૂછ્યું હે ધર્મગ્ર મુનિ મહારાજ ? આ ૫ લાકે કયે ધર્મ પાળે છે ? અને તેનો સાર શું છે? મુનિ બોલ્યા હે વત્સ? તું ખરેખર સરળ પ્રકૃતિ વાળે છે જેથી ધર્મ વિષે જાણવાની રૂચી થાય છે. હવે હું તને ટુંકમાં ધર્મ સમજાવું.
માનવ માત્રને પિતાને જીવ વહાલું હોય છે તેથી પ્રાણીમાત્ર પર દયા રાખવી. કેઈપણ પ્રાણીને દુઃખ થાય એવું કદી કરવું નહિં. અન્યાયી અને પાપી રાજાને, છળ કપટ કરે તેવા મિત્રોને, પાયા વિનાના મકાનનો અને જે ધર્મ માં દયા ન હોય તેવા ધર્મને ત્યાગ કરવો જોઈએ, નિર્દોષ પ્રાણી કે પક્ષીઓને વધ કરીને માનવી ભયંકર પાપ કર્મ કરે છે અને પિતાની જાતે પોતાની સુગતિને ભંગ કરે છે.
જેવી રીતે મસ્તક વિનાનું શરીર, સ્તંભ વિનાનું ઘર, યૌવનધન વિનાનું રૂપ, વાડ વિનાનું ખેતર, સેનાપતિ વિનાનું સૈન્ય, પુત્ર વિનાને પરિવાર, સમરણ વિના શાસ્ત્ર, જ્ઞાન વિનાનું ચારિત્ર્ય અને કમાણી વિનાનું ઘન કદી શોભતું નથી કે ટકતું નથી તેવી જ રીતે દયા વગરને ધર્મ પણ શુભતા નથી, મેટા હાથીથી માંડીને સુફમ કતવા સુધીના તમામ જીવેનું રક્ષણ કરવું તેજ ખરે ધર્મ સમજાવ્યો. દયા સમજાવી અને પુણ્યને માગે ચડાવ્યું તેથી તે ખુશ થયે અને મુનિ મહારાજને માર્ગે ચડાવ્યા
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ધમ-ધમ્મિલકુમાર અને પત્નીની હદ સુધી મૂકી આજે આમ પરંપર બંનેએ પિતાની ફરજ બજાવી.
હવે એક દિવસ સરભ પલ્લી પતિ ઘણે ભીલની ટોળી અને હથિયાર લઈ કઈક સ્થળે ધાડ પાડવા નીકળે કારણકે તેઓની આજીવિકા માટેનું આ એકજ હથિયાર રૂપ હતું. એટલે સર્વ ભલેને તેમાં રસ હતે. ચાલતા ચાલતા દર નીકળી ગયાં. સૂર્યાસ્ત થાય પછી જ અંધારૂ થાય તેની રાહ જોઈ વનમાં છૂપાઈ રહ્યાં. એવામાં સરભને સાધુ મુનિઓએ આપેલ ઉપદેશના શબ્દો યાદ આવ્યાં છે પરને પીડા જાણતા કે અજાણતાં પણ ન આપવી અને આ હું શું કરી રહ્યો છું? પરપીડામાં પ્રવૃત્ત થયો છું. ખરેખર ધિક્કાર છે મને ?
નિર્દોષ માણસેને મારવાથી તેમનું, ધન હરવાર્થ, ગાયોને તેમના નાના વાછરડાંઓને વિયાગ કરાવવાથી મારી પણ તેવી જ સ્થિતિ થવાની છે. અરેરે ? આ હર માટે કુદરતી ઘાસ મળી રહે છે. સર્પો વાયુથી પેટ ભરે છે. માત્ર માણસને પેટ ભરવા માટે પાપ કરવા પડે છે. આ અભાગી પેટ જ એવું છે કે જે કદી ભરાતું નથી અને એને ખાતર અનેક પાપ કરવા પડે છે.
મારી દષ્ટિએ ભૂખે મરવું સારુ, જંગલમાં રહેવું પડે તે પણ સારું પરંતુ અધર્મથી કે પાપથી મેળવેલી લક્ષ્મી માણસને અઘઃ પતન કરાવે છે. મારી પાસે આ હથિયાર છે. તે મારા હાથ વડે જીવહિંસા જ કરાવશે પાપની કમાણી કરાવશે માટે મારે એવા હથિયાર ન જોઈએ એમ
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૧૯
સચમના પંથે ચરિત્રનાયક વિચારી હથિયારે! ત્યાં મુકીને એક્લા જ ચાલી નીક. ઘરમાંથી કાઈની રજા લેવા પણ રહ્યો નહિ અને કોઇ એક જગાએ જઇને સદાચારી જીવન ગાળવા લાગ્યા, ધમ અને ધ ધ્યાન અને ધ્યાનના સ ંસ્કારે હૈયામાં હતા તેવી રીતે જીવન પૂં કર્યું`` અને સમાધિપૂર્ણાંક મરણ પામીને કુશાગ્ર પુરમાં સુરેન્દ્રદત્તના કુળમાં પમ્મિલ તરીકે તુ' જન્મ પામ્યા.
નહિ
હે ભવ્યાત્માએ ? જન્મની સાથે મૃત્યુ. સકળાયેલુ જ છે, મરે તે નહિં કે જે ન જો, તે માટે તે જ્ઞાની એએ અજન્મા અનવાપુરુષાર્થ કરવાના કહ્યો છે. જે સવથા કરહિત થઇને મરે તે કદાપિ જન્મે જ જન્મની સાથે જેમ મર ! સંકળાયેલ છે તેમ સાથે મેાક્ષ સંકળાયેલા છે. પણ તેમાં તફાવત ઘણા છે કે જન્મે તે બધા જ મરે એ નિશ્ચિત છે, જ્યારે જે મૃત્યુ પામે તે મેાક્ષને પામે જ એવું નહિં, મરીને જન્મ લેનારા ઘણા પણ મરીને મેાક્ષમાં જનારા શુાંજ આછા.
મરણની
આ વિષમ કાળમાં આ ક્ષેત્રામાંથી મરીને મેક્ષ ન મેળવી શકાય એ જ્ઞાનીની વાત સ્વીકાર્યું છે પણ સાથે સાથે સાથે સમ્યક્ દનું જ્ઞાન ચારિત્રની શુદ્ધ આરાધના કરી લેવાય તે મોક્ષ નજીક પહેાંચી શકાય કે જેથી મેાક્ષ આપણી નજીકમાં જ બની જાય.
સમ્યગ્દર્શનાદિની અમેઘ આરાધનામાં લીન બનીને મૃત્યુને પણ સુધારી સ્ક્રૂતિને ભાજન અની પરપરાએ મેાક્ષને પામે છે. માટે આ જીવનમાં સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્રની એવી શુદ્ધ આરાધના કરૂ અને મારે મોક્ષે
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૨૦
ધર્મી-કમ્મિલકમાર
જ જવુ છે, એ જેનું રટણ વાર વાર છે તે ભિવ આત્માએ નિકટના મોક્ષ ગામી પણ બની શકે છે. ધમ્મિલકુમાર શુદ્ધ ભાવના પૂર્ણાંક દીક્ષાના સયમ માના રસિક અનેલા વિચારે છે કે મારે દીક્ષા લેવી જ છે. માઁ નિરા કરવી એ મોક્ષ ગામી માટે અનિવાય છે. તે માટે માસક્ષમણાદિ તીવ્ર તપશ્ચર્યાં, શુદ્ધ સયમ, દસવિધતિ ધર્મો, પાંચસમિતિ ત્રણગુપ્તિ, અષ્ટપ્રવચનમાતાને સમર્પિત ખની સ્વ જીવનને સાધી લઉં. આવી ભાવનામાં આત્મગતભાવમાં ધમ્મિલકુમાર રમી રહ્યો છે.
જૈન કુલ માત્ર રત્નત્રયીની ખાણ કહેવાય. તે ખાણુ માંથી પત્થરાદ્ધિ બહુ જ ઓછા હાય પણ રત્નત્રયાદિના આરાધકા તે ખાણમાંથી જોવા મળે, જૈનકુલમાં જન્મેલ જન્મને સુધારવા માટે દીક્ષા સિવાય બીજો કોઇ વિકલ્પ સંકલ્પ કરે જ નહિ, આ જૈન કુલ એ આત્માનું એવરેસ્ટ જે મેક્ષ સુધી પહોંચાડવા માટે બાહેધરી આપે છે માટે સુજ્ઞ જનાએ આ જૈન કુલમાં જન્મીને મોક્ષ પ્રાપ્તિ માટેને જ ગાઢ પુરૂષાર્થ કરવા જોઇએ......
જીવન તે। જન્મ મૃત્યુ જરા અને રોગ એવા અનેક પ્રકારના ડરથી ભરેલું જીવન છે. દુઃખથી ડરે છે તે માનવ નહિ પણ વાનર છે, પાંપથી ડરે તે માનવ છે. ચાર ગતિ રૂપ સંસારથી ડરે તે જ નારાયણ યાને મેક્ષ પામી શકે.
ધર્મિલકુમાર વિચારતાં વિચારે છે કે આગામી ભવ સુધારવા એ મારા હાથમાં છે. અમૂલ્ય સમય ચાલ્યે! જાય છે- જીવન ક્ષણે ક્ષણે ઘટતું જાય છે--જીવન પુરૂ થતાં
Page #330
--------------------------------------------------------------------------
________________
સંયમના પંથે ચરિત્રનાયક
પહેલાં સંયમ સ્વીકારી કમનિર્જરા માટે કરવા જરૂરી છે. જ્ઞાનીએએ જણાવ્યુ છે કે એક દિવસ'પિ જીવે, વસુવાગએ અન્નુનમણો જઇ વિ ન પાવઇ મેાકખ', અવસ' વેમાણુિએ હાઉ !! અનન્ય મનપૂર્વક એક દિવસ પણ પ્રવજ્યાને પામેલે જીવ જો મેાક્ષ ન પામે તે અવશ્ય વૈમાનિક દેવ થાય છે. તે! મારે મારા આાકી રહેલા જીવનને સયમમાં પસાર કરવુ છે– (જૈનમાત્રને આજ વિચાર હાય કે મરવું તે સાધુના કપડામાં) માટે તે: કેક્તિમાં કહ્યું કે “ધનુષ્યમાંથી છૂટેલુ તીર.. મુખમાંથી ખેલાયેલ શબ્દ...અને વહી ગયેલે સમય કદાપિ પાછા મળત! નથી. તેમ ઉદ્ભવેલા સારા વિચાર વાર વાર પાછા આવતા નથી.
૩ર૧
ગાઢપુરુષા
પાપીએના સહવાસમાં કઢી વસવું નહિ, સત્યના વિચારથી કદી પાછુ હઠવું નહિ ! ધમ્મિલકુમાર ભાગવિલાસમાં મગ્ન હેાવા છતાં હવે તે ઉદાસીનભાવે સંસા રમાં રહેતા રાજગાદી રાજ્ય શાસન ચલાવતા રહે છે તેમને મહાનૢ કવિઓની કાઈ કડી યાદ આવતાં વિચારે છે કે : સેાનેરી આ જીવનની, ('મતી ઘડી પળ જાય છે. નિ ઉગે ને દિન આથમે, આયુષ્ય ઘટતું જાય છે. લાખે। અહીં ચાલ્યા ગયા, લાખે પણ ચાલ્યા જશે માટી તણી આ જીંદગી, માટીમાં મલી જશે... જે જે દિસે છે નજરમાં, ક્ષણમાં બધુંય ક્ષય હશે. આંખા મીંચાતા આખરે, મધુ માટીમાં મલી જશે.
૨૧
Page #331
--------------------------------------------------------------------------
________________
ધર્માંધસ્મિલકુમાર
સા
કાળ મને લઈ જાય અથવા કાળ મારા મારા કાળીયા કરી જાય તે પહેલાં હુંજ ખૂબ સાવધાન થઈ જીવનને સફલ મનાવું તે માટે મારે આ ભાગવિલાસ રાજ્યપાત પાપમય જીંદગી છેડી દેવાની જરૂર છે બૈરાગી અનેલા ધમ્મિલ કુમારના આત્મા જાણ્યે. જાગ્રત મનેલા આત્મા પુરુષા કરે છે તે તેના માટે મેાક્ષ તદ્દન નજીકમાં છે.
३२२
વિશ્લેષિ યદ્ઘિ સંસારાત મેાક્ષપ્રાપ્તિ' ચકાંક્ષક્ષિસ તદ્વેન્દ્રિયજય કતુ, ફેરય સ્ફાર પૌરુષમ
હું આત્મા તું સંસારથી ડરે છે, મેાક્ષ પ્રાપ્તિની તારી જો ઝંખના, તાલાવેલી છે. તે! ઇન્દ્રિયાને જીતવા માટે પરાક્રમ ફોરવ, પાચે ઇન્દ્રિયાને જીતવા તું સાવધાની રાખ (વમાન એટસમેના લેાક મુખ પ્રશંસા સાંભ ળવા કદાચ મેચ જીતે, ઈ રમતમાં જીતે, પૈસાથી, ૌભવધી, જીતે પણ ઇન્દ્રિયોથી જીતે છે તે મહાન ગણાય)
જેણે ઘરમાં ભયંકર સર્પ, અગ્નિ, જૈતાલ, ભૂતાદિ જોયાં તેને તે ઘરમાં રહેવુ ગમતુ નથી, તેમ જે ભવ્યાત્માએ આ સૌંસારને એળખી લીધા. કે સાંસાર વિષમય છે. જેનુ મન સંસારથી વિરક્ત થયું તે આત્મા સંસારમાં ક્ષણવાર પણ રહી શક્તો નથી. ધસ્મિલકુમારના રૂંવાડે રૂવાડે, અણુએ અણુએ જ્ઞાનદશા પ્રાપ્ત થયેલ છે કે મારે ન જોઇએ જન્મ કે ન જોઈએ મરણ, મારે તા ફક્ત મેાક્ષ જ જોઇએ તે માટે રત્નત્રયીની આરાધના કરવી છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
સંયમના પંથે ચરિત્રનાયક
૩૨૩ તેમાં ચારિત્ર એ પરમ ધન છે. ભેગના ત્યાગ વિના ગી બની શકાતું નથી માટે મોક્ષાથીના હૈયામાં હોય કે
દીક્ષા એટલે જૈન જીવનને હા, દિક્ષા એટલે જૈન માત્રની મહત્વાકાંક્ષા. દીક્ષા એટલે જૈન કુલને જીવન મંત્ર,
જૈનનું ઘર એટલે દીક્ષાનું ધામ,
હે ધમ્મિલ ! પૂર્વ જન્મમાં તે જીવદયાનું પુણ્ય કર્યું. તેથી તારે ક્ષીણ થયેલ શૈભવ પાછો મજબુત થયે. વિનય અને વિવેક સમજતો ધમ્મિલ ગુરૂના મુખેથી તેના પૂર્વ જન્મની કથા સાંભળીને તે યાદ કરવા લાગે.
તેને વામજાયું કે ભેગો રેગનું ઘર છે, લક્ષમી ચંચળ છે આજે છે અને કાલે નથી, સ્ત્રી કે સગાંસંબંધી એ સ્વાર્થને સગાં છે મર્યા પછી કે ઈ મેઈનું કોઈ નથી, પૂર્વ જન્મના ત્રાણુનું બંધના કર્મોને કારણે આ જન્મમાં ભેગાં મળીને પછી બીજા જન્મમાં કોણ કયાં જાય છે તેની કેઈને ખબર પણ પડતી નથી. જીવન ક્ષણભંગુર છે. આમ સમજી સંસાર ઉપરથી મન ઉઠાવી લીધું અને ધર્મમાં જેડી વિચાર કરતો રહ્યો.
જેમ કામી માણસ હલકી દુરાચારી સ્ત્રી પણ જેતે નથી. માત્ર વાસના પૂર્ણ કરવાનું સાધન માને છે તેમ સંસારમાં મેહ એટલો બધો થઈ જાય છે કે જન્મ જરા વ્યાધિ કે મૃત્યુ નક્કી હોવા છતાં દેખાતું નથી. જેમ ભરમક નામના રોગવાળે માણસ ગમે તેટલા પ્રકારના
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૨૪
ઘમી–ઘમ્મિલકુમાર અને ગમે તેટલા પ્રમાણમાં ભોજન ખાય છતાં તેને કદી સંતેષ થતું જ નથી. ગમે ત્યારે કહે તે ભૂખે જ ભૂખ્યા હોય છે, તેવી રીતે સંસારમાં ઉપરા ઉપરી ભેગ સુખ જોગવવા છતાં કદી તૃપ્તિ થતી જ નથી. ડાહ્યા માણસે ઘણા કલેશેવાળા વૈષયિક સુખને સ્વીકારતા નથી.
જીવન પર્યત છેટું બોલીને છળકપટ કરીને ચોરીને ઝગડીને કે ખૂના મરકી કરીને ગમે તેટલું ધન ભેગું કરે પણ તે ધન તમારું થતું નથી. મૃત્યુ સમયે એ બધું અહીં જ પડી રહે છે અને પારકું જ બને છે તે પછી દયા દાન પુન્યના કામમાં કેમ વાપરવું નહિ? જે આવતાં જન્મમાં પણ ફળ આપે છે?
સંસારમાં મૂર્ખ માનવી મારું મારું કરીને મારી જાય છે પણ સમજતો નથી કે આમાં કાંઈ તારું નથી. જે સ્ત્રીઓને તેના રૂપમાં પ્રેમમાં પડવાલ બનીને પોતાના શરીર કરતાં પણ તારા મરણ વખતે સ્વાર્થ સાધવામાં જ પડી હોય છે. તું મરે કે નહિં તેની એમને કોઈ ચિંતા હેતી નથી.
જે પુત્રોને અધિક વહાલથી પ્રેમથી ખવડાવી પીવડાવી ભણાવી ગણાવી પરણાવી તેમનું પિષણ કરે છે તે પણ તારા નથી. અંત સમયે સમશાનમાં ચિતામાં લાકડાં પધરાવી પાછા ફરે છે અને તારી ઉપાર્જન કરેલી લક્ષ્મી વગેરેને ભેગવે છે. જે શરીરને સારું ખવડાવી પિવડાવી અરજત કરે છે. ચામડીએ તેલ વગેરે માલિસ કરી સાચવ્યું
Page #334
--------------------------------------------------------------------------
________________
સંયમના પંથે ચરિત્રનાયક
૩૫ છે. વાળને વળ ચડાવી સુંદર બનાવ્યા છે તે બધું જ ક્ષણ ભંગુર છે. ઘડપણ આવવાનું જ છે અને એ આવતાં બધું જ નષ્ટ થઈ જાય છે. મળે આ દેહ માનવને, ભૂલ્યા કલ્યાણ કાયાનું, મૂવા વખતે થઈ સમજણ, પછી પતાય તો પણ શું?
આવું બધું સમજીને વિચારીને વૈરાગ્યના ભાવે દિલમાં સખતે તે ધમ્મિલ ગુરૂ મહારાજ પાસે ગયે. તેમના ચરણમાં નમીને દિક્ષાની માંગણી કરી અને યોગ્ય સમય જોઈને ગુરૂ મહારાજે મહત્સવ પૂર્વક તેને દિક્ષા આપી.
TEST
ચરિત્રનાયક દીક્ષા વીકારવા વરઘોડાપૂર્વક જાય
ત્યાર બાદ સાધુના તમામ આચાર જાણી લીધા. અને ગુરુ સાથે એક ગામથી બીજા ગામે વિહાર કરતાં કરતાં અગિયાર અંગે પણ અભ્યાસ પૂરો કર્યો. વળી ભણેલાં શાસ્ત્રોના સૂત્રોના અર્થ પણ મેંઢે કરી નાંખ્યા.
Page #335
--------------------------------------------------------------------------
________________
ધમી -ધામ્મલકુમાર સ્ત્રીઓ સાથે ભાગવેલ જેમ સાપ કાંચળી ઇંડીને ઊભા રહેતા નથી. ભાગી જ જાય છે તેમ તે સાંસારિક
સુખાને યાદ પણ કરતા નથી. હાવા છતાં ઈને પણ યાદ બ્રહ્મચર્યની વાડ ખૂબ જ દૃઢ દીધી હતી જેથી કંઈ પણ ના ઉપર ગઈ અસર થઇ નહિ
ખત્રીસ ખત્રીસ શ્રીએ કરતા નથી. નવ પ્રકારની અને મજબુત રીતે બાંધી કટાક્ષ ખાણની તેના
૩૬
ઘણા વર્ષોં સુધી અનેક સાંસારિક સુખનો ત્યાગ કર્યાં.
-
સાધુપણું ખુબ જ શુદ્ધ રીતે-અડગ રીતે પાળતા - ટાઢ તડકા અને વરસાદ વિગેરે કષ્ટો ઉપસર્ગાને સમભાવ થી સહન કરે છે. કનિરા માટે દુઃખ ભોગવતા મનમાં કલેશ થતે; નથી, ભૂતકાળના મહાપુરૂષાને યાદ યાદ કરીને સાધુ જીવનની સુવાસ પામી; ગામેગામ વિદ્વાર કરી લેાકાને ઉપદેશ આપતાં ધર્મ સમજવતા. અને ધમ કાર્યોની પ્રેરણા કરતાં સુંદર રીતે સંયમ પાળી રહ્યાં. અને ઠેર ઠેર વિહાર કરતાં પેાતાના અંતઃકાળ નજીક આવી ગયા જાણીને અનશન ગ્રહણ કરી. ત્રી: દિવસ ઉત્તમ ધ્યાનમાં રહી અશ્રુત નામના દેવલેાકમાં ગયા. પૂર્વભવમાં આદરેલી ક્રયા આભવમાં પામેલ યા ધર્મના પ્રભાવે સંયમી બન્યા. તે દેવલાકમાં તે બાવીસ સાગરોપમનુ સુખ ભયું... આયુ.
ભાગવી મહા-વિદેહ ક્ષેત્રમાં જન્મ પામશે. ઉત્તમકુળમાં જન્મી દીક્ષા લઇ આકરી તપશ્ર્ચા કરી - પાપને માળી – અજરઅમર મની મેાક્ષમાં જશે.
Page #336
--------------------------------------------------------------------------
________________
-
-
-
સંયમના પંથે ચરિત્રનાયક
ઉભયલકને સુધારવા માટે જીવદયાનું પૂર્ણ પાલન કરે, કરાવે અને તેના માટે એગ્ય કાર્યવાહી કુમારપાલ રાજાની માફક કરે – આત્મિક ધર્મને પામી શાશ્વતા સુખને પામે... | વિક્રમાદિત્ય રાજાના શાસનમાં આશરે ૧૪૬૨ ના વર્ષમાં મનને વિષે મનેહર, આત્મિક ગુણોને પ્રગટાવનારું, જન્મ-પાપથી મુક્ત કરાવી અજન્મા બનાવનાર એવું, આ ચરિત્રને સમજાવનારા, બતાવનાશ, મહાન ઉપકારી, શાસ્ત્ર સિદ્ધાંત પારગામી શ્રી યશેખર સૂરીશ્વરજી મહારાજાની શ્રેષ્ઠ કૃતિ આબાલ વૃદ્ધને ભાગ્ય બની રહે અને યાવચ્ચન્દ્ર દિવાકર ગ્રંથની અલૌકિકતા રહે, જગતના જ હેય ઉપાદેય સમજી હેયને છોડીને ઉપાદેયને અનુસરે ? અને મેક્ષમાર્ગને પામી આત્મ કલ્યાણ સાધે....
સુવિચાર તે મનુષ્ય મહાન છે, જે આત્માના આનંદથી તૃપ્ત હોવાને લીધે બીજુ કંઈ ઈચ્છતું નથી. અને જે ઈચ્છે છે તે અન્ય જીવેનું પણ સાચું સુખ જ ઈચ્છે છે. આ આત્માને આનંદ આત્મજ્ઞાન દ્વારા સંપન્ન થાય છે. તે આત્મજ્ઞાનનું મુખ્ય સાધન પાત્રતા પ્રાપ્ત કરી સંત પુરુષે પાસેથી સત્ય તત્વને બોધ પામ તે છે. અને પ્રાપ્ત થયેલા બેધ પ્રમાણે પિતાના જીવનને એક નવીન, દિવ્ય સુંદર અને સ્વાધીન ઢાંચામાં ઢાળવા માટે સતત પુરુષાર્થ
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ધમધમ્મિલકુમાર મય રહેવું તે છે. જીવનમુક્ત થઈ પરમાનંદ અનુભવી જન્મ-મરણથી રહિત થઈ જાય છે.
આત્મ દ્રવ્ય મૂળ સ્વભાવે શુદ્ધ છે. આત્માના ગુણ પણ શુદ્ધ છે. પર્યાય એ દ્રવ્યને અવસ્થારૂપ એક અંશ છે, પર્યાય મહાસમર્થશાળી છે, પર્યાયથી આત્મા એાળખાય છે. પર્યાયની શુદ્ધિ એ આત્મ સ્વરૂપને પ્રગટ કરે છે અને પર્યાયની અશુદ્ધિ આત્માને આવરણ કરે છે. સમયે સમયે પળે પળે પર્યાય રૂપાંતર થયા કરે છે. જેની એક પળ સ્વાધીને તેનું જીવન સ્વાધીન. જીવન સ્વાધીન તેને મેક્ષ સ્વાધીન છે.
જય હે શ્રી જિનશાસનને જય હે શ્રી ય શેખરસૂરીશ્વરજીને જય હે સમુદ્રદત્ત અને સુભદ્રાને, જય હે ધમ્પિલકુમારને જ્યવંતુ રહે ધમ-ધમ્પિલકુમાર
વઃ સ્મ પાનુ
Page #338
--------------------------------------------------------------------------
________________ ધનએ ધર્મને કયારે પણ ન ભૂલા-કે જેથી આત્મા વિકૃત્તિમાં જાય નહિ. આત્મા એ આત્મગત ગુણો મેળવવા એ જ ખરી આત્માની પ્રકૃત્તિ છે. સંસાર-સંસારના સાધન તેના ઉપરના રાગ એ વિકૃત્તિ છે... માટે જ આમાથીએ આમને આમાવડે આત્મામાં રહેલા આત્મગત ગુણે જોવા એ અનિવાર્ય છે...... તારક પરમ ગુરુદેવ પરમ પૂજય આચાર્યદેવ શ્રી વિજય યશોભદ્રસૂરીશ્વરજી મ.સા. ના ચરણોમાં કોટિ કોટિ વંદન મુનિ ચન્દ્રગુપ્ત વિ. શ્રી જન નગર જન સંધ આવરણઃ પપુ પ્રિન્ટસ", અમદાવાદ, ફોન 2306 3