Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009004/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ (૧૩) અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૧૩ માં છે.. ભગવતી-૫] -: અનુવાદ-શ્રેણીના સર્જક : “ભગવતી” અંગસૂત્ર-૫ ના. – – શતક-૨૧-થી આરંભીને મુનિ દીપરત્નસાગર તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ –૦- શતક-૪૧-સુધી આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ - X - X - X - X - X - X - X - ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. * ટાઈપ સેટીંગ Sિ : મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631 13/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ 0 વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના આગમ સટીક અનુવાદના આ ભાગ [૧૩] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પપૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી આ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧ १- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો € આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪૦ પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ -ભO-13(૫) ભગવતી અંગ-સૂત્ર/પ - અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન • ભૂમિકા : “ભગવતી” એ પાંચમું આગમ છે, અંગસૂત્રોમાં ભગવતી એ પાંચમું અંગસૂત્ર છે. પ્રાકૃતમાં તે જવ નામે પ્રસિદ્ધ છે, તે “વિવાપન્નર'' કે 'વિવાદ' નામે પણ ઓળખાય છે. સંસ્કૃતમાં આ સૂત્ર ભજવતી અને ચાર પ્રાપ્તિ નામે ઓળખાય છે. વ્યવહારમાં તો ભગવતી-મૂળ નામે જ પ્રસિદ્ધ છે. આ સૂગનું એક જ શ્રુતસ્કંધ છે. તેમાં કુલ-૪૧ શતક છે. [અધ્યયનને શતક નામે ઓળખે છે.) આ શતકમાં પેય વર્ગ કે પેટા શતક પણ છે. તેના પેટા ઉદ્દેશા પણ છે. “ભગવતી” સંગનો મુખ્ય વિષય સ્વસમય, ૫સમયની વિચારણા છે, ઇન્દ્રભૂતિ આદિ ગણધરો, કેટલાંક દેવો, શ્રાવક-શ્રાવિકાદિ અનેકના પૂછેલા પ્રશ્નો છે. તેના ભગવંતે આપેલા ઉત્તરો છે. દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં બીજા ત્રણે ચાનુયોગો પણ છે. કર્મપ્રકૃતિનું પણ વર્ણન છે, મરણના ભેદ, સમુઠ્ઠાત, અસ્તિકાય, કિયા, પુદ્ગલ, વેદના, તમસ્કાય, પ્રત્યાખ્યાન, લોક, ભાષાદિ અનેક વિષયો છે. - આ આગમના મૂળમૂત્રોનો પૂર્ણ અનુવાદ અમે નોંધેલ છે, વિવેચનમાં “ટીકાનુસારી વિવેચન' શબ્દ અમે પસંદ કર્યો છે. પણ તેમાં વૃત્તિ સાથે ક્વચિત્ ભગવતી-ચૂર્ણિનો આધાર પણ લીધો છે. આ રીતે મુખ્યતાએ વૃત્તિનો અનુવાદ, ક્યાંક વૃદ્ધિના અંશો, ક્યાંક અન્ય સંદર્ભો નોંધ્યા છે, તો સામે પક્ષે વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુનો અનુવાદ અહીં વિવેચનમાં છોડી પણ દીધેલ છે. ત્યાં - X - X • એવી નિશાની કરેલ છે. ભગવતી સૂત્ર અનુવાદ પાંચ ભાગોમાં મુદ્રિત થયો છે. જેમાં આ પાંચમો ભાગ છે, તેના ૧૫ થી ૨૦ શતકો ચાર ભાગમાં છપાયા છે. ૐ શતક-૨૧ છે – X - X – • શતક-૨૦ની વ્યાખ્યા કરી, હવે અવસર પ્રાપ્ત શતક-૨૧ કહે છે– • સૂત્ર-૮૦૬ : શાલિ, કલાય, અલસી, વાંસ, ઈર્ષા, દર્ભ, આભ, તુલસી એ રીતે શતક૨૧ ના આઠ વર્ગ છે, [પ્રત્યેકના ૧૦] કુલ ૮૦ ઉદ્દેશ છે. ® વર્ગ-૧, ઉદ્દેશક-૧ @ – X - X - X – સગ-૮૦૩ - રાજગૃહમાં ચાવતુ આમ પૂછયું - ભગવાન ! હવે (11) શાલી, નહી, ઘઉં, જવ, જાવજત આ (ધાન્યો)ના જીવો ભગવન્! મૂળરૂપે ઉત્પન્ન થાય, ભગવન? તે જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? શું નૈરયિકથી કે તિર્યંચા, મનુણ, દેવથી ? સુકાંતિ પદમાં કહ્યા મુજબ ઉપાદ કહેવો. વિશેષ એ કે - દેવનું વર્જન કરવું. ભગવન! તે જીવો એક સમયે કેટલા ઉપજે? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાત ઉપજે. આ જીવોનો ઉપહાર ઉપલ ઉદ્દેશ માફક કહેવો. ભગવન! આ જીવોના શરીરની અવગાહના કેટલી મોટી છે ? ગૌતમ! જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુષ પૃથd. ભગવન ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે બંધક ? જેમ ઉત્પલ ઉદ્દેશમાં કહ્યું તેમ કહેવું. • • એ પ્રમાણે વેદન, ઉદય અને ઉદીરણા પણ કહેવા. - • ભગવન ! તે જીવો શું કૃષણલેશ્યી છે નીલલેશ્યી છે કે કાપોતલેશ્યી ? ૨૬ ભંગો કહેવા. દષ્ટિ યાવત ઈન્દ્રિયો ઉત્પલ ઉદ્દેશવત કહેવા. ભગવાન્ ! તે શાલી, વીહી, ઘઉં, જવ, ચવકના મૂળના જીવો કેટલો કાળ રહે છે ? ગૌતમ! જઘન્ય અંતર્મુહd. ઉત્કૃષ્ટ અસંખ્યકાળ. ભગવત્ ! તે શાલી, વીહી, ઘઉં, જવ, જાવકના મૂળના જીવો પૃedીજીવમાં ઉત્પન્ન થઈ ફરી ચાલી આદિ રૂપે કેટલો કાળ રહે? કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ઉત્પલ ઉદ્દેશ મુજબ કહેવું. એ પ્રમાણે આ આલાવાથી યાવત મનુષ્ય જીવ સુધી કહેતું. આહાર ઉત્પલ ઉદ્દેશવતુ કહેવો. • • સ્થિતિ જઘન્ય અંતર્મહd. ઉત્કૃષ્ટ વર્ષ પૃથકd. : - સમુઘાત સમવહત, ઉત્પલ ઉદ્દેશકવન કહેવા ભગવન! શું સર્વ પ્રાણ યાવતુ સર્વ સવ શાલી, વીહી યાવત્ જવ, જવકના મૂળ જીવપણે પૂર્વે ઉત્પન્ન થયા છે? હા, ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે. ભગવાન ! તે એમ જ છે, એમ જ છે. [13/2] Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૧/૧/૧/૮૦૬,૮૦૭ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ • વિવેચન-૮૦૬,૮૦૭ : [૮૦૬] ક્ષત્તિ - શાત્યાદિ ધાન્ય વિશેષ વિષયક દશ ઉદ્દેશા યુક્ત પહેલો વર્ગ. એ રીતે બધે કહેવું. - દશ ઉદ્દેશા આ પ્રમાણે – મૂળ, કંદ, સ્કંધ, છાલ, શાલ, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, (૨) ન - કલાય આદિ ધાન્ય, (3) મયણી - અતસી આદિ ધાન્ય વિષયક, (૪) • વંશાદિ પર્વગ વિશેષ, (૫) વહુ - ઈસ્વાદિ પર્વગ વિશેષ, (૬) મ - દર્ભ શબ્દના ઉપલક્ષણથી સેંડિય, ભંડિય, કોંતિય દબંદિ તૃણ વિશેષ, () માણ - વૃક્ષમાં સમુત્પન્ન વિજાતીય વૃક્ષ, અધ્યવરોહક આદિ શાક વનસ્પતિ, (૮) તુલસી તુલસી આદિ વનસ્પતિ. આ પ્રત્યેક વર્ગમાં દશ-દશ ઉદ્દેશાઓ છે. કુલ ૮૦ ઉદ્દેશા છે. તેમાં પહેલા વર્ગમાં પહેલો ઉદ્દેશો કહે છે. તેનું સૂત્ર – [૮] યતિ - પ્રજ્ઞાપનાનું છઠું પદ, તેમાં ઉત્પાદ આ રીતે - નાકથી ઉત્પન્ન ન થાય, પણ દેવ, મનુષ્યથી ઉત્પન્ન થાય. તથા વ્યુત્ક્રાંતિપદમાં દેવોનો વનસ્પતિમાં ઉત્પાદ કહ્યો છે. તે અહીં ન કહેવો. દેવોનો મૂળમાં ઉત્પાદ ન થાય, પુષ્પાદિ શુભમાં થાય. જો વા . જો કે સામાન્યથી વનસ્પતિમાં પ્રતિસમય અનંતા ઉત્પન્ન થાય, તો પણ અહીં શાલી આદિના પ્રત્યેક શરીરત્વથી એકાદિની ઉત્પતિ વિરુદ્ધ નથી. વહાર, ઉત્પલ ઉદ્દેશા મુજબ, તે શતક-૧૧નો ઉદ્દેશો-૧-છે. તેમાં ચપહાર આ રીતે - ભગવદ્ ! તે જીવો સમયે સમયે અપહાર કરતા કેટલા કાળે અપહરય છે ? ગૌતમ! અસંખ્યાત સમયે આદિ. ભગવન!જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક કે બંધક ? ઉત્પલોદ્દેશક મુજબ - ગૌતમાં અબંધકો નથી, બંધક કે બંધકો છે. એ પ્રમાણે વેદન, ઉદય, ઉદીરણા પણ કહેવા. ત્રણે લેગ્યામાં ૨૬ ભંગો - એકવયનાંત-૩, બહુવચનાત-3, તથા ત્રણે પદોના ત્રણ દ્વિસંયોગોમાં પ્રત્યેકની ચતુર્ભગીકાથી ૧૨, એક મિકસંયોગમાં-૮, એ રીતે ૨૬-ભંગો થાય. - વિટ્ટ - દષ્ટિપદથી આરંભીને ઈન્દ્રિયપદ સુધી ઉત્પલ ઉદ્દેશાવતુ જાણવું. તેમાં દષ્ટિમાં મિથ્યાષ્ટિ, જ્ઞાનમાં અજ્ઞાની, યોગમાં કાયયોગી, ઉપયોગ-બંને. એ રીતે બીજે પણ કહેવું - ૪ - હવે કાય સંવેધ કહે છે – ઉત્પલ ઉદ્દેશ મુજબ આમ કહે છે – ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવગ્રહણ, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવગ્રહણ, કાળ આદેશથી જઘન્ય બે અંતર્મુહd, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ. ‘આહાર' ઉત્પલોદ્દેશ મુજબ આ પ્રમાણે ભગવના જીવો કયો આહાર કરે છે ? ગૌતમ ! દ્રવ્યથી અનંતપદેશિક આદિ. સમુદ્ધાત - તે જીવોને આધ ત્રણ સમુદ્ધાત છે, મારણાંતિક સમુધ્ધાતથી સમવહત કે અસમવહત થઈ મરે છે. તિર્યચ, મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. છે શતક-૨૧, વર્ગ-૧, ઉદ્દેશક-૨ થી ૧૦ છે - X - X - X - X - X - • ઉદ્દેશો-૨, સૂગ-૮૦૮ : ભગવદ્ ! શાલી, વીહિ ચાવત્ જવજવ, આ ધાન્યોના જીવો કંદપણે ઉત્પન્ન થાય તો હે ભગવન્ ! તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય? અહીં ‘કંદ’ અધિકારમાં “મૂળ’ ઉદ્દેશો સંપૂર્ણ કહેવો. ચાવતુ અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયેલ છે. • • ભગવન્! તે એમ જ છે, એમ જ છે. • ઉદ્દેશો-રૂ-સૂત્ર-૮૦૯ :એ પ્રમાણે સ્કંધનો ઉદ્દેશો પણ જાણવો. • ઉદ્દેશો-૪-સૂત્ર-૮૧૦ :એ પ્રમાણે વચા [છાલ) નો ઉદ્દેશો પણ કહેવો. • ઉદ્દેશો-પ-સૂત્ર-૮૧૧ :શાલ [શાખા) નો ઉદ્દેશો પણ કહેવો. • ઉદ્દેશો-૬-સૂત્ર-૮૧૨ :પ્રવાલ Éિપણ નો ઉદ્દેશો પણ કહેછે. ઉદ્દેશ-૩--૮૧૩ - ત્ર [પાંદડા નો ઉદ્દેશો પણ કહે છે. આ સાતે દૂર થી 9 ઉદ્દેશા સંપૂર્ણ “મૂલ'ની જેમ જાણવા. • ઉદ્દેશા-૮ થી ૧૦-સૂત્ર-૮૧૪ - છે એ પ્રમાણે કુપનો ઉદ્દેશો પણ કહેવો. વિશેષ એ કે - દેવો ઉપજે છે. ઉત્પલોદ્દેશ માફક ચાર વેશ્યા અને ૮૦ ભંગ કહેવા, અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમાં ભાગ, ઉત્કૃષ્ટથી ગુલ પૃથફd. * * ૦ યુપની માફક ફળનો ઉદ્દેશો પણ સંપૂર્ણ કહેતો. છે એ પ્રમાણે બીજનો ઉદ્દેશો પણ. • - આ દશ ઉદ્દેશા છે. $ શતક-૨૧, વર્ગ-૨ [ઉદ્દેશો-૧ થી ૧૦] $ – X - X - X - X - X – • સૂર-૮૧૫ : ભગવન / કલાસ, મસૂર, તલ, મગ, અડદ, વલ્લ, કુલત્ય, આલિ સંદક, સટિન, પલિમંથક આ ધાન્યોના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય, તે ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? એ પ્રમાણે મુલાદિ દસ ઉદ્દેશા “શાલિ’ માફક કહેવા. છે શતક-૨૧, વર્ગ-૩ થી ૮ % - - - X – • સૂત્ર-૮૧૬ થી ૮૨૧ - [ક્રમશઃ પ્રત્યેક વર્ગનું એક સૂ] [J૮૧૬] ભગવાન ! અલસી, કુસુંભ, કોદરા, કાંગ, રાળ, તુવેર, કોસા, સસ, સસ્સવ, મૂલકભીજ ના જીવો જે મૂળરૂપે ઉત્પન્ન થાય છે, તે હે Page #18 -------------------------------------------------------------------------- ________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ૨૧/૩ થી ૮-૮૦૮ થી ૮૨૧ ભગવન! કયાંથી આવીને ઉપજે છે ? એ પ્રમાણે અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશા ‘શાલી’ માફક સંપૂર્ણ તેમજ કહેવા. [૪/૮૧] ભગવત્ ! વાંસ, વેણુ, કનક, કવિંશ, ચારુ વંશ, દંડા, કુડા, વિમા, કંડા, વેણુકા કલ્યાણી, આના જીવો જે મૂળરૂપે ઉત્પન્ન થાય છે, આના પણ મૂલાદિ દશ ઉદ્દેશો ‘શાલી’ માફક કહેવા માત્ર, દેવો કોઈપણ સ્થાનમાં ઉપજતા નથી. સર્વત્ર ત્રણ વેશ્યા, ૨૬ ભંગ કહેવા. [/૮૧૮] ભગવત્ ! ઇસુ, ઇશુવાટિકા, વીરણ, ઇક્કડ, ભભાસ, સુંઠ, શd, વેઝ, તિમિર, સતંભોગ, નલ આના જીવો મૂળરૂપે ઉપજે તો - જેમ વાંસનો વM [] કહો, તેમ આના પણ મૂલાદિ દશ ઉદ્દેશા કહેવા. મગ ‘સ્કંધ’ ઉદ્દેશમાં દેવો ઉપજે છે, તેમાં ચાર છે, બાકી પૂર્વવતું ૬િ/૮૧૯] ભગવત્ ! સેડિય, ભંડિચ, કોતિય, દર્ભ, કુશ, પક, પોટેઇલ, અજુન, આષાઢક, રોહિતક, મુત, ખીર, ભુસ, એરંડ, કુરકુંદ, રક્ત, સુંઠ, વિભંગુ, મધુરચણ, શુષ્ણ, શિલ્પિક, સંકલીતૃણ આના જે જીવો મૂળપણે ઉત્પન્ન થાય, અહીં પણ “વંશ'ની માફક દશે ઉદ્દેશા સંપૂર્ણ કહેવા. [ ૨૦] ભગવન ! અભરૂહ, વાયાણ, હરીતક, તંદુલેચ્યક, તૃણ, વત્થલ, ચોક, માણિક, પાઈ, ચિલ્લિ, પાલક, દગપિલી, દવ, સ્વસ્તિક, શાકમંડુકી, મૂલક, સર્ષપ, ભિલશક, જીવંતક ના જીવો મૂલરૂપે એ પ્રમાણે ‘વંશ' માફક દશ ઉદ્દેશા કહેવા. ૮િ/૮૨૧] ભગવત્ ! તુલસી, કૃષ્ણદળ, ફણેજા, આજ, સૂચણા, ચોરા, જીરા, દમણા, મરયા, ઇંદીવર શતપુપ ના જીવો જે મૂળપણે ઉત્પન્ન થાય આના પણ દશ ઉદ્દેશા “વંશ' માફક સંપૂર્ણ કહેવા. આ રીતે આઠ વર્ષના એંશી ઉદ્દેશા થાય છે. • વિવેચન-૮૦૮ થી ૮૨૧ - એ પ્રમાણે બધાં જ વર્ગો સૂત્રસિદ્ધ છે. - x • ૮૦ ભંગો આ રીતે - ચાર લેસ્યામાં એકવમાં-૪, બહત્વમાં-૪, ચાર પદના છ દ્વિકસંયોગમાં પ્રત્યેકના ચાર ભંગ એટલે-૨૪ ભેદ તથા ચારેમાં મિકસંયોગમાં પ્રત્યેકના આઠ ભંગથી ૩૨-ભેદ, ચતુક સંયોગમાં-૧૬ ભેદ. એ રીતે ૮૦ ભેદો થાય. અવગાહના વિશેષાભિધાયિકા વૃદ્ધોત ગાથા - મૂલ, સ્કંધ, કંદ, વચા, શાલ, પ્રવાલ, પગ એ સાતમાં ઘણુપૃથકત્વ અને પુષ્પ, ફળ, બીજમાં અંગુલ પૃથકવ જાણવા. 5 શતક-૨૨ ર્ક — X - X – o શતક-૨૧ની વ્યાખ્યા કરી. હવે ક્રમ પ્રાપ્ત શતક-૨૨ કહે છે. • સૂત્ર-૮૨ : તાલ, એકાશિત, બહુબીજક, ગુરુ, ગુલ્મ, વલી છ વર્ગમાં પ્રત્યેકના દશ ઉદ્દેશકો અથતિ ૬૦-ઉદ્દેશ છે. • વિવેચન-૮૨૨ - (૧) તાન - તાડ, તમાલ આદિ વૃક્ષ વિશેષ વિષય દશ ઉદ્દેશારૂપ. પહેલો વર્ગ, ઉદ્દેશક દશક - મૂલ, કંદાદિ વિષય ભેદથી પૂર્વવત્. (૨) એકાસ્ટિક-જે ફળ મળે એક બીજ હોય તે, લીંબુ-આમ-જંબૂ-કૌશાંબ આદિ (3) બહુબીજક - જે કુળમાં ઘણાં બીજો હોય તે, અસ્તિક-તેÉક-બદક - પિત્થ આદિ વૃક્ષ વિશેષ. (૪) ગુચ્છ - વૃતાકી આદિ. (૫) શુભ - સિરિયક, નવમાલિકા, કોરટાદિ. (૬) વલ્લી-પુકલી, કાલિંગી, તંબી આદિ, એ પ્રમાણે છટ્ટો વર્ગ વેલોનો છે. આ છ વર્ગમાં પ્રત્યેક દશ-દશ ઉદ્દેશાથી કુલ ૬૦-ઉદ્દેશો છે - 8 વર્ગ-૧, ઉદ્દેશા-૧ થી ૧૦ છે — X X - X - X – • સૂત્ર-૮૨૩ : રાજગૃહમાં માવઠું આમ કહ્યું - ભગવાન ! તાલ, તમાલ, તક્કલિ, તેતલિ, શાલ, સરલ, સામ્મલ્લ યાવત્ કેતકી, કદલી, ચમક્ષ, ગુંદવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, પૂગફલ, ખજૂર, નારિયેલ બધાંના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય, તે ભગવન / ક્યાંથી આવીને ઉત્પન્ન થાય? એ પ્રમાણે અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશકો ‘શાલી' માફક કહેવા. -• વિશેષ એ કે - આ મૂળ, કંદ, અંધ, ત્વચા અને શાખા આ પાંચમાં દેવો ઉત્પન્ન થતા નથી. લેયા ત્રણ, સ્થિતિ જઘન્યથી અંતમુહd, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ પછીના પાંચમાં દેવો ઉત્પન્ન થાય છે. વેશ્યા ચાર. સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી વર્ષ પૃથકૃત્વ, અવગાહના મૂળ અને કંદમાં ધનુષપૃથકત્વ, પુપમાં હજી પૃથકd, ફળ-બીજમાં ગુલ પૃથકવ, બધાંની જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગે છે, બાકી “શાલી’ માફક. એ રીતે આ દશ ઉદ્દેશાઓ છે. ૐ વર્ગ-૨, ઉદ્દેશા-૧ થી ૧૦ 8િ - X - X - X - X - • સૂત્ર-૮૨૪ : ભગવન વીમડો, આંબો, જાંબુ, કોથંભ, તાલ, કોલ્લ, પીલુ, મેલું, સલ્લકી, મોચકી, માલુક, બકુલ, પલાશ, કરંજ, પુત્રજીવક, અરિષ્ટ, બહેડા, હરિતક, ભલ્લાય, ઉંબરીય, ક્ષીરણી, ધાતકી, પિયાલ, પૂતિક, નિવાગ, સેહક, પાસીય, શીશમ, અતસી, પુewગ, નાગવૃક્ષ, શ્રીપર્ણી, અશોક આ બધાંના જે મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૨/૨/૧ થી ૧ ૨૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ • વિવેચન-૮૨૩ થી ૮૨૮ :- [ઉદ્દેશા-૧ થી ૬નું અહીં શતક પછી શતકવતું બધું વ્યાખ્યાયિત કરવું. જે સૂઝ સિદ્ધ જ છે. અહીં વૃદ્ધો ગાયા છે - પત્ર, પ્રવાલ, પુષ્પ, ફળ, બીજનો ઉત્પાદ થાય, પ્રશસ્ત રસ-વર્ણ-ગંધવાળા વૃક્ષોના પગ, પ્રવાલ, પુષ્પ, ફળ, બીજમાં થાય. મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-૨૩નો ટીકાનુસાર અનુવાદ પૂર્ણ જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય એ પ્રમાણે મૂલાદી દશ ઉદ્દેશકા સંપૂર્ણ ‘તાલવ'ની માફક કહેવા. $ વર્ગ-૩, ઉદ્દેશકો-૧ થી ૧૦ શું - X - X - X - X – સૂત્ર-૮૨૫ - ભગવાન ! અગસ્તિક, હિંદુક, બોર, કપિz, અંબાઇક, માતૃલિંગ, બિલ્ડ, આમલક, ફણસ, દાડિમ, અશ્વત્થ, ઉંબર, વડ, ચગ્રોધ, નંદિવૃક્ષ, પિuપ્રલ, સતર પ્લાવૃક્ષ, કાકોદુબરી, કુતુંભરી, દેવદાલિ, તિલક, લકુચ, છીપ, શિરીષ, સતવણ, દધિપણું, લોધક, ધવચંદન, રાજુન, નીપ, કુટજ કદંબ આ બધાંના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય છે, તે ભગવદ્ ! એ પ્રમાણે ‘મૂલ’ આદિ દશ ઉદ્દેશા તાલ વર્ગ' સમાન બીજ સુધી જાણવા. છે વર્ગ-૪, ઉદ્દેશક-૧ થી ૧૦ છે - X - X - X - X - • સૂત્ર-૮૨૬ - ભગવન! વાઇંગણ, અલકી, પોંડકી ઈત્યાદિ જેમ પ્રજ્ઞાપનામાં છે, તેમ ગાથાનુસાર જાણવા યાવતુ ગંજપાટલા, વસી કોલ્લ, આમાં જે જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અહીં પણ “મૂલ’ આદિ દશ ઉદ્દેશા “બીજ’ પર્યા [‘તાલવર્ગ' માક્કો વંશવર્ગ માફક કહેવા. # વર્ગ-પ-ઉદ્દેશક-૧ થી ૧૦ $ - X - X - X - X - • સૂત્ર-૮૨૩ - ભગવના સિરિયક, નવમાલિક, કોટક, બંધુજીવક, મણોજ આદિ પ્રજ્ઞાપનામાં પહેલાં પદમાંની ગાથાનુસાર ચાવત નલિની, કુંદ, મહાપતિ સુધી કહેવા. આ જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય એ પ્રમાણે અહીં પણ “મૂલ’ આદિ દશ ઉદ્દેશા “શાલી' વર્ગ માફક સંપૂર્ણ કહેવા. $ વર્ગ-૬-ઉદ્દેશક-૧ થી ૧૦ છે. - X - X - X - X – • સૂત્ર-૮૨૮ - ભગવન્! પૂસફલિકા, કાલિંગી, તુંબી, ટપુષી, એલા, વાલુડી એ પ્રમાણે વલ્લીવાચક પદો vidણાની ગાથાતુસર કહેવા. ‘તાલવ' સમાન યાવતું દધિફોલ્લઈ, કાકડી, સોકલી, આર્કદિ આ જે જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય. આ પ્રમાણે “મૂળ’ આદિ દશ ઉદ્દેશા “તાલવર્ગ સમાન કહેવા. વિશેષ એ કે • ફળ ઉદેશામાં અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્ય ભાગ અને ઉત્કૃષ્ટથી વિનુષપૃથકત, સ્થિતિ જન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટી વર્ષ પૃથક્રવ કહેવી. બાકી પૂર્વવત. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૧/૧ થી ૧૦,૮૨૯ ૨૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ દતી, ચંડી આ જીવો મૂલપણે એ પ્રમાણે અહીં પણ “મૂલાદિ’ દશ ઉદ્દેશા આલુક વર્ગ સર્દેશ કહેવા અવગાહના વલ્લીવ કહેતી. Nિ/૮૩૪] ભગવદ્ ! માલપf, મુગપણ, જીવક, સરસવ, રેણુકા, કાકોલી, ક્ષીકાકોલી, ભંગી, નખી, કૃમિરાણી, ભદ્ધમત્તા, લાંગલી, યોદકિર્તી, પયોદલતા, હરેણુકા, લોહી આ જીવોના “મૂલ'રૂપે એ પ્રમાણે આમાં દશ ઉદ્દેશા સંપૂર્ણ “આલુકવર્ગ' સમાન કહેવા. આ પ્રમાણે આ પાંચ વર્ગોના પ૦ ઉદ્દેશો કહેવા. આ બધામાં દેવો ઉત્પન્ન થતાં નથી, વેશ્યા ત્રણ છે. ભગવન્! તે એમ જ છે (૨). • વિવેચન-૮૩૦ થી ૮૩૪ - વૃત્તિકારે કોઈ વૃત્તિ નોંધી નથી, માત્ર પૂર્વવત્ જાણવું કહ્યું છે. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૩નો ટીકાનુસાર અનુવાદ પૂર્ણ ૬ શતક-૨૩ . – X - X – શતક-૨૨ની વ્યાખ્યા કરી, હવે અવસર પ્રાપ્ત શતક-૨૩• સૂત્ર-૮૨૯ - શ્રુિતદેવતા ભગવતીને નમસ્કાર] આલુક, લોહી, અવક, પાઠા અને માણપણ વ«. આ પાંચ વર્ગોના પ્રત્યેકના દશ એ રીતે ૫૦ વર્ગો થાય. • વિવેચન-૮૨૯ - (૧) માવજ • આલુક, મૂલકાદિ સાધારણ શરીર વનસ્પતિ ભેદ વિષયક, (૨) નદી - લોહી વગેરે અનંતકાયિક વિષયક, (3) મથક - અવક, કવક વગેરે અનંતકાયિક ભેદ વિષયક, (૪) પાર્ટ - પાઠા, મૃગવાલુંકી-મધુરસાદિ વનસ્પતિ ભેદ વિષયક, (૫) માપવuff માપવર્ણી, વગેરે વલી વિશેષ વિષયક. આ પાંચમાં પૂર્વોક્ત દશ-દશ ઉદ્દેશાથી ૫૦ ઉદ્દેશા થાય. $ વર્ગ-૧, ઉદ્દેશા-૧ થી ૧૦ - X - X - X - X - • સૂત્ર-૮૩૦ - રાગૃહમાં ચાવતું આમ ૫૩ - ભગવાન ! આવુક, મૂલક, શૃંગબેર, હળદર, ૪ કંડસ્કિ, જીરુ, ક્ષીરવિરાતિ, કિ, કુંદ, કૃષ્ણકડસુ, મધુ, પચલઈ, મધુશ્રુંગી, નિહા, સસુગંધા, છિન્નરહ, બીજહ. આમાં જે જીવો મૂળપણે ઉત્પન્ન થાય છે એ પ્રમાણે મૂલાદિ દશ ઉદ્દેશા વંશવ સમાન કહેવા વિશેષ એ કે - પરિમાણ, જધન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટી સંખ્યાત, અસંખ્યાત કે અનંતા ઉપજે છે. હે ગૌતમ અપહાર - તે અનંતા સમયમાં (પ્રત્યેક સમયે) એક-એક જીવનો પહાર કરાતા અનંતી અવસર્પિણી, ઉત્સર્પિણી એટલો કાળ અપહાર કરાતા પણ અપહાર ન થાય. સ્થિતિ જઘન્ય કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ણ બાકી પૂર્વવતું. છે વર્ગ-૨ થી ૫ પ્રત્યેકM ૧૦-ઉદ્દેશો છે - X - X - X - X – • સૂત્ર-૮૩૧ થી ૮૩૪ - [અનુક્રમે વર્ગ દીઠ એક સૂ] ચિ૮૩૧] ભગવન ! લોહી, નીહૂ થીહૂ થીભગ, અશ્વકર્ણ, સિંહકણ, સીઉંઢી, મુસુંઢી. આના જીવો “મૂળરૂપે એ પ્રમાણે અહીં પણ દશ ઉદ્દેn આલુવર્ણ' માફક કહેવા. અવગાહના ‘તાલવર્ગ સમાન કહેવી. [3/૮૩૨) ભગવન્! આય, કાય, કુહણા, ફુદુ, ઉત્તેહલિય, સફા, સઝા, છત્તા, વંશનિકા, કુમાર આ જીવો મુલપણે ઉત્પન્ન થાય. એ પ્રમાણે આમાં પણ “મૂળ' આદિ દશ ઉદ્દેશા “આલુવ' માફક સંપૂર્ણ કહેવા. મx અવગાહના ‘તાલુવર્ણ સમાન કહેવી. ભગવન્! તે એમ જ છે. [33] ભગવાન ! પાઠા, મૃગવાતુંકી, મધુરસા, રાજવલ્લી, પડઘા, મોઢરી, Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-/૧/૮૩૫,૮૩૬ શતક-૨૪ — * — * ૦ શતક-૨૩ની વ્યાખ્યા કરી, હવે અવસર પ્રાપ્ત-૨૪મું કહે છે. Â • સૂત્ર-૮૩૫,૮૩૬ [૮૩૫] ઉપપાત, પરિમાણ, સંઘયણ, ઉચ્ચત્વ, સંસ્થાન, વેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, યોગ, ઉપયોગ... [૮૩૬] સંજ્ઞી, કષાય, ઈન્દ્રિય, સમુદ્ઘાત, વેદના, વેદ, આયુ, અધ્યવસાય, અનુબંધ, કાયસંવેધ. • સૂત્ર-૮૩૭ : પ્રત્યેક જીવપદમાં જીવોના આ ૨૪ દંડકના ર૪ ઉદ્દેશા કહેવાશે. • વિવેચન-૮૩૫ થી ૮૩૭ - (૧) ઉ૫પાત-નાકાદિ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? (૨) પરિમાણનાકાદિમાં ઉત્પન્ન થનારનું સ્વકાયમાં પરિમાણ, (૩) સંઘયણ-તે નાકાદિનું સંઘયણ, (૪) ઉચ્ચત્વ-નાકાદિમાં જનારની અવગાહના, એ પ્રમાણે ૫ થી ૧૮ ઉદ્દેશા સમજી લેવા. (૧૯) અનુબંધ-વિવક્ષિત પર્યાયથી અવિચ્છિન્ન રહેવું. (૨૦) કાય સંવેધવિવક્ષિત કાયાથી બીજી કાયામાં કે તુલ્યકાયામાં જઈને ફરી પણ યથાસંભવ તે જ કાયામાં આગમન. નીવપણ્ - ઈત્યાદિ, આ ગાથા પૂર્વોક્ત બે દ્વારગાથાની પૂર્વે ક્વચિત્ દેખાય છે. તેમાં પહેલો ઉદ્દેશો કહે છે - ઉદ્દેશક-૧ “વૈરસિક” છે — * - * - * — * - ૨૩ • સૂત્ર-૮૩૮ : રાજગૃહમાં સાવત્ આમ કહ્યું – ભગવન્ ! નૈરયિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? નૈરયિકથી - તિર્યંચયોનિકથી - મનુષ્યથી કે દેવોથી આવીને ઉપજે છે ? ગૌતમ ! નૈરયિક કે દેવથી આવીને ન ઉપજે, પણ તિચિયોનિક કે મનુષ્યથી આવીને ઉપજે છે. જો તિર્યંચયોનિકથી આવીને ઉપજે, તો શું એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય તિર્યંચથી આવીને ઉપજે ? ગૌતમ ! એક-બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોમાંથી આવીને ન ઉપજે, પંચેન્દ્રિય તિયાથી આવીને ઉપજે. જો પંચેન્દ્રિય તિર્યંચથી આવીને ઉપજે તો શું સંજ્ઞીમાંથી કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવીને ઉપજે ? ગૌતમ! બંનેમાંથી ઉપજે. જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો શું જલચર સ્થલચર કે ખેચરથી આવીને ઉપજે ? ગૌતમ! ત્રણેમાંથી ઉપજે. જો જલચર, સ્થલચર, ખેચરથી આવીને ઉપજે તો શું પર્યાપ્તથી કે અપર્યાપ્તથી આવીને ઉપજે ? ગૌતમ ! પતાથી, અપયતાથી નહીં. પ્રાપ્તિા અસંતી પંચેન્દ્રિય તિચિયોનિકમાં હે ભગવન્ ! જે નૈરયિક ઉત્પન્ન થવા યોગ્ય, તે ભગવન્ ! કેટલી પૃથ્વીમાં ઉપજે છે ? ગૌતમ ! એક ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ રત્નપ્રભા પૃથ્વીમાં ઉપજે છે . - (૧) ભગવન્ ! પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાંથી રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ કેટલા કાળની સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જથ્થો ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે, (ર) ભગવન્ ! તે જીવો એક સમયમાં કેટલાં ઉપજે ? ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉપજે. ૨૮ (૩) ભગવન્ ! તે જીવોના શરીર કયા સંઘયણે હોય છે ? ગૌતમ ! સેવાર્તા સંઘયણમાં. (૪) ભગવન્ ! તે જીવોની શરીરાવગાહના કેટલી મોટી છે ? ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન. (૫) ભગવન્ ! તે જીવોના શરીર કયા સંસ્થાને છે ? ગૌતમ ! હુંડક સંસ્થાને, (૬) ભગવન્ ! તે જીવોની કેટલી લેશ્યાઓ છે ? ગૌતમ ! ત્રણ કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યા. (૭) ભગવન્ ! તે જીવો સમ્યગ્દષ્ટિ, મિાદષ્ટિ કે સમ્યગ્મિથ્યાષ્ટિ છે ? ગૌતમ ! તેઓ સમ્યગ્દષ્ટિ કે સમ્યગમિથ્યાદષ્ટિ નથી, પણ મિથ્યાર્દષ્ટિ છે. (૮) ભગવન્ ! તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ગૌતમ ! જ્ઞાની નથી, જ્ઞાની છે. (૯) નિયમા ને અજ્ઞાની છે મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની. (૧૦) ભગવન્ ! તે જીવો મન-વચન કે કાયયોગી છે ? ગૌતમ ! મનોયોગી નથી, વચનયોગી છે, કાયયોગી છે. (૧૧) ભગવન્ ! તે જીવો શું સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત ? ગૌતમ ! બંને. (૧૨) ભગવન્ ! તે જીવોને કેટલી સંજ્ઞા છે ? ગૌતમ ! ચાર – આહાર, ભય, મૈથુન, પરિગ્રહમંડ્યા. - (૧૩) ભગવન્ ! તે જીવો કેટલા કષાયવાળા છે ? ચાર છે – ક્રોધ, માન, માયા, લોભકષાય. (૧૪) ભગવન્ ! તે જીવોને કેટલી ઈન્દ્રિયો છે ? ગૌતમ ! પાંચ - • શ્રોત્ર, ચક્ષુ યાવત્ સ્પર્શ. (૧૫) ભગવન્ ! તે જીવોને કેટલા સમુદ્દાત છે ? ગૌતમ ! ત્રણ વેદના, કષાય, મારણાંતિક સમુદ્દાત. (૧૬) ભગવન્ ! તે જીવો સાતા વેદક છે કે સતાવૈદક ? ગૌતમ ! બંને. (૧૭) ભગવન્ ! તે જીવો સ્ત્રી-પુરુષ કે નપુંસક વેદકો છે ? ગૌતમ ! સ્ત્રી કે પુછ્ય વૈદક નથી, નપુંસક વેદક છે. (૧૮) ભગવન્ ! તે જીવોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત - ઉત્કૃષ્ટી પૂર્વકોડી. (૧૯) ભગવન્ ! તે જીવો કેટલા અધ્યવસાયવાળા છે? ગૌતમ ! સંખ્ય. ભગવન્ ! તેઓ પ્રશસ્ત છે કે અપશસ્ત ? ગૌતમ ! બંને. (૨૦) ભગવન્ ! તે યતા અાંતી પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કાળથી ક્યાં સુધી રહે છે ? ગૌતમ ! જઘન્યથી આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. (૨૧) ભગવન્ ! તે પાતા અસંતી પંચેન્દ્રિય લિચિયોનિકો રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થઈને ફરી પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકપણે કેટલો કાળ સેલે અને કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ગૌતમ ! ભવાદેશથી બે ભવગ્રહણ, કાળાદેશથી જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ અને તમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-/૧૮૩૮ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, પૂવકીડી અધિક આટલો કાળ સેવે, આટલો કાળ ગતિ-આગતિ કરે. ]િ ભગવાન ! પર્યતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક, જે જઘન્યકાળ સ્થિતિક રતનપભા પૃedી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવનું ! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉતકૃષ્ટ પણ ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં. ભગવા તે જીવો એક સમયમાં કેટલા ઉપજે છે ? ગૌતમ ! અહીં બધી જ વકતવ્યતા સંપૂર્ણ પૂર્વવત કહેવી. ભગવન! પ્રયતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થઈ જઘન્ય કાળ સ્થિતિક રતનપભા પૃdીમાં નૈરરિક થઈ, પછી ફરી પર્યાપ્તા અસંજ્ઞીમાં ચાવતું કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ગૌતમ! ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અંતમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી પૂર્વકડી અને ૧૦,૦૦૦ વર્ષ અધિક આટલો કાળ રહે, આટલો કાળ ગમનાગમન કરે. ]િ ભગવન ! યતિત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રનવભા પૃની નૈરાચિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે ભગવાન ! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ગૌતમ! જધન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે બાકી બધું પૂર્વવત અનુબંધ સુધી જાણવું. ભગવન્! તે યયતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રીપભા પૃeતી નૈરયિકમાં ફરી પ્રયતા યાવત કરે ? ગૌતમ ! ભવાદેશથી બે ભવગ્રહણ વડે, કાલાદેશથી જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ અને અંતમુહૂત અધિક તથા ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ, પૂર્વ કોડી અધિક આટલો કાળ સેવે, ગતિ આગતિ રે.. [૪] જઘન્ય કાળ સ્થિતિક પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક હોય, ભગવાન ! તે રતનપભાસ્કૃતી નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય તો ભગવાન ! તે કેટલો કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય ? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉcકૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ સ્થિતિથી ઉપજે. ભગવાન ! તે જીવો એક સમયમાં કેટલા? બાકી પૂજિતું. વિશેષ એ કે - આ મણ જ્ઞાન, ભાણ, અધ્યવસાય, અનુબંધમાં અંતર છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત છે. ભગવન્! જીવોના કેટલા અધ્યવસાન છે ? અસંખ્ય. ભગવન ! તે પ્રશસ્ત છે કે પ્રશસ્ત ? ગૌતમ પ્રશસ્ત નથી, પશત છે. અનુબંધ અંતર્મુહૂર્ત છે. બાકી પૂર્વવતું. ભગવાન ! તે જઘન્યકાળ સ્થિતિક પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય રતનપભા ચાવતું કરે ? ગૌતમ ! ભવાદેશથી બે ભવગ્રહણ વડે, કાલાદેશથી જ દશ હજાર વર્ષ અને અંતમુહૂર્ત અધિક તથા ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ૩૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભાગ અને અંતમહd અધિક, આટલો કાળ રહે, યાવતુ ગતિ ગતિ કરે. [૬] ભગવન જઘન્યકાલ સ્થિતિક પયતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે જઘન્ય કાલ સ્થિતિક રનપભા પૃedીર્નરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષમાં ઉપજે. ભગવન્! તે જીવોબાકી પૂર્વવતુ, તેને ત્રણ જ્ઞાનો યાવતુ ભગવાન ! તે જાન્યકાલ સ્થિતિક પતિા યાવતુ યોનિમાં જઘન્ય કાળસ્થિતિક રતનપભા ફરી યાવત ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ વડે, કાલાદેશથી જEાન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત અધિક એવા ૧૦,૦૦૦ વર્ષ, આટલો કાળ સેવે સાવ4 ગતિ-આગતિ કરે. [૬] ભગવત્ ! જાન્યકાળ શિતિક યાવતુ તિચિ યોનિક ઉતકૃષ્ટ કાળા સ્થિતિક રતનપભા પૂરતી નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવાન ! કેટલો કાળ સ્થિતિથી ઉપજે ? ગૌતમ જઘન્યથી, ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સ્થિતિથી ઉપજે. ભગવન ! તે જીવો બાકી પૂર્વવત, તેમજ ત્રણ જ્ઞાનો યાવતુ હે ભગવન ! જાન્યકાલ સ્થિતિક પયપિતા યાવત તિર્યચયોનક ઉતકૃષ્ટ કાળ સ્થિતિક રન યાવ4 કરે ? ગૌતમાં ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક તમુહૂર્ત આટલો કાળ ચાવતું રે. [] ભગવન ઉત્કૃષ્ટકાલ સ્થિતિક પાયપિતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિચિ યૌનિક જે રતનપભા પ્રયતી નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન! કેટલો કાળ ચાવતુ ઉપજે? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ યાવતુ ઉપજે. ભગવાન ! તે જીવો એક સમયથી આવસેસ જેમ ઓધિક ગમમાં કહ્યું તેમ જાણવું. વિશેષ આ • બે ફાનિ, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ પૂર્વ કોટી, એ રીતે અનુબંધ પણ જાણવો. બાકી પૂર્વવત. ભગવન તે જીવો ઉત્કૃષ્ટકાલ સ્થિતિક પયતા અસંજ્ઞી યાવત્ તિર્યંચયોનિક રીપભા યાવ ગૌતમ ! ભવાદેશથી બે ભવ ગ્રહણ, કાલાદેશથી જદાચ પૂવકોડી અને ૧૦,ooo વર્ષ અધિક, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ, પૂર્વકોડી અધિક આટલી ચાવત કરે. - ૮િભગવત્ : ઉત્કૃષ્ટકાળ સ્થિતિક પયા તિયોનિક જે જાન્યકાળ સ્થિતિક રતનપભા યાવત ઉપજવા યોગ્ય છે, તે ભગવા કેટલો ચાવતુ ઉપજે ? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ૧e,ooo Gઈ. ભગવાન ! તે જીતો, બાકી પૂર્વવત્ જેમ સાતમા ગમમાં કહ્યું ચાવતું તે ભગવન / ઉત્કૃષ્ટ કાળ સ્થિતિ યાવત્ તિચિયોનિક, જઘન્ય કાળ સ્થિતિક Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-/૧૮૩૮ રનપભામાં માવઠું કરે ? ગૌતમ! ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્ય પૂર્વકોટી અને ૧૦,૦૦૦ વર્ષ અભ્યાધિક, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી અને ૧૦,૦૦૦ વર્ષ અધિક આટલો યાવતુ કરે.. ]િ ઉત્કૃષ્ટ સ્થિતિક પચતા યાવત તિર્યંચયોનિક, હે ભગવન! જે ઉત્કૃષ્ટકાળ સ્થિતિક રતનપભામાં યાવત ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે હે ભગવન ! કેટલા કાળ યાવત્ ઉપજે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમની અસંખ્ય ભાગ સ્થિતિમાં ઉપજે. ભગવનું છે તે જીવો એક સમયમાં બાકી સાતમાં ગમ મુજબ ચાવતું ઉતકૃષ્ટકાળસ્થિતિક પ્રયતા સાવ તિચિયોનિક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રતનપભા ચાવતું કરે ? ગૌતમાં ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, અધિક યુવકોડી, આટલો કાળ રોવે ચાવતુ ગતિ-આગતિ કરે, આ પ્રમાણે આ ત્રણ ગમ ઔધિક છે, ત્રણ ગમ જઘન્ય કાળ સ્થિતિકમાં છે. ત્રણ ગમ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં છે. કુલ નવ ગમ છે. • વિવેચન-૮૩૮ : કાય સંવેધ દ્વારમાં - છે તેં આદિ. ભવાદેશ-ભવ પ્રકાWી, બે ભવએક અસંજ્ઞી, બીજો નાક, ત્યાંથી નીકળી અનંતર સંજ્ઞી થાય, પણ અસંજ્ઞી ન થાય. કાલાદેશ-કાલપકારથી. અસંજ્ઞીભવ સંબંધી જઘન્યાયુ નારકમાં ૧૦,ooo વર્ષ. • x • ઉત્કૃષ્ટમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ, તેમાં પૂર્વભવનું અસંજ્ઞી નારકનું ઉત્કૃષ્ટાયુ પૂર્વકોટી રૂ૫ ઉમેરવું. - - x • પર્યાપ્ત આદિ પ્રતીતાર્થ છે. • x - એ રીતે ત્રણ ગમો થયા, તે વિશેષણ રહિત પયક્તિક અiીને આશ્રીને કહ્યા. એ પ્રમાણે જઘન્ય સ્થિતિકના ત્રણ, ઉત્કૃષ્ટ સ્થિતિકના ત્રણ, બંને કહેવા. આ રીતે નવ ગમ થયા. તેમાં જઘન્યસ્થિતિક સંજ્ઞી આશ્રીત સામાન્ય નાકંગમ કહે છે. - X • તેમાં આયુ અંતર્મુહd, અધ્યવસાય સ્થાન અપશd, અંતર્મુહૂર્ણ સ્થિતિથી છે. દીર્ધ સ્થિતિથી, તેના બમણાં પણ સંભવે અનુબંધ, સ્થિતિ સમાન જ છે. કાય સંવેધમાં નાકોની જઘન્ય અને ઉત્કૃષ્ટ, સ્થિતિથી ઉપર અંતર્મુહૂર્ત કહેવું. એ પ્રમાણે જઘન્ય સ્થિતિકનો જઘન્ય સ્થિતિકોમાં ઉત્પાદ છે ઈત્યાદિ હવે સંજ્ઞીનો તે પ્રમાણે જ ઉત્પાદ કહે છે – • સૂત્ર-૮૩૯ + ૧. જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિમાંથી ઉપજે તો સંખ્યાત વષયુક સની પંચેન્દ્રિય તિચિયોનિકમાંથી ઉપજે કે અસંખ્યાતથી ? ગૌતમ! સંખ્યld વષય સંજ્ઞી પંચેન્દ્રિય તિચિથી ઉપજે. અસંખ્યાત, નહીં જે સંખ્યાત વષયુક સંજ્ઞle યાવત ઉપજે? તો જલચરથી ઉપજેપન ? ગૌતમ! જલચરથી ઉપજે, જેમ અસંજ્ઞી ચાવતુ પયતાથી ઉપજે, અપયતિથી નહીં. - - ભગવન પર્યાપ્તા સંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોનિક, જે ૩૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ નૈરયિકમાં ઉપજવા યોગ્ય છે, તે છે ભગવાન ! કઈ કૃણીમાં ઉપજે ગૌતમ ! સાતે પૃથ્વીમાં-રનપભાદિ. ભગવન / પતિ સંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક જે રન પ્રભાકૃadી નૈરયિકમાં ઉપજવા યોગ્ય છે, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ ભગવતુ તે જીવો એક સમયમાં કેટલા ઉપજે ? અસંજ્ઞીવતું. ભગવાન ! તે જીવોના શરીરો કયા સંઘયણવાળ છે? ગૌતમ! છ સંઘયણી. તે આ - વજયભનારાય સંઘયણી યાવત સેવાd સંઘયણી. શરીરવગાહના, અસંજ્ઞીવતું. જન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉકૃષ્ટથી ૧ooo યોજના - - ભગવાન ! તે જીવોનું શરીર કયા સંસ્થાને છે? છ સંસ્થાને તે આ - સમચતુરસ્ય, જ્યગ્રોધ ચાવતુ હુંડક. ભગવના તે જીવોને કેટલી લે છે ? ગૌતમ / છ - કૃષ્ણ યાવતુ શુકલ વેશ્યા. દષ્ટિ ગણે. જ્ઞાન ત્રણે. અજ્ઞાન ભજનાએ. યોગ ગણે. બાકી બધું અનુબંધ પર્યન્ત, અસંજ્ઞી માફક કહેવું. વિશેષ એ કે સમુદ્રઘાતો પહેલા પાંચ છે, વેદ ત્રણે છે. બાકી પૂર્વવતુ યાવતુ ભગવતુ ! તે પતિ સંખ્યાત વષયુિદ્ધ માવત તિર્યંચયોનિક રનપભા યાવતું કરે ? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ વડે. કાલાદેશથી જઘન્યથી અંતમુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ચાર પૂવકોડી અધિક ચાર સાગરોપમ. આટલો કાળ રહે ચાવત કરે રાયતા સંખ્યાત યાવતુ જઘન્ય કાળ ભવિક રાવતુ તે ભગવન ! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં યાવત ઉપજે. • • ભગવન! તે જીવો એ પ્રમાણે પહેલા ગમ મુજબ નિરવસેસ કહેવું યાવતું કાલાદેશથી - x • યાવત કરે. 3-તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય સાગરોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પણ તેમજ ઉપજે. બાકી પરિમાણાદિથી ભવાદેશ પર્યન્ત બધું પહેલાં ગમ પ્રમાણે જાણતું. * * * * ૪-ભગવતુ જાન્યકાલ સ્થિતિક પતિ સંખ્યાત વર્ષ આયુક સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક જે રતનપભા પૃથતીમાં યાવતુ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે 7 ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ. • : ભગવન ! તે જીવો બાકી રહેલા ગમ મુજબ. વિશેષ આ • આ આઠમાં વિરોધતા છે શરીરાવગાહના જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી નિષ પૃથકત્વ. લેસા – પહેલી ત્રણ, મિશ્રાદષ્ટિ, નિયમા બે અજ્ઞાન-જ્ઞાની નહીં પહેલાં ત્રણ સમુદ્રઘાત, આયુ, આધ્યવસાય, અનુબંધ ત્રણે સંજ્ઞી મુજબ, બાકી પહેલા ગમ મુજબ - x - જાણવું. (૫) જે તે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજે, તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-/૧/૮૩૯ સાગરોપમ સ્થિતિમાં ઉપજે. એ પ્રમાણે ચોથો ગમ સંપૂર્ણ કહેવો. (૬) ભગવન્ ! ઉત્કૃષ્ટ કાળસ્થિતિક પતિ સંખ્યાત વર્ષાયુવાળા યાવત્ તિર્યંચયોનિક, જે રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, હૈ ભગવન્ ! તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમસ્થિતિકમાં ઉપજે. ભગવન્ ! તે જીવો પરિમાણાદિથી ભવાદેશપર્યન્ત પહેલા ગમ મુજબ જાણવું. માત્ર સ્થિતિ જઘન્યથી પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી પણ પૂવકોડી. એ પ્રમાણે અનુબંધ પણ. બાકી પૂર્વવત્ કાલાદેશથી જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ અધિક પૂર્વકોડી આદિ - x - (૭) જો તે જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થઈ જઘન્ય કે ઉત્કૃષ્ટ બંને ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો હે ભગવન્ ! તે જીવો સાતમાં ગમ મુજબ સંપૂર્ણ કહેવા યાવત્ ભવાદેશ પણ યાવત્ કાલાદેશથી - ૪ - 33 (૮) ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક પતિ યાવત્ તિ યોનિકમાં હે ભગવન્ ! જે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક યાવત્ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે ભગવન્ ! કેટલા કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્ ! તે જીવો સાતમા ગમ મુજબ સંપૂર્ણ કહેવા ચાવત્ ભવાદેશથી યાવત્ કાલાદેશથી - x - આ પ્રમાણે આ નવ ગમ છે. તેના ઉપ-નિક્ષેપ નવેમાં અસંજ્ઞી માફક કહેવા. • વિવેચન-૮૩૯ : (૧) તિન્નિ નાળા॰ નરકગામી સંજ્ઞી તિર્યયોમાં જ્ઞાન-અજ્ઞાન ત્રણે વિકલ્પે હોય છે અર્થાત્ બે કે ત્રણ હોય. અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચને ત્રણ, નસ્કે જનાર સંજ્ઞીને પાંચ સમુદ્ઘાત હોય છે, કેમકે છેલ્લા બે મનુષ્યોને જ હોય. સંડ્વી પંચે તિર્યંચમાં જન્મી, ફરી નકે જઈ, પછી મનુષ્ય, એ પ્રમાણે કાયસંવેધમાં બે ભવ જઘન્યથી હોય, એ રીતે આઠ ભવો કહેવા, - ૪ - ૪ - એ રીતે ઔધિક નાસ્કોમાં ઉત્પાદ. આ પહેલો ગમ. (૨) પર્યાપ્તા આદિ – (૩) તે જ ઉત્કૃષ્ટકાળમાં, - (૪) જઘન્યકાળ સ્થિતિ આદિ, તેમાં આઠ વિષયમાં અંતર છે – શરીરાવગાહના ધનુષ પૃથકત્વ, લેશ્યા આધ ત્રણ, મિથ્યાર્દષ્ટિત્વ, બે અજ્ઞાન જ, આધ. ત્રણ સમુદ્દાત. જઘન્ય સ્થિતિક અસંજ્ઞી ગમ માફક આયુ, અધ્યવસાય, અનુબંધ છે, અહીં આયુ અંતર્મુહૂર્ત, અધ્યવસાય સ્થાનો અપ્રશસ્ત જ, અનુબંધ અંતર્મુહૂર્વજ. અવસેશ - જેમ સંજ્ઞીના પહેલા ગમમાં અર્થાત્ ઔધિક છે - x + (૫) તે જ જઘન્યકાળમાં સંજ્ઞી વિષયમાં ગમો, (૬) તે જ ઉત્કૃષ્ટ ઇત્યાદિમાં, (૭) ઉત્કૃષ્ટકાળ આદિમાં, - ૪ - (૮) તે જ ઉત્કૃષ્ટ સ્થિતિક સંજ્ઞી, (૯) ઉત્કૃષ્ટ આદિમાં નવમો ગમ. સ્લેવ - પ્રસ્તાવના, નિસ્ક્લેવ - નિગમન. તે એ પ્રમાણે છે પર્યાપ્તા સંખ્યાત 13/3 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક આશ્રીને રત્નપ્રભાની વક્તવ્યતા કહી, હવે તેને જ આશ્રીને શર્કરાભા વક્તવ્યતા – ૩૪ • સૂત્ર-૮૪૦ - (૧) ભગવન્ ! પતિા સંખ્યાત વયિક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે શર્કરાષભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિમાં ઉત્પન્ન થાય? ગૌતમ ! જઘન્યથી સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ સ્થિતિમાં ઉપજે. - ભગવન્ ! તે જીવો એક સમયમાં એ પ્રમાણે રત્નપભામાં ઉત્પન્ન થવાના ગમની માફક સમગ્ર વક્તવ્યતા કહેવી. ાવત્ ભવાદેશ તથા કાલાદેશથી જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક બાર સાગરોપમ, આટલો કાળ ચાવત્ ગમનાગમન કરે. -- (૨) એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી ગમ સમાન નવે ગમો કહેવા. વિશેષ એ કે – બધાં ગમોમાં નૈરયિક સ્થિતિ અને સંવેધમાં સાગરોપમ કહેવું. - - આ પ્રમાણે છઠ્ઠી પૃથ્વી સુધી કહેવું. વિશેષ એ કે - નૈરયિક સ્થિતિ જે જે પૃથ્વીમાં જઘન્ય-ઉત્કૃષ્ટ હોય તેને ચાર ગણી કરવી. (જેમકે) વાલુકાપ્રભામાં ૨૮ સાગરોપમ, એ ચારગણી થાય. પંકપ્રભામાં-૪૪, ધૂમપભામાં-૬૮, તમામાં-૮૮, સંઘયણોમાં તાલુકાપ્રભામાં પાંચ સંઘયણી, વઋષભનારાચ યાવત્ કીલિકા. શંકપ્રભામાં ચાર સંઘયણી, ધૂમપભામાં ત્રણ સંઘયણી, તમામાં બે સંઘયણી - વઋષભ નારાય અને ઋષભ નારાવાળા ઉત્પન્ન થાય. બાકી પૂર્વવત્ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુક યાવત્ તિર્યંચયોનિક જે અધઃસપ્તમી પૃથ્વી વૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે. તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્યથી ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉપજે. - - ભગવન્ ! તે જીવો જેમ રત્નપ્રભાના નવ ગમકો કહ્યા, તેમ અહીં જાણવા. વિશેષ એ કે – વઋષભનારાય સંઘયણી ઉત્પન્ન થાય અને સ્ત્રીવેદકો ઉત્પન્ન ન થાય. બાકી પૂર્વવત્ યાવત્ અનુબંધ. સંવેધ - ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટ સાત ભવ ગ્રહણ કરે છે. કાલ આદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અધિક ૨૨સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ, એટલો કાળ વત્ કરે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો પૂર્વવત્ જ વક્તવ્યતા યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્ય કાલાદેશ પણ તેમજ યાવત્ ચાર પૂર્વકોડી અધિક યાવત્ કરે. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાલ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો તે પ્રમાણે જ થાવત્ અનુબંધ, ભવાદેશથી જઘન્યથી ત્રણ ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી પાંચ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્યથી ૩૩-સાગરોપમ અને બે અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી ૬૬-સાગરોપમ અને ત્રણ પૂર્વકોડી અધિક. તે જ જઘન્યકાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી જઘન્યકાળસ્થિતિ વક્તવ્યતા Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-[૧/૮૪૦ માફક કહેવી યાવત્ ભવાદેશ. માત્ર પ્રથમ સંઘયણ, સ્ત્રીવેદક નહીં. ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ-ઉત્કૃષ્ટ સાત ભવ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૬૬-સાગરોપમ ઈત્યાદિ - ૪ - તે જ જઘન્ય કાળ સ્થિતિકમાં ઉત્પન્ન, એ પ્રમાણે ચોથો ગમ સંપૂર્ણ કહેવો યાવત્ કાલાદેશ. ૩૫ તે જ ઉત્કૃષ્ટ કાલ સ્થિતિકમાં ઉત્પન્ન બધું પૂર્વવત્ યાવત્ અનુબંધ, ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટ પાંચ ભવ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ અંતર્મુહૂર્ત અધિક ૬૬-સાગરોપમ. એટલો કાળ યાવત્ કરે. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જઘન્ય ૨૨-સાગરોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉપજે છે - ભગવન્ ! તે. બાકી બધું સાતમી પૃથ્વી પ્રથમગમ વતવ્યતા કહેવી. યાવત્ ભવાદેશ, વિશેષ એ કે – સ્થિતિ, અનુબંધ, જઘન્યથી પૂર્વ કોડી, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. બાકી પૂર્વવત્ કાલાદેશથી જઘન્ય બે પૂર્વકોડી અભ્યધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ. એટલો કાળ ચાવત્ કરે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય. સાતમા ગમ મુજબ જ બધી વક્તવ્યતા અને સંવેધ કહેવો. તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન૰ એ પ્રમાણે જ યાવત્ અનુબંધ. ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટથી પાંચ ભવ. કાલાદેશથી ૩૩-સાગરોપમ બે પૂર્વકોડી અધિક, ઉત્કૃષ્ટ ૬૬-સાગરોપમાદિ. • વિવેચન-૮૪૦ : પદ્મત્ત - પરિણામ, સંહનનાદિની પ્રાપ્તિ, જે રીતે રત્નપ્રભામાં ઉત્પત્તિ કહી, તે સંપૂર્ણ શર્કરપ્રભામાં પણ કહેવી. બીજી નારકીમાં જઘન્યા સ્થિતિ સાગરોપમ, સંજ્ઞીના ભવે અંતર્મુહૂર્ત એ રીતે સાગરોપમ અધિક અંતર્મુહૂર્ત થઈ. બીજીમાં ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ, તેને ચારથી ગુણતા બાર થાય ઈત્યાદિ - x -. બીજી નાકી આદિમાં જઘન્ય અને ઉત્કર્ષથી સાગરોપમાદિ કહેવા. જેમકે (૧) એક સાગરોપમ, (૨) ત્રણ, (૩) સાત, (૪) દશ, (૫) સત્તર, (૬) બાવીશ, (૩) તેત્રીશ એ સાતેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને જે પહેલીમાં ઉત્કૃષ્ટ, તે બીજીમાં જઘન્ય, ઇત્યાદિ સમજવું. રત્નપ્રભા તુલ્ય નવે ગમ કહેવા. ક્યાં સુધી ? છઠ્ઠી પૃથ્વી સુધી. છઠ્ઠી પૃથ્વી સુધી. ઉત્કૃષ્ટ કાય સંવેધ ચાર ગણો કહેવો. - ૪ - ૪ - પહેલી ત્રણ પૃથ્વીમાં સેવાઈ સંઘયણી ઉપજે, એ રીતે ચોથીએ ચાર, પાંચમીએ ત્રણ, છઠ્ઠીએ બે, સાતમીએ એક સંઘયણ થાય. હવે સાતમી પૃથ્વી આથ્રીને કહે છે – સ્ત્રીઓની ઉત્પત્તિ છઠ્ઠી નરક સુધી જ હોય. જઘન્ય ત્રણ ભવ - મત્સ્ય, સાતમી પૃથ્વી, મત્સ્ય, સાતમી ઇત્યાદિ. કાલાદેશથી ૨૨-સાગરોપમ જઘન્યા, મત્સ્યનું અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ૬૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ સાગરોપમ, જો ત્રણ વખત સાતમીમાં ઉપજે અને ચાર પૂર્વકોટી અધિક, કેમકે ચાર વખત મત્સ્યમાં ઉપજે. આ ઉત્કૃષ્ટ કાળ કહ્યો છે મધ્યમ કાળ પરિમાણ જુદું આવે. (આ પહેલો ગમ) જઘન્યકાળ સ્થિતિ બીજો, ઉત્કૃષ્ટ કાલસ્થિતિ ત્રીજો ગમ-તેમાં ઉત્કૃષ્ટ પાંચ ભવ ગ્રહણ, જઘન્યકાલ સ્થિતિક આદિ ચોથો ગમ તેમાં રત્નપ્રભાવત્ કહેવું. વિશેષ એ કે - સંઘયણ છ, વેદ ત્રણ કહેવા. પ્રથમ સંઘયણી જીવો આવે, સ્ત્રી ન આવે. - - હવે મનુષ્યાધિકારમાં કહે છે— • સૂત્ર-૮૪૧,૮૪૨ - ૩૬ [૮૪૧] મનુષ્યથી આવીને ઉપજે તો સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંતી મનુષ્યથી? ગૌતમ ! સંજ્ઞીથી, અસંજ્ઞીથી નહીં. જો સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્યથી કે અસંખ્યાત થી ઉપજે ? ગૌતમ ! સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે, અસંખ્યાત વર્ષાયુ થી નહીં. જો સંખ્યાત વર્ષાયુ યાવત્ ઉપજે તો પતિ સંખ્યાત થી અપચપ્તિ સંખ્યાત વર્ષાયુથી? ગૌતમ! પર્યાપ્ત સંખ્યાત વર્ષ આયુથી આવીને ઉપજે, અસંખ્યાત વર્ષાયુવાળામાંથી નહીં. ભગવન્ ! જે પર્યાપ્ત સંખ્યાયુક૰ સંી મનુષ્ય તૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન્ ! કેટલી પૃથ્વીમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! સાતે પૃથ્વીમાં ઉપજે. - રત્નપ્રભા યાવત્ અધઃસપ્તમી, ભગવન્ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્ય જે રત્નપભા પૃથ્વીમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી સાગરોપમસ્થિતિમાં ઉપજે. ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉપજે ? ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે. સંઘયણ-છે. શરીરાવગાહના જથ્થાથી ગુલ પૃથકત્વ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુપ્ એ પ્રમાણે બાકીનું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક ચાવત્ ભવાદેશથી. વિશેષ એ કે ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. સમુદ્દાત છે. સ્થિતિ અને અનુબંધ જઘન્યથી માસ પૃથકત્વ-ઉત્કૃષ્ટથી પૂર્વ કોટી. બાકી પૂર્વવત્. કાલાદેશથી જઘન્યા માસ યક્ત્વ અધિક ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ આટલો કાળ રહે. તે જ જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, તો તે જ વક્તવ્યતા, માત્ર કાલાદેશથી જઘન્યા પૂર્વવત્, ઉત્કૃષ્ટી ૪૦,૦૦૦ વર્ષ અધિક ચાર પૂર્વ કોડી. - - - તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ વક્તવ્યતા. માત્ર કાલાદેશથી જઘન્યા માસ પૃથકત્વ અધિક સાગરોપમ, ઉત્કૃષ્ટી ચાર પૂર્વ કોડી અધિક ચાર સાગરોપમ. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિ આ જ વક્તવ્યતા. વિશેષ એ કે - આ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-/૧/૮૪૧,૮૪ર પાંચમાં અંતર છે. શરીરવગાહના જઘન્યા ગુલ પૃથકત્વ, ઉત્કૃષ્ટી તેમજ. ત્રણ જ્ઞાન ત્રણ અજ્ઞાન ભજનાઓ. પાંચ સમુઘાતો. સ્થિતિ અને અનુબંધ જઘન્યથી માસ પૃથકત્ત, ઉત્કૃષ્ટથી પણ તેમજ. બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશ, કાલાદેશથી જElખ્યા માસ પૃથકવ અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉતકૃષ્ટી ચાર માસ પૃથકવ અધિક ચાર સાગરોપમ. આટલો કાળ રહે. તે જ જઘન્ય કાળસ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ વકતવ્યતા ચોથા ગમ સમાન રણવી. માત્ર કાલાદેશથી જઘન્યા માસ પૃથકત્વ અધિક ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટી ચાર માસ પૃથકવ અધિક ૪૦ હજાર વર્ષ. આટલો કાળ રહે. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ ગમ છે. માત્ર કાલાદેશથી જઘન્યા સાગરોપમ અને માસ પૃથકત્વ અધિક, ઉત્કૃષ્ટી ચાર માસ, પૃથકત્વ અધિક ચાર સાગરોપમ યાવત રહે. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જન્મીને પહેલાં ગમ માફક જાણવું. મગ શરીરાવગાહના જઘન્યા ૫૦૦ ધનુષ, ઉત્કૃષ્ટી પoo ધનg. સ્થિતિ જઘન્યા અને ઉત્કૃષ્ટી પૂર્વ કોડી. એમ અનુબંધ જાણવો. કાલાદેશથી જઘન્યા ૧૦,ooo વધિક પૂવકોડી. ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ. આટલો કાળ ચાવતું રહે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, સાતમાં ગમની વકતવ્યતા રણવી. માત્ર કાલાદેશથી જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ અધિક પૂવકોડી, ઉત્કૃષ્ટી ૪૦,ooo વષિિધક ચાર પૂર્વ કોડીe - ૪ - તે જ ઉત્કૃષ્ટી કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો સાતમા ગમ મુજબની વકતવ્યતા. માત્ર કાલાદેશથી પૂવકોડી અધિક જઘન્યા સાગરોપમ અને ઉત્કૃષ્ટી ચાર પૂર્વ કોડી અધિક ચાર સાગરોપમ. [૪૨] યર્તિા સંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ્યથી હે ભગવન્ ! જે શર્કરાપભામાં નૈરસિકરૂપે યાવત ઉત્પન્ન થાય તે ભગવન્! કેટલો ચાવત ઉપજે. ગૌતમજાન્યથી સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ. • - ભગવન ! તે જ રણપભા પૃdીના ગમ મુજબ જાણવું. માત્ર શરીરવગાહના જઘન્યથી રની પૃથકત્વ, ઉત્કૃષ્ટી ૫૦૦ ધનુષ, સ્થિતિ જઘન્યા વર્ષ પૃથકત, ઉત્કૃષ્ટી પૂર્વ કોડી, એ પ્રમાણે અનુબંધ પણ કહેવો. બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશથી, કાલાદેશથી જઘન્યા વર્ષ પૃથકવ અધિક સાગરોપમ અને ઉત્કૃષ્ટી ચાર પૂવકોડી અધિક બાર સાગરોપમ. એ પ્રમાણે આ ઔધિકમાં ત્રણે ગમમાં મનુષ્યની કહેવી. માત્ર નૈરયિક સ્થિતિ કાલાદેશથી અને સંવેધ જાણવો. છે તે સ્વયં જઘન્ય સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પતિ મનુષ્ય ઉત્પન્ન થાય, તો ગણે ગમોમાં પૂર્વવત્ જ. વિશેષ આ - શરીરવગાહના જાણી રનિપૃથક્વ, ઉત્કૃષ્ટથી પણ તેમજ, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને વર્ષ પૃથકત્વ, ૩૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ એ રીતે અનુબંધ પણ જાણવો. બાકી બ૬ ઔધિક મુજબ સંવેધ પણ ઉપયોગપૂર્વક સમજવો. છે તે સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિક હોય, તેને પણ ગણે ગમોમાં પૂર્વવતું. આટલી વિશેષતા - શરીરવગાહના જઘન્યથી - ઉત્કૃષ્ટથી પણ ૫૦૦ ધનુષ, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટથી પણ પૂર્વકોડી, અનુબંધ પણ તેમજ છે. બાકી બધું પહેલા ગમ મુજબ. વિશેષ - નૈરયિક સ્થિતિ અને કાર્ય સંવેધ ાણવા. એ પ્રમાણે યાવત છઠ્ઠી પૃdી. માત્ર ત્રીજી પૃથ્વીથી એક એક સંઘયણ ઘટે છે. તેમ તિર્યંચયોનિક માફક જાણતું. કાલાદેશ પણ તેમજ છે. માત્ર મનુષસ્થિતિ કહેવી. ••• ભગવન! પતિ સંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ્ય જે અધઃસપ્તમી yવી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે હે ભગવન ! કેટલા કાળની સ્થિતિમાં ઉrm થાય ? ગૌતમ! જ્યા રર-સાગરોપમ અને ઉત્કૃષ્ટ 13-સાગરોપમ સ્થિતિમાં ઉત્પન્ન થાય. ભગવન ! તે જીવો એક સમયમાં શેષ તેમજ શર્કરાપભા પૃdી ચમક જાણવો. માત્ર સંઘયણ પહેલું કહેવું અને આવેદક ન ઉપજે. બાકી પૂર્વવત યાવ4 અનુબંધ. ભવાદેશથી બે ભવગ્રહણ કાલાદેશથી જઘન્ય રરસાગરોપમ અને વર્ષ પૃથકવ અધિક, ઉતકૃષ્ટથી 31-સાગરોપમ અને પૂર્વકોડી અધિક, આટલો કાળ રહે. તે જ જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ કથન કરવું વિશેષ - નૈરયિક સ્થિતિ અને સંવેધ જાણવા. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ કથન કરવું. વિશેષ - સંવેધ જાણવો. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક ઉત્પન્ન થયેલ હોય, તેને ત્રણે ગમકોમાં આ જ વતવ્યતા. માત્ર શરીરવગાહના જઘન્ય-ઉત્કૃષ્ટ બને રનિપૃથકવ. સ્થિતિ જધન્ય-ઉત્કૃષ્ટ બંને વર્ષ પૃથકd. એ રીતે અનુબંધ પણ છે. સંવેધ ઉપયોગપૂર્વક કહેવો. તે સ્વયં જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિક ઉત્પન્ન હોય તો, તેને પણ ગણે ગમકમાં આ જ વકતવ્યતા. માત્ર શરીરવગાહના જઘન્ય-ઉત્કૃષ્ટ બંને પoo ધનુષ, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બને પૂર્વ કોડી, એ રીતે અનુબંધ પણ છે. નવે ગમકોમાં નરસિક સ્થિતિ અને સંવેધ જાણવો. બધે ભવગ્રહણ બે ચાવતું નવગમકમાં કાલાદેશથી જઘન્ય 33-સાગરોપમ, પૂવકોડી અધિક ઉત્કૃષ્ટ પણ તેમજ આટલો કાળ રહે - ગમનાગમન કરે. ભગવત્ ! તેમ જ છે. • વિવેચન-૮૪૧,૮૪ર : ગર્ભજ મનુષ્યો હંમેશાં સંખ્યાતા હોય, તેથી ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉપજે તેમ કહ્યું. અવધિ આદિથી પતિત કોઈ નાકમાં ઉત્પન્ન થાય, માટે ચાર જ્ઞાનો. - x - જઘન્યથી માસ પૃથકવ, કેમકે બે માસ અંતર્વર્તી આયુવાળો નક્કે ન જાય. જઘન્ય નસ્કાય ૧૦,૦૦૦ વર્ષ જઘન્ય નક્કે જનાર માટે માસ પૃથકવ અને ઉત્કૃષ્ટ માટે ચાર Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-/૧૮૪૧,૮૪૨ સાગરોપમ અને ચાર પૂર્વ કોટી અધિક કહ્યું, તેમાં અધિકતા મનુષ્યાયુને આશ્રીને છે. અર્થાત મનુષ્ય થઈ ચાર વખત જ અનેક પૃથ્વીમાં નારક થાય, પછી તિર્યંચ જ થાય. જઘન્યકાળ સ્થિતિક ઔધિકમાં આ પાંચ વિશેષતા છે - શરીરવગાહના ગુલપૃથકવ, * * * ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ, જાન્ય સ્થિતિક જ આની હોવાથી. • x • પહેલા પાંચ સમુઠ્ઠાત, જઘન્ય સ્થિતિ વડે એમ સંભવે છે. * * * સ્થિતિ અને અનુબંધ જઘન્ય-ઉત્કૃષ્ટ માસ પૃથકવ છે. બાકીના ગમો સ્વયં સમજી લેવા. * - શર્કરપ્રભાની વક્તવ્યતા - બે હાથ પ્રમાણથી હીન બીજીમાં ઉત્પન્ન ન થાય. બે વષયુિથી હીન યુવાળા બીજીમાં ઉત્પન્ન ન થાય. ઓધિકમાં ત્રણ ગમ કહેવા. આમાં અનંતરોક્ત મનુષ્યની પરિમાણ, સંહનનાદિ પ્રાપ્તિ છે. ફરક આ પ્રમાણે છે - નાક સ્થિતિ કાલાદેશથી અને કાયસંવેધ જાણવો. તેમાં પહેલા ગમમાં સ્થિતિ આદિ લખ્યા, બીજામાં ઓધિક જઘન્યસ્થિતિમાં નારક સ્થિતિ બંને સાગરોપમકાળ છે, સંવેધ જઘન્યથી વર્ષ પૃથકવાધિક સાગરોપમ, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટી અધિક ચાર સાગરોપમ, બીજીમાં પણ એમ જ છે. માત્ર જઘન્ય ત્રણ સાગરોપમ, ઉત્કૃષ્ટ બાર સાગરોપમ કહેવું. ચોથી આદિ ત્રણ ગમમાં સંવેધ - તે જઘન્ય સ્થિતિક ઔધિક મુજબ, કાલાદેશથી જઘન્યથી વર્ષ પૃથકત્વાધિક સાગરોપમાં ઉત્કૃષ્ટ બાર સાગરોપમ અને ચાર વર્ષપૃથકત્તાધિક. ઈત્યાદિ જાણવું - x - સપ્તમ આદિ ગમયમાં આટલી વિશેષતા - શરીર વગાહના - ૪ - ૫૦૦ ધનુષ ઈત્યાદિ. તિર્યચસ્થિતિ જઘન્ય અંતર્મુહર્ત મનુષ્યગમમાં મનુષ્ય સ્થિતિ જઘન્યથી બીજી આદિમાં જનારને વર્ષ પૃથકત, ઉત્કૃષ્ટી પૂર્વકોટી. સાતમી પૃથ્વીમાં પહેલા ગમમાં 33-સાગરોપમ, પૂર્વકોડી અધિક કહ્યું, તે ઉત્કૃષ્ટ કાયસંવેધ છે. આટલો કાળ જ જાણવો. - x - છે ઉદ્દેશો-૨-“અસુકુમાર" છે - X - X - X - X – o ઉદ્દેશા-૧-ની વ્યાખ્યા કરી, હવે બીજાની કરે છે - x - ૪ - • સૂત્ર-૮૪૩ - રાજગૃહમાં યાવતુ આમ પૂછ્યું – ભગવદ્ ! અસુરકુમાર કન્યાંથી આવીને ઉપજે છે - નૈરયિકથી યાવ4 દેવથી ? ગૌતમ નૈરયિક કે દેવથી આવીને ઉપજતા નથી, તિર્યંચ અને મનુષ્યથી આવીને ઉપજે છે. એ પ્રમાણે જેમ નૈરયિક ઉદ્દેશકમાં કહ્યું તેમ ચાવવું પયતા અસંજ્ઞી પંચેન્દ્રિય વિચ યોનિક, ભગવન ! જે અસુકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે હે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પોપમના અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે છે. • • ભગવન ! તે જીવો એ રીતે રતનપભા ગમક સમાન નવે પણ ગમો કહેતા. વિશેષ એ - જેમની વયંકાલ સ્થિતિ હોય, ૪૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ તેમને દયવસાયો પ્રશસ્ત હોય, આપશd નહીં. ત્રણે ગમમાં બાકી પૂર્વવતું. જે સંજ્ઞી પંચેન્દ્રિય તિચિ યોનિકોમાં ઉપજે તો શું સંખ્યાત વષયુિક સંજ્ઞી પંચેન્દ્રિયમાં યાવત ઉપજે કે અસંખ્યાત વષસુિકમાં ? ગૌતમ! સંખ્યાત વયુિમાં સાવત્ ઉપજે, અસંખ્યાતમાં પણ ઉપજે. અસંખ્યાત વષયુક સંજ્ઞા પંચેન્દ્રિય તિચિ જે અસુરકુમારમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવાન ! તે જીવો એક સમયમાં પ્રસ્ત ? જઘન્યથી એક, બે કે અણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે વજ ઋષભ નારાય સંઘાણી, અવગાહના જાન્યતી ધનુષ પૃથકત, ઉત્કૃષ્ટથી છ ગાઉ, સમચતુસ્ત્ર સંસ્થાન સંસ્થિત, ચાર વેશ્યા, મિયાર્દષ્ટિ, અજ્ઞાની-નિયમા બે અજ્ઞાની-મતિ અજ્ઞાની, શ્રુતજ્ઞાની, મણે યોગ, બંને ઉપયોગ, ચાર સંજ્ઞા, ચાર કષાયો, પાંચ ઈન્દ્રિયો, ત્રણ સમુઘાતો, સમવહત થઈને કે સમવહd ન થઈને મરે, વેદના ને - શાતા, આશાતા વેદ બે - આ, પ. સ્થિતિ જાન્યજ્ઞાતિરેક યુવકોડી અને ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ, અધ્યવસાય પ્રશસ્તપશd બંને. અનુબંધ સ્થિતિ મુજબ. કાયસંવેધ ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યા સાતિરેક પૂવકોડી-૧૦૦૦ વર્ષ અધિક. ઉતકૃષ્ટથી છ પચોપમ, અાટલો કાળ રહે. તે જ જઘન્ય કાળ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો આ જ કથન. મes અસુકુમારની સ્થિતિ અને સંવેધ જાણવા. તે જ ઉતકૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. આ જ વકતવ્યતા છે. વિશેષ આ - સ્થિતિ અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. અનુબંધ એ પ્રમાણે જ છે. કાલાદેશ વડે જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ છ પલ્યોપમાદિ. બાકી પૂર્વવત તે જ સ્વયં જન્યકાલ સ્થિતિક ઉત્પન્ન થયો હોય તો જઘન્ય ૧૦,ooo વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટી સાતિરેક પૂવકોડી આયુe ઉપજે. ભગવદ્ ! તે? બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશ, વિશેષ-અવગાહની જઘન્યથી ધનુષ પૃથકવ-ઉત્કૃષ્ટથી અતિરેક ૧૦૦૦ ધનુષ્ય સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ સાતિરેક પૂવકોડી પ્રમાણે અનુબંધ પણ છે. કાલાદેશ વડે જદાજથી સાતિરેક પૂવકોડી-૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટથી સાતિરેક બે પૂર્વકોડી એટલો કાળ રહે.. તે સ્વયં જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો આ જ વક્તવ્યતા. માત્ર અસુકુમારની સ્થિતિ અને સંવેધ જાણી લેવો. તે જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વ કોડી આયુમાં ઉત્પન્ન થાય તો પૂર્વવત વિશેષ • કાલાદેશથી જદાન્ય અને ઉત્કૃષ્ટ પણ સાતિરેક બે પૂવકોડી, આટલો કાળ રહે. તે જ વર્ય ઉત્કૃષ્ટ કાલસ્થિતિક જન્મે તો પહેલા નમક મુજબ કહેવું. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-/૨૮૪૩ ૪૨ મમ સ્થિતિ જઘન્યથી-ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ પ્રમાણે અનુબંધ પણ છે, કાલાદેશથી જધન્ય ત્રણ પલ્યોપમ-૧oooo વર્ષ અધિક અને ઉત્કૃષ્ટથી છ પલ્યોપમ છે. તે જ જELજકાલ સ્થિતિક ઉvie આ જ વકતવ્યતા. વિશેષ એ કે - અસુકુમારની સ્થિતિ અને સંવેધ ગણવો જોઈએ. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક ઉત્પન્ન જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ એ જ વકતવ્યતા કહેવી. વિશેષ - કાલાદેશથી જઘન્યથી છ પલ્યોપમએટલો કાળ જ રહે. જે સંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિય ચાવ4 ઉપજે શું જલચર એ પ્રમાણે યાવતુ પયક્તિા સંખ્યાત વષય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચસોનિક, જે અસુરકુમારપણે ઉજ્જ થવા યોગ્ય હોય, તે ભગવન કેરળ કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિમાં ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્! તે જીવો એકસમયમાં એ રીતે એમના રનરભા પૃથ્વીના ગમક સમાન જાણવું. વિશેષ - જે સ્વયં જઘન્યકાળ સ્થિતિક હોય છે, તેમને ત્રણે ગમમાં આટલું વિશેષ છે - ચાર વૈશ્યા, અધ્યવસાય પ્રશસ્ત અને આપશd, બાકી પૂર્વવત્ સંવેધ સાતિરેક સાગરોપમ કહેવો. જે મનુષ્યથી આવીને ઉપજે તો શું સંજ્ઞી મનુષ્યથી આવે કે અસંજ્ઞી મનુષ્યથી ? ગૌતમ! સંજ્ઞી મનુષ્યથી, અસંજ્ઞી મનુષ્યથી નહીં - જે સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો શું સંખ્યાત વયુિક સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંખ્યાત વષયુકoથી ? ગૌતમ ! સંખ્યાત વષયુિદ્ધથી વાવ4 ઉપજે. અસંખ્યાત વષયુિકથી આવીને પણ ઉપજે. ભગવદ્ ! અસંખ્યાત વષયિક સંજ્ઞી મનુણ, જે અસુરકુમામાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, ભગવન ! તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. આ પ્રમાણે અસંખ્ય વયિક તિચિયોનિક સમાન પહેલા ત્રણ ગમો જાણવા. માત્ર શરીરવગાહના પહેલા-બીજ ગમામાં જઘન્ય સાતિરેક થoo ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ. બાકી પૂર્વવતું. બીજ ગમમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ ત્રણ ગાઉં. બાકી તિચિયોનિક મુજબ જાણવું. તે જ સ્વયં જઘન્ય કાલ સ્થિતિક ઉત્પન્ન થાય, તેને પણ જઘન્ય કાળ સ્થિતિક તિચિયોનિક સમાન ત્રણ ગમો કહે છે. વિશેષ શરીર અવગાહના ત્રણે ગમમાં જન્ય અને ઉત્કૃષ્ટ પણ સાતિરેક થoo ધનુ છે. બાકી પૂર્વવતુ. તે જ સ્વયં ઉત્કૃષ્ટકાળ સ્થિતિક જન્મ, તેને તે જ પાછલા ત્રણ ગમકો કહેવા. માત્ર શરીરવગાહના ત્રણે ગામોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બને પણ ત્રણ ગાઉં, બાકી પૂર્વવતુ. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ - જે સંખ્યાત વાયુવાળા સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો શું પતિ સંખ્યાત વષયિક કે અપયત સંધ્યાત વષયુિક? ગૌતમ! પતિ સંખ્યાતoથી, અપર્યાપ્ત સંખ્યાતથી નહીં ભગવન્! પતિ સંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ્ય જે અસુરકુમારપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલા કાળની સ્થિતિથી ઉપજ ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિમાં, ઉત્કૃષ્ટ સાતિરેગ સાગરોપમ સ્થિતિકમાં ઉપજે. • • ભગવાન ! તે જીવો જેમ રનપભામાં ઉત્પન્ન થનારના નવ ગમો કહ્યા, તેમ અહીં પણ નવ ગમો કહેવા. માત્ર સંવેધ સાતિરેક સાગરોપમથી કરવો. બાકી પૂર્વવત્ ભગવદ્ ! તેમજ છે. • વિવેચન-૮૪૩ - અહીં પલ્યોપમના અસંખ્યાત ભાગ ગ્રહણથી પૂર્વકોટી લેવા. કેમકે સંમૂર્ણિમનું ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પ્રમાણ આયુ હોય છે. તે ઉત્કૃષ્ટથી સ્વ આયુ તુલ્ય જ દેવાયુ બાંધે છે, વધુ નહીં, ચૂર્ણિકાર પણ તેમજ કહે છે. અસંખ્યાત વર્ષાયુક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ આ દેવકુર આદિ યુગલ તિર્યંચને આશ્રીને કહ્યું છે. તેઓ જ સ્વાયુ મુજબ દેવાયુ બાંધે. તેઓ સંખ્યાતા ઉપજે, કેમકે અસંખ્યાત વષયુિ તિર્યંચ અસંખ્યાતા ન હોય. વળી તેઓ વજઋષભનારાય સંઘયણી હોય. જઘન્યથી ધનુષ્ય પૃથકવ પક્ષીને આશ્રીને કહેલ છે. કેમકે તેમનું એ શરીર પ્રમાણ છે - X - X - ઉત્કૃષ્ટ છ ગાઉં, એ દેવકર આદિના હાથી આદિને આશ્રીને છે. અસંખ્યાત વયુિમાં નપુંસકવેદ હોતો નથી. - - ઉત્કૃષ્ટ છ પલ્યોપમ - ત્રણ તિર્યંચ સંબંધી અને ત્રણ અસુર ભવ સંબંધી, એ રીતે છ થાય, માત્ર દેવ ભવથી ના થાય. - ૪ - ચોથો ગમ - અહીં જઘન્યકાળ સ્થિતિક સાતિરેક પૂર્વકોટી આયુ, તે પક્ષી વગેરેના પ્રકમથી છે. અસંખ્યાત વષયિષવાળા પક્ષી આદિનું સાતિરેક પૂર્વકોટી આયુ, તેમને સ્વ આયુ તુલ્ય દેવાયુ થાય. ઉત્કૃષ્ટ સાતિરેક ધનુષ સહય, જે કહ્યું તે સાતમાં કુલકર પૂર્વે થયેલ હાથી આદિ અપેક્ષાએ સંભવે છે. • x - સાતમાં કુલકરની પર૫ ધનુ ઉંચી કાયા હોય છે. તેનાથી પૂર્વે થનારની કાયા તેથી પણ ઉંચી હોય છે. તે કાળના હાથી બમણા ઉંચા હોય, તેથી સાતમાં કુલકર પૂર્વકાલવત અસંખ્યાત વષવુિં હાથી આદિનું ચોક્ત પ્રમાણ થાય છે. બે પૂર્વ કોડી-તિર્યંચ અને અસુર બંને ભવથી થાય. અસુકુમારની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, સંવેધ સાતિરેક પૂર્વકોટી-૧૦,૦૦૦ વર્ષ અધિક. -- બાકીના ગમો સ્વયં જાણવા. હવે સંખ્યાત વર્ષીય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનો અસુરકુમારમાં ઉત્પાદ કહે છે - સાતિરેક સાગરોપમ સ્થિતિ બલિ નિકાય આશ્રીને કહી છે. • x • સુરોમાં તેજોવેશ્યાવાળા પણ ઉપજે માટે અહીં ચાર લેશ્યાઓ કહી. અહીં - X • ધ્યવસાયો પ્રશસ્ત કહેવા. દીસ્થિતિક હોવાથી બંને પણ સંભવે. જે સાતિરેક સંવેધ કહ્યો, તે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ૨૪/-૮૪૩ બલિ’ પક્ષની અપેક્ષા છે. ધે મનુષ્યોનો અસુરોમાં ઉત્પાદ કહે છે - દેવકુરુ આદિના મનુષ્યોને આશ્રીને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ આયુ કહ્યું, કેમકે સ્વ આયુ સમાન દેવાયુને બાંધે છે. • x • x • ઔધિક-અસંખ્યાત વષયક મનુષ્ય જઘન્યવી સાતિરેક ૫૦૦ ધનુણ પ્રમાણે હોય, જેમકે - સાતમા કુલકર પૂર્વે યુગલિક મનુષ્ય ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ ઉંચા હતા. જેમકે દેવકર આદિના યુગલિક પુરુષ. તે પહેલા અને બીજા ગમમાં સંભવે, બીજામાં ત્રણ ગાઉ અવગાહના જ હોય, તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ જ હોય. સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પૂર્વવત્. ઉદ્દેશો-રૂ-નાગકુમાર" @ -X - X - X - X - • સૂત્ર-૮૪૪ - રાજગૃહે પાવતુ આમ પૂછયું - ભગવાન ! નાગકુમાર કયાંથી આવીને ઉપજે નૈરવિકથી ચાવત દેવથી ? ગૌતમી નૈરયિક કે દેવથી આવીને ન ઉપજે, પણ મનુષ્ય, તિર્યંચયોનિકથી આવીને ઉપજે. જે તિયચ એ પ્રમાણે સુકુમારની વકતવ્યા મુજબ અહીં પણ કહેવું ચાવત અસંજ્ઞી. -- જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવે તો શું સંખ્યાત વષયુિ કે અસંખ્યાત વષયુ? ગૌતમ બનેલી. અસંખ્ય વયુિ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ભગવન ! જે નાગકુમારમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન પલ્યોપમ સ્થિતિમાં. ભગવદ્ ! તે જીવોબાકી બધું અસુરકુમારમાં ઉત્પાદ માફક કહેવું યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્યા ૧૦,૦૦૦ વષધિક પૂવકોડી, ઉતકૃષ્ટી દેશોન પાંચ પલ્યોપમ આટલો કાળ રહે.. તે જ જઘન્યકાલ સ્થિતિમાં ઉતાક્ય હોય તો આ જ વક્તવ્યતા છે. માત્ર નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવો. તે જ ઉત્કૃષ્ટ કાલસ્થિતિમાં ઉત્પન્ન હોય તો તેની પણ આ જ વક્તવ્યતા. માત્ર સ્થિતિ જEાન્યથી દેશોન બે ચોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. બાકી પૂર્વવતું યાવતું ભવાદેશ, કાલાદેશથી જઘન્ય દેશોન ચાર પલ્યોપમ, ઉત્કૃષ્ટ દેશોના પાંચ પલ્યોપમ, આટલો કાળ રહે. તે જ સ્વયં જન્ય કાળ સ્થિતિકમાં જન્મ્યો હોય, તેને ત્રણે ગમકમાં અસુરકુમારમાં ઉત્પન્ન થનાર જઘન્યકાળ સ્થિતિક માફક કહેવા. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મ્યો હોય, તેને પણ તે જ પ્રમાણે ત્રણે ગમક, જેમ અસુરકુમારમાં કહ્યા તેમ જાણવા. વિશેષ એ કે - નાગકુમારની સ્થિતિ સંવેધ ગણવો જોઈએ. બાકી પૂર્વવતું. જે સંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિય ચાવતું શું પર્યાપ્ત સંખ્યાત વષયુકo ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ કે અપયd? ગૌતમ! પતિ સંખ્યાત વષયિક, અપતિ સંખ્યાત વષયુક નહીં • • યતિ એખ્યાત વપયુષ ચાવતુ જે નાગકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે હે ભગવન! કેટલી કાળસ્થિતિમાં ઉપજે ? જેમ આસુકુમારોમાં ઉત્પન્ન થનારની વકતવ્યતા છે. તે મુજબ અહીં પણ નવે ગમકોમાં કહેવી. માત્રનાગકુમાર સ્થિતિ અને સંવધ જાણવો. જે મનુષ્યથી આવે તો શું સંજ્ઞી મનુષ્ય કે અસંજ્ઞીમનુષ્ય ગૌતમ ! સંજ્ઞી મનુષ્યથી ઉપજે, સંજ્ઞી મનુષ્યથી નહીં જેમ અસુરકુમારમાં ઉત્પન્ન થનાર યાવ4 અસંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ, ભગવન્! જે નાગકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમાં જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી દેશોન બે પલ્યોપમ, એ પ્રમાણે જેમ અસંખ્યાત વષયુિક તિચિયોનિકોનો નાગકુમારમાં પહેલા ત્રણ ગમકો તે પ્રમાણે જ અહીં કહેવા - માત્ર પહેલા, બીજ ગમકમાં શરીરાવગાહના જઘન્યથી સાતિરેક પo૦ ધનુષ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉં, ત્રીજ ગમમાં અવગાહના જઘન્યથી દેશોન બે ગાઉ, ઉકૃષ્ટથી ત્રણ ગાઉં, બાકી પૂર્વવત. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક જન્મ્યો હોય, તેને ત્રણે ગમમાં અસુરકુમારના તેમાં ઉત્પાદ માફક સંપૂર્ણ કહેતું. તે જ સ્વર્ય ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જન્મ્યો હોય, તેના પ્રણે ગમક, ઉત્કૃષ્ટ કાલ મિતિક અસુરકુમામાં ઉત્પન્ન થનાર માફક કહેવા. મગ નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવા. બાકી પૂર્વવત જે સંખ્યાત વષણુક સંજ્ઞી મનુષ્ય શું પયક્તિ કે અપતિ સંખ્યાde ગૌતમ / પર્યાપ્ત સંખ્યાતo અપતિ નહીં. • • ભગવન્! પતિ સંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ્યમાં જે નાગકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવાન ! કેટલા કાળની ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન બે પલ્યોપમ સ્થિતિ. એ રીતે અસુરકુમારમાં ઉત્પન્ન થનાર માફક સર્વ કંઈ સંપૂર્ણ નાવે ગમકોમાં કહેવું. માત્ર નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવા. - - ભગવન ! તે એમ જ છે, એમ જ છે. છે ઉદ્દેશા-૪ થી ૧૧ - “સુવર્ણકુમારદિ” છે - X - X - X - X - X - X - • સૂત્ર-૮૪૫ : બાકીના સુવર્ણકુમારથી અનિતકુમાર સુધીના આઠે ઉદ્દેશ નાગકુમારની માફક સંપૂર્ણ કહેવા. - ભગવન! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૮૪૪,૮૪૫ [ઉદ્દેશા-3 થી ૧૧ની. દેશોન બે પલ્યોપમ સ્થિતિ કહી, તે ઉત્તરના નાગકમારની અપેક્ષાએ છે. કારણ કે આટલું તેમનું આવ્યું છે - x • ઉત્કૃષ્ટ સંવેધ પદમાં દેશોના પાંચ પલ્યોપમાં ત્રણ પલ્યોપમ, અસંખ્યાત વર્ષાયુ તિર્યંચ સંબંધી છે, દેશોન બે પલ્યોપમ નાગકુમાર Page #30 -------------------------------------------------------------------------- ________________ ર૪/-/૪ થી ૧૧૮૪૫ ૪૫ સંબંધી છે, એ રીતે આ પ્રમાણ થાય. • • બીજા ગમમાં - નાગકુમારની જઘન્યા સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, સંવેધ - કાલથી જઘન્યા ૧૦,૦૦૦ વષધિક પૂર્વકોટી, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમથી અધિક છે - - બીજા ગમમાં - દેશોન બે પલ્યોપમાયું છે. સ્થિતિ આ જ છે, તે અવસર્પિણીમાં સુષમા નામે બીજા આરાના કેટલાક ભાગ જતાં, અસંખ્યાતવષય તિર્યંચને આશ્રીતે છે. તેમનું આ આયુ છે, આટલા સ્વ આયુ સમાન દેવાયુ બંધકવથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં નાગકુમારમાં ઉત્પાદ છે. ત્રણ પલ્યોપમ, દેવકર આદિ અસંખ્યાતજીવિ તિર્યંચ આશ્રીને છે. • x • સંખ્યાતજીવી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યયને પૂર્વોક્તાનુસાર જાણવા. છે ઉદ્દેશો-૧૨-“પૃવીકાયિક'' છે - X - X - X - - • સૂત્ર-૮૪૬ - ભગવાન ! પૃવીકાયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરવિકથી, તિયચથી, મનુષ્યથી કે દેવથી આવીને ? ગૌતમ ! તે નૈરયિકથી નહીં પણ તિર્યંચ-મનુષ્ય-દેવથી આવીને ઉપજે છે. જે તે નિર્ણયથી આવીને ઉપજે તો શું એકેન્દ્રિયતિર્યંચથી ઈત્યાદિ. જેમ વ્યુત્ક્રાંતિ પદમાં ઉત્પાદ કહ્યો, તેમ યાવતુ જે બાદર પૃવીકાયિક એકેન્દ્રિય તિયચયોનિકથી આવીને ઉપજે તો શું પર્યાપ્તિબાદર ચાવ4 ઉપજે કે અપયપ્તિ બાદરથી ? ગૌતમ! બંને પ્રકારે યાવત ઉપજે. ભગવાન ! તે જીવો એક સમયમાં પ્રશ્ન ? ગૌતમ / પ્રતિસમય વિરહિત અસંખ્ય ઉપજે. તે સેવાd સંઘયણી, શરીરાવગાહના જઘન્યા અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ પણ તેમજ મસર ચંદ્ર સંસ્થિત, ચાર વેશ્યા, માત્ર મિશ્રાદેષ્ટિ, જ્ઞાની-બે અજ્ઞાન નિયમા, માત્ર કાય યોગી, બંને ઉપયોગવાળા, ચાર સંજ્ઞા, ચર કષાય, એક અનિન્દ્રિય, ત્રણ સમઘાત, બે વેદના, મગ નપુંસક વેદક, ક્ષિતિ-જન્યા અંતમુહd ઉત્કૃષ્ટી ર૨,૦૦૦ વર્ષ, પ્રશd-અપશd અધ્યવસાય, સ્થિતિ માફક અનુબંધ છે. ભગવન / તે પૃવીકાય ફરી પૃedીકાચિકરૂપે ઉત્પન્ન થાય તો કેટલો કાળ રહે, કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ અસંખ્ય ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ, એટલો કાળ ચાવત કરે તે જ જધન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત સ્થિતિમાં, એ પ્રમાણે પૂર્વવત્ બધું કહેવું. તે જ ઉછુટકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બને ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિમાં, બાકી પૂર્વવત યાવત અનુબંધ. માત્ર જાન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ કરે. કાલાદેશથી જઘન્ય ર૨,૦૦૦ વર્ષ ૪૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અંતમુહૂર્ણ અધિક અને ઉત્કૃષ્ટથી ૧,૭૬,૦૦૦ વર્ષ, આટલો કાળ ચાવતુ ગમનાગમન કરે. તે જ સ્વયં જઘન્યકાલ સ્થિતિક ઉપજે, તો પહેલા નમક સમાન કહેવું. મમ વેશ્યા ત્રણ, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂd, પશસ્ત અધ્યવસાન અનુબંધ સ્થિતિ મુજબ, બાકી પૂર્વવત. તે જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો ચોથા ગમનું કથન. જે ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉપજે, તો આ જ વતવ્યતા, માત્ર જન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત યાવતું ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યથી અંતમુહૂર્ત અધિક ૨૨,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૮૮,ooo વર્ષ અને ચાર અંતર્મુહૂત અધિક, આટલો કાળ રહે. તે જે સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક ઉપજે, તો ત્રીશ ગમ સમાન સંપૂર્ણ કહેવું. માત્ર સ્વયં તે સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ર૨,૦૦૦ વર્ષ તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉપજે તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અંતર્મહd. એ રીતે સાતમાં ગમ માફક ચાવતું ભવાદેશ, કાલાદેશથી જઘન્યા અંતમુહૂર્ત અધિક રર,૦૦૦ વર્ષ, ઉતકૃષ્ટી ચાર અંતમુહૂર્ણ અધિક ૮૮,ooo વઈ. - - - તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિકમાં ઉપજે તો જાણી અને ઉત્કૃષ્ટથી પણ ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિકમાં ઉપજે. અહીં સાતમા ગમની વકતવ્યતા જાણવી યાવતું ભવાદેશ, કાલાદેશથી જઘન્યા ૪૪,૦૦૦ વર્ષ, ઉતકૃષ્ટથી ૧,૭૬,૦૦૦ વર્ષ જે અકાયિક એકેન્દ્રિય નિયરિચયોનિકમાંથી ઉપજે તો શું સૂક્ષ્મ અe, ભાદર અપ• એ પ્રમાણમાં ચાર ભેદો કહેવા યાવતુ પૃવીકાયિક, ભગવન / અશ્કાયિક, જે પૃથ્વીકાચિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તો કેટલા કાળ ક્ષિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય અંતમહd સ્થિતિ, ઉત્કૃષ્ટી . ૨૨,ooo વમાં ઉપજે. એ રીતે પૃedીકાયિક ગમક સમાન નવ ગમકો કહેવા. વિશેષ આ - તિબુક બિંદુ આકારે છે, સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત-ઉત્કૃષ્ટથી 9ooo વર્ષ, એ રીતે અનબંધ પણ છે. એ રીતે ત્રણે ગમકમાં સ્થિતિ, સંવેધ પણ છે. ત્રીજ, છઠ્ઠા, સાતમા, આઠમાં, નવમાં ગમમાં સંવેધ ભવદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ. બાકીના ચાર મકમાં જમી લે ભd, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવગ્રહણ. ત્રીજી ગમમાં કાલાદેશથી જઘન્ય અંતમુહૂર્ત અધિક રર,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટથી ૧,૧૬,ooo વર્ષ કાળ રહે. - છઠ્ઠા ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહુર્ત અધિક ૨૨,ooo વઈ, ઉત્કૃષ્ટથી ૮૮,૦૦૦ વર્ષ અને ચાર અંતમુહૂર્ણ અધિક સાતમાં ગમકમાં કાલાદેશથી જન્ય અંતમુહd અધિક Booo વર્ષ, ઉત્કૃષ્ટ ૧,૧૬,ooo વર્ષ રહે. આઠમાં ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્વ અધિક 9000 વર્ષ, ઉત્કૃષ્ટ ૨૮,ooo વર્ષ અને ચાર અંતમુહિd અધિક કાળ રહે. નવમાં મકમાં ભવાદેશાથી જી . Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-/૧૮૪૬ ૪૮ બે ભવ - ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ. કાલાદેશી જી ૨૯, ooo વર્ષ, ઉત્કૃષ્ટ ૧,૧૬,૦૦૦ વર્ષ કાળ રહે. આ રીતે નવ ગમકમાં અકાય સ્થિતિ છે. જે તેઉકાયિકથી આવીને ઉપજે તો આ જ વક્તવ્યતા. વિશેષ એ કે નવે ગમકમાં ત્રણ વેશ્યાઓ, તેજસ્કાયિકનું શુચિકલા સંસ્થાન, સ્થિતિ જાણવી. બીજ ગમકમાં કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ણ અધિક ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિ - ઉત્કૃષ્ટથી ૧ર-રાગિદિવસ અધિક ૮૮,ooo વર્ષ રહે. એ પ્રમાણે સંધ ઉપયોગ કરતો કહેવો. જે વાયુકાયિકથી આવીને ઉપજે તો, વાયુકાચિકના પણ એ પ્રમાણે નવ ગમકો તેઉકાચિક માફક કહેવા. વિરોધ એ - પતાકા સંસ્થાન, સંવેધ હારો વર્ષોથી કહેવો. ત્રીજી ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતમુહૂર્વ અધિક ૨૨,૦૦૦ વર્ષ • ઉત્કૃષ્ટથી એક લાખ વર્ષ, સંવેધ ઉપયોગપૂર્વક કહેવો. જે વનસ્પતિકાયિકથી આવીને ઉપજે તો, વનસ્પતિકાયિકના અકાયિકના ગમ સમાન નવ ગમક કહેતા. વિશેષ એ - વિવિધ પ્રકારે રહેલ છે, શરીરાવાહના પહેલા અને છેલ્લા ત્રણ ગમકોમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી અતિરેક ૧ooo યોજન, મધ્યના ત્રણ ગમકમાં પૃdીકાચિક માફક છે. સંવેધ અને સ્થિતિ જાણવા. ત્રીજ ગમકમાં કાલાદેશથી જઘન્ય ૨૨,૦૦૦ વર્ષ અને અંતમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી ૧,૨૮,૦૦૦ કાળ કહેવો. સંવેધ ઉપયોગપૂર્વક કહેવો. • વિવેચન-૮૪૬ - ‘વ્યુત્ક્રાંતિ’ આદિથી સૂચિત આ છે – શું એકેન્દ્રિય તિર્યય યોનિકમાં ઉપજે ચાવત પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજે? ગૌતમ! પાંચમાં ઉપજે. ત્રીજા ગમકમાં - x - ઉત્કૃષ્ટ સ્થિતિમાં એકાદિ અસંખ્યાતા ઉપજે-ઉત્કૃષ્ટ સ્થિતિમાં અાવથી એકાદિનો ઉત્પાદ પણ સંભવે. ઉકાટ આઠ મવગ્રહણમાં - આમ જાણવું. જેમાં સંવેધ બે પક્ષ મધ્ય એકમ પક્ષે ઉત્કૃષ્ટા સ્થિતિ હોય, તેમાં ઉકર્ષથી આઠ મવગ્રહણ, બીજે અસંખ્ય ભવ થાય. તેથી આ ઉત્પત્તિ વિષય ભૂત જીવોમાં ઉત્કૃષ્ટા સ્થિતિથી ઉત્કર્ષથી આઠ ભવ. એ પ્રમાણે આગળ પણ વિચારવું. ૨૨,૦૦૦ વનિ આઠ મવથી ગુણતાં ૧,૭૬,૦૦૦ વર્ષ થાય. ચોથા ગમમાં ત્રણ લેહ્યા છે. કેમકે જઘન્ય સ્થિતિમાં દેવો ન ઉપજે માટે તેજલેશ્યા તેમાં નથી. છઠ્ઠા ગમકમાં ૮૮,૦૦૦ વર્ષ, તે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિકને ચાર ગણું કરીને ઉત્પન્નવથી ૨૨,૦૦૦ x ૪ થી થાય, ચાર અંતર્મુહૂર્ત થાય. નવમાં ગમકમાં ૨૨,૦૦૦ વર્ષને બે ભવ ગ્રહણથી ગુણતાં ૪૪,૦૦૦ વર્ષ થાય. એ પ્રમાણે પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકશી ઉત્પાદ, હવે અકાયિક કહે છે. તેના સૂમ-બાદર, પતિ-અપયત ભેદથી ચાર ભેદ કહ્યા. સંવેધ ત્રીજા, છઠ્ઠામાં ભવાદેશથી જઘન્યથી સંવેધ બઘાં ગમકમાં બે ભવ ગ્રહણરૂપ છે, ઉત્કૃષ્ટમાં તેમાં વિશેષ છે - ત્રીજા આદિમાં સૂત્રોક્ત આઠ ભવ સંવેધ લેવો. - x • x • બાકીના ચારમાં ઉત્કર્ષથી ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અસંખ્ય ભવ ગ્રહણ કેમકે એઝ પક્ષે ઉત્કૃષ્ટ સ્થિતિનો અભાવ છે. બીજા ગમકમાં કાલાદેશથી જઘન્યથી ૨૨,૦૦૦ વર્ષ છે, કેમકે પૃથ્વીકાયિકોની ઉત્પત્તિ સ્થાન રૂપની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેમાં અપ્રકાયિકની તેમાં ઉત્પત્તિથી ઔધિકપણે પણ જઘન્યકાળથી અંતર્મુહૂર્ત સ્થિતિ વધે અહીં ઉત્કૃષ્ટ સ્થિતિથી પૃથ્વીકાયિકના ચાર ભવોથી અને અકાયિકનો ઔધિકત્તમાં પણ ઉત્કૃષ્ટ કાળ ગણતાં gooછે તે બંનેને ચાર વડે ગુણતાં ૮૮,000 અને ૨૮,૦૦૦ મળીને ૧,૧૬,૦૦૦ કહ્યા. છઠ્ઠા ગમકમાં જઘન્ય સ્થિતિક ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો અંતર્મુહૂર્તને, ૨૨,૦૦૦ વર્ષને પ્રત્યેકને ચાર ભવપ્રહણની ગુણતા સુત્રોકત કાળ આવે વિશેષ એ • નવમાં ગમમાં જઘન્યથી ર૯,૦૦૦ વર્ષ અકાયિક અને પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિના મળવાથી આવે. હવે તેજસ્કાયિકથી પૃથ્વીકાયિકમાં ઉત્પાદ કહે છે - અહીં દેવોના ઉત્પાદ અભાવે તેજલેશ્યા અભાવથી ત્રણ લેશ્યા કહી. સ્થિતિ, જઘન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટી ત્રણ અહોરાત્ર. ત્રીજા ગમમાં ઔધિક તેજસ્કાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિમાં પૃથ્વીકાયમાં ઉપજે. એ એક પક્ષની ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્કર્ષથી આઠ ભવગ્રહણ, તેમાં ચાર પૃથ્વીકાયિકના ઉત્કૃષ્ટ ભવગ્રહણમાં ૮૮,૦૦૦ વર્ષ થાય, ચારેમાં તેઉકાયની ઉત્કર્ષથી ત્રણ સમિના પરિમાણથી બાર અહોરાત્ર થાય. સંવેધ - છથી નવમાં ગમમાં આઠ ભવગ્રહણ, તેમાં કાળમાન, યથાયોગ્ય લેવું. બાકીના ગમોમાં ઉત્કૃષ્ટથી અસંખ્ય ભવોનો કાળ પણ અસંખ્યાત થાય છે. હવે વાયુકાયિકમાંથી પૃથ્વીકાયમાં ઉત્પાદ - ૧૦૦૦ વર્ષ વડે સંવેધ કવો. વાયુકાયની કથિી 3000 વર્ષ સ્થિતિ કહેવી. અહીં આઠ ભવ ગ્રહણ છે, તેમાં ચાર ભવમાં ૮૮,૦૦૦ વર્ષ, બીજા ચાર ભવમાં વાયુના ૩ooo વર્ષને ચારથી ગુણતા ૧૨,૦૦૦ વર્ષ, બંને મળીને એક લાખ વર્ષ થશે. જ્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ સંભવે, ત્યાં ઉત્કર્ષથી આઠ ભવ, બીજે અસંખ્યાત. આના અનુસારે કાળ પણ કહેવો. હવે વનસ્પતિમાંથી પૃથ્વીકાયમાં ઉત્પાદ - અપકાયવત્ નવ ગમક છે. વિશેષ આ સંસ્થાના વિવિધ પ્રકારે છે. પહેલામાં ઓધિકમાં અને છેલ્લા ગમમાં ઉત્કૃષ્ટ સ્થિતિક અવગાહના - x - અંગુલનો અસંખ્યાત ભાગ મમ. સ્થિતિ ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ, એ રીતે સંવેધ પણ જાણવો. આ ગમમાં ઉત્કર્ષથી આઠ ભવ ગ્રહણ, તેમાં ચાર પૃથ્વીકાયના, ચાર વનસ્પતિકાયના, તેમાં ચાર પૃથ્વી ભવમાં ઉત્કૃષ્ટમાં ૮૮,000 વર્ષ, વનસ્પતિકાયમાં ચાર ભવમાં ૪૦,000 વર્ષ. બંનેથી ૧,૨૮,000 પ્રમાણ થશે. હવે દ્વીન્દ્રિયથી ઉત્પાદ કહે છે – સૂત્ર-૮૪૭ : જે બેઈન્દ્રિયથી ઉપજે તો શું પતા બેઈન્દ્રિયથી ઉપજે કે અપયતથી ? ગૌતમ બંનેમાંથી આવીને ઉપજે. -- ભગવાન ! જે બેઈન્દ્રિય પૃવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિવાળા પૃવીકાર્યમાં ઉપજે ? Page #32 -------------------------------------------------------------------------- ________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ૨૪/-/૧૨૮૪૩ ૪૯ ગૌતમ! જન્મથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિમાં ઉપજે. - • ભગવન ! તે જીવો એક સમયમાંe? ગૌતમ! જઘન્યથી એક, બે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત. સેવાd સંઘયણ, અવગાહના જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી ૧ર યોજન હુંડક સંસ્થાન, ત્રણ લેરયા, સમ્યગુર્દષ્ટિ અને મિયાર્દષ્ટિ, બે જ્ઞાન - બે અજ્ઞાન નિયમ, વચન અને કાયયોગી, ઉપયોગ બને, ચાર સંg, ચાર કષાય, બે ઈન્દ્રિય - જીલ્લા અને પણ, ત્રણ સમુઘાત, બાકી બધું પૃવીકાયિક મુજબ. વિશેષ એ કે સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત. ઉત્કૃષ્ટથી બાર વર્ષ, એ રીતે અનુબંધ ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી સંખ્યાતા ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ, આટલો કાળ રહે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ વતવ્યતા. તે જ ઉકૂદકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો પણ પૂવોંકત વતવ્યતા. વિશેષ એ . ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ. કાલાદેશથી જઘન્ય ર૨,૦૦૦ વર્ષ અને અંતમુહૂર્ત અધિક, ઉતકૃષ્ટ ૪૮ વર્ષ અધિક, ૮૮,ooo વર્ષ, આટલો કાળ રહે. તે જ સ્વયં જઘન્ય સ્થિતિક જન્મે. તેને પણ આ જ વક્તવ્યતા ત્રણે ગમકમાં કહેતી. વિશેષ - સાતમાં અંતર છે. શરીરવગાહના પૃવીકાયિકવ4, મણ મિશ્રાદેષ્ટિ, બે અજ્ઞાન નિયમા, માત્ર કાયયોગી, સ્થિતિ - સ્થિતિ માફક, સંવેધ. પહેલા બે ચમકમાં તે પ્રમાણે જ. બીજ ગમકમાં ભવાદેશથી તેમજ આઠ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય અંતમુહૂર્ત અધિક ૨૨,ooo વર્ષ, ઉતકૃષ્ટથી ચાર અંતમુહૂર્વ અધિક ૮૮,ooo. તે જ સ્વયં ઉત્કૃષ્ટકાલ સ્થિતિક જન્મે, આના પણ ઔધિક ગમક સમાન ત્રણ ગમકો કહેવા. માત્ર ત્રણે ગમકમાં સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ૧ર વર્ષ, એ રીતે અનુબંધ પણ છે. ભવાદેશથી જ ઘન્ય બે ભવ, ઉતકૃષ્ટથી આઠ ભવગ્રહણ. કાલાદેશથી ઉપયોગથી કહેવું ચાવતુ નવમાં ગમકમાં જઘન્યથી ૧ર વર્ષ અધિક ૨૨,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટથી ૪૮ વર્ષ અધિક ૮૮,૦૦૦ વર્ષ. આટલો કાળ રહે. જે વેઈન્દ્રિયથી આવીને ઉપજે તો આ પ્રમાણે જ નવગમકો કહેવા. વિશેષ આ • પહેલાં ત્રણ ગમકોમાં શરીરવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાણ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ, મણ ઈન્દ્રિયો, સ્થિતિ જાણી અંતર્મહત્ત અને ઉત્કૃષ્ટથી ૪૯ રાત્રિ દિવસ. બીજ ગમમાં કાલાદેશથી જઘન્યથી અંતમુહૂર્ત. અધિક રર,ooo વર્ષ - ઉત્કૃષ્ટથી ૬ અગિદિવસ અધિક ૮૮,ooo વર્ષ. મધ્યના ત્રણ ગમકો તેમજ છે. છેલ્લા ત્રણ ગમકો તેમજ છે. વિશેષ આ • સ્થિતિ જઘન્યથી ૪૯ રાત્રિદિવસ, ઉત્કૃષ્ટથી પણ તેમજ સંવેધ ઉપયોગપૂર્વક કહેવો. ચઉરિદ્રિયથી આવીને ઉપજે તો એ જ રીતે નવે ગમકો કહેવા. માત્ર [13/4] આ સ્થાનોમાં અંતર છે – શરીરવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ચાર ગાઉ, સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્વ-ઉત્કૃષ્ટ છ માસ. એ રીતે અનુબંધ, ચાર ઈન્દ્રિયો, બાકી પૂર્વવતુ યાવતુ નવમાં ગમકમાં કાલાદેશથી જઘન્ય છ માસ અધિક ૨,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ર૪-માસ અધિક ૮૮,ooo વર્ષ આટલો કાળ રહે. જે પંચેન્દ્રિય તિચિયોનિકથી આવીને ઉપજે તો શું સંજ્ઞી પંચેન્દ્રિય તિશયોનિકથી આવીને ઉપજે કે અસંજ્ઞી પંચે થી ? ગૌતમ! બંનેથી. - જે અસંજ્ઞી પંચેન્દ્રિયથી તો જલચરથી આવીને ઉપજે કે ચાવતુ અપયતાથી આવીને ઉપજે ગૌતમ પયદ્ધિાથી પણ અને અપયદ્ધિાથી પણ આવીને ઉપજે. ભગવન! અસંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક, જે પ્રતીકાચિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલો કાળ? ગૌતમ ! જઘન્યથી અંતમુહર્ત અને ઉcકૃષ્ટથી રર,ooo વર્ષ. • • ભગવન ! તે જીવો ? બેઈન્દ્રિયની ઓધિક સમાન કહેવા. માત્ર શરીરવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી ૧૦oo યોજના પંચેનિદ્રયોની સ્થિતિ, અનુબંધ જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી પૂવકોડી. બાકી પૂર્વવતુ. ભવાદેશથી જઘન્ય બે ભd, ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ, કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્વ ઉત્કૃષ્ટથી ૮૮,ooo વિિધક ચાર પૂર્વ કોડી, આટલો કાળ રહે. નવે ગમકોમાં કાયસંવેધ ભવાદેશથી જઘન્ય બે ભવગ્રહણ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ, કાલાદેશ ઉપયોગપૂર્વક કહેવો. વિશેષ આ - ત્રણ ગમકોમાં જેમ બેઈન્દ્રિયના મધયમ 4ણ ગમકો સમાન અને છેલ્લા ત્રણ ગમકોમાં પ્રથમ ત્રણ ગમક સમાન કહેવું. વિશેષ - સ્થિતિ, અનુબંધ જઘન્યથી પૂવકોડી, ઉત્કૃષ્ટથી પણ પૂર્વકોડી, બાકી પૂર્વવતુ યાવતુ નવમાં ગમકમાં જઘન્ય પૂવકોડી, ૨૨,૦૦૦ વર્ષ અધિક. ઉત્કૃષ્ટમાં ૮૮,૦૦૦ વષધિક ચાર પૂકિોડી, આટલો કાળ રહે. જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવે તો સંખ્યાત વષયુિથી કે અસંખ્યાત વષયુિથી આવે ? ગૌતમ ! સંખ્યાત વષયુિથી જ આવે. • • જે સંખ્યાત વયથી આવે તો શું જલચરથી આવે ? બાકીનું અસંવત્ કહેવું યાવતુ ભગવાન ! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે? જેમ રતનપભામાં ઉત્પન્ન થનાર સંજ્ઞીમાં કહ્યું, તેમ અહીં કહેવું. વિશેષ એ કે - અવગાહના જધન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી હજાર યોજન. બાકી પૂર્વવત્ યાવતુ કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી ૮૮,૦૦૦ વષધિક ચાર પૂવકોડી, આટલો કાળ રહે. સંવેધ, નવે નમકોમાં અસંજ્ઞી માફક સંપૂર્ણ કહેવું. તેમાં પહેલા ત્રણ અને વચલા ગણ ગમકોમાં તેમ જ, પણ આ નવમાં અંતર છે - અવગાહના - જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉતકૃષ્ટથી પણ તેમજ છે, મણ વેચા, મિથ્યાદષ્ટિ, બે અજ્ઞાન, કાયયોગી, ત્રણ સમુઘાત, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-/૧૮૪૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અંતર્મહત્ત આપશd આદધ્યવસાય, અનુબંધ સ્થિતિ માફક, બાકી પૂર્વવતુ. છેલ્લા ત્રણે ગમકમાં-પ્રથમ ગમકવતું. માત્ર સ્થિતિ, અનુબંધ, જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેથી પૂર્વ કોડી, બાકી પૂર્વવત. • વિવેચન-૮૪s : બેઈન્દ્રિયમાં બાર યોજન કહ્યું તે શંખને આશ્રીને છે. • x • સાસ્વાદના સમ્યકત્વ અપેક્ષાએ સમ્યગૃષ્ટિ પણ કહ્યા. આ વકતવ્ય ઔધિક બેઈન્દ્રિયના ૌધિક પૃથ્વીકાયિકમાં ઉત્પાની છે. - X• સંવેધમાં વિશેષથી કહે છે - નવો આદિ. આઠ ભવ ગ્રહણ, એક પક્ષના ઉત્કૃષ્ટ સ્થિતિપણાથી છે. ચાર ભવ બેઈન્દ્રિયમાં કરતા બાર વર્ષ પ્રમાણે ૪૮-વર્ષ થાય, તેની અધિકતા પૂર્વક ૮૮,૦૦૦ વર્ષ એમ ઉકૃષ્ટમાં જાણવા. બીજા ગમકમાં આ જ વક્તવ્યતા છે. • x • જઘન્ય સ્થિતિકપણે સાસ્વાદન સમ્યગ્દષ્ટિના અભાવે ‘ની રમત' કહ્યું. * * * અજ્ઞાન બે કહ્યા, - x - યોગ દ્વારમાં બે યોગ કહ્યા. • x • સ્થિતિ અંતમુહૂર્ત કહી, આ પ્રમાણે સૂગ મુજબ સાત વિશેષતા જાણવી. કાલાદેશથી - પ્રથમ ગમકમાં ઉત્કૃષ્ટ ૪૮ વર્ષાધિક ૮૮,૦૦૦ વર્ષ, બીજામાં ચાર અંતર્મુહૂર્ણ અધિક ૪૮ વર્ષ, બીજામાં સંવેધ લખ્યો છે. તેઈન્દ્રિયથી તેમનો ઉત્પાદ કહે છે - અહીં ત્રીજા ગમકમાં આઠ ભવ, તેમાં ચાર ઈન્દ્રિયભવોમાં ઉલ્કાટથી ૪૯ સમિદિવસ પ્રમાણથી ૧૯૬ સત્રિદિવસ થાય. મધ્યમના ત્રણ ગમક મધ્યમના હીન્દ્રિય ગમવત્ છે. સંવેધ પાછળના ત્રણ ગમકમાં ભવાદેશથી ઉકર્ષથી પ્રત્યેકમાં આઠ મવગ્રહણ, કાલાદેશથી પાછલા ત્રણ ગમકમાં • પહેલા અને ત્રીજા ગમમાં ઉત્કૃષ્ટથી ૯૬ રાત્રિ દિવસ અધિક ૮૮,ooo વર્ષ, બીજામાં ચાર અંતર્મુહૂર્ણ અધિક ૧૯૬ દિવસ. હવે ચઉરિન્દ્રિયમાંથી તેનો ઉત્પાદ કહે છે - અવગાહનાદિમાં બેઈન્દ્રિયતેઈન્દ્રિયની અપેક્ષાએ જે વિશેષતા છે તે કહી છે - ૪ - પંચેન્દ્રિય તિર્યંચમાંથી તેનો ઉત્પાદ કહે છે - ઉત્કર્ષથી પંચેન્દ્રિય તિર્યંચના નિરંતર આઠ ભવો થાય. એ રીતે સમાન બીજા ભવની સાથે આઠ જ ભવ થાય માટે ઉત્કૃષ્ટ આઠ ભવ કહ્યા. કાલાદેશથી પહેલા ગમમાં કાળથી સંવેધ સૂત્રમાં દશર્વિલ જ છે. બીજામાં ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વ કોટી, બીજામાં ૧૦૮૮ આદિ સૂત્રોનુસાર જાણવા. ધે સંજ્ઞી પંચેન્દ્રિયમાંથી આવીને ઉપજે તે કહે છે, સંવેધ નવે ગમોમાં જેમ અસંજ્ઞીનો છે, તેમજ નિરવશેષ અહીં કહેવો. અiી અને સંજ્ઞીનો પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનારને જઘન્યાયુ અંતમુહૂર્ત અને ઉત્કર્ષથી પૂર્વકોટી આયુ છે. 7 - પરિમાણ, સંહનાનાદિ પ્રાપ્તિ. - X - X - જે રનપભામાં ઉત્પન્ન થનાર છે, તેની જેમ મધ્યમ ગમકમાં આ જ લબ્ધિ છે. માત્ર નવ સ્થાને અંતર છે, તે સ્થાનો આ છે - અવગાહના, લેશ્યા, દૈષ્ટિ, અજ્ઞાન, યોગ, સમુઠ્ઠાત, સ્થિતિ, અધ્યવસાય, અનુબંધ. - હવે મનુષ્ય વિશે કહે છે– • સૂત્ર-૮૪૮ : જે મનુષ્યથી આવીને (પૃવીકાયિકમાં) ઉપજે તો શું સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંજ્ઞી થી ? ગૌતમ! બંનેમાંથી ઉપજે ભગવાન ! અસંજ્ઞી મનુષ્ય, જે પૃવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિથી ઉપજે? સંજ્ઞી પંચેન્દ્રિય તિચિની જઘન્ય કાળસ્થિતિના ત્રણ ગમકો કહwા, તેમ આના ઔધિક ત્રણ ગમકો પ્રમાણે જ સંપૂર્ણ કહેવા. બાકીના છ ન કહેવા. જે સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો સંખ્યાત વષયુકથી આવીને ઉપજે કે અસંખ્યાત વાયુદ્ધથી ? ગૌતમ! સંખ્યાત વષયુકથી. જે સંખ્યાત વાયુવાળાથી ઉપજે તો પર્યાપ્તાથી આવીને ઉપજે કે અપર્યાપ્તાથી ? ગૌતમ! પતિ-પયત બંનેથી.. ભગવન / સંજ્ઞી મનુષ્ય, જે પૃવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાલ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી ૨૨,ooo વર્ષ સ્થિતિકમાં. -- ભગવન ા તે જીવો ? રતનપભામાં ઉત્પન્ન થનાર જેમ કથા, તેમ ત્રણે ગમકમાં પ્રતિ કહેવી. વિશેષ આ - અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્ય ભાગ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ. સ્થિતિ જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી, એ રીતે અનુબંધ, સંવેધ, નવે ગમકમાં સંજ્ઞી પંચેન્દ્રિયવત્ છે. મધ્યમ ત્રણ ગમકમાં પતિ સંજ્ઞી પંચેન્દ્રિય માફક છે, બાકી બધું સંપૂર્ણ તેમજ કહેતું. છેલ્લા ત્રણ ગમક, ઔધિક ગમ માફક કહેવા. વિશેષ એ કે - અવગાહના જન્યા ૫oo ધન, ઉત્કૃષ્ટી-યoo ધનુષ. સ્થિતિ અને અનુબંધ જઘન્યા અને ઉત્કૃષ્ટી બંને પૂર્વ કોટી. બાકી પૂર્વવતું. માત્ર પાછલા ગમકોમાં સંખ્યાતા જ ઉપજે છે. જો દેવથી આવીને ઉપજે તો શું ભવનવાસી દેવથી આવીને ઉપજે કે વાંતર-જ્યોતિક-વૈમાનિકથી આવીને ઉપજે? ગૌતમ! ચારેશી. જે ભવનવાસી દેવશી આવીને ઉપજે તો અમુકુમાર ભવનવાસીથી આવીને ઉપજે કે ચાવત નિતકુમારથી ? ગૌતમ! દશેથી. ભગવન્જે અસુરકુમાર પૃedીકાચિકમાં ઉપજવા યોગ્ય હોય તો કેટલાં કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ - - ભગવતુ ! તે જીવો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. ભગવાન ! તે જીવોના શરીર કયા સંઘયણે છે ? ગૌતમ ! છ સંઘયણ, અસંઘયણી યાવતુ પરિણમે છે. • - ભગવાન ! તે જીવોના શરીરની અવગાહના કેટલી મોટી છે ? ગૌતમ બે ભેદે . ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે, તે જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી સાત રની, તેમાં જે ઉત્તરઐક્રિય છે, તે જઘન્યથી અંગુલનો અસંખ્ય ભાગ, ઉત્કૃષ્ટથી Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-/૧૨/૮૪૮ ૧ooo યોજન. -ભગવાન ! તે જીવોના શરીર કા આકારે છે ? ગૌતમ બે ભેદ – ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે સમચતુરસ્ય સંસ્થિત છે. જે ઉત્તરઐક્રિય છે, તે વિવિધાકારે છે. વેરા ચાર, દષ્ટિ ત્રણે, ત્રણ જ્ઞાન નિયમો - ઝણ અજ્ઞાન ભજનાઓ. યોગ ત્રણે, ઉપયોગ બંને, ચાર સંજ્ઞા, ચાર કષાય, પાંચ સમુઘાત, બંને વેદના, સ્ત્રી અને પરષ વેદ, સ્થિતિ જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી સાતિરેક સાગરોપમ, અદયવસાય અસંખ્ય-પ્રશસ્ત અને અપશસ્ત બંને. અનુબંધ સ્થિતિ મુજબ, ભવાદેશથી બે ભવ ગ્રહણ, કાલાદેશથી અંતર્મુહુર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ જઘન્યા અને ઉકૂટી રર,૦૦૦ વયધિક સાગરોમ. આ પ્રમાણે નવે ગમકો જાણવા, મણ મણના અને છેલ્લા ત્રણે ગમકોમાં અસુકુમારોની સ્થિતિ વિશેષ જાણવી, બાકી ઔધિક મુજબ પ્રાપ્તિ કાયસંવેધ ગણવો જોઈએ. બધે બે ભવગ્રહણ યાવતુ નવમાં ગમકમાં કાલાદેશથી જઘન્યા રર,ooo વષધિક સાગરોપમ, ઉત્કૃષ્ટ પણ તેમજ. જે નાગકુમાર પૃવીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય તેમાં આ જ વકતવ્યતા યાવતું ભવાદેશ. વિશેષ આ - જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી દેશોન બે પલ્યોપમ, એ રીતે અનુબંધ પણ છે કાલાદેશથી અંતમુહૂર્ત અધિક ૧૦,ooo વર્ષ, ઉત્કૃષ્ટી ર૨,ooo Guઈધિક દેશોન બે પલ્યોપમ. એ રીતે નવે ગમકો અસુરકુમારના ગમક સમાન છે. માત્ર સ્થિતિ કાલાદેશથી જાણવી. આ પ્રમાણે અનિતકુમાર પર્યન્ત આ કહેવું. જે વ્યંતરથી આવીને ઉપજે તો શું પિશાચથી આવીને કે યાવત ગંધર્વથી ? ગૌતમ! પિશાચ યાવતુ ગંધર્વ, બધાંથી ઉપજે. ભગવાન ! વ્યંતર દેવ જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તેના અસુરકુમાર સમાન નવું ગમકો કહેતા. વિશેષ આ - સ્થિતિ અને કાલાદેશે જાણવો. સ્થિતિ જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ, ઉલ્ટી પલ્યોપમ. જે જ્યોતિષ દેવોથી આવીને ઉપજે તો શું ચંદ્રવિમાનથી આવીને ઉપજે કે તારાવિમાનથી ? ગૌતમ ! તે પાંચથી. • • ભગવન્! જે જ્યોતિષ દેવ પૃવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોયo? અસુકુમારવ4 લબ્ધિ કહેતી. મધ્ય એક તોલેયા છે. ત્રણ જ્ઞાન - ત્રણ અજ્ઞાન નિયમા. સ્થિતિ - જઘન્યા પલ્યોપમનો આઠમો ભાગ. ઉકૃષ્ટી ૧ooo વર્ષ અધિક પલ્યોપમ. એ રીતે અનુબંધ. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ણ અધિક પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટી રર,ooo વાંધિક પલ્યોપમ. આ રીતે બાકીના આઠ ગમકો પણ કહેa. મક સ્થિતિ, કાલાદેશ જાણવો. જે વૈમાનિક દેવોથી આવીને ઉપજે તો શું કલ્યોગથી કે કપાતીતથી આવીને ? ગૌતમ! પોપગથી, કWાતીતથી નહીં. જે કોપમelી આવીને ઉપજે, તો શું સૌધર્મકતાથી કે વાવ ૫૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અયુતકાથી આવીને ઉપજે ગૌતમ ! સૌધર્મ અને ઈશાન કહ્યથી આવીને ઉપજે, સનતકુમારાદિ કવાથી આવીને નહીં ભગવતુ ! સૌધર્મકાથી આવીને જે પૃવીકાયિકમાં ઉત્પન્ન થતા યોગ્ય છે, તે કેટલો કાળ? જ્યોતિક ગમક માફક જાણવું. વિશેષ આ – સ્થિતિ, અનુબંધ જELજથી પલ્યોપમ - ઉત્કૃષ્ટી બે સાગરોપમ. કાલાદેશથી તમુહૂર્ત અધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટી રર,૦૦૦ વષધિક બે સાગરોપમ. એ રીતે બાકીના આઠે ગમક કહેવા. વિશેષ - સ્થિતિ અને કાલાદેશ જાણવો જોઈએ.. ભગતના ઈશાનદેવથી જે પ્રણવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય એ રીતે ઈશાનદેવથી પણ નવ ગમકો કહે. માત્ર સ્થિતિ, અનુબંધ જઘન્યથી સાતિરેક પલ્યોપમ, ઉત્કૃષ્ટી સાતિરેક બે સાગરોપમ. બાકી પૂર્વવતું. * * ભગવન ! તે એમ જ છે (૨) વાવત્ વિચરે છે. • વિવેચન-૮૪૮ - ર્વ . જેમ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના જઘન્ય સ્થિતિક ત્રણ ગમો છે. તેમજ તેના પણ ત્રણ ઔધિક ગમો અજઘન્યોત્કૃષ્ટ સ્થિતિપણાથી થાય છે. સંમૂર્ણિમ મનુષ્યોને બીજી છ ગમો ન સંભવે. હવે સંજ્ઞી મનુષ્ય આશ્રીને કહે છે - * * * અવગાહના અંગુલનો અસંખ્યય ભાગ છે, સ્થિતિ -x • અંતમુહૂર્ત છે. સંવેધ - નવે ગમોમાં જેમ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચનો કહ્યો તેમ કહેવો. • x• સ્થિતિ પ્રમાણ જઘન્ય અંતર્મુહર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટી. મધ્યમમાં જઘન્ય સ્થિતિક ત્રણ ગમમાં લબ્ધિ, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના ત્રણ ગમમાં કહી તેમ જ અહીં કહેવી •x- ઔધિક ગમમાં જ અંગુલના અસંખ્યય ભાગ રૂપ અવગાહના અને અંતર્મુહરૂપ સ્થિતિ કહી, તે અહીં ન કહેવી. હવે ‘દેવ’થી તેનો અહીં ઉત્પાદ કહે છે. “છ સંઘયણ' આદિ, અહીં યાવત શબ્દથી-અસ્થિ નહીં, શિરા નહીં, સ્નાયુ નહીં. સંઘયણ નહીં, જે ઈટ-કાંત-પ્રિયમનોજ્ઞ-મણામ પુદગલો તે તેમને શરીર રૂપે ઈત્યાદિ - X - X - ભવધારણીયની અવગાહના જેવી સ્મતા ઉત્તર વૈક્રિયની અવગાહનામાં હોતી નથી. જે ઉત્તર પૈક્રિય શરીર છે, તેમાં ઈચ્છાવશ સંસ્થાન ચાતા હોવાથી વિવિધ આકારવાનું કહ્યું છે. જે અસુરકુમાર અસંજ્ઞીથી આવીને ઉત્પન્ન થાય છે, તેમાં અપર્યાપ્તક અવસ્થામાં વિભંગના અભાવથી ત્રણ અજ્ઞાન ભજનાએ એમ કહ્યું. નન્નેof - અહીં ૧૦,૦૦૦ વર્ષ અસુરકુમારમાં, અંતમુહૂર્ત પૃથ્વીકાયિકમાં જાણવા. * * * * * સંવેધકાળ ઉત્કૃષ્ટથી સ્થિતિ મુજબ જ જાણવો, કેમકે પૃથ્વીકાયથી ઉદ્વર્તીને અસુરકુમારમાં ઉત્પાદ ના થાય. સ્થિતિ વિશેષથી કહે છે - મધ્યમ ગમકમાં જઘન્યથી અસુરકુમારોની ૧૦,ooo વર્ષ, અંત્ય ગમકોમાં સાધિક સાગરોપમ. જયોતિક દંડકમાં - અસંજ્ઞી ન ઉપજે, સંજ્ઞી પણ ઉત્પત્તિ સમયે જ સમ્યગ્દષ્ટિને મત્યાદિ ત્રણ જ્ઞાનો અને બીજાને મત્યજ્ઞાનાદિ ત્રણ અજ્ઞાનો હોય છે. * * * * * Page #35 -------------------------------------------------------------------------- ________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ $ ઉદ્દેશા-૧૭ થી ૧૯ : “બેઈક્રિયાદિ” છે ૨૪-૧૨૮૪૮ તારક દેવદેવીને આશ્રીતે પલ્યોપમનો આઠમો ભાગ સ્થિતિ કહી છે. ઉત્કૃષ્ટ સાધિક પલ્યોપમ ચંદ્રને આશ્રીને છે. વૈમાનિકથી ઉત્પાદાદિ બધું પૂર્વોક્તાનુસાર જાણવું. ઉદ્દેશા-૧૩ થી ૧૬ • “અકાય આદિ” છે = X - X — X —- X — x - • સૂત્ર-૮૪૯ થી ૮૫ર :- (અનુક્રમે ઉદ્દેશા ૧૩ થી ૧૬] [ce] ભગવદ્ ! અકાયિક કયાંથી આવીને ઉપજે છે જેમ પૃષીકાલિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ, યાવતુ ભગવપ્ના પૃવીકાવિક જીવ જે અકાયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે ગૌતમ જઘન્યથી અંતમુહd, ઉcકૃષ્ટી 9ooo વર્ષની સ્થિતિવાળામાં ઉપજે, એ રીતે પૃવીકાયિક ઉદ્દેશક સfશ કહેવું. મx સ્થિતિ, સંવેધ ાણવો બાકી પૂર્વવતુ ભગવાન ! તે ઓમ જ છે, એમ જ છે. [૮૫] ભગવત્ ! તેઉકાયિક કયાંથી આવીને ઉપજે છે ? પૃવીકાયિકના ઉદ્દેશામાં કહ્યું તેમ કહેવું. મમ સ્થિતિ અને સંવેધ જાણવા. દેવમાંથી આવી ન ઉપજે. બાકી પૂર્વવત્ ભગવદ્ ! તે એમ જ છે (૨) ૮િ૫૧] ભગવન્ ! વાયુકાલિક ક્યાંથી આવીને ઉપજે ગૌતમી તેઉકાયિક ઉદ્દેશક મુજબ જાણવું. મમ સ્થિતિ અને સંવેધ જાણી લેવા. * * * [૮૫] ભાવના વનસ્પતિકાયિક ક્યાંથી આવીને ઉપજે? પૃવીકાયિક સમાન ઉદ્દેશો કહેવો. મx વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયમાં ઉપજે ત્યારે પહેલા, બીજ, ચોથ, પાંચમાં ગમકમાં પરિમાણ આ છે • પ્રતિ સમય, નિરંતર અનંતા ઉપજે, ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી અનંતા ભવગ્રહણ. કાલાદેશાથી જઘન્ય બે અંતમુહિd, ઉત્કૃષ્ટથી અનંત કાળ રહે. બાકીના પાંચ ગમકો આઠ ભવગ્રહણવાળ તેમજ છે. મન સ્થિતિ અને સંવેધ જાણી લેવો. ભગવન્! તે એમજ છે - એમ જ છે. • વિવેચન-૮૪૬ થી ૮૫ર : ઉદ્દેશા-૧૩માં નથી લખતા. ૧૪-માં લખીએ છીએ - દેવોની ઉદ્ધતે તેઉકાયમાં ન ઉપજે. એ પ્રમાણે ૧૫-માં પણ જાણવું. ઉદ્દેશા-૧૬માં લખે છે ન આદિ દ્વારા વનસ્પતિના જ અનંતોનું ઉદ્વર્તન કહ્યું, અન્ય નહીં. બાકી બધામાં તો અસંખ્યાતવ જ છે, તેવા અનંતોનો ઉત્પાદ વનસ્પતિમાં જ * * * * * કહ્યો. અહીં પહેલા, બીજા, ચોચા, પાંચમા ગમકમાં અનુકષ્ટ સ્થિતિ ભાવથી, અનંતા ઉપજે તેમ કહ્યું. બાકી પાંચ ગમોમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ભાવતી એક કે બે આદિ કલા, તેમાં જ પહેલા, બીજા, ચોથા, પાંચમામાં અનુષ્કૃષ્ટ સ્થિતિવણી ઉકાઈની ભવાદેશની અનંત ભવગ્રહણ કહેવા. કાલાદેશથી અનંતકાળ. બાકીમાં આઠ મવગ્રહણ કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ અભાવ છે. સ્થિતિ, સંવેધની વૃત્તિ સરળ છે. • સૂત્ર-૮૫૩ થી ૫૫ - [૮૫] ભાવના બેઈન્દ્રિય જીવ ક્યાંથી આવીને ઉપજે છે વાવ4 છે ભગવન્! પૃવીકાયિક જે બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે પૂવોંકત પૃવીકાયનું કથન કહેવું ચાવતું કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાત ભવગ્રહણ એટલો કાળ રહે. એ રીતે તેમાં ચાર ગમકોમાં સંવેધ જાણવો. બાકીના પાંચ ગમકોમાં તે રીતે જ આઠ ભવો છે . • એ રીતે યાવ4 ચઉરિન્દ્રિય સુધી ચામાં સંખ્યાત ભવો, પાંચમાં આઠ ભલો છે. પંચેન્દ્રિય તિચિ યોનિક અને મનુષ્યોમાં તે રીતે આઠ ભવો છે. દેવો અવીન બેઈન્દ્રિયોમાં ન ઉપજે. સ્થિતિ અને સંવેધ ગણી લેવો. • • ભગવંતુ તે એમ જ છે ( [૮૫] ભગવદ્ ! ઈન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે તેઈન્દ્રિયો, બેઈદ્રિયના ઉદ્દેશ માફક કહેવા. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો. તેઉકાય સાથે તૃતીયગમમાં ઉત્કૃષ્ટ ૨૦૮ રાબિદિવસ અને બેઈનિદ્રય સાથે તૃતીય ગમમાં ઉત્કૃષ્ટથી ૧૬ રાત્રિ-દિવસ અધિક ૪૮ વર્ષ થાય. વેઈન્દ્રિયો સાથે બીજ ગમમાં ઉત્કૃષ્ટ ૩૨ સમિદિવસ થાય. આ પ્રમાણે સંજ્ઞી મનુષ્ય સુધી સબ જાણવું. - - ભગવત્ ! તે એમ જ છે . ઓમ જ છે.. [૮૫] ભગવત્ ! ચતુરિન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? જેમ તેઈન્દ્રિયના ઉદ્દેશક કો તેમ જ ચતુરિન્દ્રિયને પણ કહેવા. વિશેષ એ કે • સ્થિતિ અને સંવેધ જાણી લેવા. • • ભગવત્ ! તે એમ જ છે (૨). • વિવેચન-૮૫૩ થી ૮૫૫ : જે પૃથ્વીકાયિકની પૃથ્વીમાયિકમાં ઉત્પતિ તે લબ્ધિ, પૂર્વોક્ત બેઈન્દ્રિયોમાં પણ તે જ છે. તે જ ચાર ગમકોમાં પહેલા-બીજી-ચોથા-પાંચમાં લક્ષણરૂપ અને બાકીના પાંય તૃતીય આદિ. જે રીતે પૃવીકાયિક સાથે બેઈન્દ્રિયનો સંવેધ કહ્યો, તેમજ અપુ, તેઉં, વાયુ, વનસ્પતિ, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયો સાથે સંવેધ કહેવો. પૂર્વોક્ત ચાર ગમકોમાં ભવાદેશથી સંખ્યાત ભવો, બાકી પાંચમાં આઠ ભવ. કાલાદેશથી જે જેની સ્થિતિ, તેના સંયોજનથી સંવેધ કહેવો. પંચેજ્યિ તિર્યંચ અને મનુષ્યો સાથે બેઈન્દ્રિયનો તે જ રીતે બધા ગમોમાં આઠ ભવો કહેવા. [શતક-રજનો ઉદ્દેશો-૧૭ પૂર્ણ થયો) હવે ૧૮મો - સ્થિતિ તેઈન્દ્રિયોમાં ઉત્પન્ન થનારૂં પૃથ્વી આદિનું આયુ, સંવેધ- તેઈન્દ્રિયમાં ઉત્પન્ન થનાર પૃથ્વી આદિ અને વેઈન્દ્રિયોની સ્થિતિનો સંયોગ. તેઉકાય સામે તેઈન્દ્રિયોના સ્થિતિ સંવેધ ૨૦૮ સમિદિવસો કઈ રીતે? ઔધિક તેઉકાયિકનો ચાર ભવોમાં ઉકર્ષથી ત્રણ અહોરમ માનવથી બાર મોસમ, ઉકૃષ્ટ સ્થિતિમાં તેઈન્દ્રિયતા ઉત્કૃષ્ટ ચાર ભવમાં ૪ત્તા પ્રમાણથી ૧૯૬ સમિદિવસના સંયોગથી ર૦૮ થાય. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-/૧૭ થી ૧૯/૮૫૩ થી ૮૫૫ ૫૩ બેઈન્દ્રિયનું ઉત્કૃષ્ટ ૧ર-વર્ષ પ્રમાણ, તેથી ચાર ભવોમાં ૪૮ વર્ષ થાય. તેઈન્દ્રિયના ભવમાં ઉત્કૃષ્ટ-૪૯ સત્રિ-દિવસનું પ્રમાણ છે. ચાર ભવોમાં તે ૧૯૬ દિવસ થાય છે. તે બંનેનો સંયોગ કરવો. તેઈન્દ્રિયના ભવોમાં ઉત્કૃષ્ટ-૪૯ અહોરાત્ર, આઠ ભવમાં ૩૯૨ થાય. એ રીતે બધે જાણવું. આ રીતે ચતુરિન્દ્રિયથી મનુષ્યપર્યન્ત સાથે તેઈન્દ્રિયના બીજા ગમનો સંવેધ કQો તેમ સૂચવ્યું. * * * * * ઈત્યાદિ. પહેલો આદિ ચાર ગમનો સંવેધ તો ભવાદેશથી ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ ગ્રહણ રૂપ છે, કાલાદેશથી તે સંખ્યાત કાળરૂપ છે. [ઉદ્દેશ-૧૮, ૧૯માં કંઈ લખેલ નથી.] ફ્રિ ઉદ્દેશ-૨૦-“તિર્યંચ પંચેન્દ્રિય” {} – X - X - X - X - X – • સૂત્ર-૮૫૬ - ભગવન્! પંચેન્દ્રિયતિચિયોનિક, કયાંથી આવીને ઉપજે છે ? શું નૈરયિકથી યાવતુ દેવથી આવીને ઉપજે ગૌતમ! ચારેથી આવીને ઉપજે. જે નૈરયિકથી આવીને ઉપજે તો શું રનમભા સાવ અધઃસપ્તમી પૃedી નૈરવિકથી આવીને ઉપજે ? ગૌતમ! સાતે નફથી આવીને ભગવદ્ ! રનપભા પૃથ્વી નૈરયિક, જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજવાને યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પૂર્વ કોડી આયુવાળામાં ઉપજે. ભાવના તે જીવો એક સમયમાં કેટલા ઉપજે અસુકુમારની વક્તવ્યતા મુજબ કહેવું. વિશેષ એ કે - સંઘયણમાં અનિષ્ટ, અકાંત યાવતુ ૫ગલો પરિણમે છે. અવગાહના બે ભેદે - ભવધારણીય, ઉત્તરāક્રિય. તેમાં જે ભવધારણીય છે, તે જઘન્ય ગુલનો અસંખ્યાતમો ભાગ, ઉકૃષ્ટ સાત ધનુષ, ત્રણ રસ્તની, છ અંગુલ છે. તેમાં જે ઉત્તરવૈક્રિય છે, તે જઘન્યા અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી ૧૫-ધનુષ, અઢીરની છે. ભાવના જીવોના શરીરો ક્યાં આકારે છે ? ગૌતમ! તે બે ભેદે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે કે હુંડક સંસ્થિત છે. જે ઉત્તરઐક્રિય છે, તે પણ હુંડક સંસ્થાને છે. તેમને એક કાપોતલેશ્યા, ચાર સમુદ્ધાત, મમ નપુંસકવેદ, સ્થિતિ - જદન્યા ૧૦,વર્ષ, ઉતકૃષ્ટથી સાગરોપમ છે, અનુબંધ એમ જ છે. બાકી પૂર્વવતુ. ભવાદેશથી જEાન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ છે. કાલાદેશથી જઘન્યા તમુહૂર્ત અધિક ૧૦,ooo વર્ષ. ઉત્કૃષ્ટી ચાર પૂવકોડી અધિક ચાર સાગરોપમ છે - આટલો કાળ રહે.. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ણ સ્થિતિમાં ઉત્પન્ન થાય. બાકી પૂર્વવત. વિશેષ આ • કાલાદેશથી જઘન્યા પૂર્વવત, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ણ અધિક ચાર સાગરોપમ આટલો ૫૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ કાળ રહે. એ રીતે બાકીના સાતે ગમકો જે રીતે નૈરયિક ઉદ્દેશકમાં સંજ્ઞી પંચેન્દ્રિય સાથે નૈરયિકો છે તે મુજબ કહેતા. મધ્યમ ત્રણ ગમકો અને છેલ્લા ત્રણ ગમકોમાં સ્થિતિમાં વિશેષતા છે. બાકી પૂર્વવત બધે જ સ્થિતિ અને સંવેધા જાણી લેવા. ભગવદ્ ! શર્કાપભા પૃeતી નૈરસિક? જેમ રતનપભામાં નવ ગમકો કહ્યા, તેમ અહીં પણ કહેવા. માત્ર શરીરવગાહના અવગાહના સંસ્થાન પદ મુજબ કહેવી. ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન નિયમા. સ્થિતિ, અનુબંધ પૂર્વે કહા છે. એ રીતે નવે નમક ઉપયોગપૂર્વક કહેવા. એ રીતે છઠી પૃવી સુધી કહેતું. વિશેષ એ કે - અવગાહના, વેશ્યા, સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણવા. ભગવન્! ધસપ્તમી પૃedીર્નરયિકo? એ રીતે નવ ગમો કહેવત. વિશેષ - અવગાહના, સ્થિતિ, અનુબંધ જાણી લેવા. સંવેધ - ભવાદેશથી બે ભવ, ઉત્કૃષ્ટથી છ વિગ્રહણ. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ણ અધિક રરસાગરોપમ, ઉતકૃષ્ટી પ્રણ પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ. પહેલા છ એ ગમકમાં જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટી છ ભવ ગ્રહણ, છેલ્લા ત્રણ ગમકોમાં જઘન્ય બે ભવ, ઉતકૃષ્ટા ચાર ભવગ્રહણ.. નવે ગમકોમાં લબ્ધિ પ્રથમ ગમક મુજબ છે. વિશેષ એ કે – સ્થિતિ વિરોષ છે. કાલાદેશથી બીજ ગમકમાં જઘન્યથી અંતર્મુહૂર્ણ અધિક રસાગરોપમ, ઉત્કૃષ્ટી અંતમુહૂર્ણ અધિક ૬૬સાગરોપમ આટલો કાળ રહે. બીજ ગમકમાં જાન્યથી પૂવકોડી અધિક ૨૨-સાગરોપમ, ઉકૃષ્ટથી ત્રણ પૂર્વ કોડી અધિક ૬૬-સાગરોપમ. પાંચમાં ગમકમાં જઘન્યા પૂર્વવત, ઉત્કૃષ્ટી ત્રણ અંતમુહૂર્ત અધિક ૬૬-સાગરોપમ, છઠ્ઠા ગમકમાં જઘન્યા પૂવકોડી અધિક રર-સાગરોપમ ઉત્કૃષ્ટી ત્રણ પૂર્વકટી અધિક ૬૬-સાગરોપમ. સાતમાં ગમકમાં જઘન્યા અંતર્મુહૂર્ત અધિક 33-સાગરોપમ, ઉત્કૃષ્ટી બે પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ આઠમાં ગમકમાં જઘન્યા તમુહૂર્ત અધિક 33-સાગરોપમ, ઉત્કૃષ્ટી બે અંતર્મહત્ત અધિક ૬૬સાગરોપમ. નવમાં ગમકમાં જઘન્યા પૂવકોડી અધિક 33-સાગરોપમ, ઉત્કૃષ્ટી બે પૂવકોડી અધિક ૬૬-સાગરોપમ છે. જે તિયાયોનિકથી આવીને ઉત્પન્ન થાય તો શું એન્દ્રિયoથી આવીને ઉત્પન્ન થાય ? ઉપપદ પૃedીકાયિક ઉદ્દેશકવર્તી કહેવો યાવ4 ભગવદ્ ! જે પૃથવીકાયિક પંચેન્દ્રિય નિયંચિયોનિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યા અંતર્મહત્ત સ્થિતિમાં, ઉત્કૃષ્ટી પૂર્વ કોડી આયવાળામાં ઉપજે. • • ભગવન્! તે જીવો એ રીતે પરિમાણાદિ અનુબંધ પર્યન્ત જેમ પોતાના સ્વાસ્થાનમાં વકતવ્યતા છે, તે બધી પંચેન્દ્રિય તિચિયોનિકમાં પણ ઉત્પણ થનારની કહેવી. વિશેષ એ કે નવે ગમકોમાં પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટમાં સંખ્યાત, અસંખ્યાતમાં ઉપજે છે. ભવાદેશથી નવે ગમકોમાં જાન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ. બાકી પૂર્વવતું. કાલાદેશથી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪|-|૨૦/૮૫૬ બંને સ્થિતિ કરવી. જો અકાયથી આવીને ઉપજે તો એ પ્રમાણે અમુકાય પણ જાણવું. - - આ પ્રમાણે સાવત્ ચતુરિન્દ્રિયનો ઉપપાત્ કહેવો. વિશેષ એ કે - બધે જ પોતપોતાની લબ્ધિ કહેવી. નવે ગમકોમાં ભવાદેશથી જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ. કાલાદેશથી બંને સ્થિતિ બધામાં કરવી. જેમ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારની લબ્ધિ તેમજ સર્વત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો. ЧЕ જો પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી ઉપજે કે અસંગી થી ? ગૌતમ ! આ બંને ભેદો પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનારની માફક યાવત્ હે ભગવન્ ! અસંી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે પંચેન્દ્રિય તિચિયોનિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી, પલ્યોપમનો અસંખ્યાત ભાગ સ્થિતિમાં. - ૪ - બાકી જેમ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીને સંપૂર્ણ તેમજ કહેવું યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્યા બે અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પૂર્વકોડી પૃથકત્વ અધિક કાળ રહે. બીજા ગમકમાં આ જ લબ્ધિ છે વિશેષ આ . કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોડી. તે જ ઉત્કૃષ્ટ કાલ સ્થિતિકમાં ઉપજે તો જઘન્યા પોપમના અસંખ્ય ભાગ, ઉત્કૃષ્ટ પણ તેમજ ઉપજે, ભગવન્ ! તે જીવો એ પ્રમાણે જે રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીને તેમજ સંપૂર્ણ કહેવા યાવત્ કાલાદેશ. વિશેષ એ - પરિમાણમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટા સંખ્યાતી ઉત્પન્ન થાય. બાકી પૂર્વવત્. તે જ પોતાની જઘન્ય કાલ સ્થિતિક, જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. ભગવન્ ! તે જીવો. બાકી બધું જેમ આ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારને મધ્યના ત્રણ ગમકમાં છે, તેમ અહીં પણ મધ્યમ ત્રણ ગમકોમાં કહેવું યાવત્ અનુબંધ. ભવાદેશથી જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ. કાલાદેશથી જન્મ્યા બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ચાર આંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વ કોડી. તે જ ઘન્યકાલ સ્થિતિમાં ઉત્પન્ન હોય, આ જ વક્તવ્યતા. વિશેષ એ કે - કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ આઠ આંતર્મુહૂ. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિકમાં ઉત્પન્ન જઘન્ય પૂર્વ કોડી આયુષ્કમાં, ઉત્કૃષ્ટથી પણ તેમજ ઉપજે. આ જ વતવ્યતા છે. વિશેષ એ કે - કાલાદેશથી જાણી લેવું. તે જ પોતાની ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મે, તો સંપૂર્ણ પ્રથમ ગમક વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે - સ્થિતિ, જઘન્ય પૂર્વકોડી ઉત્કૃષ્ટ પણ પૂર્વકોડી. બાકી પૂર્વવત્. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી -- ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ૬૦ પૂર્વકોડી પૃથક્ક્ત્વ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉપજે તો આ જ વક્તવ્યતા, જેમ સાતમાં ગમકમાં છે. માત્ર કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક પૂર્વ કોડી, ઉત્કૃષ્ટથી ચાર આંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વ કોડી. તે જ ઉત્કૃષ્ટ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. એ પ્રમાણે મ રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીના નવ ગમક છે, તેમ સંપૂર્ણ કહેવા યાવત્ કાલાદેશ. વિશેષ એ કે – પરિમાણ જેમ આના જ ત્રીજા ગમમાં છે તેમ. જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુ કે અસંખ્યાત ? ગૌતમ ! સંખ્યાત અસંખ્યાત નહીં. જો સંખ્યાત યાવત્ શું પર્યાપ્ત સંખ્યાત કે અસંખ્યાતમાં? બંનેમાં ઉપજે, સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક જે પંચેન્દ્રિય તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્ ! તે બાકીનું જેમ આના સંજ્ઞીના રપભામાં ઉત્પન્ન થનાર પહેલા ગમક માફક કહેવું. માત્ર અવગાહના જન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી ૧૦૦૦ યોજન, બાકી પૂર્વવત્ ચાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્યથી બે આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી પૃથકત્વ અધિક કાળ રહે. --- તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, આ જ વક્તવ્યતા, વિશેષ એ કે – કાલાદેશથી જઘન્યથી બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અને ચાર આંતર્મુહૂર્ત અધિક છે. - તે જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં - જઘન્ય ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટ પણ તે જ છે. આ જ વક્તવ્યતા છે. વિશેષ એ કે પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય. અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન. બાકી પૂર્વવત્ યાવત્ અનુબંધ. ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી અધિક. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક જન્મે તો જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુવાળામાં જન્મે, લબ્ધિ - આના સંજ્ઞી પંચેન્દ્રિયના પૃથ્વીકાયિકના ઉત્પન્ન થનારના મધ્યમ ત્રણ ગમકમાં છે તેમ અહીં પણ મધ્યના ત્રણ ગમકોમાં કહેતી. સંવેધ અસંજ્ઞી મધ્યમ ત્રણ ગમકમાં છે. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાલ સ્થિતિકમાં જન્મે તો પ્રથમ ગમક મુજબ કહેવું. વિશેષ આ - સ્થિતિ, અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોડી. કાલાદેશથી જઘન્યા તમુહૂર્ત અધિક પૂર્વકોડી. ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી પૃથકત્વ અધિક તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ વક્તવ્યતા. માત્ર Page #38 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ૨૪/-/૨૦/૮૫૬ કાલાદેશથી જઘન્યા પૂર્વકોડી અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી ચાર અંતમુહૂર્ત અધિક ચાર પૂર્વ કોડી. તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બને પલ્યોપમ સ્થિતિ, બાકી પૂર્વવત. માત્ર પરિમાણ, અવગાહના આના ત્રીજ ગમક મુજબ છે. ભવાદેશથી બે ભવ ગ્રહણ. કાલાદેશથી જઘન્યા પૂવકોડી અધિક ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી પણ તેમજ રહે. જે મનુષ્યમાં ઉત્પન્ન થાય તો શું સંજ્ઞીમાં કે અસંજ્ઞીમાં ગૌતમ બંનેમાં. ભગવાન ! સંજ્ઞીમનુષ્ય જે પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ ! જઘન્ય અંતમુહૂd, ઉતકૃષ્ટ પૂવકોડી અસુવાળામાં ઉપજે. લધિ-ત્રણે ગમકોમાં પૃવીકાયિકમાં ઉત્પન્ન થનારની માફક છે. સંવેધ - અહીં અસંજ્ઞી પંચેન્દ્રિયના મદથમ ત્રણ ગમક મુજબ સંપૂર્ણ કહેવો. - જે સંજ્ઞી મનુષ્યમાં ઉપજે તો શું સંખ્યાત વષયિકમાં ઉપજે કે અસંખ્યાત વષયુકમાં ? ગૌતમ સંખ્યાતમાં, અસંખ્યાતમાં નહીં જે સંખ્યાત વષયુિવાળામાં ઉપજે તો શું પતિ કે અપયતિામાં? ગૌતમ બંનેમાં. • • ભગવત્ ! સંજ્ઞી મનુષ્ય, જે પંચેન્દ્રિય તિચિમાં ઉપજવાને યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન ! તે લબ્ધિ, અહીંના સંજ્ઞી મનુષ્યના પૃવીકાયિકમાં ઉત્પન્ન થનાર પ્રથમ ગમક મુજબ ચાવતું ભવાદેશ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂd, ઉત્કૃષ્ટા યૂવકોડી અધિક ત્રણ પલ્યોપમ. તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉત્પન્ન થાય તો આ જ વકતવ્યતા છે. મધ્ય કાલાદેશથી જન્મ લે અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ ચાર અંતમુહૂર્વ અધિક ચાર યુવકોડી છે. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. માત્ર અવગાહના જન્યથી અંગુલ પૃથકત્ત, ઉત્કૃષ્ટથી પoo ધનુષ, સ્થિતિ જઘન્ય માસ પૃથકવ, ઉત્કૃષ્ટ પૂર્વ કોડી. એ પ્રમાણે અનુબંધ પણ છે. ભવાદેશથી બે ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય માસ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ, ઉકૃષ્ટથી પૂવકોડી અધિક ગણ પલ્યોપમ, આટલો કાળ રહે. તે જ સ્વયં જઘન્ય કાળ સ્થિતિક જન્મ, જેમ સંજ્ઞી પંચેન્દ્રિય તિચિ યોનિકના પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થનારના મધ્યમ ત્રણ ગમકમાં વકતવ્યતા કહી, તે જ અહીં મધ્યમ ત્રણ ગમકમાં કહેતી. વિશેષ આ • પરિમાણઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે, બાકી પૂર્વવતુ. - તે સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મે, બધી વકતવ્યતા પહેલા ગમ મુજબ કહેવી. માત્ર અવગાહન-જધન્ય અને ઉત્કૃષ્ટ-voo fીનુષ ક્ષિતિ, અનુબંધ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂવકોડી. બાકી તેમજ યાવત ભવાદેશ. કાલાદેશથી જઘન્ય અંતમુહૂર્ણ અધિક પૂવકોડી, ઉત્કૃષ્ટ પૂર્વકડી પૃથકવ અધિક ત્રણ પલ્યોપમઆટલો કાળ રહે. તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉત્પન્ન હોય, આ જ વકતવ્યતા. વિશેષ આ • કાલાદેશથી જઘન્યા અંતમુહૂર્વ અધિક પૂવકોડી, ઉત્કૃષ્ટી ચાર અંતમુહૂર્ત અધિક ચાર પૂવકોડી કાળ રહે. તે જ ઉત્કૃષ્ટ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, આ જ લબ્ધિ સાતમા ગમક મુજબ છે. ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યા પૂવકોડી અધિક ત્રણ પલ્યોપમ, ઉતકૃષ્ટથી પણ આ જ કાળ. ગમનાગમન કરે. જે દેવમાંથી આવીને ઉપજે તો શું ભવનવાસી દેવથી કે વ્યંતર, જ્યોતિક, વૈમાનિક દેવથી ઉપજે? ગૌતમ! ચારેથી ઉપજે. જે ભવનવાસીથી આવીને ઉપજે તો શું અસુરકુમારથી કે ચાવત્ સ્વનિતકુમારથી આવીને ઉપજે? ગૌતમ! દશમાંથી આવીને ઉપજે. ભગવાન ! જે અસુકુમાર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યા અંતર્મહત્ત, ઉત્કૃષ્ટી પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. - - અસુરકુમારોની લબ્ધિ નવે ગમકોમાં, પૃવીકાયિકમાં ઉત્પન્ન થનારની માફક કહેવી. એ રીતે યાવત્ ઈશાન દેવની લબ્ધિ કહેવી. ભવાદેશથી સર્વત્ર આઠ ભવગ્રહણ ઉતકૃષ્ટથી, જઘન્યથી બે ભવસ્થિતિ, સંવેધ સબ જાણી લેવો. ભગવાન ! જે નાગકુમાર પંચેતિયચમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો આ જ વકતવ્યા. વિશેષ એ કે • સ્થિતિ, સંવેધ જાણી લેવા યાવત સ્વનિતકુમાર સુધી આમ કહેવું. જે વ્યંતરમાં ઉપજે તો શું પિશાચમાં ? પૂર્વવત ચાવત હે ભગવાન ! જે વ્યંતર પંચેન્દ્રિય તિચિમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય ? પૂર્વવત જ માબ સ્થિતિ અને સંવૈધ જાણી લેવી. જે જ્યોતિકમાં ઉપજે? તેમ જ જાણવું. ચાવતુ જે જ્યોતિષુ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, આ જ વકતવ્યતા કહેવી જે પૃવીકારિક ઉદ્દેશમાં કહી, નવે ગમકમાં આઠ મવગ્રહણ, કાલાદેશથી જELજા અંતર્મુહૂર્ત અધિક આઠ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂવકોડી ચાર લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ કાળ રહે. એ રીતે નવે ગમકમાં સ્થિતિ અને સંવેધ જાણી લેવો. જે વૈમાનિક દેવમાં ઉપજે તો શું કોપકથી કે ક@ાતીત? ગૌતમ! કોપક વૈમાનિકથી આવીને ઉપજે, કWાતીતથી નહીં. જે કલ્પોપકથી ચાવતુ સહસ્રર કથોપક વૈમાનિક દેવથી આવીને ઉપજે, પણ આનર્ત યાવતુ ટ્યુત કલ્યોપકથી આવીને નહીં. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-/૨૦/૮૫૬ ભગવન્! સૌધર્મ દેd, જે પંચેન્દ્રિય તિચિમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂd, ઉતકૃષ્ટ પૂવકોટી આયુમાં, બાકી નવે ગમકોમાં પૃવીકાયિક ઉદ્દેશક મુજબ જાણવું. વિશેષ આ - નવ ગમકમાં જઘન્ય બે ભવ, ઉતકૃષ્ટ આઠ ભવગ્રહણ, સ્થિતિ અને કલાદેશ જાણી લેવો. એ રીતે ઈશાન દેવમાં પણ કહેતું. એ રીતે આ ક્રમથી બાકીના ચાવતુ સહસાર દેવોનો ઉતપાદ કહેવો. માત્ર અવગાહના, “અવગાહના સંસ્થાન” પદ મુજબ કહેવી, વેશ્યા સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકમાં એક જ પsnલેરા, પછીનાને એક જ શુકલતેશ્યા, વેદમાં રુરી, પુરુષવેદક, આયુ, અનુબંધ સ્થિતિપદ મુજબ. બાકીનું ઈશાનક મુજબ. કાય સંવેધ ગણી લેવો. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. વિવેચન-૮૫૬ : નાટકોમાં અસંખ્યાત વર્ષાયુક ન ઉપજે, તેથી ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુ કહ્યું. પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર અસુકુમારોની જે વક્તવ્યતા - પરિમાણાદિ પૂર્વે કહ્યા, તે જ અહીં નાકોના પંચેન્દ્રિયતિર્યંચમાં ઉત્પન્ન થનારના કહેવા. * * * ઉત્પત્તિ સમયાશ્રીને “જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ” એમ કહ્યું. ઉત્કૃષ્ટ સાત ધનુષ તે ૧૩માં પ્રતર આશ્રીને છે. પહેલા પ્રસ્તાદિમાં આ પ્રમાણે - (૧) રની, (૨) ત્રણ હાથ, પછી પ્રત્યેકમાં સાડા છપન અંગલની વૃદ્ધિ કહેવી. • • ભવધારણીય અવગાહનામાં ઉત્કૃષ્ટ અવગાહના સૂરમાં કહી, તેનાથી બમણી-૧૫ ઘનુ ઉત્તર વૈક્રિયની જાણવી. • x - દૃષ્ટિ આદિ, અસુરકુમારોની માફક કહેવી. - x • બાકી ૌધિક પહેલા ગમ મુજબ છે. આ રીતે બાકીના સાતે ગમો કહેવા. * આ રીતે નારકોની જેવી જઘન્યાદિ સ્થિતિ પહેલા ત્રણ ગમકમાં કહી, તેવી જ મધ્ય અને છેલ્લામાં હોય ? જેમ નૈયિક ઉદ્દેશકમાં પહેલા સંજ્ઞી પંચે તિર્યંચ સાથે નારકોનું વચલા અને છેલ્લા ત્રણ ગમકોમાં સ્થિતિ વૈવિધ્ય છે, તેમ અહીં પણ કહેવું. - શરીરવગાહના પ્રજ્ઞાપના પદ-૨૧-મુજબ છે. - x •x - બીજી આદિ નકમાં સંજ્ઞી જ ઉપજે, માટે ત્રણ જ્ઞાન-ત્રણ અજ્ઞાન નિયમા હોય છે. ૬૬-સાગરોપમ, આ ભવોના કાળનું બહત્વ કહ્યું છે, તે જઘન્ય સ્થિતિક તારકોને હોય છે. ૨૨-સાગરોપમાયુ નાક થઈને, પંચેન્દ્રિય તિર્યંચમાં પૂર્વ કોટી આયુએ જન્મી, ત્રણ વારે ૬૬-સાગરોપમ અને ત્રણ પૂર્વકોટી થાય. જો 33-સાગરોપમનો ઉત્કૃષ્ટ સ્થિતિક નાક થઈને પૂર્વમોટી આયુ પંચે માં જન્મે તો બે વખતમાં ૬૬-સાગરોપમ અને બે પૂર્વકોટી થાય. હવે તિર્યચયોનિકથી તેનો ઉત્પાદ કહે છે - પૃવીકાયિકમાં ઉત્પન્ન થનાની જે વકતવતા કહી, તે જ અહીં પણ કહેવી. માત્ર પરિમાણ દ્વારમાં પ્રતિસમય અસંખ્યાતા ઉપજે તેમ કહ્યું. અહીં તે એકાદિ કહેવા. પૃથ્વીકાયિકથી પૃથ્વી ઉત્પન્ન થનારને સંવેધ દ્વારમાં પહેલા, બીજા, ચોથા, પાંચમાં ગમમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાત ભવગ્રહણ, બાકીનામાં આઠ, અહીં નવે ગમકમાં આઠ. કાલાદેશથી સંવેધ પૃથ્વીકાયિકના અને સંજ્ઞી પંચેન્દ્રિયની સ્થિતિથી કહેવો. - ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ X - X - એ રીતે બધે સંવેધ જાણવો. અકાયિકથી ચઉરિદ્રિય સુધી ઉદ્વર્તીને બધે જ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પાદ છે. અકાયાદિની લબ્ધિ, પરિમાણાદિ કહેવા, જે પૂર્વ સૂત્રોથી જાણવા. હવે તેને સ્પષ્ટ કરે છે - જેમ પૃથ્વીકાયિકથી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થનાર જીવોની લબ્ધિ કહી, તેમજ અપકાયાદિની કહેવી. અસંજ્ઞીથી પંચે તિર્યંચ ઉત્પાદાધિકારમાં - પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિ દ્વારા અસંજ્ઞી પંચેન્દ્રિયોનો અસંખ્યાત વર્ષાયુક પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પત્તિ કહી. - x • પૃવીકાયિકોમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીનો પૃથ્વીકાયિક ઉદ્દેશકમાં કહ્યા મુજબ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થનારને કહેવા. પૂર્વ કોટી આયુક સંજ્ઞી પૂર્વ કોટી આયુક પંચેન્દ્રિય તિર્યંચમાં ઉતપન્ન થાય, એમ સાત ભવગ્રહણમાં સાત પૂર્વકોટી, આઠમામાં યુગલિક તિર્યંચમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ પ્રમાણાયુકમાં ઉપજે. બીજા ગમકમાં - સંપાત કહ્યા, કેમકે અસંખ્યાતનો અભાવ છે. - - ચોથા ગમકમાં પૂર્વકોડી આયુકમાં ઉત્કૃષ્ટથી ઉપજે કહ્યું, કેમકે જઘન્ય આયુ સંડ્રી સંખ્યાતાયુકમાં જ ઉપજે. - X - X - X • હવે સંજ્ઞી પંચેન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પાદ કહે છે – ૩વશેષ - પરિમાણાદિ. તેમાં અવગાહના સાત ધનુષ આદિ કહી, અહીં ઉકર્ષથી ૧૦૦૦ યોજન માન છે, તે મસ્યાદિને આશ્રીને છે. • x • x • લબ્ધિ આ સૂત્રાનુસાર જાણવી. સંવેધ - x • ભવાદેશથી જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ. કાલાદેશથી જઘન્યથી બે અંતર્મુહૂર્ત, ઉત્કર્ષથી ચાર અંતર્મુહd અધિક ચાર પૂર્વકોટી. આ જઘન્યસ્થિતિક ઔધિકોમાં અહીં સંવેધ છે. * * * * * નવમાં ગમકમાં - તેમાં પરિમાણ ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે, અવગાહનીઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન. -- હવે મનુષ્યથી ઉપપાત કહે છે - લબ્ધિ-પરિમાણાદિ. અસંજ્ઞી મનુષ્યને ત્રણે ગમકમાં આધમાં - x • જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ એક સ્થિતિપણાથી અંતર્મુહર્તસ્થિતિ કહી. - x • અસંખ્યાત વષયક મનુષ્યો દેવોમાં જ ઉત્પન્ન થાય, તિર્યંચમાં નહીં. તેથી નો અર્થ નથીસાણfહતો એમ સૂત્રમાં કહ્યું. તે સંજ્ઞીમનુષ્યની યથા તે સંજ્ઞી મનુષ્યના પૃવીકાયિકમાં ઉત્પન્ન થનારની પહેલા ગમમાં કહી છે, તે જ પરિમાણથી જઘન્યથી એક, કે બે અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા જ ઉપજે, કેમકે સ્વભાવથી પણ સંજ્ઞી મનુષ્યો સંખ્યાતા જ છે. તથા છે. સંઘયણી, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ, અવગાહના, છ સંસ્થાન, છ લેયા, ત્રણ દષ્ટિ, ભજનામાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન, ગણે યોગ, બે ઉપયોગ, ચાર સંજ્ઞા, ચાર કષાય, પાંચ ઈન્દ્રિય, છ સમુઠ્ઠાત, બંને વેદના, ત્રણે વેદ, જઘન્યથી અંતમુહૂર્ત સ્થિતિ, ઉત્કૃષ્ટથી પૂવકોટી આયુ, બંને અધ્યવસાય, સ્થિતિ સમાન અનુબંધ. ઈત્યાદિ - ૪ - બીજા ગમકમાં પહેલા ગમ મુજબ જ. માત્ર સંવેધ, કાલાદેશથી જઘન્યથી બે અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત ચાર પૂર્વ કોટી. - - ત્રીજા ગમમાં પણ એમ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-/૨૦/૮૫૬ ૬૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ જે તિરોનિકોથી આવીને ઉપજે, તો શું એકેન્દ્રિયથી કે ચાવતુ પંચેન્દ્રિય તિચિયોનિકથી આવીને ઉપજે ? ગૌતમ ! એકેન્દ્રિય તિચિયોનિક ભેદો, પંચેન્દ્રિય તિચિયોનિક ઉદ્દેશક અનુસાર જાણવા. માત્ર તેઉકાય વાયુકાયનો નિષેધ કરવો. બાકી પૂર્વવત્ યાવતું – ભગવન ! જે પૃથ્વીકાચિક મનુષ્યમાં ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન ! કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અંતમહુર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. •• ભગવન! તે જીવો. એ પ્રમાણે જેમ પંચેન્દ્રિય તિર્ધરાયોનિકોમાં ઉત્પન્ન થનાર પ્રણવીકાયની વકતવ્યતા અહીં પણ ઉત્પન્ન થનારની નવે ગમકમાં કહેતી. માત્ર ત્રીજ, છ, નવમાં ગમકમાં પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે. • - જ્યારે સ્વયં જઘન્યકાળ સ્થિતિક હોય છે, ત્યારે વચ્ચેના ત્રણ ગમકોમાં પ્રથમ ગમકમાં આવ્યવસાય પ્રશસ્ત, આપશd બંને હોય છે. બીજ ગમકમાં આપશસ્ત, ત્રીજ ગમકમાં પ્રાપ્ત હોય જ છે. જઘન્યાવગાહના અંગુલ પૃથકત્વ - અર્થાત્ આનાથી હીનતર શરીરી મનુષ્ય ઉત્કૃષ્ટાયુ તિર્યંચમાં ન ઉપજે. - x • x • સર્વથા સમાનતા નિવારવા કહે છે - ત્યાં પરિમાણ દ્વારમાં ઉત્કૃષ્ટ અસંખ્યયા ઉપજે તેમ કહ્યું, અહીં સંજ્ઞી મનુષ્યો સંગેયત્વથી સંખ્યાતા ઉપજે કહ્યું સંહનનાદિ સમાન છે - છ સંઘયણ, અંગુલના અસંખ્ય ભાગ અવગાહના, છ સંસ્થાન ત્રણ લેશ્યા, મિથ્યાર્દષ્ટિ, બે અજ્ઞાન, કાયયોગ, બે ઉપયોગ, ચાર સંજ્ઞા, ચાર કષાય, પાંચ ઈન્દ્રિયો, ત્રણ સમુઠ્ઠાત ઈત્યાદિ - ૪ હવે દેવોથી આવીને પંચેન્દ્રિયમાં ઉપજે તે કહે છે - - X - X - જે રીતે પૃથ્વીકાયિકોમાં દેવોની ઉત્પત્તિ કહી, તે રીતે અસુકુમારથી ઈશાનક દેવ સુધી તેઓની પંચેન્દ્રિય તિર્યંચમાં કહેવી. • x • અસુરકુમારોનો એકશી અસંખ્યય સુધી પંચેન્દ્રિય તિર્યંચમાં એક સમયથી ઉત્પાદ છે, સંહતનો અભાવ છે, જઘન્યથી અંગુલનો અસંખ્યય ભાગ, ઉત્કૃષ્ટથી સાત હાથ પ્રમાણ ભવધારણીયની અવગાહના છે, ઉત્તર વૈકિયની જઘન્ય તે જ છે, ઉત્કૃષ્ટથી લાખ યોજન પ્રમાણ, સંસ્થાન સમચતુરસ, ઉત્તર વૈકિય અપેક્ષાએ વિવિધ આકારે, ચાર લેશ્યા, ત્રણે દૈષ્ટિ, મણ જ્ઞાનો અવશ્ય - મણ જ્ઞાન ભજનાઓ યોગાદિ પાંચ પદ પ્રતીત છે, સમુદ્ઘાતો પહેલા પાંચ, વેદના બે ભેદ, વેદનપુંસક વજિત, સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ જઘન્યા, ઉત્કૃષ્ટી સાતિરેક સાગરોપમ. - નાગકુમારદિ વક્તવ્યતા સૂબાનુસાર કહેવી. અવગાહના, પ્રજ્ઞાપનાના ૨૧માં પદ મુજબ. તે ભવનપતિથી ઈશાન સુધી સાત હાય, પછી એકૈકની હાની બાકીના બે, બે, બે, ચારમાં થાય. છે ઉદ્દેશો-૨૧-“મનુષ્ય” કે - X - X - X - • સૂત્ર-૮૫૭ - ભગવન / મનુષ્ય ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ભૈરાયિકથી કે યાવતું દેવી આવીને? ગૌતમ! ચારેથી આવીને ઉપજે. એ પ્રમાણે ઉપપાત પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકવતુ કહેવો યાવત તમામ પૃdી નૈરવિકથી આવીને પણ ઉપજે. પણ ધસપ્તમીથી આવીને ન ઉપજે. ભગવાન ! રતનપભાવૃતી સૈરયિક જે મનુષ્યમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય માસથકત્વ અને ઉત્કૃષ્ટ પૂર્વ કોડી આયુવાળામાં. બાકીની વકતવ્યતા પંચેન્દ્રિયતિર્યંચમાં ઉત્પન્ન થનારની માફક તેમજ કહેવી. વિરોષ એ - પરિમાણ જEાજ્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે. ત્યાં અંતર્મહત્ત સાથે કર્યો તેમ અહીં માસ પૃથકવણી સંવેધ કરવો જોઈએ. બાકી પૂર્વવતું. રનીપભા વકતવ્યતા માફક શર્કરાપભાની વકતવ્યતા પણ કહેવી. વિશેષ આ - જઘન્ય વપ્રથકૃત્ત સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પુવકોડીમાં. અવગાહના, લેવા, જ્ઞાન, સ્થિતિ, અનુબંધ, સંવેધમાં વિશેષતા તિરિયોનિક ઉદ્દેશા માફક જાણી. • • એ પ્રમાણે તેમાં પૃથ્વીનૈરયિક સુધી જાણવું. 1િ3/5. જે અપ્રકારથી આવે તો પૂર્વોક્ત વકતવ્યતા. એ રીતે વનસ્પતિકાયિકની પણ, એ પ્રમાણે ચાવ4 ચતુરિન્દ્રિયની પણ જાણવી. સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક, સંજ્ઞી પંચે તિર્યચ, અસંજ્ઞી મનુષ્ય, સંજ્ઞી મનુષ્ય આ બધાં પંચેન્દ્રિય તિચિયોનિક ઉદ્દેશા પ્રમાણે કહેa. વિશેષ એ કે . આના પરિણામ, અધ્યવસાયની ભિન્નતા પૃથ્વીકાયિક ઉદ્દેશા મુજબ કહેવી. બાકી સંપૂર્ણ પૂર્વવત. જે દેવથી આવીને ઉપજે, તો શું ભવનવાસી યાવતુ વૈમાનિક દેવથી આવીને ઉપજે? ગૌતમ! ચારેથી આવીને ઉપજે. જે ભવનવાસી તો અસરથી યાવ4 નિતથી આવે? ગૌતમ! તે દશથી આવે. ભગવાન ! જે અસુકુમાર, મનુષ્યમાં ઉત્પન્ન થા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ ! જઘન્ય માસમૃથક ઉત્કૃષ્ટ પૂર્વકોડી આસુવાળામાં. એ રીતે જેમ પંચેન્દ્રિય તિચિયોનિક ઉદ્દેશકની વકતવ્યતા છે, તે અહીં પણ કહેવી. વિશેષ એ - જે ત્યાં અંતર્મહત્ત સ્થિતિમાં છે, તે અહીં માસ પૃથકતવમાં કહેવું. પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉતકૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. બાકી પૂર્વવતું. એ પ્રમાણે ઈશાન દેવ સુધી કહેવું અને ઉક્ત વિશેષતા જાણવી. પંચેન્દ્રિય તિચિ યોનિકના ઉદ્દેશા અનુસાર સનકુમારથી સહસ્સાર દેવ સુધી કહેવું. વિશેષ એ કે - પરિમાણમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી પૂવકોડી આયુકમાં ઉપજે. બાકી તેમજ છે. સંવેધ વર્ષપૃથક્વ અને . પૂવકોડી કહેવો. સનતકુમારમાં સ્થિતિના ચાર ગણા કરતા ૨૮ન્સાગરોપમ થાય છે. મહેન્દ્રમાં તે જ સાતિરેક થાય. બ્રહ્મલોકમાં ૪૦, લાંતકમાં-૫૬, મહાશુકમાં૬૮, સહસ્રરમાં-ર સાગરોપમ, આ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી. જઘન્ય સ્થિતિ પણ ચાર ગણી કહેતી. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-/૨૧/૮૫૩ ભગવાન ! આણદેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી વપૃથd, ઉત્કૃષ્ટથી પૂવકોડી સ્થિતિમાં ઉપજે. ભગવાન એ પ્રમાણે જેમ સહસર દેવની વક્તવ્યતા છે તેમ કહેવું. માત્ર અવગાહના, સ્થિતિ, અનુબંધ જાણી લેવો. બાકી પૂર્વવત.. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ છ ભવ. કાલાદેશથી જEાન્ય વર્ષ પૃથકવ અધિક ૧૮ન્સાગરોપમ, ઉંટથી ત્રણ યુવકોડી અધિક પસાગરોપમ આટલો કાળ રહે. એ પ્રમાણે નવ ગુમકો છે. માત્ર સ્થિતિ અને અનુબંધ જાણી લેવા. એ પ્રમાણે યાવતુ ટ્યુત દેવ, માત્ર સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણવા. પાણતદેવની સ્થિતિને ત્રણ ગણી કરતા ૬૦ સાગરોપમ, આરણની ૬૩ સાગરોપમ, અય્યતની ૬૬ સાગરોપમ. જે કથાતીત વૈમાનિકદેવથી ઉપજે તો શું વેયકથી ઉપજે કે અનુત્તરોપપ્રતિકશી ? ગૌતમ! બંનેગી. - - જે પૈવેયકથી ઉપજે તો શું હેટ્ટિમથી કે ચાવતુ ઉવમિ શૈવેયકથી ઉપજે? ગૌતમ! ત્રણેથી ઉપજે. ભગવન / નૈવેયક દેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલો કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ ! જઘન્ય વર્ષ પૃથકવ સ્થિતિમાં, ઉત્કૃષ્ટથી પૂવકોડી. બાકીનું આનતદેવની વક્તવ્યતા મુજબ જાણવું. માત્ર અવગાહનામાં - તેઓ એક ભવધારણીય શરીરી છે, જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કટથી બે રની. સંસ્થાન, ભવધારણીય શરીરનું સમચતુરય, પાંચ સમુદઘાતવેદના યાવત તૈજસ પણ વૈક્રિય કે તૈજસ સમુદ્ઘતિ વડે સમવહત થયો નથી : થતો નથી - થશે નહીં. સ્થિતિ, અનુબંધ જઘન્યથી રર-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ૩૧-સાગરોપમ. બાકી પૂર્વવત, કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથકવ અધિક રર-સાગરોપમ, ઉત્કૃષ્ટ પ્રણ પૂર્વ કોડી અધિક ૯૩ન્સાગરોપમ. એ રીતે બાકીના આઠે ગમકમાં જાણતું. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો. જે અનુત્તરોપપાતિક કાતીત વૈમાનિકથી ઉપજે તો શું વિજય અનુત્તરથી આવીને ઉપજે કે સાથિિિસદ્ધથી ? ગૌતમ! પાંચેથી ઉપજે. • • ભગવન ! વિજય-જયંત-જયંત-અપરાજિત દેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? જેમ પૈવેયક દેવમાં કહ્યું તેમ જાણવું. માત્ર અવગાહના જEાન્યા અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી એક રની, માત્ર સમ્યગૃષ્ટિ, જ્ઞાની અને નિયમો મણ જ્ઞાની - અભિનિભોષિક, શ્રુત, અવધ જ્ઞાની, સ્થિતિ-જઘન્યથી ૩૧-સાગરોપમ, ઉત્કૃષ્ટથી 31-સાગરોપમ. બાકી પૂર્વવતુ. ભવાદેશથી - જાજે બે ભવ, ઉત્કૃષ્ટ ચાર ભવગ્રહણ. કાલાદેશથી જાન્યથી વર્ષ પૃથકતવાધિક ૩૧-સાગરોપમ, ઉકૃષ્ટથી બે પૂવકોડી અધિક-૬૬ સાગરોપમ. આ પ્રમાણે બાકીના આઠ ગમકો કહેતા. માત્ર સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવતુ જ. ભગવાન ! સવિિસિદ્ધક દેવ, જે મનુષ્યમાં ઉપજવાને યોગ્ય હોય, તે ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ વિજયાદિ દેવ વકતવ્યતા માફક કહેવા. વિશેષ એ કે . સ્થિતિ આજઘન્યોતકૃષ્ટ 33-સાગરોપમ, અનુબંધ પણ એમ જ બાકી પૂર્વવતુ. ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથકવ અધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી પૂવકોડી અધિક 38-સાગરોપમ કાળ રહે. તે જ જન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ કથન કરવું. મx કાલાદેશથી જઘન્યા વર્ષપૃથકત્તાધિક 33-સાગરોપમ, ઉકૃષ્ટી વર્ષ પૃથકત્તાધિક 33-સાગરોપમ કાળ રહે. તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિક ઉત્પન્ન, આ જ વકતવ્યતા. માત્ર કાલાદેશથી જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ પૂવકોડી અધિક 13-સાગરોપમ, આટલો કાળ રહે. આ ત્રણ જ ગમક છે, બીજા ન કહેવા. ભગવાન ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૮૫૭ : જઘન્ય માસપૃથકત્વ-દ્વારા કહે છે કે રત્નપ્રભા નારક જઘન્ય પણ માસ પૃથકવથી હીનતર આયુ ન બાંધે, કેમકે તેવા પરિણામનો અભાવ છે. બીજે પણ આમ કહેવું. પરિમાણમાં - નારકોનો સંમૂર્ણિમ મનુષ્યમાં ઉત્પાદનો અભાવ છે, ગર્ભજો સંખ્યાતા હોવાથી સંખ્યાતા જ ઉપજે છે - X - X • મનુષ્યોની જઘન્યસ્થિતિ આશ્રીને માસ પૃથકત્વથી સંવેધ કરવો. શર્કરપ્રભાદિ વક્તવ્યતા - પંચે તિર્યંચાનુસાર જાણવી. હવે તિર્યંચમાંથી મનુષ્યમાં ઉત્પાદ કહે છે – પૃથ્વીકાયથી ઉત્પન્ન થનારની પંચેન્દ્રિય તિર્યચમાં જે વક્તવ્યતા કહી, તે જ મનુષ્યમાં કહેવી. વિશેષમાં કહે છે - બીજ ગમમાં ઔધિક પૃથ્વીકાયિકથી ઉત્કૃષ્ટ મનુષ્યમાં જે ઉત્પન્ન થાય, તે ઉત્કૃષ્ટથી સંગાતા જ હોય છે. જો કે સંમૂર્ણિમ મનુષ્યોના સંગ્રહથી અસંખ્યાતા થાય, તો પણ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૂર્વકોટી આયુ સંખ્યાતા જ છે, પંચેન્દ્રિય તિર્યંચ તો અસંખ્યાતા પણ હોય. એમ છટ્ટા, નવમામાં છે. મધ્યમ ગમકોના પહેલા ગમમાં ઔધિકમાં ઉત્પન્ન થનાર માટે - અધ્યવસાયો ઉત્કૃષ્ટ સ્થિતિની ઉત્પતિમાં પ્રશસ્ત, જઘન્ય સ્થિતિકવથી ઉત્પતિમાં પશરત છે. બીજા ગમમાં - જઘન્યસ્થિતિકની જઘન્ય સ્થિતિમાં ઉત્પત્તિમાં પ્રશસ્ત છે કેમકે પ્રશસ્ત અધ્યવસાયવાળાની જઘન્ય સ્થિતિમાં ઉત્પત્તિ ન થાય. આ રીતે ત્રીજો ગમ પણ કહેવો. * * * દેવાધિકારમાં - જેમ અસુરકુમારોની મનુષ્યોમાં, પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકમાં વક્તવ્યતા છે, તેના અતિદેશથી ઉત્પાદિત છે, તેમ નાગકુમારદિ ઈશાનાંતની ઉત્પાદનીયતા કહી. કેમકે સમાન વક્તવ્યતા છે. જેમ ત્યાં જઘન્ય સ્થિતિના પરિમાણમાં વૈવિધ્ય કહ્યું. તેમ અહીં પણ છે સનકુમારાદિમાં વક્તવ્યતામાં વિશેષતા ભેદથી દશવિલ છે. •x - જ્યારે ધિક ઉતકૃષ્ટ સ્થિતિ દેવશી ઓધિકાદિ મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. તે ઉત્કૃષ્ટ સંવેધ વિવક્ષામાં ચાર મનુષ્ય ભવ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-/૨૧/૮૫૩ વડે કમથી આંતરિત કરાય છે. તેથી સનકુમાર દેવોની ૨૮ આદિ સાગરોપમ પ્રમાણ થાય છે. કેમકે તેનું સાત આદિ સાગરોપમ પ્રમાણત્વ છે. જો જઘન્ય સ્થિતિ દેવમાંથી ઔધિકાદિ મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય સ્થિતિ થાય છે, તે પણ તે રીતે ચાર ગણી થાય છે. - ૪ - આનતાદિ દેવમાં ત્રણ દેવ અને ક્રમથી ગણ મનુષ્ય એમ છ ભવો થાય છે. જઘન્ય સ્થિતિ ૧૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ પર સાગરોપમ છે. તે આ રીતે - આતત દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૯ સાગરોપમ, ત્રણ ભવ વડે ગુણવાથી પસાગરોપમ થાય છે. -- શૈવેયક અધિકારમાં એક ભવધારણીય શરીર કહ્યું કેમકે કાતીત દેવોને ઉત્તરપૈક્રિય શરીર નથી. વેયક દેવોને પહેલા પાંચ સમુઠ્ઠાત લબ્ધિ અપેક્ષાથી સંભવે છે. વૈક્રિય, વૈજસ વડે તેઓ સમુદ્ઘાત કર્યો નથી - કરતા નથી - કરશે નહીં. કેમકે પ્રયોજન નથી, પહેલા પૈવેયકે જાન્યથી ૨૨-સાગરોપમ છે, નવમાં પ્રવેયકમાં ઉત્કૃષ્ટથી ૩૧-સાગરોપમ છે. ઉત્કૃષ્ટથી જે ૯૩ સાગરોપમ અને ત્રણ પૂર્વ કોડી કહ્યું તે ઉત્કૃષ્ટથી છ મવગ્રહણથી કહ્યું. ત્રણ દેવ ભવમાં ૩૧ x 3 = 63 અને ત્રણ ભવ મનુષ્યના ઉત્કૃષ્ટ સ્થિતિના, તે રીતે ત્રણ પૂર્વ કોટી થાય છે. સર્વાર્થસિદ્ધિક દેવાધિકારમાં પહેલા ત્રણ ગમ જ હોય. તેમને જઘન્ય સ્થિતિના અભાવે મધ્યમ ત્રણ, ઉત્કૃષ્ટાભાવે છેલ્લા ત્રણ ગમ નથી. $ ઉદ્દેશો-૨૨-“વ્યંતરદેવ” છે - X - X - X - X - • સૂત્ર-૮૫૮ - સંતરો ક્યાંથી આવીને ઉપજે સૈરવિકથી કે તિયચથી? જેમ નાગકુમાર ઉદ્દેશકમાં કહ્યું, તેમ અસંજ્ઞી સુધી બધું કહેવું. જે સંજ્ઞી પંચેન્દ્રિય યાવત્ અસંખ્યાત વષય સંજ્ઞી પંચે જે વ્યંતરમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે છે? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટથી પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. બાકીનું નાગકુમાર ઉદ્દેશક મુજબ જાણવું યાવતું કાલાદેશથી જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અધિક પૂવકોડી, ઉતકૃષ્ટથી ચાર પલ્યોપમ સુધી ગમનાગમન કરે છે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો નાગકુમારના બીજા ગમ માફક વકતવ્યતા કહેવી. • - તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જન્ય અને ઉત્કૃષ્ટ બંને પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. સંવેધ-જન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પલ્યોપમ કાળ રહે. - મણના ત્રણ ગમકો, નાગકુમારના પાછલા ત્રણ ગમકો માફક કહેવા, જેમ નાગકુમાર ઉદ્દેશકમાં કહ્યા. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવા. સંખ્યાત વયુિક તે પ્રમાણે. માત્ર સ્થિતિ, અનુબંધ અને સંવેધ ઉભય સ્થિતિમાં જાણી લેવા. • • જો તે વ્યંતર, મનુષ્યથી આવીને ઉત્પન્ન થાય. તો નાગકુમારોદ્દેશકના અસંખ્યાત વષયુકવાળા માફક કહેવું. માત્ર ત્રીજા ગમમાં સ્થિતિ જઘન્યથી ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, અવગાહના જઘન્ય એક ગાઉં, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉં, બાકી પૂવવ4. સંવેધ, આ ઉદ્દેશામાં જ અસંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિયવતુ કહેવી. સંખ્યાત વષયિક સંજ્ઞી મનુષ્યમાં જેમ નાગકુમારોશાકમાં કહા મુજબ કહેતી. માત્ર સ્થિતિ અને સંવેધ જાણવો. ભગવન ! તે ઓમ જ છે, એમ જ છે. • વિવેચન-૮૫૮ : અસંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય અધિકારમાં - ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ કહ્યું કેમકે ત્રણ પલ્યોપમાયુવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પલ્યોપમાયુ વ્યંતરમાં ઉપજે છે. બીજો ગમ, પહેલા ગમ સમાન છે. વિશેષ એ - જઘન્ય અને ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ, સંવેધ, કાલાદેશચી જઘન્ય ૧૦,૦૦૦ વષધિક પૂર્વ કોડી, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષાધિક ત્રણ પલ્યોપમ છે. ત્રીજા ગમમાં જઘન્ય સ્થિતિ પલ્યોપમ કહી, કેમકે ભલે સંખ્યાત વષયુિ તિર્યંચનું આયુ સાતિરેક પૂર્વ કોડી છે, તો પણ અહીં પલ્યોપમાયુ બંતરમાં ઉત્પાદથી પલ્યોપમાયુ કહ્યું. કેમકે અસંખ્યાત વર્ષાયુ, પોતાના આયુથી વધારાના આયુવાળા દેવોમાં ઉત્પન્ન ન થાય. સુષમાદષમામાં પલ્યોપમ આયુવાળાની અવગાહના અપેક્ષાએ જઘન્યથી એક ગાઉ કહ્યું છે. $ ઉદ્દેશો-૨૩-“જ્યોતિક દેવ” & X - X - X - X — • સૂત્ર-૮૫૯ : ભગવન ! જ્યોતિક ક્યાંથી આવીને ઉપજે? શું નૈરવિકથી આદિ ? ભેદો ચાવતુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે છે, અસંજ્ઞી પંચેથી નહીં .. સંજ્ઞીથી ઉપજે શું સંખ્યાતfoથી કે અસંખ્યાતoથી ? ગૌતમ ! સંખ્યાત અને અસંખ્યાત વયુિકથી ઉપજે. ભગવની સંજ્ઞી પંચેન્દ્રિય તિરિયોનિક જે જ્યોતિષમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલી સ્થિતિવાળમાં ઉપજે? ગૌતમ! જઘન્ય આઠ પલ્યોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ એક લાખ વષધિક પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. બાકી બધું અસુરકુમારોશક મુજબ કહેવુ મમ સ્થિતિ જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. એ રીતે આનુવાંધ પણ છે. બાકી પૂર્વવત્ મણ કાલાદેશથી જઘન્યથી. બે-અષ્ટ ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી એક લાખ લtifધિક ચાર પલ્યોપમ છે. તે જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો જઘન્ય અષ્ટ ભાગ પલ્યોપમ સ્થિતિમાં ઉત્કૃષ્ટ પણ તેમજ. આ જ વકતવ્યતા છે મમ કાલાદેશથી જાણી લેવું. - - - - તે જ ઉતકૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજે, તો આ જ વકતવ્યતા, મH સ્થિતિ જજ લાખ વર્ષ અધિક પલ્યોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોમ. એ રીતે અનુoધ છે. કાલાદેશથી જઘન્ય બે લાખ વષધિક બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી લાખ હifધિક ચર પલ્યોપમ છે. તે જ સ્વર્ય જઘન્યકાળ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-/૨૩/૮૫૯ ૧ બંનેમાં અષ્ટ ભાગ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. • - ભગવાન ! તે જીવ આ જ વકતવ્યતા. માત્ર અવગાહના જઘન્યથી ધનુણ પૃથકવ, ઉત્કૃષ્ટ સાતિક ૧૮eo ધન. સ્થિતિ જન્યથી અને ઉત્કૃષ્ટથી અષ્ટ ભાગ પલ્યોપમ. એ રીતે અનુબંધ પણ છે. બાકી પૂર્વવત. કાલાદેશતી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે અષ્ટ ભાગ પલ્યોપમ કાળ રહે તે જઘન્ય સ્થિતિક ગમક. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં જન્મેલ હોય તો ઔધિક વકતવ્યતા કહેવી. માત્ર સ્થિતિ જઘન્યથી ત્રણ પલ્યોપમ, ઉતકૃષ્ટથી પણ તેમજ એ રીતે અનુબંધ પણ છે. બાકી પૂર્વવત. એ રીતે છેલ્લા ત્રણ ગમકો જાણવા. મx સ્થિતિ, સંવેધ જાણી લેવા. આ સાત ગમકો છે. જે સંખ્યાત વષયક સંજ્ઞી પંચેન્દ્રિય સંખ્યાત વષયુિવાળામાં જેમ અસુરકુમામાં ઉત્પન્ન થનારમાં કહ્યું તેમ નવે ગમકો કહેવા. માત્ર જયોતિષ્ઠ સ્થિતિ અને સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવત જે મનુષથી ઉપજે તો ભેદો તેમજ ચાવત્ અસંખ્યાત વષયુક સંજ્ઞા મનુષ્ય, હે ભગવન ! જે જ્યોતિષ્કમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે એ પ્રમાણે જેમ અસંખ્યાત વષય સંજ્ઞી પંચેના જ્યોતિકમાં ઉત્પન્ન થનાર માફક સાત ગમકો મુજબ મનુષ્યમાં પણ કહેવા. માત્ર અવગાહના પહેલા ત્રણ ગમકમાં જન્યથી સાતિરેક નવ ધનુષ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉં. મધ્યમ ગમકમાં જાન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક નવ દીનુણ, છેલ્લા ત્રણ ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણે ગાઉ, બાકી પૂર્વવત્ સંપૂર્ણ ચાવતુ સંવેધ કહેવું. જે સંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ્યથી સંખ્યાતવષયુિ જેમ અસુરકુમારમાં ઉત્પન્ન થનાર માફક નવે ગમકો કહેવો. માત્ર જ્યોતિષ સ્થિતિ અને સંવેધ જાણવો. બાકી બધું પૂર્વવત. ભગવદ્ ! તેમજ છે. - વિવેચન-૮૫૯ : બે-અષ્ટભાગ પલ્યોપમમાં એક અસંખ્યાતાયુ સંબંધી, બીજું નાક જ્યોતિક સંબંધી. ચાર પચોપમમાં ત્રણ અસંખ્યાતાયુવાળાના, એક ચંદ્ર વિમાન જ્યોતિક સંબંધી. બીજા ગમમાં જે સ્થિતિ કહી, તે આ રીતે - અસંખ્યાત વષયુકની સાતિરેક પૂર્વકીટી જઘન્ય સ્થિતિ હોય છે, તો પણ અહીં લાખ વર્ષાધિક પલ્યોપમ કહ્યું, તે જ્યોતિકના ઉત્પાદ આશ્રિત છે કેમકે અસંખ્યાત વર્ષાયુવાળા પોતાનાથી વધુ સ્થિતિવાળા દેવમાં ન ઉપજે. ચોથા ગમમાં જઘન્યકાલ સ્થિતિકમાં અસંખ્યાત વપયુિ ઔધિક જ્યોતિકમાં ઉત્પન્ન, તેઓ અષ્ટ ભાગ પલ્યોપમથી હીનતર હોય તો પણ, જ્યોતિકમાં તેથી હીનતર ન હોય. - X - X - આવું આયુ વિમલવાહત કુલકરના કાળથી પૂર્વકાળના હાથી આદિનું છે. ઓધિક જ્યોતિક પણ તેમ છે. •x - અવગાહનામાં જઘન્યથી ધનુ પૃથકવ કહ્યું. તે વિમલવાહનાદિ કુલકર પૂર્વેના હાચી સિવાયના શુદ્ધ ચતુષ્પદોને આશ્રીને જાણવું. ઉત્કૃષ્ટ ૧૮ સાગરોપમ તે કાળના હાથીને આશ્રીને જાણવું. કેમકે ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ વિમલવાહન નવ ધનુષના હતા, તેનાથી બમણી હાથીની અવગાહના છે. જઘન્યકાળ સ્થિતિમાં એક જ ગમ કહ્યું કેમકે પાંચમો. છઠ્ઠો તેમ અંતર્ભાવ થાય છે - x • x • સાતમા આદિ ગમકમાં ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ લક્ષણ તિર્થયની સ્થિતિ છે. બાકી સૂત્રાનુસાર વૃત્તિ સ્પષ્ટ છે. ઉદ્દેશો-૨૪-“વૈમાનિક દેવ” & — X - X - X - X – • સૂત્ર-૮૬૦ - ભગવત્ ! સૌંધમદિવ ક્યાંથી ઉપજે છે ? શું નૈરયિકોથી ? ભેદો, જ્યોતિક ઉદ્દેશા માફક છે. અસંખ્યાત વષયવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકળી આવીને સૌkધમદિવમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો હે ભગવન ! કેટલા કાળe ઉપજે ? ગૌતમ જઘન્યથી પલ્યોપમ સ્થિતિમાં અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. • • ભગવન જીવો ? બાકીનું જેમ જ્યોતિક્રમાં ઉત્પન્ન થનારમાં કહ્યું તેમ કહેવું . માત્ર સમ્યક્ દૈષ્ટિ, મિયાદેષ્ટિ છે. જ્ઞાની અને અજ્ઞાની પણ હોય, બે જ્ઞાન-ળે અજ્ઞાન નિયમાં હોય. સ્થિતિ જઘન્ય બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ છ પલ્યોપમ. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો જ વકતવ્યતા, માત્ર કાલાદેશથી જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પલ્યોપમ. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જાન્યથી અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ જ વકતવ્યતા. માત્ર સ્થિતિ જdી અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. બાકી તેમજ. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેથી છ પલ્યોપમ, આટલો કાળ રહે. તે જ સ્વયં જEાજ્યકાળ િિતક ઉતપન્ન હોય તો જાન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ સ્થિતિમાં ઉપજે, જ વકતવ્યતા - માગ અવગાહના જાન્યથી વિનyપૃથકત્વ, ઉત્કૃષ્ટ બે ગાઉં, સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમ બાકી તેમજ કાલાદેશથી જઘન્ય અને ઉતકૃષ્ટથી પણ બે પલ્યોપમ કાળ રહે. તે જ સ્વર્ય ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મેલ હોય તો પહેલા ત્રણે ગમકો સંદેશ ત્રણે ગમકો જાણવા. માત્ર સ્થિતિ, કાલાદેશ જાણી લેવો. જે સંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિયથી સંખ્યાતવષયુ જેમ સુકુમારમાં ઉત્પન્ન થનારના, તેમજ નવ ગમકો કહેવા. વિશેષ સ્થિતિ અને સંવેધ જાણી લેવો. જેમ પોતાની જઘન્યકાળ સ્થિતિ હોય છે, તેમજ ત્રણે ગમકોમાં - સદૈષ્ટિ અને મિથ્યાષ્ટિ પણ છે, જે જ્ઞાન અને બે અજ્ઞાન નિયમ છે, બાકી પૂર્વવતું. જે મનુષ્યથી આવીને ઉપજે તો ભેદ, જ્યોતિકમાં ઉત્પન્ન થનારની માફક કહેવા યાવતું - હે ભગવન ! અસંખ્યાત વષયિક સંજ્ઞી મનુષ્ય, જે સૌધર્મકામાં દેવપણે ઉપજવા યોગ્ય હોય, તો જેમ અસંખ્યાત વર્ષ યુવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકનો સૌધર્મકલામાં ઉત્પાદ કહ્યો તેમજ સાતે ગમકો. Page #44 -------------------------------------------------------------------------- ________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ૨૪/-/૨૪/૮૬૦ અહીં કહેવા માત્ર પહેલા બે ચમકમાં અવગાહના જઘન્યથી એક ગાઉ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ કહેવી. ત્રીજ ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં ત્રણ ગાઉ કહેલી. ચોથી ગમકમાં જઘન્ય-ઉત્કૃષ્ટ બંને એક ગાઉં, પાછલા ગમકોમાં જઘન્ય-ઉત્કૃષ્ટ બંને ત્રણ ગાઉં, બાકી સંપૂર્ણ પૂર્વવતું. - જે સંખ્યાત વષય સંજ્ઞી મનુષ્યથી ઉપજે તો, જેમ અસુરકુમારમાં સંજ્ઞીમનુષ્યથી કહ્યું. તે રીતે નવે ગમકો કહેવા. માત્ર સૌધર્મદિવની સ્થિતિ અને સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવત. ભગવન! ઈશાન દેવ ક્યાંથી આવીને ઉપજે? સૌધર્મ દેવ સમાન વક્તવ્યતા ઈશાન દેવની કહેવી. વિશેષ આ - અસંખ્યાત વષયક સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકને સૌધર્મમાં જે સ્થાને ઉત્પન્ન થનારની પલ્યોપમ સ્થિતિ કહી, તે અહીં સાતિરેક પલ્યોપમ કહેવી. ચોથા ગમકમાં અવગાહના જાણી ધનુણ પૃથકવ ઉત્કૃષ્ટથી સાતિરેક બે ગાઉં. બાકી તેમજ અસંત વષયુક સંજ્ઞી મનુષ્યની સ્થિતિ તેમજ કહેી જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકની કહી છે. -- અસંખ્યાત વષયુકની અવગાહના પણ જે સ્થાને એક ગાઉ છે, ત્યાં સાતિરેક એક ગાઉ કહેલી. સંખ્યાત વષયિક તિચિયોનિક મનુષ્યોની જેમ સૌધર્મમાં ઉત્પન્ન થનારની કહી, તેમ સંપૂર્ણ નવે ગમકમાં કહેવી. માત્ર • ઈશાનની સ્થિતિ અને સંવેધ જાણી લેવા. ભગવતી સનતકુમાર દેવ ક્યાંથી આવીને ઉપજે છે ? શર્કરાપભાઇની નૈરયિકોની સમાન કહેતો. ચાવતું - હે ભગવન્! પતિ સંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક જે સનકમર દેવમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય બાકી પરિમાણાદિથી ભવાદેશ કર્યા તે જ વકતવ્યતા કહેતી, જેમ સૌધર્મમાં ઉત્પન્ન થનાની કહી છે. માત્ર સનકુમારની સ્થિતિ અને સંવેધ ગણી લેવા. જેમ પોતાની કાળ જઘન્યકાળ સ્થિતિ હોય છે, તેવી ત્રણે ગમકોમાં પહેલી પાંચ લેશ્યા કહેવી. બાકી પૂવલ. જે મનુષ્યોથી આવીને ઉપજે ? શર્કાપભામાં ઉપજનાર મનુષ્યો માફક નવે ગમકો કહેવા, માત્ર સનતકુમારની સ્થિતિ સંવૈધ જાણવા. ભાવના મહેન્દ્રક દેવો ક્યાંથી આવીને ઉપજે? સનકુમારની માફક મહેન્દ્ર દેવની વકતવ્ય કહેતી. વિશેષ એ - મહેન્દ્રની દેવની સ્થિતિ સાતિરેક રણવી. . - એ રીતે બહાલોક દેવની વકતવ્યતા છે. વિશેષ આ - બ્રહ્મલોકની સ્થિતિ અને સંવેધ ાણવા. એ રીતે સહસ્ત્રાર સુધી કહેતું. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવા. * - લાંતકાદિની જઘન્યકાળ સ્થિતિક તિર્યચોનિકના ત્રણે ગમકમાં છ એ લેયા કહેવી. સંઘયણો બ્રહ્મલોક અને લાંતકમાં પહેલાં પાંચ, મહાશુક, સહસ્ત્રારમાં ચાર, તિર્યંચયોનિકોને અને મનુષ્યોને પણ કહેવું. બાકી પૂર્વવતુ. ભગવન્! અનત દેશે ક્યાંથી આવીને ઉપજે છે? સહસ્રર દેવો માફક ઉપપાત કહેતો. વિશેષ એ • તિર્યચયોનિક છોડી દેવા. ચાવત - ભગવન્! પતિ સંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ્ય જે આનત દેવોમાં ઉપજવા યોગ્ય છે, તે મનુષ્યની વકતવ્યતા સહસારમાં ઉત્પન્ન થનારની માફક કહેતી. માત્ર સંઘયણ ત્રણ કહેવા. બાકી અનુબંધ સુધી પૂર્વવતુ. ભવાદેશથી જદાજથી ત્રણ ભવ, ઉત્કૃષ્ટથી સાત ભ ગ્રહણ. કાલાદેશથી જઘન્યથી બે વર્ષ પૃથકત્વ અધિક ૧૮-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વ કોડી અધિક પસાગરોપમાં કાળ રહે. એ પ્રમાણે બાકીના આઠે ગમકો કહેવા. માબ સ્થિતિ, સંવૈધ જાણી લેવા. બાકી પૂર્વવતું. એ પ્રમાણે અચુત દેવ સુધી જાણવું. માત્ર સંવેધ ગણી લેવો. ચાર સંઘયણોમાંથી આનતાદિમાં ત્રણ સંઘયાવાળા ઉપજે. ભગવન! વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવો ક્યાંથી આવીને ઉપજે? આ જ વકતવ્યતા સંપૂર્ણ કહેતી ચાવ4 અનુબંધ વિશેષ એ કે સંઘયણ પહેલું. બાકી પૂર્વવતુ. ભવાદેશથી જઘન્યથી ત્રણ ભવ અને ઉત્કૃષ્ટથી પાંચ ભવ ગ્રહણ. કાલાદેશથી બે વર્ષ પૃથકવ અધિક ૩૧-સાગરોપમ જઘન્યથી અને ત્રણ પૂવકોડી અધિક ૬૬-સાગરોપમ ઉત્કૃષ્ટથી રહે. આ પ્રમાણે બાકીના આઠે ગમકો કહેવા. માત્ર સ્થિતિ અને સંવેધ જાણવો. મનુષ્યના નવે ગમકોમાં પ્રવેયકમાં ઉત્પન્ન મનુષ્યોના ગમક સમાન કહેવું. માત્ર સંઘયણ પહેલું. ભગવન સાઈસિહદ્રક દેવો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉપપત, વિજયાદિ દેવ માફક કહેવો. યાવતુ - હે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટથી 31-સાગરોપમ સ્થિતિમાં ઉપજે. બાકીનું વિજયાદિમાં ઉત્પન્ન થનાર માફક જાણવું. માત્ર ભવાદેશથી ગણ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યથી બે વર્ષ પૃથકવ અધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી બે પૂવકોડી અધિક 33-સાગરોપમ આટલો કાળ રહે. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિકમાં જન્મ્યો હોય, તો આ જ વકતવ્યતા, માત્ર અવગાહના રનિ પૃથકત્ત, સ્થિતિ વર્ષ પૃથકત, બાકી પૂર્વવત્ કહેવું. સંવેધ જાણી લેવો. તે જ પોતાની ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં જન્મ્યો હોય તો આ જ વકતવ્યતા. મધ્ય અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી પod ધન, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેથી પૂર્વ કોડી. બાકી પૂર્વવત ચાવતું ભવાદેશ, કાલાદેશથી જાન્ય 33-સાગરોપમ - બે પૂર્વકોડી અધિક, ઉત્કૃષ્ટ પણ તેમજ. આટલો કાળ રહે, આટલો કાળ ગતિ-આગતિ કરે. આ સવિિસિદ્ધક દેવોના ત્રણ ગમકો છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે યાવત્ ગૌતમસ્વામી વિચરે છે. • વિવેચન-૮૬૦ :સૌધર્મ કો પલ્યોપમથી ઓછું આયુ ન હોય, તિર્યયને ઉત્કૃષ્ટથી ત્રણ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૪/-૨૪/૮૬૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પલ્યોપમ આયુષ્ય જ સંભવે • x • એક તિર્યંચ અને એક દેવ એમ બે ભવમાં બે પલ્યોપમાયુ થાય, બંને આયુ ત્રણ-ત્રણ હોય તો છ પલ્યોપમ થાય. બીજા ત્રણ ગમકમાં એક ગમ જ છે. મુદ્રક ચતુદાપેક્ષાએ ધનુષ પૃથકત્વ જઘન્યથી કહ્યું. ઉત્કૃષ્ટ બે ગાઉ કહ્યું તે ગાઉ પ્રમાણ મનુષ્ય હોય ત્યારે હારી આદિની અપેક્ષાએ કહ્યું. •• સંખ્યાતાયુ પંચેન્દ્રિય તિર્યંચાધિકાર - અહીં મિશ્રદષ્ટિનો નિષેધ કર્યો, કેમકે જઘન્ય સ્થિતિકને તે ન સંભવે, અજઘન્ય સ્થિતિવાળાને ત્રણે દૃષ્ટિ સંભવે. તે રીતે જ્ઞાનમાં જાણવું. હવે મનુષ્યાધિકારમાં • પહેલાના ગમકોમાં બધે ધનુષyયકવ, ઘન્ય અવગાહના, ઉત્કૃષ્ટથી છ ગાઉ, બીજા ગમમાં બંને સ્થિતિમાં ત્રણ ગાઉં. ચોથા ગમકમાં - x • બંને સ્થિતિમાં એક ગાઉ. એ રીતે બીજું પણ જાણવું. ઈશાનક દેવાધિકારમાં • સાતિરેક કહ્યું, કેમકે તેમની સ્થિતિ જઘન્યથી સાતિરેક પડ્યોપમ હોય છે, જે સાતિરેક પલ્યોપમાયુ તિર્યંચ સુષમામાં ઉદ્ભવેલ હોય, તે શુદ્ધ પાણી અપેક્ષાએ જLચાવગાહના ધનુષ પૃચકવ કહી. જે સાતિરેક બે ગાઉ ઉકાટ અવગાહના કહી તે સાતિરેક ગાઉ પ્રમાણ મનુષ્યના કાળના હાથીની અપેક્ષાએ છે. અસંખ્યાત વષય મનુષ્યોની સ્થિતિ મુજબ • x • તેમની અવગાહના જાણવી. સનકુમાર દેવાધિકારમાં - જઘન્ય સ્થિતિક તિચિ ઉત્પI થાય * * * તો તેની સ્થિતિના સામર્થ્યથી કૃણાદિ ચાર વેશ્યામાંની કોઈમાં પરિણત થઈ મરણકાળે પડાવેશ્યા પામી મરે. * * * તેથી પાંચ લેયા કહી. લાંતકાદિમાં પણ આમ વિચાર્યું. છેદવર્તી સહક્કનવાળાને ચાર દેવલોકોનું ગમન બંધ થાય, માટે બ્રહ્મલોકાદિમાં પાંચ સંઘયણ કહ્યા. આનતાદિ દેવો મનુષ્યથી આવીને મનુષ્યમાં પાછા જાય છે, તેથી જઘન્યથી ત્રણ ભવ કહ્યા. ઉત્કૃષ્ટથી સાત ભવ કહ્યા. • • આનત દેવોનું ઉત્કૃષ્ટથી ૧૯ સાગરોપમ આયુ છે, તે ત્રણ ભવથી પસાગરોપમ અને ચાર મનુષ્યભવનું ચાર પૂર્વ કોટી આયુ અધિક છે. * શતક-૨૫ % – x — — 0 શતક-૨૪ની વ્યાખ્યા કરી, હવે રપ-મું આભે છે, તેના આ સંબંધ છે . પૂર્વના શતકમાં ઉત્પાદાદિ દ્વારે જીવતે વિયાય, અહીં વેશ્યાદિથી - • સૂત્ર-૮૬૧ - વેશ્યા, દ્રવ્ય, સંસ્થાન, યુમ, પર્યવ, નિશ્વિ, જમણ, ઓઇ, ભવ્ય, અભવ્ય, સભ્ય, મિરા આ બાર ઉદ્દેશ અહીં છે. • વિવેચન-૮૬૧ - (૧) વેશ્યા - લેસ્યાદિ પદાર્થો કહેવા. * * * (૨) દ્રવ્યન્દ્રો કહે છે (3) સંસ્થાન-સંસ્થાનાદિ પદાર્ય (૪) યુગ્મ-મૃતયુમ્માદિના અર્થો. (૫) પર્યવ-પર્યવ વિવેચના, (૬) તિથિ - મુલાકાદિ નિર્ણચો, (9) શ્રમણ-સામાયિકાદિ સંયત આદિ પદાર્થો, (૮) ઓઘ-નાકાદિ જે રીતે ઉત્પન્ન થાય તેમ કહેવા. કઈ રીતે ? ઓ • સામાન્યથી વર્તમાન ભવ્ય, અભવ્યાદિ વિશેષણથી અવિશેષિત, (૯) ભવ્ય • ભવ્ય વિશેષણા તારકાદિ જે રીતે ઉત્પન્ન થાય તે કહે છે, (૧૦) ભવ્ય-ભવ્યવમાં વર્તતા, (૧૧) સમ્યક્રસમ્યગૃષ્ટિ વિશેષણા (૧૨) મિથ્યા-મિથ્યાત્વમાં વર્તમાન. આ રીતે આ પચીસમાં શતકમાં બાર ઉદ્દેશા છે. ઉદ્દેશો-૧-“લેયા" છે - X - X = ૦ તેમાં પહેલા ઉદ્દેશાની વ્યાખ્યા કરે છે, તેનું આ પહેલું સૂગ. • સૂત્ર-૮૬૨ : તે કાળે, તે સમયે રાજગૃહમાં ચાવતું આમ પૂછ - ભગવાન ! લેસ્યાઓ કેટલી છે ગૌતમ ! છે, તે આ • કૃણસ્યા આદિ, જેમ શતક-1, Gશો-રૂ માં કહા મુજબ વેશ્યા વિભાગ, અલાભદુત્વ યાવત ચાર પ્રકારના દેવોનું મીઠ અલાબહત્વ સુધી જાણવું. • વિવેચન-૮૬૨ - જેમ પહેલા શતકમાંe • ભગવનું ! આ જીવો સવૈશ્ય, કૃણાલેશ્ય ઈત્યાદિ, ક્યાં સુધી તે કહેવું - ચતુર્વિધ દેવોના આદિ. તે આ રીતે • ભગવન્! આ ભવનવાસી, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક દેવોના અને દેવીના કૃણલેશ્યા ચાવતું શુક્લલેસ્યામાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? પ્રથમ શતકમાં આ સ્વરૂપ કહ્યું છે, તો પણ પ્રસ્તાવણી આવેલ હોવાથી અહીં કહે છે - આ સંસાર સમાપન્ન જીવોનું યોગ અલાબહત્વ કહ્યું. તેના પ્રસ્તાવથી લેસ્યા બહુવ પ્રકરણ કહ્યું. હવે આ જીવોનું યોગ અબદુત્વ કહે છે - • સૂત્ર-૮૬૩ : સંસારી જીવ કેટલા પ્રકારે છે : ગૌતમ ચૌદ પ્રકારે છે. તે આ - ૧સૂક્ષ્મ પિયતિક, સૂક્ષ્મ જયંતિક, ૩-ભાદર અપર્યાપ્તક, ૪-ભાદર પચતિક, મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૧૮૬૩ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પ-બેઈન્દ્રિય અપયતિક, ૬-બેઈન્દ્રિય પતિક, ૭-૮, એ રીતે તેઈન્દ્રિય, ૯૧૦ એ રીતે ચતુરિન્દ્રિય, ૧૧-અસંશી શેન્દ્રિય અપયતિક, ૧ર-અસંજ્ઞી પંચેન્દ્રિય પયક્તિક, ૧૩-૧૪ એ રીતે સંજ્ઞી પંચેન્દ્રિય ભગવાન ! આ ચૌદ સંસારી જીવોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગની અપેક્ષાઓ કોન કોનાથી સાવ વિશેષાધિક છે ? ગૌતમ ! (૧) સૌથી થોડા સૂક્ષ્મ પિયતિ જઘન્ય યોગ. (૨) તેથી ભાદર અપયતિક જઘન્ય યોગ અસંખ્યાતવાણા, (૩) તેથી બેઈન્દ્રિય અપાતિક જઘન્ય યોગ અસંખ્યાત ગણા, (૪) એ રીતે તેઈન્દ્રિયના. (૫) એ રીતે ચતુરિન્દ્રિયના. (૬) અસંજ્ઞી પંચેન્દ્રિય અપમતિના જઘન્ય યોગ તેથી અસંખ્યાતગણન છે - તેથી - (9) સંજ્ઞી પંચેન્દ્રિય અપયતિકના જઘન્ય યોગ અસંખ્યાતગણl. (૮) તેથી સૂક્ષ્મ જયતા જઘન્ય યોગ અસંખ્યાતગણI, (૯) ભાદર યતિકન/ જન્ય યોગ તેથી અસંખ્યાતગણા, (૧૦) તેથી સુક્ષ્મ પિયતના ઉતકૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૧૧) તેથી ભાદર અપયતિકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગણા. (૧૨) તેથી સૂક્ષ્મ પયતના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતણા, (૧૩) બાદર પાપ્તિકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, (૧૪) બેઈન્દ્રિય પતિના જઘન્ય યોગ અસંખ્યાતગણા, (૧૫ થી ૧૮) એ રીતે તેઈન્દ્રિય ચાવતુ સંજ્ઞી પંચેન્દ્રિય પતિકના યોગ અસંખ્યાતપણા. - તેથી - (૧૯) બેઈન્દ્રિય અપયાના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગા. (૨૦) એ રીતે તેઈન્દ્રિયના, (૨૧) એ રીતે ચતુરિન્દ્રિયના, (રર-૩) એ રીતે ચાવતુ સંજ્ઞી પંચેન્દ્રિય અપયતિકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણ(૨૪) તેથી બેઈન્દ્રિય પાપ્તિકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, (૫) એ રીતે તેઈન્દ્રિય પયતકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણI. (૨૬) ચતુરિન્દ્રિય પયતિકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતણા, (૭) સંજ્ઞી પંચેન્દ્રિય પ્રયતા ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૨૮) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તિના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. • વિવેચન-૮૬૩ - મામ • સૂમનામ કમોંદયથી, મપ ના - અપતિક નામ કર્મોદયથી - x • પાવર • બાદર નામ કર્મોદયથી. આ ચારે જીવ ભેદો પૃથ્વી આદિ એકેન્દ્રિયોના છે. ખરચ - નિકૃષ્ટ, કોઈ વ્યકિતને આશ્રીને, તે જ બીજી વ્યકિતની અપેક્ષાએ ઉત્કૃષ્ટ હોય તે જઘન્યોત્કર્ષ. તેના યોગ-વીયતિરાય ક્ષયોપશમાદિ સમુત્ય કાયાદિ પરિસ્પંદનો આ યોગના ૧૪-જીવસ્થાન સંબંધથી જઘન્ય-ઉત્કર્ષથી ૨૮ ભેદના લાબહવાદિ જીવસ્થાનકવી છે. તેમાં સૌથી થોડા આદિ - સૂક્ષ્મ પૃથ્વી આદિના સૂક્ષ્મપણાથી શરીરના, તેના પણ અપર્યાપ્તકવથી સંપૂર્ણપણાથી, તેમાં પણ જઘન્ય વિવક્ષિતત્વથી બધાં કહેવાનાર યોગોથી, સૌથી થોડો જઘન્ય યોગ છે. તે વળી પૈગ્રહિક, કામણ, દારિક પગલા ગ્રહણ પ્રથમ સમયવર્તી છે. તે પછી સમયવૃદ્ધિથી અજઘન્યોત્કૃષ્ટ યાવત્ સર્વોત્કૃષ્ટ ન થાય. | બાદર જીવના પૃથ્વી આદિ અપર્યાપ્તક જીવનો જઘન્ય યોગ પૂર્વોક્ત અપેક્ષાથી અસંવાદ ગુણવૃદ્ધિમાં બાદરવી છે. એ રીતે આગળ પણ અસંખ્યાતગુણવ કહેવું. અહીં જો કે પર્યાપ્તક તેઈન્દ્રિય ઉત્કૃષ્ટકાયની અપેક્ષાથી પતિક બેઈન્દ્રિયોના સંજ્ઞી અને અસંજ્ઞીના પંચેન્દ્રિયોની ઉત્કૃષ્ટ કાયના સંખ્યાતગુણ થાય છે, કેમકે સંગાતયોજન પ્રમાણવથી છે તો પણ અહીં યોગના પરિસ્પંદના વિવક્ષિતવથી અને તેના ક્ષયોપશમ વિશેષ સામર્થ્યથી ચોક્ત અસંખ્યાતગુણત્વ એ વિરુદ્ધ નથી. • x • સૂત્ર-૮૬૪ - ભગવન ! પ્રથમ સમયમાં ઉત્પન્ન બે નૈરયિક સમયોગી હોય છે કે વિષમ યોગી ? ગૌતમ! કદાચ સમયોગી - કદય વિષમયોગી. ભગવાન ! એમ કેમ કહ્યું : x •? ગૌતમ આહાસ્ક નથી અનાહાક નાટક અને અનાહારક નાકથી આહાક નાટક કદાચિત હીનયોગી, કદાચ તુલ્યયોગી, કદાચ અધિક યોગી છે. • • જે હીન હોય તો અસંખ્યાત ભાગ હીન કે સંખ્યાતભાગ હીન કે સંપ્રખ્યાતગુણહીન કે અસંખ્યાતગુણહીન હોય. જે અધિક હોય તો અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાdભાગ અધિક, સંખ્યાતગુણ અધિક કે અસંખ્યાતગુણ અધિક હોય છે. તેથી એમ કહ્યું કે – ચાવત કદાચ વિષમયોગી હોય. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. • વિવેચન-૮૬૪ - જે બે પ્રથમ સમયમાં ઉત્પન્ન હોય તે પ્રથમ સમય ઉત્પન્ન, અહીં ઉત્પત્તિ તે નકોત્ર પ્રાપ્તિ. તે બંનેને વિગ્રહથી કે ઋજુગતિથી અથવા એકને વિગ્રહગતિ અને બીજાને જગતિ, જેને સમ કે વિષમ યોગ વર્તે છે તે. નાકને આશ્રીને આહાક કે અનાહારક હોય. કઈ રીતે ? જે નારક વિગ્રહગતિ અભાવે આવીને આહારક જ ઉત્પન્ન થાય તે નિરંતર આહાક, તેની અપેક્ષાએ વિગ્રહગતિમાં અનાહારક થઈને જે ઉત્પન્ન થાય તે હીન છે, પૂર્વે અનાહાકપણે ઉપયિતત્વથી અને હીનયોગત્વથી વિષમયોગી થાય છે. બંને સમાન સમયે વિગ્રહ કે ઋજુગતિથી આવીને ઉપજે તો બંને તુલ્ય છે, સમયોગી થાય છે. * * * * * એ રીતે અધિકતા અને તુલ્યતા પણ બતાવી છે - યોગાધિકારથી જ આગળ કહે છે - • સૂત્ર-૮૬૫ : ભગવન! યોગ કેટલા ભેદે છે ? ગૌતમ! ૧૫-ભેદે. તે આ - સત્ય મનોયોગ, મૃષા મનોયોગ, સત્યામૃષા મનોયોગ, અસત્યામૃષા મનોયોગ, સત્ય વચનયોગ, મૃષા વચનયોગ, સત્યામૃષા વચનયોગ, અસત્યામૃષા વચનયોગ, ઔદારિક શરીર કાયયોગ, ઔદારિક મિશ્ર શરીર કાયયોગ, વૈક્રિય શરીર કાય યોગ, વૈક્રિય મીશ્ર શરીર કાયયોગ, lહારક શરીર કાયયોગ, આહારક મીત્ર શરીર કાયયોગ, કામણ શરીર કાયયોગ. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૫/-/૧૮૬૫ ૩૯ co ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ ભગવન્! આ પંદર પ્રકારના કાયયોગમાં જઘન્ય-ઉત્કૃષ્ટમાં કોન કોનાથી વાવત વિશેષાધિક છે ? ગૌતમ. (૧) સૌથી થોડા કામણશરીર જઘન્યયોગી, (૨) ઔઘરિક મિત્ર જઘન્યયોગ અસંખ્યાતા, (૩) વૈક્રિય મિશ્ર જઘન્યયોગી અસંખ્યાતા, (૪) દારિક શરીરના જન્મયોગી અસંખ્યાતા. - () વૈક્રિય શરીરના જઘન્ય યોગી અસંખ્યાતા, (૬) કામણશરીરના ઉતકૃષ્ટ યોગી અસંખ્યાતા, (૭) આહારક મીશ્રના જઘન્ય યોગી અસંખ્યાતા, (૮) તેના જ ઉત્કૃષ્ટાયોગી અસંખ્યાતા, (૬) દારિક મીશના, (૧૦) વૈક્રિય મિશ્રના, આ છેલ્લા બંને યોગ ઉત્કૃષ્ટથી તુલ્ય અને અસંખ્યાતા, (૧૧) અસત્યામૃષા મનોયોગના જઘન્ય યોગી અસંખ્યાતા, (૧ર) આહારક શરીરના જન્ય યોગી અસંખ્યાતા, (૧૩ થી ૧૫) તેનાથી ત્રણ પ્રકારના મનોયોગના, (૧૬ થી ૧૯) ચાર પ્રકારના વચન યોગના, આ સાતે તુલ્ય જઘન્ય યોગ અસંખ્યાતા. - (૨૦) આહાફ શરીરના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતા, (૨૧ થી ૩) ઔદારિક શરીરના, વૈક્રિય શરીર, ચાર મનોયોગ અને ચાર વચનયોગ આ દશે તુલ્ય ઉત્કૃષ્ટ યોગમાં અસંખ્યાતગુણા છે - ભગવાન ! તે એમ જ છે. • વિવેચન-૮૬૫ - યોગોનું અલાબહત્વ બીજા પ્રકારે કહે છે, યોગ પરિસ્પદ છે. હું ઉદ્દેશો-ર-“ ” છે - X - X – ઉદ્દેશા-1-માં જીવદ્રવ્યના લેગ્યાદિ પરિમાણ કહ્યા, અહીં તેના ભેદો - • સૂઝ-૮૬૬ - ભગવન ! કેટલા દ્રવ્યો છે ? ગૌતમ ! બે ભેદે. જીવદ્રવ્ય અને જીવદ્રવ્ય. • • ભગવાન ! આજીdદ્રવ્યો કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે રૂપી અજીવદ્રવ્યો, અરૂપી અજીવદ્રવ્યો. એ રીતે આ અભિલાપશી, અજીવાયયિ મુજબ ચાવતુ હે ગૌતમ ! તેમ કહ્યું છે કે – અજીબદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પણ અનંત છે. ભગવન જીવ દ્રવ્યો શું સંખ્યાd અસંખ્યાત કે અનંત છે ? ગૌતમ તે સંખ્યાત કે અસંખ્યાત નથી, પણ અનંત છે. ભગવન! એમ કેમ કહ્યું કે ચાવતુ જીવદ્રવ્ય અનંત છે? ગૌતમ ! નૈરરિક અસંખ્યાત છે ચાવતું વાયુકાયિક અસંખ્યાત છે, વનસ્પતિકાય અનંત છે. બેઈન્દ્રિય ચાવતુ વૈમાનિક અસંખ્યાત છે, સિદ્ધો અનંત છે. તેથી જીવો અનંતા કહ્યા. • વિવેચન-૮૬૬ - પ્રજ્ઞાપનાના વિશેષ નામે પાંચમાં પદમાં જીવપર્યવો કહ્યા છે, તે રીતે અહીં અજીવદ્રવ્ય સૂત્રો કહેવા. તે આ રીતે – ભગવદ્ ! અરૂપી અજીવ દ્રવ્યો કેટલા ભેદે છે ? ગૌતમી દશ ભેદે • ધમસ્તિકાયાદિ. -- ભગવનું ! રૂપી જીવદ્રવ્યો કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે -સ્કંધ આદિ ભગવત્ ! તે સંખ્યતા, સંખ્યાતા કે અનંતા છે ? ગૌતમ! અનંતા છે. • - ભગવન્! એમ કેમ કહો છો ? ગૌતમ ! અનંતા પરમાણુ, અનંતા દ્વિપદેશી ઢંધ ઈત્યાદિ છે માટે. દ્રવ્ય અધિકાશ્મી જ આ કહે છે - • સૂત્ર-૮૬૭ : ભગવત્ ! અdદ્રવ્યોના પરિભોગમાં અજીબદ્રવ્યો આવે છે કે આજીવ દ્રવ્યોના પરિભોગમાં જીવક્તવ્યો આવે છે ? ગૌતમ! અજીતદ્રવ્યો. જીવ દ્રવ્યોના પરિભોગમાં આવે છે, જીdદ્રવ્યોના પરિભોગમાં જીવદ્રવ્યો ન આવે. ભગવન ! એમ કેમ કહો છો - x •? ગૌતમ! જીવદ્રવ્યો, અજીતદ્રવ્યોને ગ્રહણ કરે છે. કરીને દારિક, ઐક્રિય, આહારક, તૈજસ, કામણ (શરીરરૂપે), શ્રોત્ર યાવતુ સ્પર્શ ઈન્દ્રિયરૂપે, મન-વચન-કાય યોગરૂપે અને શ્વાસોચ્છવાસરૂપે પરિસમાવે છે. તેથી એમ કહ્યું કે ચાવતુ ઉપભોગમાં આવે છે. ભગવન / નૈરયિકોને અજીતદ્રવ્યો પરિભોગમાં આવે કે અજીવ દ્રવ્યોને નૈરયિકો પરિભોગમાં આવે? ગૌતમ ઔરસિકોને અજીવન્દ્રો પરિભોગમાં આવે, અજીવ દ્રવ્યોને નૈરયિકો પરિભોગમાં ન આવે. એમ કેમ ? ગૌતમ! બૈરયિકો અજીવ દ્રવ્યોને ગ્રહણ કરીને વૈક્રિય-ૌજન્મ-કામણ, શ્રોમેન્દ્રિય યાવતુ અશનિન્દ્રિય, શ્વાસોચ્છવાસ યે પરિણાવે છે, તેથી એમ કહ્યું છે, હે ગૌતમ! વૈમાનિક સુધી આમ જાણવું. વિશેષ એ કે - શરીર, ઈન્દ્રિય, યોગો જેને જે હોય તે કહેવા. • વિવેચન-૮૬૩ : જીવદ્રવ્ય સચેતનવથી પરિભોજક છે, અજીવ દ્રવ્ય ચેતન હોવાથી પરિભોગ્ય છે. - - દ્રવ્યાધિકારથી જ આ કહે છે - • સૂત્ર-૮૬૮ : ભગવાન ! અસંખ્ય લોક આકાશમાં અનંત દ્રવ્યો રહી શકે ? ગૌતમ ! હા, રહી શકે. • - ભગવાન ! લોકના એક આકાશપદેશમાં કેટલી દિશાથી આવીને યુગલો એકત્રિત થાય છે ? ગૌતમ! નિવ્યથાતથી છ એ દિશાથી, વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશા, કદાચ ચાર દિશા, કદાચ પાંચ દિશામાંથી. • • ભગવન! લોકના એક આકાશ પ્રદેશમાં કેટલી દિશામાં યુગલો પૃથફ થાય ? પૂર્વવતું. એ રીતે ઉપસ્થિત થાય, અપચિત થાય. • વિવેચન-૮૬૮ : મ ન - અસંખ્યાત પ્રદેશાત્મક, viતારું ધ્યા - જીવ, પરમાણુ આદિ. • x - fa - ભરી શકે, ધારણીય. પૂછતા આ અભિપ્રાય છે - અસંખ્યાત પ્રદેશાત્મક લોકાકાશમાં અનંતા દ્રવ્યો કઈ રીતે રહે? હા. તેમના અનંતપણા છતાં આ અવસ્થાને કહ્યું. પ્રતિનિયત આકાશમાં પ્રદીપની પ્રજાના પુદ્ગલો રહે, તે રીતે પુદ્ગલ સામર્થ્યથી અહીં પણ અસંખ્યાત લોકમાં રહે. તથાવિઘ પરિણામથી તેઓનું આ અવસ્થાને કહ્યું. • x - Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૨/૮૬૮ ૧ અસંખ્યાત લોકમાં અનંત દ્રવ્યોનું અવસ્થાન કહ્યું. તે એક પ્રદેશમાં ચયઅપચયાદિવત્ થાય છે. - ૪ - કેટલી દિશામાંથી પુદ્ગલો આવીને એક આકાશ પ્રદેશમાં એકત્રિત થાય, પૃથક્ થાય. સ્કંધરૂપ પુદ્ગલો બીજા પુદ્ગલોના સંપર્કથી ઉપચિત થાય, સ્કંધરૂપ જ પ્રદેશ વિઘટનથી અપચીય થાય. - સૂત્ર-૮૬૯ : ભગવન્ ! જીવે જે પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીરપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ? ગૌતમ ! સ્થિતને પણ ગ્રહે, અસ્થિતને પણ ગ્રહે. - - ભગવન્ ! તે દ્રવ્યોને શું દ્રવ્યથી ગ્રહણ કરે કે ક્ષેત્રથી - કાલથી - ભાવથી ગ્રહણ કરે? ગૌતમ! દ્રવ્યથી પણ ગ્રહણ કરે, ક્ષેત્રથી - કાળથી અને ભાવથી પણ ગ્રહણ કરે. તેમાં દ્રવ્યથી અનંતપદેશિક દ્રવ્યોને, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશ અવગાઢને, એ પ્રમાણે જેમ પન્નવાના પહેલા આહારુદ્દેશકમાં યાવત્ નિર્વ્યાઘાતથી છ એ દિશામાંથી, વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશામાંથી, કદાચ ચાર દિશામાંથી, કદાચ પાંચ દિશામાંથી ગ્રહણ કરે. ભગવન્ ! જીવ, જે દ્રવ્યોને વૈક્રિય શરીરપણે ગ્રહણ કરે, તેને શું સ્થિતને ગ્રહે કે અસ્થિતને? પૂર્વવત્. વિશેષ એ - છ એ દિશામાંથી ગ્રહણ કરે. એ પ્રમાણે આહારકશરીરના વિષયમાં પણ જાણવું. ભગવન્ ! જીવ, જે દ્રવ્યોને તૈજસ શરીરપણે ગ્રહે પ્રશ્ન ? ગૌતમ ! સ્થિતને ગ્રહણ કરે, અસ્થિતને નહીં. બાકી ઔદાકિ શરીરની માફક જાણવું. કાર્પણ શરીરમાં પણ એમ જ જાણવું - યાવત્ - ભાવથી પણ ગ્રહે જે દ્રવ્યોને દ્રવ્યથી ગ્રહે, તે શું એક પ્રદેશિકને ગ્રહે કે દ્વિદેશિકને ગ્રહે ? જેમ ભાષાપદમાં કહ્યું તેમ કહેવું યાવત્ અનુપૂર્વીથી ગ્રહણ કરે, અનાનુપૂર્વીથી નહીં (સુધી કહેવું) ભગવન્ ! તેને કેટલી દિશાથી ગ્રહણ કરે? ગૌતમ ! નિવ્યાઘાત હોય તો ઔદાકિની માફક ઈત્યાદિ કહેવું. ભગવન્ ! જીવ, જે દ્રવ્યોને શ્રોત્રેન્દ્રિયપણે ગ્રહણ કરે ? જેમ વૈક્રિય શરીરમાં કહ્યું તેમ કહેવું એમ યાવત્ જીલેન્દ્રિય પર્યન્ત જાણવું. સ્પર્શ ઈન્દ્રિયના વિષયમાં ઔદારિક શરીર માફક કહેવું. - - મનોયોગના વિષયમાં કામણ શરીર માફક કહેવું. માત્ર નિયમા છ દિશામાંથી ગ્રહે. આ પ્રમાણે વચનયોગના વિષયમાં પણ કહેવું. કાયયોગને ઔદાકિ શરીરવત્ કહેવું. ભગવન્ ! જીવ, જે દ્રવ્યને શ્વાસોચ્છ્વાસપણે ગ્રહણ કરે, તો ઔદાકિ શરીર માફક કહેવું યાવત્ કદાચ પાંચ દિશાથી આવેલને ગ્રહે. ભગવન્ ! તે એમ જ છે. (૨). કોઈ ચોવીશે દંડકોમાં આ પદોને કહે છે, પણ જેને જે હોય તે કહેવા. 13/6 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ • વિવેચન-૮૬૯ : દિવાડું - શું જીવ પ્રદેશ અવગાઢ ક્ષેત્રના અન્વંતરવર્તી અને અસ્થિત - તેની પછી વર્તતા, તેને ઔદાકિ શરીર પરિણામ વિશેષથી ખેંચીને ગ્રહણ કરે છે. બીજા કહે છે – જે કંપે છે, તે સ્થિત અને તેથી વિપરીત તે અસ્થિત. ર શું દ્રવ્યને આશ્રીને ગ્રહણ કરે ? ક્ષેત્ર આશ્રિત અર્થાત્ કેટલા પ્રદેશ અવગાઢ ? - - વૈક્રિય શરીર અધિકારમાં - નિયમા છ દિશામાંથી. તેનો અભિપ્રાય આ છે - વૈક્રિય શરીરી પ્રાયઃ પંચેન્દ્રિય જ હોય. તે ત્રસનાડી મધ્યે જ હોય, ત્યાં છ એ દિશા અલોકથી અનાવૃત્ત હોય છે, તેથી આમ કહ્યું. જે વાયુકાયિક છે, તે ત્રસનાડી બહાર પણ વૈક્રિયશરીરી હોય છે, તે અહીં વિવક્ષિત નથી, કેમકે અપ્રધાન છે. અથવા લોકાંતે તે ન સંભવે. તૈજસ સૂત્રમાં - જીવ અવગાહ ક્ષેત્ર અત્યંતરી ભૂતને જ ગ્રહણ કરે છે. તેની અંદર વર્તતાને ન ગ્રહણ કરે, તેના આકર્ષ પરિણામનો અભાવ છે. અથવા સ્થિત અર્થાત્ સ્થિને ગ્રહણ કરે, અસ્થિત અર્થાત્ અસ્થિને ન ગ્રહણ કરે, કેમકે તથાવિધ સ્વભાવ છે. નર્શી ભામાપવે જેમ પ્રજ્ઞાપનાના અગિયારમાં પદમાં છે, તેમ કહેવું. તે ત્રણ પ્રદેશ યાવત્ અનંતપ્રદેશને ગ્રહે. શ્રોત્રેન્દ્રિય સૂત્રમાં - જેમ વૈક્રિય શરીર દ્રવ્ય ગ્રહણ સ્થિત-અસ્થિત દ્રવ્ય વિષય અને છ દિશા કહ્યું, તેમ અહીં પણ જાણવું. શ્રોત્રેન્દ્રિય દ્રવ્ય ગ્રહણ નાડી મધ્યે જ છે, તેમાં કદાચ ત્રણ દિશા આદિ છે - ૪ - સ્પર્શનેન્દ્રિય જેમ ઔદારિક શરીરમાં કહ્યું તેમ, અર્થાત્ જેમ ઔદારિક શરીરમાં સ્થિતાસ્થિત, છ દિશાથી આવેલ કહ્યું તેમ અહીં કહેવું. મનોયોગપણે, કાર્પણની માફ્ક દ્રવ્યો ગ્રહણ કરે અર્થાત્ સ્થિત દ્રવ્યો જ ગ્રહણ કરે. માત્ર અહીં નિયમા છ દિશાથી કહેવું. કેમકે મનોદ્રવ્યોનું ગ્રહણ નાડી મધ્યે જ થાય, અ ત્રસોને તે હોતું નથી. વાદ્રવ્ય તેમજ જાણવું. કાય યોગ દ્રવ્યો સ્થિત-અસ્થિત છ દિશાથી આવેલ ગ્રહે છે. ફ આદિ. તેમાં પાંચ શરીરો, પાંચ ઈન્દ્રિયો, ૧૩-મનોયોગાદિ, આનપ્રાણ. બધાં ચૌદે પદો, તેને આશ્રિત ચૌદ દંડકો થાય છે. ૢ ઉદ્દેશ-૩-‘સંસ્થાન” — * — x = ૦ બીજા ઉદ્દેશામાં દ્રવ્યો કહ્યા, તેમાં પુદ્ગલો કહ્યા. તે પ્રાયઃ સંસ્થાનવાળાને હોય છે, તેથી અહીં સંસ્થાનોને કહે છે – • સૂત્ર-૮૭૦ : ભગવન્ ! સંસ્થાનો કેટલા છે? ગૌતમ ! છ – પરિમંડલ, વૃત્ત, ક્યા, તુમ, આયત, અનિયંસ્થા ભગવન્ ! પરિમંડલ સંસ્થાન, દ્રવ્યાર્થતાથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? ગૌતમ ! સંખ્યાત, અસંખ્યાત નથી. પણ અનંત છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/3૮૬૮ ૮૪ ભગવન વૃત્ત સંસ્થાન એ પ્રમાણે જ એ પ્રમાણે યાવતુ અનિલ્થ જાણવું. એ પ્રમાણે પ્રદેશાર્થતાથી દ્રિવ્યપદેશાર્થતાથી પણ કહેવું. ભગવાન ! આ પરિમંડલ-વૃત્ત-ચતુરસ-આયત-અનિસ્થલ્ય સંસ્થાનોમાં દ્રવ્યાર્થતાથી, પ્રદેશાર્થતાથી, દ્રવ્યપદેશાતાથી કોણ, કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી અલ્પ પરિમંડલ સંસ્થાન દ્રવ્યાપણે, વૃત્ત સંસ્થાન દ્રવ્યાતાથી સંખ્યાતપણું, ચરસ સંસ્થાન દ્રવ્યાર્થપણે સંખ્યાતપણું, બસ સંસ્થાન દ્રવ્યતાથી સંખ્યાતગણું, આયત સંસ્થાન દ્વવ્યાપણે સંખ્યાતગણું, અનિર્ણાહૂ સંસ્થાન દ્વાર્થપણે અસંખ્યાતગણું છે. પ્રદેશાર્થતાથી સૌથી અલ્પ પરિમંડલ સંસ્થાના પદેશાતાથી, વૃત્ત સંસ્થાન સંખ્યાતગણું, એ રીતે દ્રવ્યાર્થતા માફક પ્રદેશાર્થતાએ કહેવું. યાવતુ અનિર્ણાત્ય સંસ્થાના પ્રદેશાર્થતાએ અસંખ્યાતગણું છે.. દ્રવ્યા-પ્રદેશાર્થતાની સૌથી અR પઅિંડલ સંસ્થાન દ્રવ્યાપણે, આદિ પૂર્વવતુ ગમક કહેવો યાવતુ અનિર્ચાત્ય સંસ્થાન દ્રવ્યાપણે અસંખ્યાતગણ, દ્વવ્યાપ અનિર્ધાત્ય સંસ્થાનથી પરિમંડલ સંસ્થાના પ્રદેશાતાથી અસંખ્યાતગણું, વૃત સંસ્થાના પ્રદેશાતાથી સંખ્યાતગણું, તે જ પ્રદેશાર્થતાથી આદિ ગમક પૂર્વવત રાવતુ અનિર્ણાત્ય સંસ્થાના પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણું છે. • વિવેચન-૮eo - સંસ્થાન-સ્કંધનો આકાર, નશ્વેલ્થ - જે પ્રકારે પરિમંડલાદિ રહે છે, તેનાથી વ્યતિરિત તે અનિશ્ચંસ્થ. - . પરિમંડલ સંસ્થાનવાળા દ્રવ્યો, હે ભગવન !? વળકુવા - દ્રવ્યરૂપ અર્થને આશ્રીને, પણ સટ્ટયાણ - પ્રદેશ રૂપ અને આશ્રીને, રેલ્વપHવા- તદુભયને આશ્રીને. જે સંસ્થાન, જે સંસ્થાનની અપેક્ષાએ ઘણાં પ્રદેશ અવગાહી છે, તે તેની અપેક્ષાએ તયાવિધ સ્વભાવથી અલ હોય છે. તેમાં પરિમંડલ સંસ્થાન જઘન્યથી વીશ પ્રદેશ અવગાહથી ઘણાં પ્રદેશ અવગાહી છે. વૃત્ત-ચતુરસ-ચસ, આયત તે ક્રમથી જઘન્યથી પાંચ-ચાર-ત્રણ-બે પ્રદેશ અવગાહીવથી સાભપ્રદેશ અવગાહી છે. તેથી બધાંથી ઘણાં પ્રદેશના અવગાહીપણાથી પરિમંડલ સંસ્થાન બધાંથી છે, બાકીના તેથી ક્રમપૂર્વક - X - X - કહ્યા. અનિર્ણા સંસ્થાનવાળા પરિમંડલાદિના હયાદિ સંયોગથી નિutત્વથી તેના કરતાં ઘણાં એમ કરીને અસંખ્યાતપણા પૂર્વના કરતાં કહા. પ્રદેશાર્થ ચિંતામાં તો દ્રવ્યાનુસારીત્વથી પ્રદેશોનું પૂર્વવત્ અલાબદુત્વ કહેવું. એ રીતે દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ વિચારણામાં પણ કહેવું. વિશેષ આ પ્રમાણે - દ્રવ્યથી અનિચંસ્થથી પરિમંડલ, પ્રદેશથી અસંખ્યયગણું કહેવું. સંસ્થાનની સામાન્ય પ્રરૂપણા કરી, હવે રતનપ્રભાદિ અપેક્ષાએ પ્રરૂપણા કરે છે. • સૂત્ર-૮૭૧ * ભગવન! સંસ્થાનો કેટલા છે? ગૌતમ ! પાંચ-પરિમંડલ ચાવતું આયત. • : ભગવાન ! પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે. ભગવાન ! વૃત્ત સંસ્થાન, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ગૌતમ! એ પ્રમાણે પૂર્વવત આયત સુધી કહેતું. ભગવના આ રનપભા પ્રણવીમાં પરિમંડલ સંસ્થાન સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ગૌતમ ની સંખ્યાત, અસંખ્યાત નથી, અનંત છે. ભગવાન ! વૃત્ત સંસ્થાન ? એ પ્રમાણે પૂર્વવત્ યાવતું આયde કહેવું. ભગવન ! શર્કરાપભા પૃedીમાં પરિમંડલ સંસ્થાન, એ પ્રમાણે જ છે, આ રીતે પૂર્વવત્ આયત સુધી કહેતું. એ રીતે આધસપ્તમી સુધી છે. ભગવન / સૌધર્મ કલામાં પરિમંડલ સંસ્થાન એ પ્રમાણે જ છે, એ રીતે ચાવતુ અચુત સુધી કહેવું. • - ભગવાન વેયક વિમાને ? એ પ્રમાણે જ કહેવું. એ રીતે અનુત્તર વિમાન, ઈષwાભારા સુધી કહેવું.. ભગવાન ! જ્યાં એક પરિમંડલ સંસ્થાન ચનાકાર છે ત્યાં બીજ પરિમંડલ સંસ્થાનો શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત નથી પણ અનંત છે. • • ભગવન! વૃત્ત સંસ્થાન ? અનંત છે, એ પ્રમાણે આયત સુધી કહેવું. ભગવન જ્યાં એક વૃત્ત સંસ્થાન યવકાર છે, જેને પરિમંડલ સંસ્થાન કેટલા છે ? પૂર્વવત જાણવું. અનેક વૃત્ત સંસ્થાન હોય, ત્યાં પણ એમ જ છે, ચાવતુ આયત એ રીતે એક-એક સંસ્થાન સાથે પાંચે પણ વિચારવા. • • ભગવાન ! આ રતનપભા પૃedીમાં જ્યાં એક પરિમંડલ સંસ્થાન ચવાકાર છે, ત્યાં બીજ પરિમંડલ સંસ્થાન શું સંખ્યાતી પૃચ્છા. ગૌતમ ! સંખ્યાતા-અસંખ્યાતા નથી, અનંતા છે. ભગવદ્ ! વૃત્ત સંસ્થાન શું સંખ્યાતા પૃચ્છા. ગૌતમ ! સંખ્યાતાઅસંખ્યાતા નથી, અનંતા છે, એ પ્રમાણે ચાવતુ આયત કહેતું. ભગવના આ રનપભામાં જ્યાં યવકાર એક વૃત્ત સંસ્થાન છે, ત્યાં પરિમંડલ સંસ્થાન શું સંખ્યાતાં પ્રશ્ન ? ગૌતમ! સંખ્યાતા, અસંખ્યાતા નથી, અનંતા છે. વૃત્ત સંસ્થાન એ પ્રમાણે જ છે. એ રીતે આયત સુધી કહેવું. એ પ્રમાણે ફરી પણ એક એક સંસ્થાન સાથે પાંચેનો પણ સંબંધ જોડવા. જે રીતે નીચેના કહ્યા તેમ યાવતું ‘આયત’ સુધી કહેવું. એ પ્રમાણે આધસપ્તમી સુધી, એ રીતે કપોમાં પણ ચાવત્ ઈષત્ પ્રાગભારા પૃથ્વી સુધી કહેવું. • વિવેચન-૮૦૧ - આ છઠ્ઠા સંસ્થાનના અન્ય સંયોગ નિષ્પન્નત્વથી તેની વિવક્ષા કરી નથી, તેથી પાંચ જ કહ્યા છે, હવે બીજા પ્રકારે તેને કહે છે - | સર્વે પણ આ લોક પરિમંડલ સંસ્થાન દ્રવ્યથી નિરંતર દ્રવ્યોથી નિરંતર વ્યાપ્ત છે, તેમાં કલાના વડે જે જે તુલ્ય પ્રદેશને અવગાહીને તુલ્ય પ્રદેશો તુલ્ય વણદિ પર્યવો પરિમંડલ સંસ્થાનવાળા દ્રવ્યો છે. તેની-તેની એક પંક્તિ સ્થાપે છે. એ રીતે Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-3/૮૭૧ એક એક જાતિયમાં એક એક પંક્તિમાં ઉત્તરાર્ધ વડે નિક્ષેપ કરતા અલાબહવ ભાવથી યવાકાર પરિમંડલ સંસ્થાન સમુદાય થાય છે. તેમાં જઘન્ય પ્રદેશિક દ્રવ્યોના વસ્તુ સ્વભાવથી અાપણાથી આધ પંક્તિ હૃસ્વ છે, તેથી બાકીના ક્રમે બહુ બહતરવથી દીપ-દીર્ધતર, પછી બીજા ક્રમચી અપતરાવથી હ્રસ્વ હ્રસ્વતર જ ચાવતું ઉત્કૃષ્ટ પ્રદેશોના અભાવથી દૂરસ્વતમ જ છે, એ રીતે તુલ્ય વડે તેનાથી બીજા પરિમંડલ દ્રવ્યોથી ચવાકાર ક્ષેત્રની સ્ત્રના થાય. ઈત્યાદિ • x • x • મવE - ચવાકાર - x-x- પૂર્વોક્ત સંસ્થાન પ્રરૂપણા રતનપ્રભાદિ ભેદથી કહે છે, સંસ્થાનોને જ પ્રદેશથી કહે છે – • સૂત્ર-૮૩૨ ભગવન ! વૃત્ત સંસ્થાન કેટલા પ્રદેશવાળુ અને કેટલાં પ્રદેશ વગાઢ છે ? ગૌતમ વ્રત સંસ્થાન બે ભેદ - ધનવૃત્ત અને પત્તરવૃત્ત. તેમાં જે પતરવૃત્ત છે, તે બે ભેદ • ઓજ પ્રદેશ અને યુગ્મ પ્રદેશી. તેમાં જે જ પ્રદેશ છે, તે જઘન્યથી પંચ પ્રદેશ અને પંચ પ્રદેશ વગાઢ છે. ઉકટથી અનંતપદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે યુગ્મ દેશી છે, તે જઘન્યથી બાર પ્રદેશ અને બાર પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશ અને અનંત પ્રદેશાવગાઢ છે. તેમાં જે ઘનવૃત્ત છે તે બે ભેદે છે - ઓજ પ્રદેશ અને સુગ્મપદેશ. તેમાં જે જ પદેશી છે, તે જઘન્યથી સપ્તપદેશી અને સપ્તપદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી અનંત પદેશી, અસંખ્યપદેશાવગાઢ છે. તેમાં જે યુઆuદેશી છે, તે જઘન્યથી બMીશ પ્રદેશ, ભગીશ પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી, અસંખ્ય પ્રદેશાવગાઢ છે. ભગવાન ! સ સંસ્થાન કેટલાં પ્રદેશ, કેટલા પ્રદેશાવગાઢ છે ? ગૌતમ! ચય સંસ્થાન બે ભેદે - ઘન યસ, પ્રdય. તેમાં જે પ્રતર રાસ છે, તે બે ભેદ • ઓજ પ્રદેશ, સુખ પ્રદેશી. તેમાં જે એજ પ્રદેશ છે, તે જઘન્યથી uિદેશી, ત્રિપદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશ અને અસંખ્ય પ્રદેશાવગઢ છે, તેમાં જે યુમuદેશી છે, તે જઘન્યથી છ પ્રદેશ, છ પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશ, અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે ઘન અય છે, તે બે ભેદે છે - ઓજ પ્રદેશ અને મુખ્ય પ્રદેશી. તેમાં જે ઓજ પ્રદેશ છે, તે જન્યથી ૩૫-uદેશી, ૩૫-uદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશ અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે યુગ્મ પ્રદેશ છે, તે જઘન્યથી ચાર પ્રદેશી, ચાર પદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવતુ. ભગવન! ચતય સંસ્થાના કેટલા પ્રદેશ અને કેટલા પ્રદેશ વગાઢ છે ? ગૌતમ! ચતુસ્ત્ર સંસ્થાન બે ભેદે - ઈત્યાદિ જેમ વૃત્ત સંસ્થાનમાં કહ્યું રાવતુ તેમાં જે ઓજ પ્રદેશ છે, તે જઘન્યથી નવ પ્રદેશ અને નવ પ્રદેશાવગઢ છે, ઉત્કૃષ્ટથી અનંતપદેશી, અસંખ્યપદેશાવગાઢ છે તેમાં જે યુગ્મપદેશી છે તે જઘન્યથી ચતુઃuદેશી ચતુuદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંતપદેશી, અનંત ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પ્રદેશાવગાઢ છે. તેમાં જે ઘનચતુરમ્ર છે, તે બે ભેદે - ઓજ પ્રદેશ, મુખ્ય પ્રદેશ. તેમાં જે ઓજ પ્રદેશ છે તે જઘન્યથી ૨uદેશી, ૨uદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવત્ છે. જે મુખ્ય પ્રદેશ છે, તે જઘન્યથી અષ્ટ પ્રદેશી, અષ્ટ પદેશાવગાઢ છે આદિ - ૪ - ભગવન્! આયત સંસ્થાના કેટલા પ્રદેશી, કેટલા પ્રદેશ અવગાઢ છે ? ગૌતમી આયત સંસ્થાન ત્રણ ભેદે છે - શ્રેણિ આયત, પતર આયત, ઘન આયત. તેમાં જે શ્રેણિ આયત છે, તે બે ભેદે છે - ઓજ પ્રદેશી, યુગ્મ પ્રદેશી. તેમાં જે જ દેશી છે, તે જઘન્યથી છપદેશી, પપદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવતુ. જે યુગ્મ પ્રદેશ છે. તે જઘન્યથી દ્વિપદેશી, હિપદેશ-અવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવતું. જે પ્રતર પ્રદેશ છે, તે બે ભેદે છે - ઓજ પ્રદેશ અને ગુમ પ્રદેશ. જે ઓજuદેશી છે, તે જઘન્યથી ૧૫-uદેશી, ૧૫-પ્રદેશtવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવતુ. જે યુગ્મuદેશી છે તે જઘન્યથી છ પ્રદેશ, છ પ્રદેશાવગાઢ છે. ઉતકૃષ્ટથી પુર્વવતું. તેમાં જે ઉનાયત છે તે બે ભેદે છે - ઓજuદેશી, યુગ્મપદેશી. જે ઓજ uદેશી છે, તે જEIન્યથી ૪૫-uદેશી, ૪૫-uદેશાવગાઢ છે. ઉcકૃષ્ટથી પૂર્વવત જે સુખ પદેથી છે, તે જાન્યથી ૧ર-પદેશી અને ૧ર-પ્રદેશ અવગાઢ છે. ઉત્કૃષ્ટથી પૂર્વવત્ છે. ભગવન / પરિમંડલ સંસ્થાન કેટલા પ્રદેશ છે કે પ્રથમ. ગૌતમપરિમંડલ સંસ્થાન બે ભેદે છે . ઘન પરિમંડલ, દતર પરિમંડલ. તેમાં જે પ્રતર પરિમંડલ છે, તે જઘન્યથી ર૦-uદેશી, ૨૦-પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી પૂર્વવતુ. જે ઘનપરિમંડલ છે તે જઘન્યથી ૪૦-uદેશી, ૪૦-પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી અનંતપદેશી, અસંખ્ય-પદેશાવગાઢ છે. • વિવેચન-૮૩૨ - - પૂર્વે પરિમંડલને પહેલા કહેલું, તો તે છોડીને અહીં વૃતાદિ ક્રમથી કેમ નિરૂપણ કરે છે ? વૃતાદિ ચારે પણ પ્રત્યેક સમસંખ્ય-વિષમસંખ્ય પ્રદેશવાળા હોવાથી તેમના સાધર્મ્સને કારણે તેનો પૂર્વે ન્યાસ કર્યો. પરિમંડલમાં તેનો અભાવ છે. અથવા આ સૂત્રની ગતિનું વૈવિધ્ય છે. ઘનવૃત તે ચોતરફથી સમઘનવૃત, મોદકવતું છે. પ્રતરવૃત તે બાહચરી હીન છે, તેથી મંડક (રોટલા) માફક પ્રતરવૃત છે. ઓજ પ્રદેશી - વિષમ સંખ્ય પ્રદેશ નિષa, યુગ્મપદેશી - સમ સંખ્ય પ્રદેશ નિષજ્ઞ છે. ઓજસ્વદેશી પ્રતવૃત જઘન્યથી પંચ અણુકાત્મક પંચ પ્રદેશ અવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશિક અને અસંખ્ય પ્રદેશ અવગાઢ છે, કેમકે લોકના પ્રદેશ અસંખ્ય છે. •x - X - X - Xx- પિછી વૃત્તિકારે આ પ્રતરની સ્થાપના અને આકૃતિ બતાવી છે, તે વૃત્તિમાં જોવી. અમોએ અહીં આકૃતિ બનાવી નથી, કેમકે આnકૃતિનો અનુવાદ ન હોય.) | [હવે વૃત્તિમાં અક્ષરશ: અનુવાદ ન કરતા આકૃતિ અને સ્થાપના સિવાયની મw વિશિષ્ટ વૃત્તિ આ પ્રમાણે છે– Page #51 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ૨૫-૩૮૩૨ થાયત - પ્રદેશ શ્રેણિરૂપ, પ્રતિરાયત - કૃત્ત વિકંભ બે શ્રેણીરૂપ, ઇનાયત - બાહલ્ય, વિઠંભયુક્ત અનેક શ્રેણીરૂ૫. પરિમંડલ ઈત્યાદિ. અહીં ઓજ-ન્યુમ્મ બે ભેદ નથી. યુગ્મરૂપત્વથી પરિમંડલના એક રૂપcથી છે. - - હવે બીજા પ્રકારે સંસ્થાન કહે છે – • સૂત્ર-૮૩૩ - ભગવાન ! પરિમંડલ સંસ્થાન, દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ, જ, દ્વાપયુમ કે કલ્યોજ છે ? ગૌતમ ! કૃતયુગ્મ, ગોજ, દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે. ભગવન ! વૃત્ત સંસ્થાન દ્રવ્યાર્થતાથી ? પૂર્વવત્ યાવત્ આયત (સંસ્થાન સુધી આમ કહેવું.) ભગવાન ! અનેક પરિમંડલ સંસ્થાનો દ્રવ્યતાથી શું કૃતયુમ, ગોજ, દ્વાપરયુગ્મ, લ્યોજ છે ? ગૌતમ! ઓધાદેશથી કદાચ કૃતયુમ, કદાચ યોજ, કદાચ દ્વાપરયુગ્મ, કદાચ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ-ચોજ-દ્વાપરયુખ નથી, પણ કલ્યોજ છે. એ રીતે આયત સુધી કહેતું.. ભગવન / પરિમંડલ સંસ્થાન પદેશાતાથી શું કૃતયુમ છે આદિ પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતસુખ, કદાચ સ્ત્રોજ, કદાચ દ્વાપરયુમ, કદાચ કલ્યોજ છે. એ પ્રમાણે આયત સુધી જાણવું. ભગવન ! અનેક પરિમંડલ સંસ્થાનો પ્રદેશાર્થતાથી શું કૃતયુગ છે ? પ્રા. ગૌતમ ઓવાદેશથી કદાચ કુતયુગ્મ યાવતુ કદાચ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુમ-ચોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ એ ચારે પણ છે. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી કહેવું. ભગવન / પરિમંડલ સંસ્થાન શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે કે યાવતું કલ્યોજ દેશાવગઢ છે ? ગૌતમ! કૂતયુગ્મ પ્રદેશાવગાઢ છે, મોજ, દ્વાપર કે કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. • • ભગવન વૃત્ત સંસ્થાન શું કૃતસુખે છે ? પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગઢ છે. કદાચ ોજ પ્રદેશાવગાઢ છે, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી, કલ્યોજ કદાચ છે. ભગવાન ! ચય સંસ્થાન પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ ચાવત દ્વાપરફ્યુમ પ્રદેશાવગાઢ છે. કલ્યોજ નથી. ભગવન્! ચતુસ્ત્ર સંસ્થાન વૃત્ત સંસ્થાનવનું કહેવું. ભગવાન ! આયત પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવઢ ચાવતું કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ. - - ભગવન પરિમંડલ સંસ્થાન શું કૃતયુ પ્રદેશાવગાઢ છે. પૃચ્છા. ગૌતમ ! ઓહાદેશથી અને વિધાનાદેશથી પણ, કૂતયુમ પ્રદેશાવગાઢ છે, ગ્રોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ પ્રદેશાવાઢ નથી. • • ભગવન ! વૃત્ત સંસ્થાન શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુઝ પ્રદેશાવગાઢ છે, પણ સોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ પ્રદેશtવગાઢ નથી. વય સંસ્થાન, ભગવત્ ! કૃતયુગ્મ છે પન. ગૌતમ! ઓધ આદેશથી ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ કૃતયુ પ્રદેશાવગાઢ છે, ગોજ-દ્વાપરયુમ-કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ અને ચોજ પ્રદેશાવગાઢ છે, પણ દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. • • ચતુસ્ત્રને વૃત્ત માફક કહેવું. ભગવાન ! આયત સંસ્થાનપૃચ્છા, ગૌતમ! પાદેશથી કૃતયુમ પ્રદેશાવગાઢ છે, જદ્વાપરયુગ્મ-કલ્યોજ પ્રદેશાવગઢ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે યાવતુ કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે. ભગવત્ / પરિમંડલ સંસ્થાન શું કૃતયુમ સમય સ્થિતિક છે, ગોજ સમય સ્થિતિક છે, દ્વાપરયુગ્મ સમય સ્થિતિક છે કે કલ્યોજ સમય સ્થિતિક છે? ગૌતમ! કદાચ કૃતયુગ્મ સ્થિતિક ચાવત કદચ કલ્યોજ સમય સ્થિતિક છે. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણતું. ભગવન ! અનેક પરિમંડલ સંસ્થાનો શું કૃતયુગ્મ સમય સ્થિતિક છે પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ સમય સ્થિતિક યાવતુ કદાચ કલ્યોજ સમય સ્થિતિક છે. વિધાનાદેશથી કૃતયુગ્મ સ્થિતિક પણ છે. માવત કલ્યોજ સમય સ્થિતિક પણ છે. એ પ્રમાણે ચાવતું આયત સંસ્થાન. ભગવન્! પરિમંડલ સંસ્થાન કાળાવણ પયયથી કૃતયુમ છે યાવત્ કલ્યોજ છે ? ગૌતમ ! કદાચ કૃતયુગ્મ ઈત્યાદિ પૂર્વવતુ. આ પ્રમાણે આ અભિલાપશી સ્થિતિ અનુસાર કહેતું, આ રીતે નીલવર્ણ પયયથી છે. એ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સામિાં કહેવું. - ૪ - • વિવેચન-૮૩૩ - પરિમંડલ, દ્રવ્યાર્થતાથી એક જ દ્રવ્ય છે, એક પરિમંડલના ચાર અપહાર નથી, તેથી એકવ વિચારણામાં કૃતયુમ્માદિ વ્યપદેશ કરેલ નથી, પણ કલ્યો વ્યપદેશ જ છે. પૃથક્વ વિચારણામાં કદાચ ચતુકાપહાચી નિયછેદતા થવાથી આ પરિમંડલ થાય, કદાચ ત્રણ, કદાચ બે, કદાય એક શેષ વધે, તેથી ચારે ભેદ કહ્યા. તે સામાન્યથી કહ્યું, વિધાનાદેશથી જે સમુદિતના એક-એકના આદેશથી તે કલ્યો યુકત જ છે. હવે પ્રદેશાર્થ વિચારણામાં - પરિમંડલ સંસ્થાન, પ્રદેશાર્થથી ૨૦-આદિ ફોમ પ્રદેશમાં જે પ્રદેશો પરિમંડલ સંસ્થાન નિપાદક છે તે અપેક્ષા છે. તે પ્રદેશના ચક અપહારથી ચાર શેષ રહેતા કૃતયુગ્મ છે. ત્રણ શેષ રહે તો ચોક, એ પ્રમાણે દ્વાપર અને કલ્યો. કેમકે એ પ્રદેશમાં ઘણા અણુ અવગાહે છે - - હવે અવગાહ પ્રદેશ નિરૂપવા કહે છે - કિંઇર્ત આદિ - ૪ - વૃતo : જે પ્રતવૃત બાર પ્રદેશ, ઘનવૃત બગીશપદેશી કહ્યું તે ચતુક અપહારથી કૃતયુગ્મ પ્રદેશાવમાઢ, જે ઘનવૃત સાત પ્રદેશી કહ્યું તે ચોજ પ્રદેશાવગાઢ છે. જો પંચપદેશી કહે તો કલ્યોજ પ્રદેશાવગાઢ છે. - જો ઘન વ્યય ચતુકપ્રદેશી હોય તો કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. જો પ્રતર ચય પદેશાવગાઢ હોય તો ગ્યોજ પ્રદેશાવગાઢ છે અને ઘન રાય રૂપ પ્રદેશાવગાઢ છે, Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/3/૮૩૩ તો ત્રણ શેષ રહેતા ચોક પ્રદેશાવગાઢ છે. જો પ્રતર ચસ છ પ્રદેશી હોય, તો બે શેષથી દ્વાપર પ્રદેશાવગાઢ છે. ચતુરસ, વૃત માફક કહેવું. તેથી કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ, કદાચ યોજ પ્રદેશાવગાઢ, કદાચ કોજ પ્રદેશાવગાઢ છે. જો પ્રતર ચતુરઢ ચતુuદેશી, ઘનચતુરસ આઠ પ્રદેશ છે, તો ચાર શેષથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ તથા જે ઘનચતુરઢ ૨૭ પ્રદેશિક છે, તો ત્રણ શેષથી ગોજ પ્રદેશાવગાઢ છે. જો પ્રતર ચતુસ નવપદેશી હોય તો એક શેષથી લ્યોજ પ્રદેશાવગાઢ છે. ૩થત જે ઘનાયત બાર પ્રદેશી હોય તો કૃતયુગ્મ પ્રદેશાવગાઢ આદિ • x - જે શ્રેણી આયત ગિપ્રદેશાવગાઢ, જે પ્રતરાયત ૧૫-પ્રદેશી હોય તે ત્રણ શેષથી ગ્યોજ પ્રદેશાવગાઢ છે. એ રીતે - X • દ્વાપર યુગ્માદિ જાણવા. એ પ્રમાણે એકત્વથી પ્રદેશાવગાઢને આશ્રીને સંસ્થાનની વિચારણા. પૃથકવથી તેની જ તે પ્રમાણે વિચારણા સૂત્રમાં કરી છે. જોવાલેT સામાન્યથી સમસ્ત પરિમંડલ, વિITહેસથી - ભેદથી, એક-એક પરિમંડલ. કૃતયુગ્મ પ્રદેશાવગાઢ ૨૦,૪૦ આદિ પ્રદેશાવગાહીત્વથી જાણવા. વૃત સંસ્થાન સ્કંધ સામાન્યથી વિચારતા કૃતયુગ્મપદેશાવગાઢ તેના બધાં પ્રદેશોના મળવાથી ચતુક અપહારથી, ચાર શેષ રહેવાથી. વિધાનાદેશથી વળી દ્વાપર પ્રદેશાવગાઢ વજીને બાકીના અવગાઢ કહેવા. પૂર્વોક્ત પાંચ, સાત આદિમાં ચતુકાપહારમાં બે શેષ રહેતી નથી. - ૪ - આ રીતે ચગ્રાદિ સંસ્થાના સૂત્રો પણ વિચારવા. આ પ્રમાણે ગરી એકવ, પૃથકત્વ વડે સંસ્થાન વિચાર્યા. હવે તેને જ કાળથી અને ભાવથી વિચારે છે - પરિમંડલ સંસ્થાન વડે પરિણત અંધ કેટલો કાળ રહે ? શું ચતુકાપહારથી તે કાળના સમય ચાર-ત્રણ-બે કે એક શેષ રહે છે? સર્વે સંભવે છે. અહીં વૃદ્ધોક્ત ગાયા છે – પરિમંડલ, વૃત્ત, વ્યસ, ચતુસ્ત્ર, આયત. ઘનપતર પ્રથમ વર્ગને જ પ્રદેશ અને યુગ્મમાં છે. પાંચ, બાર, સાd, olીશ વૃતમાં અને ત્રણ, છ, પગીશ, ચાર ગઢમાં છે. નવ, ચાર, સતાવીશ, આઠ ચતુસ્ત્રમાં. ત્રણ-બેપંદર-છ એ આયતમાં હોય છે. પાંચચાલીશ-બાર-છ પ્રદેશો આયતમાં હોય. પરિમંડલ સંસ્થાનમાં વીશ, ચાર પ્રદેશ પરિમાણ હોય છે. આયતમાં બધી સશિ લેવી, પરિમંડલમાં કૃતયુગ્મ-ચસ-કલિ વર્જવું. બાકીમાં દ્વાપરયુગ્મ વર્જવું. • x - લોકના તે પ્રમાણે જ પરિમાણ નિરૂપણાર્થે કહે છે – • સૂઝ-૮૩૪ - ભગવન 1 શ્રેણીઓ દ્રવ્યાપે સંખ્યાત છે, અસંખ્યાત છે, અનંતા છે? ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત નથી, અનંત છે. ભગવન ! પૂર્વ-પશ્ચિમમાં શ્રેણીઓ દ્રવ્યાણિી નું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? પૂર્વવત. એ રીતે દક્ષિણોત્તર, ઉદ્ધ-આદધો જાણવું. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભાવના પૂર્વ-પશ્ચિમ લોકાકાર શ્રેણી દ્રવ્યર્થતાથી શું સંખ્યાત છે ? - પૂર્વવતું. એ રીતે દક્ષિણ-ઉત્તર, ઉtd-ધો જાણતું. ભગવતુ ! અલોકાકાશ શ્રેણી દ્રવ્યાર્થથી શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? ગૌતમ ! સંખ્યાત, અસંખ્યાત નથી, અનંત છે. એ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ, દક્ષિણ-ઉત્તર, ઉદર્વ-અધોદિશામાં જાણવું.. ભગવાન ! શ્રેણી પ્રદેશાર્થથી શું સંખ્યાત છે ? દ્રવ્યાર્થતામાં જેમ કહ્યું, તેમ પ્રદેશાર્થતામાં કહેવું. ચાવતું ઉદ્ધ-અધો બધી અનંત છે. ભગવન્! લોકાકાળ શ્રેણી પદેશાર્થતાથી શું સંખ્યાત છે ? ગૌતમ ! કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત છે, પણ અનંત નથી. એ રીતે પૂર્વ-પશ્ચિમ, દક્ષિણ-ઉત્તર પણ જાણવી, ઉtd-અધોદિશા શ્રેણી સંખ્યાત નથી, અસંખ્યાત છે, પણ અનંત નથી. ભગવન! અલોકાકાળ શ્રેણી પ્રદેશાર્થતાથી પૃચ્છા. ગૌતમ! કદાચ સંખ્યાત, કદાય અસંખ્યાત, કદાચ અનંત છે. • • ભગવન્! પૂર્વ-પશ્ચિમ લોકાકાશ શ્રેણી પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત, અસંખ્યાત નથી, પણ અનંત છે. એ રીતે દક્ષિણ-ઉત્તર પણ જાણવી. • • ઉd અધોમૃચ્છા. ગૌતમ! કદાચ સંખ્યાd, કદાચ અસંખ્યાત, કદાચ અનંત. • વિવેચન-૮૩૪ - શ્રેણી શબ્દથી જે કે પંક્તિ માત્ર કહેવાય, તો પણ અહીં “આકાશ પ્રદેશ પંકિત" અર્થ શ્રેણીથી લેવો. તેમાં શ્રેણી અવિવક્ષિત લોક-અલોક ભેદવથી સામાન્યા છે, તથા તે જ પૂર્વ-પશ્ચિમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી, ઉર્વ-અધો લાંબી છે. તથા લોક અને અલોક સંબંધી છે. સામાન્ય શ્રેણી પ્રશ્નમાં સામાન્ય આકાશાસ્તિકાયની શ્રેણીની વિવાથી તે અનંત છે. લોકાકાશ શ્રેણી પ્રખે અસંખ્યાતા જ છે. • x • અલોકાકાશ શ્રેણી પ્રશ્નમાં ફરી તે અનંત કહી કેમકે અલોકાકાશ અનંત છે. લોકાકાશ શ્રેણી પ્રદેશાર્થતાથી કદાચ સંખ્યાત કે અસંખ્યાત. ચૂર્ણિકાર કહે છે - લોકના વૃતથી નીકળીને અલોકમાં પ્રવિણ દંતકની જે શ્રેણી. તે બે-ત્રણ પ્રદેશી પણ સંભવે છે, તેથી તેના સંખ્યાત પ્રદેશો પણ હોય, બાકી અસંખ્યાત પ્રદેશો હોય, ટીકાકાર આક્ષેપ પરિહાર કરતા કહે છે – - લોકમાં કૃતયુગ્મવત્તિ જઘન્ય પરિમંડલ કહ્યું, તિર્થી લાંબી શ્રેણીમાં સંખ્યય પ્રદેશતા કઈ રીતે ? બે-બે દિશામાં એક એક વિદિશામાં આ કૃતયુગ્મ છે, તેની પહેલા પરિમંડલથી લોકાંત સુધી વૃદ્ધિ છે. એ રીતે લોકની અષ્ટાંગતા પ્રસર્યો છે, પરિમંડલતા નહીં, તેથી કૃતયુમાં વૃદ્ધિ કહી. આ પ્રમાણે લોકવૃત પર્યન્ત શ્રેણી સંખ્યાત પ્રદેશિકા થાય છે. લોકપ્રદેશના અનંતત્વના અભાવે ‘નો અviતા' કહેલ છે. ઉર્વ-અધો લોકાંત - x - પ્રતિઘાતથી તે અસંખ્યાત પ્રદેશ જ છે. • x • તેથી જ સૂકવચનથી કહ્યું. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫/-/3/૮૭૪ અલોકાકાશ શ્રેણી પ્રદેશાર્થતાથી કદાચ સંખ્યાત આદિ કહ્યું તે બધું ફુલ પ્રતર પ્રત્યાયa ઉદd-ધો લાંબી અધોલોક શ્રેણીને આશ્રીને કહેવું. તે જ આદિમાં સંખ્યાત, પછી અસંખ્યાત પ્રદેશ, પછી અનંત છે. તીર્થી લાંબી અલોક શ્રેણી પ્રદેશથી અનંત જ હોય. • સૂત્ર-૮૭૫ થી ૮૮૦ : [૮૫] ભગવત્ ! શું શ્રેણિઓ (૧) સાદિ-સાંત છે , () સાદિ-અનંત છે ? (3) અનાદિ સાંત છે ? (૪) નાદિ-અનંત છે ? ગૌતમ સાદિ-બ્રાંત નથી, સાદી-અનંત નથી, અનાદિ-સાંત નથી, પણ અનાદિ-અનંત છે. એ પ્રમાણે ઉદ્ધ-ધો લાંબી શ્રેણી સુધી જાણવું. ભગવન! લોકાકાશ શ્રેણી શું સાદી-સાંત છે ? પ્રશ્ન. ગૌતમ સાદિસાંત છે, સાદિ-અનંત નથી, અનાદિ સાંત નથી, અનાદિ અનંત નથી. આ પ્રમાણે ઉદ-આધો લાંબી શ્રેણી સુધી જાણવું. ભગવાન ! આલોકાકાશ શ્રેણી, શું સાદિ-સાંત છે ? પ્રશ્ન. ગૌતમ ! (૧) કદાચ સાદિત્સાંત, (૨) કદાચ સાદિ-અનંત, (3) કદાચ અનાદિ-સાંત, (૪) કદાચ અનાદિ-અનંત હોય. પૂર્વ-પશ્ચિમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી છે પ્રમાણે જ છે. વિશેષ એ કે - સાદિ સાંત નથી, કદાચ સાદિ-અનંત હોય, બાકી પૂર્વવત્ ઉક્ત ધો લાંબી યાવત ઔધિકવ( ચાર બંગ. ભગવાન ! શ્રેણીઓ દ્રવ્યાતાથી શું કૃતયુગ્મ, એજ છે ? પ્રશ્ન. ગૌતમ! કૃતયુમ છે, સોજ-દ્વાપરયુગ્મ કે લ્યોજ નથી. એ રીતે ચાવતું ઉtd-ધો લાંબી કહેવી. લોકાકાશ, અલોકાકાશ શ્રેણી એમ જ છે. ભગવાન ! શ્રેણી પદેશાર્થતાથી શું કૃતયુગ્મ છે. પ્રસ્ત ? પૂર્વવતું. એ પ્રમાણે ચાવતું ઉદ્ધ-અધો લાંબી જાણવી. ભગવાન ! લોકાકાશ શ્રેણી, પ્રદેશાર્થતાથી પૃચ્છા. ગૌતમ ! કદાય કૃતયુમ, યોજ નહીં, કદાચ દ્વાપરયુગ્મ, કલ્યોજ નહીં. એ રીતે પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ લાંબીમાં જાણવું. - - ઉદ્ધ-ધો લાંબીમાં પૃચ્છા. ગૌતમ ! કૂતયુમ છે, સ્ત્રોજ-દ્વાપર યુગ્મન્કલ્યોજ નથી. ભગવના અલોકાકાશ શ્રેણી દેશાતાએ પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ ચાવત કદાચ કલ્યો. પૂર્વ-પશ્ચિમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી એ પ્રમાણે જાણવી. ઉdઅધો પણ તેમજ, માત્ર કલ્યોજ નહીં. ૮િ૭૬] ભગવન્! શ્રેણિઓ કેટલી છે ? ગૌતમ સાત. તે આ - જવાયતા, એકતોવા, ઉભયતોવા, એકd:ખા, ઉભયતઃખા, ચકલાલ અને આધચકવાલ. • • ભગવાન ! પરમાણુ યુગલની ગતિ અનપેક્ષિ હોય કે વિશ્રેણિ ગતિ હોય ? ગૌતમ! અનશૈણિ ગતિ પ્રવર્તે વિશ્રેણિ ગતિ ન પ્રવર્તે - - ભગવાન ! દ્વિપદેશી સ્કંધની ગતિ અનુશ્રેણી પ્રવર્તે કે વિશ્રેણી પ્રવર્તે ? પૂવવિ4. એ પ્રમાણે અનંતપદેશી અંધ સુધી જાણતું. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભગવન નૈરયિકોની ગતિ અનુસૈણિ પ્રવર્તે કે વિશ્રેણી ? પૂર્વવતુ જાણવું. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. [૮] ભગવન ! આ રનપભા પૃથ્વીમાં કેટલા લાખ નકાવાસ છે ? ગૌતમાં ૩૦ લાખ. પહેલા શતકના પાંચમા ઉદ્દેશા પ્રમાણે બધું કહેવું. અનુત્તર વિમાન પત્ત આ કહેવું. - ૮િ૮] ભગવાન ! ગણિપિટક કેટલા પ્રકારે છે ? ગૌતમ! બાર ગરૂષ ગણિપિટક છે. તે આ - આચાર યાવતુ દષ્ટિવાદ. તે આચાર શું છે ? આચારમાં શ્રમણ- નિન્થોના આચાર, ગોચર એ પ્રમાણે અંગ પ્રરૂપણા કહેવી, જેમ નંદી'માં કહી છે. તેિમ કહેતી.] [૮૭૯] સર્વ પ્રથમ સૂત્રાર્થ કહેવો. બીજામાં નિયુકિત મીશ્ચિત અર્થ કહેવો, ત્રીજામાં સંપૂર્ણ અર્થ કહેવો, આ અનુયોગ વિધિ છે. | [co] ભગવત્ ! આ નૈરયિક ચાવત દેવ અને સિદ્ધ, આ પાંચે ગતિમાં સંક્ષેપથી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! અલાબહત્વ “બહુવકdવ્યતા” યાદ મુજબ કહેતી. આઠ ગતિનું અલાબપુત્વ પણ કહેવું. - : - ભગવાન ! આ સઈન્દ્રિય, એકેન્દ્રિય ચાવતુ અનિન્દ્રિયમાં કોણ કોનાથી યાવ4 વિશેષાધિક છે. અહીં પણ “બહુવક્તવ્યતા” પદ અનુસાર ઔધિક પદ કહેવું. - - સકાયિકનું અલાબહુત પણ ઔધિક પદ અનુસાર કહેવું. • • • ભગવન ! આ જીવો, પુદ્ગલો યાવત્ સર્વ પર્યાયોમાં કોણ કોનાથી યાવત્ બહુવતવ્યતા’’ પદ મુજબ ચાવતુ આયુકમના બthક જીવો વિશેષાધિક છે - ભગવન! તે ઓમ જ છે, એમ જ છે. • વિવેચન-૮૭૫ થી ૮૮૦ : અહીં વિશેષણ રહિત ‘શ્રેણિ' શબ્દથી લોક અને અલોકમાં તે બધાંનું ગ્રહણ કર્યું. સર્વ ગ્રહણથી તે અનાદિ અનંત એવો એક ભંગ સ્વીકાર્યો, બાકીના ત્રણ ભંગનો નિષેધ કર્યો. લોકાકાશ શ્રેણિ આદિમાં આદિ સાંત એ એક ભંગ બઘાં શ્રેણી ભેદમાં સ્વીકાર્યો, બાકીનાનો નિષેધ કર્યો, કેમકે લોકાકાશ પરિમિત છે. અલોકાકાશ શ્રેણિ આદિમાં “કદાચ સાદિ સાંત” પહેલો ભંગ ક્ષુલ્લક પ્રતથી ઉર્વ લાંબી શ્રેણી આશ્રિને જાણવો. ‘કદાચ સાદિ અનંત’ ભંગ લોકાંતથી આરંભી વધે જાણવો. “કદાચ અનાદિ સાંત' ભંગ લોકાંત નજીકની શ્રેણીના અંતથી વિવક્ષિત છે. “કદાચ અનાદિ અનંત” લોકને છોડીને બીજી શ્રેણી અપેક્ષા છે. પૂર્વ-પશ્ચિમ શ્રેણીમાં અલોકમાં ની શ્રેણીની સાદિ છે પણ અંત નથી. • x - કૃતયુગ્મ કઈ રીતે? વસ્તુ સ્વભાવથી - એ રીતે બધે. લોકાકાશ શ્રેણીની પ્રદેશાતા કહી, તેમાં “કદાચ કૃતયુગ્મ” આદિ કહ્યું, તે આ રીતે - અર્ધ ચકથી આરંભી જે પૂર્વ કે દક્ષિણ લોકાર્બ છે, તે બીજાથી તુચવાળું છે, પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ-ઉત્તર શ્રેણી સમસંખ્ય પ્રદેશી છે, તે કદાચ કૃતયુમ, કદાચ દ્વાપરયુગ્મ હોય પણ ચોજ કે કલ્યોજ ન હોય. અસત્ કલાનાથી Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/J૮૩૫ થી ૮૮૦ ૯૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ દક્ષિણ પૂર્વ રૂચક પ્રદેશથી જે શ્રેણી તે ૧૦૦ પ્રદેશ હોય, એ જ રીતે પશ્ચિમ દક્ષિણની હોય, તો ચતુક અપહારમાં કૂતયુગ્મતા થાય. જો તે - xx• « પ્રદેશમાન હોય તો બંને - x " ના ક્ના સંયોગથી ચતુકાપહારમાં - x • દ્વાપર યુગ્મતા આવે. આ પ્રમાણે બીજી લોકશ્રેણિમાં પણ ભાવના કરવી. અહીં સંગ્રહગાથા છે - તીછ લાંબી શ્રેણી લોકના સંખ્યાત કે અસંખ્યાતમાં કૃતયુગ્યા છે. ઉદd-ધો લાંબી અસંખ્યાતમાં કૃતયુગ્મા છે. અલોકાકાશ શ્રેણીમાં પ્રદેશ આદિમાં “કદાચ કૃતયુગ્મ” તે બે ક્ષુલ્લક પ્રતરના સામીપ્યથી તીર્થી શ્રેણી જે લોકને સ્પશ્ય વિના રહી છે તે વસ્તુ સ્વભાવથી કૃતયુગ્મ છે. જે બે ક્ષુલ્લક પ્રતરના અધ:સ્તન કે ઉપરિતન પ્રતરથી છે તે રોજ છે. * * * * * એ પ્રમાણે તેના અંતરમાંથી શરૂ થયેલ તે દ્વાપરયુગ્મ. તેના અંતરમાંથી શરૂ થયેલ તે કલ્યો જા. યથા સંભવ કહેવી. આ બે ક્ષલક પ્રતરચી ઉસ્થિત ઉર્વ લાંબી તે દ્વાપરયુગ્મ, ત્યાંથી ઉદર્વ અને અઘો એક એક પ્રદેશ વૃદ્ધિથી કૃતયુગ્મ, ક્વચિત્ એક પ્રદેશ વૃદ્ધિ અન્યત્ર વૃદ્ધિ અભાવથી ગ્યો. કલ્યોજ અહીં ન સંભવે તેવો સ્વભાવ છે. ધે પ્રકારમંતરથી શ્રેણી પ્રરૂપણા કરે છે - શ્રેof - જીવ અને પુદ્ગલ સંચરણ વિશેષિત પ્રદેશ પંક્તિ. તેમાં બાજુ એવી લાંબી તે જ્વાયતા, જેમાં જીવો આદિ ઉd લોકથી અધોલોકમાં સહજપણે જાય છે. એક દિશામાં વક્ર-જેમાં જીવ, પુદ્ગલો હજુ જઈને ‘વક' . બીજી શ્રેણીથી જાય. જેમાં બે વાર વક્ર કરે તે દ્વિધાવકા, આમાં ઉદક્ષિણથી અગ્નિદિશા અને અધોક્ષેત્રથી વાયવ્ય દિશામાં જઈને જે ઉત્પન્ન થાય, તેને હોય છે - x • x - જેમાં જીવ કે પુદ્ગલો નાડીથી ડાબા પડખેથી તેમાં પ્રવેશીને ત્યાં જ જઈને ફરી ડાબા પડખેથી ઉત્પન્ન થાય, તે ‘એકd:ખા', એક દિશામાં જ વામાદિ પાર્થ લક્ષણમાં - આકાશ અર્થાત્ લોકનાડી વ્યતિરિક્ત. આ બે, ત્રણ, ચાર વકયુકત ક્ષેત્ર વિશેષાશ્રિત ભેદોથી કહેલી છે. નાડીના ડાબા પડખેથી નાડીમાં પ્રવેશીને ત્યાં જ જઈને એના જ દક્ષિણ પડખાદિમાં ઉત્પન્ન થાય, તે “દ્વિધા ખા”. તે નાડીની બહાર ડાબુ-દક્ષિણ પડખાના બંને આકાશને ઋષ્ટ થાય છે. ચકવાલ-મંડલ, જે મંડલ વડે ભમીને પરમાણુ આદિ ઉપજે તે ચકવાલા. અદ્ધ ચક્રવાલ, તે ચક્રવાલના અડધા રૂપ છે. 1 શ્રેણીઓ કહી, તેને જ આશ્રીને પરમાણુ આદિ ગતિને કહે છે - - ૪ - અનુસૂન - પૂવિિદ દિશાભિમુખ શ્રેણિ જેમાં છે તે અનુશ્રેણિ. તે જે રીતે થાય, એ પ્રમાણે ગતિ પ્રવર્તે છે. વિ૪િ. વિરૂદ્ધ, વિદિ આશ્રિત શ્રેણી જેમાં છે તે વિશ્રેણી. આ પણ ક્રિયા વિશેષણ છે. નાકાદિ જીવોનું અનુશ્રેણિ કે વિશ્રેણી ગમન પૂર્વે કહ્યું. તે નરકાવાસાદિ સ્થાનોમાં થાય છે, તે સંબંધથી પૂર્વોક્ત નરકાવાસાદિની પ્રરૂપણા કરી. આ નરકાવાસાદિ છઘસ્થ વડે પણ દ્વાદશાંગીના પ્રભાવથી સમજાય, તેથી દ્વાદશાંગીની પ્રરૂપણા કરી. કયારેof - આચાર શાસ્ત્ર કરણભૂત અથવા આચાર અધિકરણભૂત, માથાનો - આચાર, ગોચર, વિનય, વૈનાયિક, શિક્ષા, ભાષા, ભાષા, ચરણ, કરણ, જાયા-માયા વૃત્તિ આદિ જેમાં કહે છે તે. તેમાં આચાર-જ્ઞાનાદિ અનેક ભેદ ભિન્ન, ગોચર-ભિક્ષા ગ્રહણ વિધિ લક્ષણ, વિનય-જ્ઞાનાદિ, વૈનાયિક-વિનયફળ કર્મ ક્ષયાદિ, શિક્ષાગ્રહણ આસેવન ભેદથી અથવા વિનય - શિષ્ય, તેને શિક્ષા, તે વૈયિક શિક્ષા ભાષા - સત્યા, અસત્યામૃષા, અભાષામૃષા, સત્યામૃષા. ચરણ-વ્રતાદિ, કરણ-પિંડવિશુદ્ધિ આદિ. ચાગા-સંયમયમા. મામાતે માટે આહાર માત્રા. વૃત્તિ - વિવિધ અભિગ્રહ વિશેષથી વર્તવું તે. આ આચાર-ગોયરાદિ જેમાં કહેવાય છે તે. અહીં જેમાં ક્વચિત્ અન્યતર ઉપાદાનમાં અન્યતર ગત અર્થ કહે, તે બધું પ્રાધાન્ય પાપનાર્થે છે. નંદી’ મુજબ અંગ પ્રરૂપણા કહેવી. પૂર્વ પ્રદર્શિત પ્રકારવાળી pH વડે આચારસદિ અંગ પ્રરૂપણા કહેવી. જેમ નંદીમાં છે, તે જ અવધારવી કયાં સુધી આ અંગે પ્રરૂપણા કહેવી ? યાવત્ સૂત્રાર્થ ગાથા. સૂત્રાર્થ માગનું પ્રતિપાદન કરે તે સૂઝાનિયોગ જાણવો. એવું કહે છે કે – સૂત્રાર્થ માત્ર અભિધાન લક્ષણ, તે પ્રથમ અનુયોગ કરવો, જેથી પ્રાથમિક શિષ્યોને મતિમોહ ન થાય. બીજો અનુયોગ - સૂઝ સ્પર્શ નિયુક્તિ મિશ્ર કરવો એમ જિન આદિ એ કહ્યું છે. બીજો અનુયોગ સંપૂર્ણ કહેવો. જે આ અનંતરોક્ત ત્રણ પ્રકાર લક્ષણ છે, તે વિધિ - વિધાન છે. મનુયોગ • સૂત્રના અર્થને અનુરૂપતાથી, યોજવાના લક્ષણરૂપ વિષયભૂત. અનંતર અંગ પ્રરૂપણા કહી, અંગમાં નાકાદિ પ્રરૂપે છે, તેથી તેના તાબહવને પ્રતિપાદિત કરતાં કહે છે – પંચગતિ અંતભવથી, આનું અલાબહd “પ્રજ્ઞાપના” સૂત્રના બહુવક્તવ્યતા નામક બીજા પદ મુજબ કહેવું. તે અર્થથી આ રીતે - નર, નૈરયિક, દેવ, સિદ્ધ, તિર્યંચ કમથી અહીં સ્તોક, અસંખ્ય, અસંખ્ય, અનંતગુણ, અનંતગુણ હોય છે. • - આઠ ગતિ અંતભવથી જે અબદુત્વ છે, તે પણ જેમ “બહુવતવ્યતા"માં છે, તેમ કહેવું. આઠ ગતિ આ પ્રમાણે - નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ, તેમાં છેલ્લી ત્રણના સ્ત્રી પુરપ બે ભેદો એટલે સાત ગતિ, આઠમી ગતિને સિદ્ધ. તેનું અલબત્ત આ રીતે- નારી, નર, નૈરયિક, તિર્યંચ સ્ત્રી, દેવ, દેવી, સિદ્ધ અને તિર્યંચ આ આઠમાં અનુક્રમે થોડા, અસંખ્યગણા ચાર, સંખ્યગુણા, અનંતગણા બે, છે. સઈન્દ્રિય, એકેન્દ્રિય, બેઈન્દ્રિયાદિ ચાર પદ, અતિન્દ્રિય આ અા બહત્વ બહવક્તવ્યતા” પદ મુજબ કહેવું. તે પતા-અપયક્તિા ભેદથી પણ ત્યાં કહેલ છે . પણ અહીં તે સામાન્ય પદથી કહેવું. તે આ રીતે – ૧-પાંચ, ૨-ચાર, ૩-ત્રણ, ૪-બે, ૫-અનિન્દ્રિય, (૬) એકેન્દ્રિય, (૩) સઈન્દ્રિયનું (અલાબહd) ક્રમથી (૧) સૌથી થોડા, (૨ થી ૪) અધિ, (૫-) અનંતગુણ, (૭) વિશેષાધિક. સકાયિક, પૃથ્વી, અષ, તેઉ, વાયુ, વનસ્પતિ, ત્રસકાયિક, અકાયિક આ. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫/-/3૮૭૫ થી ૮૮૦ ૯૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ બધાંનું અલબહુ સામાન્યથી ત્યાં કહ્યું, તે પ્રમાણે અહીં પણ કહેવું. જેમકે - બસ, તેઉં, પૃથ્વી, અપૂ, વાયુકાય, અકાય, વનસ્પતિ, સકાય આ આઠે અનુક્રમે થોડા, અસંખ્યાતગણા ત્રણ, અધિક બે, અનંતગુણ, અધિક જાણવું. - X - જીવ, પગલ, સમય, દ્રવ્ય, પ્રદેશ, પર્યવો અનુક્રમે થોડા, અનંતા, અનંતા, વિશેષાધિક, બે અનંતા છે - આ ભાવના છે . જેથી જીવો પ્રત્યેક અનંતાનંત પુદ્ગલો વડે પ્રાયઃ બદ્ધ હોય છે, પુદ્ગલો જીવો સાથે સંબદ્ધ અને અસંબદ્ધ હોય છે, તેથી પુદ્ગલો કરતા જીવો થોડા છે. કહ્યું છે કે – જેથી જીવો પ્રાયઃ પુદ્ગલથી બદ્ધ છે. તેથી જીવો થોડાં છે, જ્યારે પુદ્ગલો જીવી વિરહિત પણ હોય અને અવિરહિત પણ હોય છે. જીવ કરતાં અનંતગણા પુદ્ગલો છે. કઈ રીતે ? તૈજસાદિ શરીર, જે જીવ વડે પરિગૃહીત છે, તેથી તે જીવોથી પરિમાણને આશ્રીને પુદ્ગલો અનંગણા હોય છે, તથા તૈજસ શરીરથી પ્રદેશ વડે કાશ્મણ શરીર અનંતગુણ છે. આથી આ રીતે જીવપ્રતિબદ્ધ પુદ્ગલ અનંતગણા છે, જીવથી વિમુક્ત પણ તેઓ અનંતગણા છે. બાકીના શરીરની વિચારણા અહીં કરી નથી - x • તૈજસ શરીર પુદ્ગલો જ જીવ કરતાં. અનંતગુણ છે, તો કાર્પણ પુદ્ગલ રાશિ સહિતનું તો કહેવું જ શું ? તથા પંદર ભેદે પ્રયોગ પરિણત પુદ્ગલો થોડા છે, તેનાથી મિશ્ર પરિણત અનંતગણા છે, તેનાથી પણ વિસસા પરિણત અનંતગુણ છે. બધાં પુદ્ગલો ત્રણ પ્રકારે હોય છે. જીવા બધાં જ, પ્રયોગ પરિણત પુદ્ગલોના અનંતમાં ભાગે વર્તે છે. આ રીતે જીવો કરતા પુદ્ગલો ઘણાં અનંતાનંતક વડે ગુણિત સિદ્ધ થાય છે. કહ્યું છે કે – (૧) જે જીવ વડે જે તૈજસાદિ એક-એક શરીર પગૃિહીત છે, તે પુદ્ગલ પરિણામથી તેનાથી અનંતગણું થાય છે. (૨) તૈજસથી વળી કામણ અનંતગુણ છે, તે નિર્દિષ્ટ કરાયેલ છે, એ રીતે તેથી જીવ વડે તૈજસ અને કામણ શરીર બંધાયેલ છે. (૩) આનાથી અનંતગણ તેઓ વડે છોડેલ હોય છે, તો પણ તેઓ થોડાં હોવાથી તેમનું અહીં બાકીના દેહોનું અહીં ગ્રહણ કરેલ નથી. (૪) તે છોડાયેલા પણ સ્વસ્થાનના અનંતમાં ભારે હોય છે, તેથી તેનું ગ્રહણ અહીં બદ્ધ-અબદ્ધ બંને પ્રકારે છે. (૫) વળી અહીં તૌજસ શરીર બદ્ધ જ પુદ્ગલો અનંતગણા છે, તો પછી અવશેષ રાશિ સહિત જીવ વડે [બદ્ધ પુદ્ગલો]નું શું કહેવું? | (૬) સૂત્રમાં ૧૫ પ્રકારે પ્રયોગ પ્રાયોગ્ય થોડા કહ્યા છે, તેનાથી મિશ્ર પરિણત પુદ્ગલો અનંતગણા કહ્યા છે. -- (૭) તેનાથી વિસસા પરિણત, તેથી અનંત ગુણિત કહ્યા. એ રીતે લોકમાં વિવિધ પરિણત પુદ્ગલો છે. (૮) બધાં જીવો એકલા પ્રયોગ પરિણત પુદ્ગલોના અનતમાં ભાગે વર્તતા નથી. - - (૯) તે જીવો કરતા ઘણાં જે અનંતાનંત વડે ગુણિત પુદ્ગલો સર્વ લોકમાં સર્વે સિદ્ધો પણ હોય છે. (શંકા) “પુદ્ગલો કરતા અનંતગણા સમયો છે", તેમ કહ્યું, તે સંગત નથી, કેમકે તેનાથી તેમનું સ્તોકત્વ છે, કેમકે ‘સમય’ માત્ર મનુષ્ય ફોરવર્તી છે, જ્યારે પુદ્ગલો સકલ લોકવર્તી છે માટે સમય થોડો છે. | (સમાધાન) સમય ક્ષેત્રમાં જે કંઈ દ્રવ્ય-પર્યાયો છે, તે પ્રત્યેકમાં સાંપ્રત સમય વર્તે છે. એ પ્રમાણે સાંપ્રત સમય, જેનાથી સમય ફોન દ્રવ્ય-પર્યવ-ગુણ છે, તેનાથી અનંતા સમય પ્રત્યેક સમયમાં હોય છે. કહ્યું છે - (૧) પુદ્ગલ કરતા અનંતગણા અદ્ધા સમયો હોય છે, તે મનુષ્ય ક્ષેત્ર માસમાં વર્તતા હોવાથી શું થોડા નથી ? - : (૨) સમય ક્ષેત્રમાં જે કોઈ દ્રવ્યપર્યાયો છે, તે પ્રત્યેકમાં એક-એકમાં સામત સમય વર્તે છે. - - (૩) એ રીતે જે સમય ક્ષેત્રના પર્યવો, તેથી સમ્રત સમય અનંતાનંત એક એક સમયે છે. આ રીતે વર્તમાન સમય પુદ્ગલ કરતાં અનંતગુણ હોય છે. કેમકે એક દ્રવ્યના પણ પર્યવોનું અનંતાનંતપણું છે. વળી માત્ર આ પુદ્ગલ કરતાં અનંતગણા સમયો નથી, સર્વલોકદ્રવ્ય પ્રદેશ પર્યાયથી પણ તે અનંત ગુણ સંભવે છે. તેથી કહે છે – જે સમસ્ત લોક દ્રવ્યપ્રદેશ પર્યવોની રાશિથી સમય ક્ષેત્ર દ્રવ્ય પ્રદેશ પર્યવ રાશિના ભોગવી પ્રાપ્ત થાય છે, તે સમયમાં તાવિક રીતે જતાં લોક દ્રવ્ય પ્રદેશ પર્યવ સંખ્યા સમાન ઔપચાકિ સમય સંખ્યા પ્રાપ્ત થાય છે. [અહીં વૃત્તિકારી અસતું કલ્પનાથી “લાખ' સંખ્યાવાળ ગણિત રજુ કરીને ઉક્ત આપને સમજાવવા સમગ્ર પદાર્થનું ગણિત કહે છે. જે અમે નોંધેલ નથી.]. આ રીતે એક-એક તાત્વિક સમયમાં અનંતા ઔપચારિક સમયોનાં ભાવથી સર્વલોક દ્રવ્ય પ્રદેશ પર્યવ રશિયી પણ સમયો અનંત ગણા પ્રાપ્ત થાય છે. તો પુદ્ગલોથી કેમ ન થાય ? [વાય જ કહે છે કે – (૧) જે સમય ક્ષેત્ર પ્રદેશ પર્યાય પિંડથી ભાગ કરતા સર્વલોક દ્રવ્ય પ્રદેશ પર્યવ ગણ પ્રાપ્ત થાય છે. - - (૨) આટલા સમયમાં જતા લોક પયય સમાન સમય સંખ્યા પ્રાપ્ત થાય છે. બીજા વડે પણ તેટલી માત્રાથી તેટલી થાય. (3) આ રીતે અસંખ્યાત સમયમાં જતા, તે લોકદ્રવ્યપ્રદેશ પયય પ્રમાણ સમયગત થાય છે. -- (૪) એ રીતે સર્વ લોકપર્યવરાશિથી પણ સમય અનંતગણા ગશ્યમાન થાય છે, તો પુદ્ગલથી તો થાય જ. બીજઓ કહે છે - ઉત્કૃષ્ટ છ માસ માત્ર જ સિદ્ધિ ગતિથી અંતર થાય છે. તેના વડે સિદ્ધિની પામેલા સિદ્ધોથી પણ જીવ કરતા અસંખ્યાતપણા જ સમયો થાય છે. તો સર્વજીવોથી અનંતગણા કઈ રીતે થશે ? અહીં પણ ઔપચારિક સમય અપેક્ષાથી સમયોનું અનંતગુણત્વ કહેવું. • • હવે સમય કરતાં દ્રવ્યો વિશેષાધિક છે. કઈ રીતે? તે કહે છે - જેથી સર્વે સમયો પ્રત્યેક દ્રવ્યો અને બીજા જીવ, પુદ્ગલ, ધમસ્તિકાયાદિ તેમાં ઉમેરીએ, તેથી કેવળ સમય કરતાં સમસ્ત દ્રવ્યો વિશેષાધિક થાય છે. સંખ્યાતપણાદિ ન થાય. કેમકે સમયદ્રવ્ય અપેક્ષાએ જીવાદિ દ્રવ્યો અલાતર છે કહ્યું છે કે – Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૩૮૫ થી ૮૮૦ ec (૧) બધાં સમયના ભેદો અને પ્રત્યેક દ્રવ્યો એકઠા કરતાં, સમય કરતા દ્રવ્યો વિશેષાધિક થાય છે. • • (૨) બાકીના જીવ, પુદ્ગલ, ધર્મ, ધર્મ, આકાશ ઉમેરતા દ્રથાર્થતાથી સમય કરતા તે દ્રવ્યો વિશેષાધિક છે. (શંકા) અદ્ધા સમયોમાં કેમ દ્રવ્યવ જ ઈચ્છે છે ? સમય સ્કંધ અપેક્ષાથી પ્રદેશાર્ણત્વને પણ તેમાં જોડવાથી. તેથી કહે છે – જેમ સ્કંધ દ્રવ્ય સિદ્ધ છે, ઘ અવયવો પણ જેમ પ્રદેશ સિદ્ધ છે, એ પ્રમાણે પ્રદેશો યાને દ્રવ્ય સમય ફંઘવતી સમયો થાય છે. - - અહીં કહે છે કે – પરમાણુના અન્યોન્ય સભપેક્ષત્વથી ઢંધવ યુક્ત છે. અદ્ધા સમય વળી અન્યોન્ય અપેક્ષિત નથી, જેથી કાલ સમયો પ્રત્યેકવમાં કાલ્પનિક સ્કંધના અભાવે વર્તમાન પ્રત્યેક વૃત્તિઓ, તેના સ્વભાવથી છે, તેથી તે અન્યોન્ય નિરપેક્ષા છે, અને અન્યોન્ય નિરપેક્ષવથી તે વાસ્તવિક સ્કંધ નિપાદક નથી, તેથી આ પ્રદેશાર્થતા નથી - અહીં કહે છે – (૧) અદ્ધા સમયોને કહ્યા, નિયમથી દ્રવ્યાર્થતા તેમાં અંધ સમાશ્રિત્ય પ્રદેશાર્થતા પણ કેમ યોજેલ છે ? (૨) સ્કંધ દ્રવ્ય સિદ્ધ છે, તેના અવયવો પણ યથા પ્રદેશા છે. એ રીતે તેમાં વર્તતા સમયો દ્રવ્ય અને પ્રદેશ પણ થાય છે. • • (3) કહે છે - પરમાણમાં અન્યોન્ય અપેક્ષાએ સ્કંધતા સિદ્ધ છે, અદ્ધા સમયોમાં પુનઃ અન્યોન્ય અપેક્ષા નથી. (૪) જે કારણે અદ્ધા સમયો પ્રત્યેકવમાં ડંધ ભાવ છે, તે પ્રત્યેકવર્તી છે માટે અન્યોન્ય નિરપેક્ષ છે. ધે દ્રવ્યથી પ્રદેશો અનંતગણા કઈ રીતે? તે કહે છે - ચદ્ધા સમય દ્રવ્યથી આકાશપદેશોનું અનંતગુણવ છે માટે. (શંકા) ક્ષેત્રપદેશ અને કાળ સમયોના સમાનતા છતાં આ અનંતવમાં કયા કારણને આશ્રીને આકાશ પ્રદેશો અનંતગણા છે, અને કાળસમય તેના અનંતભાગવત કેમ છે ? – તે કહે છે - એક અનાદિ અનંત આકાશપદેશ શ્રેણીમાં એકૈક પ્રદેશાનુસારથી તીર્થી લાંબી શ્રેણીની કલાનાથી, તેનાથી પણ એકએક પ્રદેશાનુસારથી જ ઉધઈ લાંબી શ્રેણીની રચનાથી આકાશપદેશ ધન નિયાદિત થાય છે, કાલ સમયશ્રેણીથી તે જ શ્રેણી થાય છે, ઘન થતી નથી, તેથી કાલ સમય તોક થાય છે. અહીં ગાથા છે. તેિનો અર્થ આ છે - (૧) અહીંથી સર્વ પ્રદેશો “ખ” પ્રદેશના અનંતત્વથી અનંતગુણ સર્વ આકાશ અનંત છે, જે જિનેન્દ્રએ કહ્યું છે. - - (૨) કહે છે કે ક્ષેત્ર-કાળનું અનંતવ સમાન છે, તો પછી “ખ'નું અનંતગુણ કહેવાનું શું કારણ છે અને કાળને તેનો અનંતભાગ કહો છે ? - - (3) કહે છે - આકાશ શ્રેણીમાં અનાદિ અનંતતા “ખ” આકાશઘન નિષ્પાદિત થાય છે, કાળમાં તેમ થતું ન હોવાથી તે થોડાં કહ્યા. --- પ્રદેશોથી અનંતગણા પર્યાયો છે. તે માટે કહે છે – આનાથી અનંતપણા પયરિયો છે, જેના વડે આકાશપ્રદેશમાં પ્રત્યેક અનંતા [13/7] ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અગુરુલઘુ પર્યવો કહ્યા છે. ® શતક-૨૫, ઉદ્દેશો-૪-“યુગ્મ” છે. - X - X - X - X - • ઉદ્દેશા-1-માં સંસ્થાનાદિ પરિમાણ કહ્યા. અહીં તેના ભેદો - • સૂત્ર-૮૮૧ : ભગવાન ! યુમ કેટલા છે? ગૌતમ ! ચાર. આ - કૃતયુઅ યાવતું કલ્યો. એવું કેમ કહ્યું કે ચાર યુગ્મો છે ? જેમ શતક-૧૮ના ઉદ્દેશા-૪માં કહ્યું તેમ કહેતું. યાવતું તેથી ગૌતમ! એમ કહ્યું છે. ભગવન! નૈરસિકોને કેટલા સુમો કહ્યા છે? ગૌતમ! ચાર. તે આ - કૃતયુગ્મ યાવત કલ્યોજ એમ કેમ કહ્યું - x • ? પૂર્વવતુ જાણવું. એ પ્રમાણે યાવ4 વાયુકાયિક કહેવું. ભગવન! વનસ્પતિકાયિકની પૃચ્છા. ગૌતમ ! વનસ્પતિકાયિક કદાચ કૃતયુગ્મ યાવતુ કદાચ કલ્યોજ છે. ભગવાન્ ! એમ કેમ કહ્યું? ગૌતમ ! ઉપાતને આગ્રીને, આ પ્રમાણે કહ્યું કે વનસ્પતિકાય યાવત કદાચ કલ્યોજ છે. બેઈન્દ્રિયો, નૈરસિકવત્ છે. એ રીતે ચાવતું વૈમાનિક કહેવું. સિદ્ધોનું કથન વનસ્પતિકાચિક માફક કરવું. ભગવાન ! સર્વ દ્રવ્યો કેટલા ભેદે છે? ગૌતમ! છ પ્રકારે. તે આ - ધમસ્તિકાય, અધમસ્તિકાય યાવત્ અદ્રાસમય. ભગવન ! ધમસ્તિકાય દ્વવ્યાર્થતાથી શું કૃતયુગ્મ ચાવ4 કલ્યોજ છે ? ગૌતમ ! તે કૃતસુખ - સોજ-દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે, આ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ કહેવા. ભગવાન ! જીવાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ છે, પણ તે ગોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. : - યુગલાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ સાવત્ કદાચ કહ્યો. અદ્ધાસમય જીવ માફક છે. ભગવનું ! ધમસ્તિકાય પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે ? પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ છે, યોજ, દ્વાપરયુગ્મ, કલ્યોજ નથી. એ રીતે અદ્ધા સમય સુધી. ભગવન ! આ ધમસ્તિકાય યાવતું અદ્ધા સમયમાં દ્રવ્યાતા આનું અલબહુત “બહુવકતવ્યતા” પદ મુજબ સંપૂર્ણ કહેવું. ભગવન્! ધમસ્તિકાય શું અવગાઢ છે કે અનવગાઢ ? ગૌતમ ! અવગાઢ છે, નવગાઢ નથી. જે અવગાઢ છે, તો શું સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્ય પ્રદેશાવગાઢ છે કે અનંતપદેશાવગઢ ? ગૌતમ! સંખ્યાત કે અનંત પ્રદેશાવગાઢ નથી પણ અસંખ્યપદેશાવગાઢ છે. • • જે અસંખ્ય પ્રદેશાવગાઢ છે, તો શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પ્રશ્ન ? ગૌતમ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, સ્ત્રોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ પ્રદેશાવમાઢ નથી. આ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૪/૮૮૧ ૧oo ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભગવાન ! આ રતનપભામૃdી શું અવગઢ છે, અનવગાઢ છે ? ધમસ્તિકાય મુજબ કહેવું. આધસપ્તમી સુધી આમ કહેતું. સૌધર્મમાં આ પ્રમાણે કહેવું. એ પ્રમાણે ઈષતામારા પૃથ્વી સુધી કહેવું. • વિવેચન-૮૮૧ - યુગ્મ-સંજ્ઞા શબ્દત્વથી રાશિ વિશેષ છે. નેરથા બંર્તિ પણ નુષ્પ આદિમાં - જે નૈરયિકો ચતુક અપહારથી અવહરાતા ચાર શેષ રહે, તે નૈરયિકો કૃતયુગ્મ છે. ઈત્યાદિ. -વનસ્પતિકાયિક સૂત્રમાં - જો કે વનસ્પતિકાયિક અનંતપણાના સ્વભાવથી કૃતયુગ્મ જ પામે છે, તો પણ ગતિ અંતરથી એકાદિ જીવોનો તેમાં ઉત્પાદ સ્વીકારીને તેના ચારે ભેદ કહ્યા. ઉદ્વર્તનાને પણ સ્વીકારીને પણ આમ જ છે, તેની અહીં વિવક્ષા કરી નથી. ધે કૃતયુગ્માદિ શશિ વડે દ્રવ્યોની પ્રરૂપણાર્થે આ કહે છે – ક્ષતિfor • કેટલાં પ્રકારે, કેવા સ્વભાવે, કેટલાં. ધર્માસ્તિકાયમાં તેના એકાવથી ચતુક ચપહારના અભાવે એક જ અવસ્થાનચી કલ્યોજ જ છે. જીવ દ્રવ્યોના અવસ્થિત અનંતત્વથી કૃતયુગ્મતા જ છે. પગલાસ્તિકાયના અનંતભેદવમાં પણ સંઘાત-ભેદ ભાજનવથી અહીં કૃતયુગ્માદિ ચારે ભેદ કહ્યા. -- અદ્ધા સમયના અતીત, અનાગતના અવસ્થિતવ અનંતત્વથી કૂતયુગ્મત્વ છે. દ્રવ્યથાર્થતા કહી, હવે પ્રદેશાર્થતા કહે છે - બધાં જ દ્રવ્યો પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે. કેમકે અવસ્થિત-અસંખ્યાત પ્રદેશવ અને અવસ્થિત અનંત પ્રદેશવથી આમ છે. - હવે આનું અ૫બહુd કહે છે – પ્રજ્ઞાપનાના ત્રીજા પદ “બહુવક્તવ્યતા” મુજબ છે, અર્થથી આ રીતે - ધમસ્તિકાયાદિ ત્રણ એકૈક દ્રવ્ય રૂપવર્યા દ્રવ્યાર્થતાથી તુલ્ય છે. તે બીજાની સાપેક્ષાઓ અલા છે, તેનાથી જીવાસ્તિકાય અનંતગુણ છે, કેમકે જીવદ્રવ્યોનું અનંતત્વ છે. એ રીતે પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમયો છે. પ્રદેશાર્થ વિચારણામાં તો પહેલા બે પ્રત્યેકના અસંખ્યાત પ્રદેશવથી તુલ્ય છે. તેનાથી બીજા કરતાં થોડા છે, જીવ-પુદ્ગલ-અદ્ધાસમયઆકાશાસ્તિકાય ક્રમથી અનંતગુણ છે, ઈત્યાદિ. • • હવે દ્રવ્યો જ ફોકાપેક્ષાએ કૃતયુમ્માદિ કહે છે - લોકાકાશ પ્રમાણવથી તે અસંખ્યાત લોકાકાશ પ્રદેશમાં અવગાઢ છે. લોકના અવસ્થિત અસંખ્યય પ્રદેશવથી કૃતયુગ્મ પ્રદેશતા છે. લોક પ્રમાણવથી ધમસ્તિકાયની પણ કૃતયુગ્મતા જ છે. એ પ્રમાણે સર્વ અસ્તિકાયોની લોકાવાહિવથી કૃિતયુગ્મતા છે.] વિશેષ એ કે - આકાશાસ્તિકાયના અવસ્થિત અનંત પ્રદેશવથી અને આત્મજ્ઞાહિત્વથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢતા અને અદ્ધા સમયની અવસ્થિત અસંગેય પ્રદેશાત્મક મનુષ્ય ક્ષેત્ર અવગાહિત્વની છે. અવગાહ પ્રસ્તાવથી પ્રHT આદિ કહ્યું છે. હવે કૃતયુગ્માદિ વડે જ જીવાદિ ૨૬-પદો તિરૂપે છે – • સૂત્ર-૮૮૨ : દ્રવ્યાર્થતાથી જીવ શું કૃતયુગ્મ છે પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ-યોજદ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે. એ રીતે નૈરયિકથી સિદ્ધ સુધી. ભગવાન ! જીવો દ્વભાથરૂપે શું કૃતયુગ્મ છે ? પૃચ્છા. ગૌતમ ! ઓલાદેશથી કૃતયુમ છે, પણ યોજ, દ્વાપરયુગ્મ કે લ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુમ, ગ્યોજ, દ્વાપરયુગ્મ નથી, લ્યોજ છે. ભગવદ્ ! નૈરયિકો દ્વવ્યાપણે પૃચ્છા. ગૌતમ ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત કદાચ કલ્યોજ વિધાનાદેશથી કૂતયુગ્મ - જ - દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે. આ પ્રમાણે સિદ્ધ સુધી કહેવું. ભગવાન ! જીવ પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ પૃચ્છા. ગૌતમ! જીવ પ્રદેશ આશ્રીને કૃતયુગ્મ છે, વ્યોજ - દ્વાપરયુગ્મ - કલ્યોજ નથી. શરીરપદેશ આગ્રીને કદાચ કૃતયુમ યાવતું કદાચ કલ્યોજ છે, એ પ્રમાણે વૈમાનિક સુધી કહેતું. ભગવાન ! સિદ્ધ પ્રદેશાર્થતાથી શું કૃતયુ છે ? પ્રા. ગૌતમ / કૃતયુમ છે, ચોજ - દ્વાપરયુગ્મ - કલ્યોજ નથી. ભગવાન ! જીવો પ્રદેશાર્થતાથી શું કૃતયુમ ? પૃચ્છા. ગૌતમ ! જીવપદેશ આકરીને ઓવાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ છે, યોજ-દ્વાપરયુગ્મકલ્યોજ નથી. શરીર પ્રદેશ આગ્રીને ઓવાદેશથી કદાચ તસુમ યાવતુ કદાચ કલ્યોજ છે, વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવતુ કલ્યોજ પણ છે. આ પ્રમાણે નૈરયિકો ચાવતુ વૈમાનિકો જાણવા. ભગવન 1 સિદ્ધો ? પ્રશ્ન. ગૌતમ ! ઓહાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ છે, ગ્યોજ - દ્વાપરયુગ્મ - લ્યોજ નથી. • વિવેચન-૮૮૨ : દ્રવ્યાર્થતાથી એક જીવ, એક જ દ્રવ્ય છે તેથી કલ્યોજ જ છે. અનેક જીવો અવસ્થિત અનંતપણાથી સામાન્યથી કૃતયુગ્મ છે ભેદ પ્રકાથી એક જ છે. તેના સ્વરૂપથી લ્યોજ છે. નૈરયિકો ઓઘાદેશથી બધાં જ ગણતાં કદાચ ચતુક અપહારથી ચાર શેષવાળા, છે, એ પ્રમાણે ગ્યોજ આદિ પણ જાણવા. દ્રવ્યાર્થતાથી જીવો કહા હવે તે રીતે પ્રદેશાર્થતાથી - અસંખ્યાતત્વ અને અવસ્થિતcવથી જીવપ્રદેશોની ચાર શેષ રહેતા જીવ પ્રદેશથી કૃતયુગ્મ કહ્યા. દારિકાદિ શરીર પ્રદેશોના અનંતત્વમાં પણ સંયોગ-વિયોગધર્મથી ચતુર્વિધતા છે. જીવોમાં - સમસ્ત જીવોના પ્રદેશો અનંતત્વ-અવસ્થિતત્વથી એક ચોક જીવના પ્રદેશો અસંખ્ય અને અવસ્થિત છે માટે ચાર શેષ છે. શરીર પ્રદેશ અપેક્ષાઓ ઓઘાદેશથી સર્વ જીવ શરીરોનું ચતુર્વિધવ છે -x• વિધાનાદેશથી એકૈક જીવશરીરની પ્રદેશગણનામાં યુગપતુ ચાતુર્વિધ્ય હોય છે, તેથી કોઈને કૃતયુગ્મ, કોઈને ગોજ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ૨૫-૪/૮૮૨ આદિ હોય છે. • સૂઝ-૮૮૩ - ભગવાન ! જીવ શું કૃતયુગ્મ પ્રદેશાવગઢ છે ? પ્રશ્ન. ગૌતમ! કદાચ કૃતયુમ પ્રદેશાવગાઢ ચાવતુ કદાચ કલ્યોજuદેશ વગાઢ છે. • • એ પ્રમાણે સિદ્ધ સુધી કહેવું. ભગવન જીવો શું કૃતયુમ પ્રદેશાવગાઢ છે ? પ્ર. ગૌતમ ! ઓવાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ગોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુમ યાવત કલ્યોજ પ્રદેશાવગાઢ છે. નૈરયિકોની પૃચ્છા. ગૌતમ! ઓહાદેશથી કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ ચાવતું કદાચ કલ્યોજ પ્રદેશાવગઢ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે યાવતુ કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે. એ પ્રમાણે કેન્દ્રિય અને સિદ્ધને વજીને બધાં કહેવા. સિદ્ધો અને એકેન્દ્રિયોને જીવોની માફક કહેવા. ભગવદ્ ! જીવ, શું કૃતસુખ સમય સ્થિતિક છે ? પ્રજન. ગૌતમ કૃતયુમ સમય સ્થિતિક છે, સ્ત્રોજ-દ્વાપસ્ય-કલ્યોજ નહીં. ભગવના નૈરચિક? પ્રશન. ગૌતમ! કદાચ કૃતયુમ સ્થિતિક યાવતું કદાચ કલ્યોજ સમય સ્થિતિક છે. વૈમાનિક સુધી આ પ્રમાણે કહેવું. • • સિદ્ધોને જીd માફક કહેવા. ભગવન જીવો. પ્ર. ગૌતમ ઓવદેશી પક્ષ અને વિધાનાદેશથી પણ કૃતસુખ સમય સ્થિતિક છે. બાકી ત્રણ નથી. નૈરયિક પ્રશ્ન ? ગૌતમ ઓઘાદેશથી કદાચ કૃતયુમ સ્થિતિક યાવતુ કદાચ કલ્યોજ સમય સ્થિતિક. વિધાનાદેશથી ડૂતયુમ સમય સ્થિતિક યાdd લ્યોજ સમય સ્થિતિક પણ છે. એ રીતે ચાવત વૈમાનિક. સિદ્ધોને જીવો માફક કહેવા. • વિવેચન-૮૮૩ : દારિકાદિ શરીરોની વિચિત્ર અવગાહનાથી ચાર દિ શેષ હોય છે, તેથી કદાય કૃતયુગ્મ આદિ કહ્યું. જીવો-સમસ્ત જીવો વડે અવગાઢ પ્રદેશોના અસંખ્યાતવ અને અવસ્થિતત્વથી ચાર શેષ જ છે, તેથી ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, વિધાનાદેશથી વિચિત્ર અવગાહનામાં તેઓ યુગપતું ચતુર્વિધ હોય છે. જ્યારે નારકો વિચિત્ર પરિણામ અને શરીરપ્રમાણ_થી, વિચિત્ર અવગાહ પ્રદેશ પ્રમાણcથી યુગપદ વડે ચારે ભેદે છે. વિધાનાદેશથી પણ ચારે ભેદે છે.. અસુરાદિની નારકવ વક્તવ્યતા કહેવી. ઓઘથી તેઓ કૃતયુગ્માદિ, વિધાનથી યુગપદ જ છે. સિદ્ધો અને એકેન્દ્રિયો, જીવ જેવા કહ્યા. તેઓ ઓઘથી કૃતયુમ્મ, વિધાનથી યુગપતુ ચારે ભેદે છે. • x - હવે સ્થિતિને આશ્રીને જીવાદિને કહે છે - જીવો ત્રણે કાળમાં હોય છે. સમય કાળ અનંત સમયક અને અવસ્થિત હોવાથી કૃતયુગ્મ સમય સ્થિતિક જ છે. નાકાદિ વિચિત્ર સમય સ્થિતિકવથી કદાચ ચાર શેષવાળા અને કદાચ અન્ય ત્રણે પણ વર્તે છે. બહુવચનમાં જીવો ઓઘથી અને વિધાનથી ચાર શેપવાળી સ્થિતિક જ છે. કેમકે તેમની અનાદિ-અનંતત્વથી અનંત સમય સ્થિતિ છે. નારકાદિ વિચિત્ર સમ સ્થિતિક છે, તેઓના બધાં સ્થિતિ સમયના મીલની ચતુકાપહારથી ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ સ્થિતિક આદિ છે, વિધાનદેશથી યુગપત ચારે ભેદે છે. - - હવે ભાવથી જીવાદિ પ્રરૂપણા – • સૂત્ર-૮૮૪ : ભગવાન ! જીવ કાળાવણપયયિથી શું કૃતયુગ્મ છે? પ્ર. ગૌતમ ! જીવપદેશને આalીને કૃતસુખ નથી આવતું કલ્યોજ તelી. શરીરપદેશ આગ્રીને કદાચ કૃતયુગ્મ યાવતુ કદાચ કલ્યોજ છે. એ રીતે વૈમાનિક સુધી જાણવું. પણ સિદ્ધોના વિષયમાં આ પ્રશ્ન ન કરો. ભગવાન ! જીવો કાળાવણ પયયથી ? પ્રશ્ન. ગૌતમ! જીવપદેશ આઝણીને ઓવાદેશથી અને વિધાનાદેશથી કૃતયુગ્મ યાવત્ કલ્યોજ નથી. શરીરપ્રદેશ આશ્રીને ઓવાદેશથી કદાચ કૃતયુગ્મ યાવતુ કદાચ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુમ પણ છે યાવ4 કલ્યોજ પણ છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણએ એકવચન-બહુવચનમાં નીલ પર્યાયશી દંડક કહેતો. એ રીતે ચાવતુ રૂક્ષ સ્પર્શ પર્યાય સુધી કહેવું. ભગવન જીવ, આભિનિબોધિક જ્ઞાન પયરયોથી શું કૃતયુમ છે ? પ્રશ્ન. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ યાવતુ કદચ કલ્યો. એ રીતે કેન્દ્રિયને વજીને વૈમાનિક સુધી કહેવું. - - ભગવન જીવો, અભિનિબૌધિક જ્ઞાન પાયવોથી પ્રા. ગૌતમ ઓવાદેશાથી કદાચ કૃતસુખ પાવતું ઉદય કલ્યોજ. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ યાવત કલ્યોજ પણ છે. એ રીતે ઓકેન્દ્રિયને વજીને વૈમાનિક સુધી કહેવું. • - એ પ્રમાણે શ્રુતજ્ઞાનના પયયિોમાં પણ કહેવું. અવધિજ્ઞાનના પ્રયયિોમાં પણ એમ જ છે. માત્ર વિકલૅન્દ્રિયને અવધિજ્ઞાન નથી. મન:પર્યવ જ્ઞાનમાં પણ એમ જ છે, માત્ર જીવો અને મનુષ્યો જ કહેવા, બાકીનાને મન:પર્યવજ્ઞાન નથી. ભગવદ્ ! કેવળજ્ઞાન પયયિથી જીવ શું કૃતયુમ છે ? પ્રા. ગૌતમ કૃતયુમ છે, સ્ત્રોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. એ પ્રમાણે મનુષ્યમાં પણ અને સિદ્ધમાં પણ જમવું. * - ભગવન ! જીવોના કેવલજ્ઞાનની પૃચ્છા, ગૌતમ! ઓલાદેશાણી અને વિધાનપદેશથી કૃતયુગ્મ છે, જ-દ્વાપરયુ કે કલ્યો જ નથી. એ પ્રમાણે મનુષ્યોને અને સિદ્ધોને પણ જાણવા. - ભગવન! જીવ, મતિઅજ્ઞાન પર્વવથી શું કૃતયુગ્મ છે? પ્રશ્ન. જેમ આભિનિભોધિક જ્ઞાનપર્યતમાં કહ્યું, તેમ બે દંડકો કહેવા. એ પ્રમાણે શુત અજ્ઞાન પર્વતોમાં, વિર્ભાગજ્ઞાન પર્યનોમાં પણ કહેવું. * - ચક્ષુર્દશનિ, આચjઈશનિ, Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૪/૮૮૪ ૧૦3 અવધિ દર્શન પયયિોમાં પણ એમ જ છે. માત્ર છે જેને હોય, તે તેને કહેવું. કેવલદર્શન પચયિોમાં કેવલજ્ઞાન પયચિવતું કહેવું. • વિવેચન-૮૮૪ - જીવ પ્રદેશોના અમૂર્તવથી કૃત યુગ્માદિ વ્યપદેશ કર્યો છે, કાળા આદિ વર્ણ પર્યવોને-આશ્રીને નહીં. શરીરવણપેિક્ષાએ તો ક્રમથી ચારે ભેદ થાય. સિદ્ધોને અભૂતપણાને કારણે વર્ણાદિનો અભાવ છે, તેથી તેની પૃચ્છા ન હોય. આભિનિબોધિક જ્ઞાનના આવરણ ક્ષયોપશમ ભેદથી જે વિશેષ છે, તેના જ જે નિર્વિભાગપલિચ્છેદ તે આભિનિબોધિક જ્ઞાનપયયો, તેના અનંત છતાં પણ ક્ષયોપશમના વૈચિત્ર્યથી અનવસ્થિત પરિણામવથી જીવની ચાર શેષ આદિ થાય છે. એકેન્દ્રિયોને સમ્યકત્વ અભાવે આભિનિબોધિક ન હોય, તેથી તેમનો કૃતયુગ્માદિ વ્યપદેશ ન હોય. બહુવચનમાં જીવપદમાં સમસ્ત આભિનિબોધિક જ્ઞાન પર્યાયિોના સંયોગથી ચતુક અપહારમાં અયુગ ચાર શેષ ઓઘથી થાય, વિચિત્ર યોપશમના પયયિોના અવસ્થિતત્વથી આમ કહ્યું. વિધાનથી તેના ચારે ભેદો થાય છે. કેવલજ્ઞાન પર્યવપક્ષમાં સર્વત્ર ‘ચાર શેષ' જ કહેવી. કેમકે તેના અનંત પર્યાય અને અસ્થિવથી કહ્યું. -- X - X • શરીર પ્રસ્તાવથી તેનું કથન – • સૂત્ર-૮૮૫,૮૮૬ - [૮૫] ભગવન / શરીરો કેટલા છે ? ગૌતમાં પાંચ. તે આ • ઔદાકિ ચાવતું કામણ. અહીં પwaણાનું શરીરપદ સંપૂર્ણ કહેવું. [૮૮૬] ભગવન! જીનો, સકપ છે કે નિષ્કપ? ગૌતમ! બંને ભગવન! એમ કેમ કહ્યું- x - ગૌતમ! જીવો બે પ્રકારે • સંસારી, અસંસારી. તેમાં જે સંસારી છે, તેઓ સિદ્ધ છે. આ સિદ્ધો બે ભેદે છે - અનંતરસિદ્ધ અને પરંપરસિદ્ધ. તેમાં જે પરંપરસિદ્ધ છે, તે નિષ્કપ છે, તેમાં જે અનંતરસિદ્ધ છે, તે સકપ છે. • - ભગવન ! તે દેશકંપક છે કે સર્વ કંપક. ગૌતમ ! દેશકાક નથી, પણ સર્વકંપક છે. • • તે જીવોમાં સંસારી કહ્યા બે ભેદ • લેગી પ્રતિપક અને શૈલેષી પ્રતિપક. તેમાં જે શૈલેની પ્રતિક છે તે નિકંપ છે, જે અરીલેષી પ્રતિક છે તે સકંપ છે. • • ભગવન ! તેઓ શું દેશકંપક છે કે સર્વકંપક ગૌતમ ! બંને. તેથી કહ્યું કે ચાવ4 નિષ્કપ છે. ભગવન! નૈરાયિકો શું દેશકંપક છે કે સર્વકંપક ગૌતમ! બંને. એમ કેમ કહ્યું - x • ગૌતમી નૈરયિકો બે ભેદ - વિગ્રહગતિ સમાપક અને આવિગ્રહગતિ સમાપક, તેમાં જે વિગ્રહગતિ સમાપક્ષક છે તે સર્વકંપક છે અને જે અવિગ્રહગતિ સમાજxક છે, તે દેશકંપક છે. તેથી એમ કહ્યું કે ચાવતું સર્વકંપક છે. - - આ પ્રમાણે વૈમાનિક સુધી કહેતું. • વિવેચન-૮૮૫,૮૮૬ - ‘શરીર પદ' એ પ્રજ્ઞાપનાનું બારમું પદ છે તે આ રીતે - ભગવદ્ ! નૈરયિક ૧૦૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ કેટલા શરીરવાળા છે ? ગૌતમ! ત્રણ શરીરી - વૈક્રિય, તૈજસ, કામણ. શરીરી જીવો ચલ સ્વભાવવાળા હોય છે. સામાન્યથી જીવોના ચલવ આદિને પૂછે છે. સેવ - કંપન કે ચલન સહ. નિરવ - નિશ્ચલન. અનંતરસિદ્ધ - જેમાં અંતર, વ્યવધાન હોતું નથી તેવા સિદ્ધ, તે અનંતર સિદ્ધ, તેમાં જે પ્રથમ સમયમાં વર્તતા હોય તે “કંપક’ છે. કેમકે સિદ્ધિગમન સમય અને સિદ્ધત્વ પ્રાપ્તિ સમય એક હોવાથી તેઓ કંપે છે. પરંપર સિદ્ધ • સિદ્ધત્વના હયાદિ સમયમાં વર્તતા એવા. ય દેશથી ચલ, સળેવ - સર્વથી ચલ. સિદ્ધ સર્વાત્મથી સિદ્ધિમાં જાય છે, માટે તેમને સકપકપણું હોય. તેમાં જે શૈલેશી પ્રતિપક્ષ છે, તેઓએ યોગનો નિરોધ કર્યો હોવાથી સ્વભાવથી અચલત્વથી નિકંપ હોય. ઇલિકાગતિથી ઉત્પત્તિ સ્થાને જતા હોય તે દેશકંપક, * * - દડાની ગતિથી જતા એવા સર્વકંપક કહેવાય, કેમકે તેમની ગમત પ્રવૃત્તિ સર્વાત્મનાવી છે. વિગ્રહગતિને પ્રાપ્ત જીવ, જે મરીને વિગ્રહગતિથી ઉત્પત્તિ સ્થાને જાય છે અને અવિપ્રગતિને પ્રાપ્ત - વિગ્રહગતિના નિષેધથી ઋજુગતિને પ્રાપ્ત અને અવસ્થિત, તેમાં વિગ્રહ ગતિને પ્રાપ્ત ગંદક ગતિથી જાય છે માટે સકંપક, અવિગ્રહગતિને પ્રાપ્ત તે અવસ્થિત જ અહીં વિવક્ષિત છે, તેમ સંભવે છે. તેઓ દેહ જ મારણાંતિક સમુઠ્ઠાતથી દેશની ઇલિકાગતિથી ઉત્પત્તિ અને સ્પર્શે છે તેથી દેશકંપક છે અથવા સ્વોત્ર અવસ્થિત છતાં હાથ આદિ દેશના કંપનથી, તેમને દેશકંપક કહ્યા. - - હવે અજીવવક્તવ્યતા કહે છે સૂત્ર-૮૮૭ : ભગવના પરમાણુ યુગલ શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? ગૌતમ ! સંખ્યાતા, અસંખ્યાતા નથી, પણ અનંતા છે. એ પ્રમાણે યાવતું અનંતપદેશીસ્કંધ કહેવા. • • ભગવાન્ ! એક પ્રદેશાવગાઢ યુગલો શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે? પૂર્વવત. એ રીતે ચાવતું અસંખ્યાત પ્રદેશાવગાઢ પિંગલો સુધી કહેવું. ભગવાન ! એક સમય સ્થિતિક યુગલો શું સંખ્યાત છે ? પૂર્વવતું. આ પ્રમાણે અસંખ્યય સમયસ્થિતિક સુધી જાણતું. ભગવદ્ ! એક ગુણ કાળા યુગલો શું સંખ્યાત છે ? પૂર્વવત્ એ પ્રમાણે યાવતુ અનંતગુણકાળા જાણવા. એ રીતે બાકીના પણ વગંધ-રસ-સ્પર્શ જાણવા યાવતુ અનંતગુણ રૂક્ષ [પુદ્ગલો. ભગવન્! આ પરમાણુ યુગલ અને દ્વિપદેell u કંથાતાથી કોણ કોનાથી અભ, વધુ, તુલ્ય કે વિરોષાધિક છે ? ગૌતમ ! દ્વિપદેશી સ્કંધ કરતા પરમાણુ પુદ્ગલ દ્રવ્યાતાથી ઘણાં છે. ભગવાન ! આ દ્વિપદેશી અને દેશી સ્કંધમાં દ્રવ્યાણતાથી કોણ કોનાથી વધુ છે ? ગૌતમ શાદેશીકંધથી દ્વિપદેશીસ્કંધ દ્રવ્યાર્થપણે વધુ છે. એ રીતે Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૪/૮૮૭ ૧૦૫ આ ગમક વડે યાવતુ દશપદેell અંધણી નવપદેશી કંધ દ્રવ્યાતાથી વધુ છે. • • ભગવદ્ ! દશપદેશીની પૃચ્છા - ગૌતમ! દશપદેશીથી સંખ્યાતપદેશી કંધ દ્વવ્યાતાથી વધુ છે .• સંખ્યાત પ્રદેશ સ્કંધ, પૃચ્છા. ગૌતમ! સંખ્યાત પ્રદેશ અંધથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ દ્રવ્યાપણે વધુ છે. ભગવન્! અસંખ્યાત પૃચ્છા. ગૌતમ! અનંતપદેશી સ્કંધથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ દ્રવ્યાતાથી વધુ છે. ભગવાન ! આ પમાણુ યુગલ, દ્વિપદેશી કંધ પ્રદેશાતાણી કોણ કોનાથી વધુ છે ? ગૌતમ પરમાણુ યુગલ કરતાં વિદેશી કંધ પ્રદેશાર્થતાથી વધુ છે. એ રીતે આ ગમક વડે ચાવ4 નવપદેશી કંધથી દશ દેશી કંધ પદેશાતાએ બહુ છે. આ પ્રમાણે બધે જ પ્રશ્ન કરવા. - - દશ પ્રદેશી અંધથી સંખ્યાતપદેશી અંધ પ્રદેશાર્થતાથી બહ છે. સંખ્યાતપદેશી કરતાં અસંખ્યાતપદેશી આંધ પદેશાર્થતાથી બહુ છે. • - ભગવાન ! આ અસંખ્યાતપદેશીની પૃચ્છા. ગૌતમ! અનંતપદેશી છંધ કરતા અસંખ્યાત પ્રદેશી અંધ પ્રદેશાથતાએ બહુ છે. - ભગવાન ! આ એક પ્રદેશાવગાઢ અને દ્વિપદેશાવગાઢ પગલોમાં દ્રવ્યાપણે કોણ કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમ / દ્વિપદેશાવગાઢ પુદગલ કરતાં એક પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યાપણે વિશેષાધિક છે. એ પ્રમાણે આ ગમ વડે શપદેશાવગાઢ કરતાં દ્વિપદેશાસવગાઢ યુગલો દ્રવ્યાર્થપણે વિશેષાધિક છે યાવતુ દશદેશાવગાઢ કરતાં નવ પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યાપિણે વિશેષાધિક છે. દશ દેશાવગાઢ યુગલથી સંખ્યાત પ્રદેશાવગાઢ પગલો દ્વવ્યાપણે બહુ છે. સંખ્યાત પ્રદેશાવગઢ યુગલથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુગલો દ્વવ્યાપણે બહુ છે. સર્વત્ર પ્રશ્ન કરવો. ભગવાન ! આ એક પ્રદેશાવગાઢ અને દ્વિપદેશાવગાઢ પગલોમાં પ્રદેશાથિી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! એક પ્રદેશાવગાઢ કરતા દ્વિપદેશાવગાઢ યુગલો પ્રદેશાતાથી વિશેષાધિક છે, એ રીતે ચાવતુ નવ પ્રદેશાવગાઢ કરતાં દશ દેશાવગાઢ યુગલો પ્રદેશાથી વિશેષાધિક છે. દશ પ્રદેશાવગાઢ કરતાં સંખ્યાત પ્રદેશાવગઢ યુગલો પ્રદેશાથી ઘણાં છે. સંખ્યાત પ્રદેશાવગાઢ યુગલોથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પ્રદેશાતાથી વધુ છે. ભગવન! આ એક સમય સ્થિતિક અને દ્વિસમય સ્થિતિક પગલોમાં દ્વવ્યાતાથી અવગાહના માફક સ્થિતિની કહેવી. ભગવત્ ! એક ગુણ કાળા અને દ્વિગુણ કાળા પુદગલોમાં દ્રવ્યાતાથી આ કથન પરમાણુ યુગલાદિની વકતવ્યતા માફક સંપૂર્ણ કહેવું. એ પ્રમાણે બધાં વર્ણ-ગંધ-સને કહેવા. - ભગવાન ! આ એકગુણ કર્કશ અને દ્વિગુણ ર્કશ યુગલોમાં દ્રવ્યાર્થતાથી કોણ કોનાથી વિશેષાધિક છે ? ગૌતમ ! એક ગુણ કર્કશ કરતાં દ્વિગુણ કર્કશ પગલો દ્વવ્યાણતાથી વિશેષાધિક છે. એ પ્રમાણે ચાવ4 tવગુણ કર્કશ કરતા ૧૦૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ દશગુણ કર્કશ યુગલો દ્વાર્થતાથી વિરોધિક છે. દશ ગુણ કર્કશ કરતાં સંખ્યાલગુણ કર્કશ યુગલો દ્રવ્યાર્થતાથી ઘણાં છે. સંખ્યાત ગુણ કર્કશથી અસંખ્યાતગુણ કર્કશ યુગલો દ્રવ્યાર્થતાથી ઘણાં છે. અસંખ્યાત ગુણ કર્કશથી અનંતગુણ કર્કશ યુગલો દ્વવ્યાર્થતાથી ઘણાં છે. એ પ્રમાણે પ્રદેશાર્થતાથી સર્વત્ર પનો કહેવા. જે પ્રમાણે કર્કશ કહ્યા, એ પ્રમાણે મૃદુ-ગુરુ-લધુ પણ કહેવા. શીત-ઉણ-નિધનક્ષને વર્ષ માફક કહેવા. • વિવેચન-૮૮૭ : બહુ વક્તવ્યતામાં દ્વિઅણકથી પરમાણુઓ સ૩મત્વ અને એકત્વથી ઘણાં છે. દ્વિપદેશકા અણુ કરતા થોડા છે કેમકે સ્થળ છે એમ વૃદ્ધો કહે છે, બીજા કહે છે વસ્તુ સ્વભાવથી તેમ છે. એ રીતે આગળ પણ પૂર્વ પૂર્વના ઘણાં અને ઉત્તર-ઉત્તરની થોડાં છે. દશપદેશી કરતાં સંખ્યાત પ્રદેશી, સંખ્યાત સ્થાનોનાં ઘણાં પણાથી ઘણાં છે. સંખ્યાતથી અસંખ્યાતપદેશી ઘણાં છે. અનંત પ્રદેશથી પણ તથાવિધ સૂક્ષ્મ પરિણામવથી અસંખ્યાતપદેશી વધુ છે. પ્રદેશાર્થ વિચારણામાં પરમાણુથી દ્વિપદેશિકા ઘણાં છે. જેમ દ્રવ્યત્વથી પરિમાણથી ૧૦૦ પરમાણુ છે, દ્વિપદેશા-૬૦ છે. પ્રદેશાર્થતામાં પરમાણુ ૧૮૦ હોય તો દ્વિઅમુક ૧૨૦ હોય. તેથી ઘણાં છે, તેમ કહ્યું. ક્ષેત્ર અપેક્ષાએ પદગલનું અપવાદિ વિચારે છે. એક પ્રદેશાવગાઢ પરમાણુ આદિથી અનંત પ્રદેશિક સ્કંધ સુધી હોય છે. દ્વિપદેશાવગાઢ દ્વિઅણુથી અનંતા અણુ સુધી છે. તે સમ અધિક છે, પણ બમણાં નથી. વણદિ ભાવ વિશેષિત પદગલ વિચારણામાં કર્કશાદિ ચાર સ્પર્શ વિશેષિત પુદ્ગલોમાં પૂર્ણ કરતાં પછીના દ્રવ્યાર્થતાથી ઘણાં કહ્યા છે. પણ શીતાદિ ચાર સ્પર્શ કાલાદિ વર્ણ માફક ઉત્તર કરતાં પૂર્વના દશ ગુણ સુધી ઘણાં કહેવા. દશ ગુણથી, સંખ્યાતગુણ, તેથી અનંતગુણ, તેથી અસંખ્યાતગુણ ઘણાં છે. - - સ્વ પ્રકાાંતરથી પુગલ વિયાણા બતાવે છે• સૂત્ર-૮૮૮ - ભગવન્! આ પરમાણુ યુદ્ગલોમાં સંખ્યાd-અજ્ઞાત-અનંત પ્રદેશ કંધોમાં દ્રવ્યર્થતાથી, પ્રદેશWતાથી, દ્રવ્ય-પદેશાતાણી કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં અનંતપદેશી કંધો દ્રવ્યાપિણે છે. પરમાણુ યુગલો દ્વવ્યાતાથી અનંતગુણ છે, સંખ્યાતપદેશી કંધો વ્યાર્થતાથી સંધ્યાતણા છે, અસંખ્યાતપદેશી કંધો દ્રવ્યાર્થતાથી અસંખ્યાત ગણા છે, પદેશાતાથી સૌથી થોડાં અનંતપદેશી કંધો છે. પ્રદેશાર્થતાથી પરમાણુ યુગલો આપદેશપણે અનંતગુણ છે, સંખ્યાતપદેશી કંધો પ્રદેશાતાથી સંખ્યાતગુણા, અસંખ્યાતપદેશી ઢંધો પ્રદેશાતાથી અસંખ્યાતમુણા છે. દ્રવ્ય પ્રદેશાર્થતાથી સૌથી થોડાં અનંતપદેશી કંધો દ્રાર્થી છે, તે જ પ્રદેશાતાથી અનંતગણા છે. પરમાણુ યુગલ દ્રવ્યાર્થ-પ્રદેશાર્થથી અનંતગુણ છે, સંખ્યાતપદેશી સ્કંધ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૪/૮૮૮ ૧09 ૧૦૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ દ્વવ્યાતાથી સંધ્યાતપણાં છે, તે જ પ્રદેશાર્થતાથી સંખ્યાલગણાં છે, અસંખ્યાતપદેશી ઢંધ દ્રવ્યથાર્થતાથી અસંખ્યાતગુણ છે, તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગુણ છે. ભગવન! આ એક પ્રદેશાવગાઢ, સંખ્યાત પ્રદેશાવગાઢ અને અસંખ્યાત પ્રદેશાવગાઢ યુગલોમાં દ્રવ્યાતાથી, પ્રદેશાર્થતાથી, દ્રવ્યા-uદેશાર્થતાથી કોણ કોનાથી યાવત વિશેષાધિક છે? ગૌતમાં સૌથી થોડા એક પ્રદેશાવગાઢ ૫ગલો દ્વવ્યાતાથી, સંખ્યાત પ્રદેશાવગાઢ યુગલો દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણ, અસંખ્ય પ્રદેશાવગાઢ યુગલો દ્રત્યાર્થતાથી અસંખ્યાતગણી છે. • • પ્રદેશાતાથી સૌથી થોડાં એક પ્રદેશાવગઢ યુગલો આપદેશાર્થતાથી, સંખ્યાત પ્રદેશાવગાઢ પગલો પ્રદેશાથતાળી સંખ્યાલગણા, અસંખ્યાત પ્રદેશાવગાઢ પગલો પદેશાતાથી અસંખ્યાતગણી છે. - - દ્રવ્ય-દેશાર્થતાથી સૌથી થોડાં એક પ્રદેશાવગાઢ યુગલો દ્રવ્યા-આપદેશાર્થતાથી છે, અસંખ્યાત પ્રદેશાવગાઢ પગલો દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણ, તે જ પ્રદેશાર્થતાથી સંખ્યાલગણા છે. અસંખ્યાત પ્રદેશાવગાઢ પગલો દ્રત્યાર્થતાથી અસંખ્યાતગણી, તે જ પદેશાર્થતાથી અસંખ્યાતપણા. ભગવાન ! આ એક સમય સ્થિતિક, સંખ્યાત સમય સ્થિતિક, અસંખ્યાત સમય સ્થિતિક પુદ્ગલોમાં અવગાહના મુજબ અહીં પણ કહેવું. ભગવદ્ ! આ એક ગુણ કાળા, સંખ્યાતગુણ કાળા, અસંખ્યાત ગુણ કાળા અને અનંતગુણ કાળા યુગલો પ્રભાઈ-uદેશા-દ્રવ્યમાં પ્રદેશfપણે ? આનું અલબહુત પરમાણુ યુગલની આબહુ માફક કહેવું. એ પ્રમાણે બાકીના વર્ણ-ગંધ-રસોનું પણ કહેવું. ભગવાન ! આ એક ગુણ કર્કશ, સંખ્યાત ગુણ કર્કશ, અસંખ્યાત ગુણ કર્કશ, અનંત ગુણ કર્કશ યુગલોમાં દ્રવ્યાર્થતા, પ્રદેશાર્થતા, દ્રવ્યાર્થ-uદેશાતાથી કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા એક ગુણ કર્કશ પગલો દ્વવ્યાતાથી છે. સંખ્યાંત ગુણ કર્કશ યુગલો દ્રવ્યાપણે સંખ્યાતપણા છે, અસંખ્યાત ગુણ કર્કશ યુગલો દ્વવ્યાર્થતાથી અસંખ્યાતગણા છે. અનંતગુણ કર્કશ દ્રવ્યાપણે અનંતગણા છે. પ્રદેશાતાથી એમ જ છે. માત્ર સંસ્થાત ગુણ કર્કશ પુદ્ગલ પ્રદેશાતાથી અસંખ્યાતગણી છે. બાકી પૂર્વવતું. દ્રવ્યાપ્રદેશાતાથી સૌથી થોડાં એક ગુણ કર્કશ પુદ્ગલો, દ્રવ્યાર્થ-uદેશાતાથી સંખ્યાત ગુણ કર્કશ પુગલો દ્રવ્યાપણે સંખ્યાત ગુણ છે, તે જ પ્રદેશાતાથી સંખ્યાત ગુણ છે. અસંખ્યાત ગુણ કર્કશ દ્વવ્યાપણે અસંખ્યાતગુણ, તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાત ગુણ છે, અનંત ગુણ કર્કશ દ્રવ્યાપિણે અનંત ગુણ, તે જ પ્રદેશાર્થપણે અનંત ગુણ છે. એ પ્રમાણે મૃદુ-ગુરુ-લધુનું પણ અલ્પ બહુ જાણવું. શીત-ઉણ-ત્તિક્ષનું અલાબહુત વર્ણ માફક કહેવું. • વિવેચન-૮૮૮ : પ્રદેશાર્થતાના અધિકાર છતાં, જે અપ્રદેશાર્વતા કહ્યું. તે પરમાણુના ચપદેશવથી છે. પરમાણુના દ્રવ્ય વિવક્ષામાં દ્રવ્યરૂપ અર્યો, પ્રદેશવિવક્ષામાં અવિધમાન પ્રદેશાથ એમ કરીને દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થ તે કહેવાય છે. અહીં ક્ષોત્ર અધિકારી ક્ષેત્રના જ પ્રાધાન્યથી પરમાણુ, દ્વિઅણુક. આદિ અનંતગુણ ડંધો પણ વિશિષ્ટ એક ક્ષેત્ર પ્રદેશાવગાઢ આધાર-ધેયના ભેદોપચારથી એકવથી વ્યપદેશેલ છે. તેથી સૌથી થોડાં એક પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રથાર્થતાથીલોકાકાશ પ્રદેશ પરિમાણ છે. કહે છે – એવો કોઈ આકાશ પ્રદેશ નહીં હોય, જે એક પ્રદેશાવાહ પરિણામ પરિણતોને પરમાણુ આદિના અવકાશ દાન પરિણામથી પરિણત ન હોય. સંધાન પાનાદાસ અહીં પણ ક્ષેત્રની જ પ્રાધાન્યતાથી તથાવિધ રૂંધાઘાર ક્ષેત્ર પ્રદેશાપેક્ષાથી આ જ ભાવના કરવી. વિશેષ એ કે - અસંમોહથી સુખેથી જાણવા દટાંત દશવિલ છે. જેની સ્થાપના અને પ્રાકૃતિ છે, તે અમે અહીં બતાવેલ નથી.] પુદ્ગલોને જ કૃતયુગ્માદિ વડે નિરૂપતા કહે છે – • સૂત્ર-૮૮૯, ૮૦ :[૮૮૯] ભગવત્ ! પરમાણુ યુગલ દ્રવ્યાર્થતાથી શું કૃતયુમ, ગોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ છે ? ગૌતમ ! કૃતયુગ્મ-7ોજદ્વાપરયુગ્મ નથી, મધ્ય કલ્યોજ છે. એ પ્રમાણે ચાવતું અનંતપદેશી સ્કંધ સુધી જાણવું. ભગવન્પરમાણુ યુગલો દ્રષાર્થતાથી કૃતયુ છે ? પ્ર. ગૌતમ ! ઓલાદેશથી કદાય કૃતયુમ યાવતુ કદાચ કલ્યોજ વિધાનાદેશથી માત્ર કલ્યો છે. એ પ્રમાણે અનંતપદેશી સ્કંધો સુધી જાણવું. ભગવદ્ ! પરમાણુ યુગલ પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે પ્ર. ગૌતમ ! કૃતયુમ-યોજ+હાપરમ નથી, કલ્યોજ છે. • • વિદેelી પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ-ચોજ-કલ્યોજ નથી, દ્વાપરયુગ્મ છે. • • શિવદેશી પૃચ્છા. ગૌતમ ! કૃતયુમદ્વાપરયુગ્મ-કલ્યોજ નથી, ચીજ છે • ચતુઃuદેશી પૃચ્છા. ગૌતમ ! માત્ર કૃતસુમ છે, બાકી ત્રણ નથી. • • પાંચપદેથી પૃચ્છા. પરમાણુ યુગલ મુજબ જણd. -- વટપદેશ, દ્વિપદેશીવત છે. • • સતપદેશ. ત્રિપદેશી મુજબ છે. • • અપtell, ચતુઃખદેશીવત્ છે. • • નવપદેશી, પરમાણુ યુગલવત્ છે. - - દશપદેશી, દ્વિદેશી માફક છે. ભગવનસંખ્યાતપદેશી યુગલની પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવ4 કદાચ કલ્યોજ છે. એ રીતે અસંખ્યાત અને અનંતપદેશ પણ છે. ભગવના પરમાણુ યુગલો પ્રદેશાતાથી કુતયુમ છે? પ્રશ્ન. ગૌતમ ! ઘાદેશથી કદચ કૃતયુગ્મ યાવત કદાચ કલ્યોજ વિધાનાદેશથી મળ કલ્યો છે, બાકી ત્રણ નથી. • • દ્વિદેશી કંધોની પૃચ્છા. ગૌતમ! ઘાદેશથી કદાચ કૃતયુગ્મ કે કદાચ દ્વાપરયુ છે. સ્ત્રોજ કે કલ્યોજ નથી. વિધાનાદેશથી Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૫-૪/૮૮૯,૮૯૦ ૧૦૯ દ્વાપરયુ છે. કૃતયુગ્મ - ોજ-કલ્યોજ નથી. શિપદેશી કંધોની પૃચ્છા. ગૌતમ / ઓળાદેશથી કદાચ કૃતયુઝ ચાવત કદાચ કલ્યોજ વિધાનાદેશથી ગ્યોજ છે. બાકીના ત્રણે નથી. ચતુuદેશી કંધોની પૃચ્છા. ગૌતમ! ઓવાદેશથી પણ અને વિધાનાદેશથી પણ કૃતયુમ છે, બાકીના ત્રણે નથી. • - પંચપદેશી, પરમાણુ યુગલો માફક છે. - - દેશી, દ્વિદેશીવત છે. - - સપ્તપદેશી, uિદેશી માફક છે. • - અષ્ટપ્રદેશ, ચતુઃuદેશીવત છે. • • નવપદેશી, પરમાણુ પુદગલો માફક છે. • • દશપદેશી, દ્વિપદેશીવત છે. સંખ્યાતપદેશી કંધોની પૃચ્છા ગૌતમઓઘાદેશથી કદાચ કૂતયુગ્મ ચાવતુ કદાચ કલ્યો. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ યાવતુ કલ્યોજ પણ છે. એ રીતે અસંખ્યાતપદેશી કંધો પણ કહેવા, અનંતપદેશી કંધો પણ કહેવા. ભગવન્! પરમાણુ યુગલ શું કૃતયુગ્મપદેશાવગાઢ છે ? પ્રશ્ન. ગૌતમ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ અને કલ્યોજ પ્રદેશાવગઢ છે, બીજી બે નથી. દ્વિપદેશાવગઢની પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ કે યોજuદેશ વગાઢ નથી, પણ કદાચ દ્વાપરયુગ્મ અને કદાચ કલ્યોજuદેશાવગાઢ છે. શિપદેશી પ્રદેશાવગઢની પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ નથી. કદાચ ોજ કદાચ દ્વાપરયુગ્મ કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. ચતુઃuદેશાવગાઢની પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મપદેશ અવગાઢ ચાવતું કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. ચાવ4 અનત પ્રદેશિક. ભગવન ! પરમાણુ યુગલો શું કૃતયુગ્મe પૃચ્છા. ગૌતમ ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. ગોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ-યોજ-દ્વાપરયુગ્મ નથી, કલ્યોજ પ્રદેશાવગાઢ છે. - દ્વિપદેશી આંધોની પૃચ્છા. ગૌતમ! ઓલાદેશથી કૃતસુખ પ્રદેશાવગાઢ છે, સોજ-દ્વાપરયુગ્મકલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુમ-ચોજ પ્રદેશાવગાઢ નથી, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ છે. બિuદેશી કંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુમ પ્રદેશાવગાઢ છે, યોજ-દ્વાપરયુમ-કલ્યોજ નથી. વિધાનાદેશથી કૂતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ગ્રોજ-દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે. ચતુઃuદેશી સ્કંધોની પૃચ્છા. ગૌતમ ! ઓલ્લાદેશથી કૃતસુખ પ્રદેશાવગાઢ છે, ગોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. વિધાનદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે વાવ4 કલ્યોજ પ્રદેશાવગઢ છે. ચાવતુ અનંતપદેશle ભગવન્! પરમાણુ યુદ્ગલ શું કૃતમ સ્થિતિક છે ? પૃચ્છા. ગૌતમ ! કદાચ તસુખ Pિતિક યાવતુ કદાચ કલ્યોજ સમય સ્ક્રિતિક છે. એ પ્રમાણે અનંતપદેશી સુધી જાણવું. • • ભગવન ! પરમાણુ યુગલો શું કૃતયુગ્મ પૃચ્છા. ગૌતમાં ઘાદેશથી કદાચ કૃતયુગ્મ સમય સ્થિતિક યાવ4 કદાચ કલ્યો ૧૧૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ સમયસ્થિતિક છે. વિધાનાદેશથી કૃતયુગ્મ સમય સ્થિતિક પણ છે ચાવ4 કલ્યો પણ છે. એ રીતે અનંતપદેશી સુધી કહેવું.. ભગવાન ! પરમાણુ યુગલ કાળા વર્ણ પયરયથી શું કૃતયુમ, ખોજ ? સ્થિતિની વકતવ્યતાની માફક સર્વે વર્ષો અને સર્વે ગંધોને કહેવા એ પ્રમાણે સની વકતવતા પણ મધુરસ સુધી કહેવું. ભગવત્ ! અનંતપદેશી કંધ કર્કશ સ્પર્શ પયયથી શું કૃતયુગ્મ છે ? પ્રા. ગૌતમ કદાચ કૃતયુગ્મ યાવતુ કદાચ કલ્યોજ. -- ભગવાન ! અનંતપદેશી . સ્કંધો કર્કશ સ્પર્શ પર્યાયોથી શું કૃતયુગ્મ ? પ્રશ્ન. ગૌતમ ! ઓલાદેશથી કદાચ કૃતયુગ્મ યાવતુ કદાચ કલ્યોજ છે, વિધાનાદેશથી કૃતયુમ પણ છે યાવ4 કલ્યોજ પણ છે. - - આ પ્રમાણે મૃદુ-ગુર-લઘુ સ્પર્શી પણ કહેવા. શીતઉણ-સ્નિગ્ધ-રૂક્ષને વર્ષ માફક કહેવા. | [૮૯૦) ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ શું સાદ્ધ છે કે આનર્ત ? ગૌતમ ! સદ્ધિ નથી, અનદ્ધ છે. • • દ્વિદેશી પૃચ્છા. ગૌતમ! સાર્ધ નથી, અનદ્ધ છે. • • પ્રાદેશીક, પરમાણુ યુગલ માફક છે. • • ચતુ:uદેશિક, દ્વિપદેશીવત્ છે. - - પંચપદેશી, વિદેશીવત લાદેશી, દ્વિપદેશીવ4 સપ્તપદેશી, મિuદેશીવત, અષ્ટપદેશી, હિપદેશીવ4. નવપદેશી, ત્રિપદેશીવતુ, દશપદેશી, દ્વિદેશીવતું. ભગવદ્ ! સંખ્યાતપદેશી કંધની પૃચ્છા. ગૌતમ ! કદાચ સાદ્ધ, કદાચ નઈ. એ રીતે અસંખ્યાત-અનંતપદેશ પણ. ભગવન / પરમાણુ યુગલો, શું સદ્ધ છે કે નઈ? ગૌતમ સાહ૮ પણ, અનદ્ધ પણ. એ રીતે યાવતુ અનંતપદેશી કંધો જાણa. • વિવેચન-૮૮૯,૮૦ : પરમાણુ પુદ્ગલો ઓઘાદેશથી કૃતયુગ્માદિ વિકલ્પ હોય છે, તેનું અનંતત્વ પણ સંઘાત ભેદથી અનવસ્થિત સ્વરૂપત્વથી છે. વિધાનથી એક-એકથી કચોક જ છે. પંચપ્રદેશમાં એક શેષ હોવાથી કલ્યોજ છે. ષટપ્રદેશમાં બે શેષ રહેવાથી દ્વાપરયુગ્મ છે. એ રીતે બીજે પણ જાણવું. સંખ્યાત પ્રદેશિકના વિચિત્ર સંખ્યત્વથી વિકલ્પ ચારે ભેદ છે. દ્વિપદેશિકા જો સમસંખ્યક હોય, ત્યારે પ્રદેશથી કૃતયુગ્મ, જો વિષમસંખ્યા હોય ત્યારે દ્વાપરયુગ્મ. દ્વિપદેશિકા પ્રદેશાર્થતાથી પ્રત્યેકને વિચારતા દ્વિપદેશવથી દ્વાપરયુગ્મ થાય છે. • • સમસ્ત ત્રિપદેશીના સંયોગથી તેના પ્રદેશોના ચતુક ચપહારમાં ચાર શેષ વિકશે રહે, કેમકે તેમનું નિવસ્થિત સંખ્યત્વ છે. જો તેમાં ચાર ઉમેરાય તો દ્વાદશ પ્રદેશો છે તે ચાર શેષ રહે, પાંચથી ગ્યોજ થાય, છ થી દ્વાપરયુગ્મ થાય, સાતથી કલ્યો. વિધાનાદેશથી ગિઅણુકવ સ્કંધથી ગોજ જ છે. ચતુuદેશિકમાં ઓઘથી અને વિધાનથી ચાર શેષ પ્રદેશો જ છે. પંચપ્રદેશી, પરમાણુ પુદ્ગલવતું. સામાન્યથી કદાચ કૃતયુમ્માદિ છે. પપ્રદેશી ઘણી કદાચ કૃતયુગ્મ કે દ્વાપરયુગ્મ. વિધાનથી દ્વાપરયુગ્મ. એ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫/-/૪/૮૮૯,૮૦ ૧૬૧ પ્રમાણે આગળ-આગળ પણ જાણવું. ધે ફોગથી પુદ્ગલની વિચારણા કરતા કહે છે - પરમાણુ કલ્યોજ પ્રદેશાવગાઢ જ એકવણી છે, દ્વિપદેશાવગાઢ સામાન્યથી ચાર શેષ યુક્ત છે, વિધાનથી દ્વિપદેશિકા જે દ્વિપદેશાવગાઢ છે, તે દ્વાપરયુગ્મ અને જે એક પ્રદેશાવગાઢ છે, તે કલ્યો. એ પ્રમાણે બીજે પણ જાણવું. અહીં કર્કશાદિ સ્પર્શાધિકારમાં જે અનંતપદેશીક જ સ્કંધનું ગ્રહણ છે, તે તેના જ બાદરના કર્કશાદિ ચાર સ્પર્શ થાય છે પણ પરમાણુ આદિના એમ અભિપાયથી છે. તેથી કહે છે – શીત આદિ ચાર વર્ણ માફક છે. - પુષ્ણલાધિકારી કહે છે – જે સમસંખ્ય પ્રદેશાત્મક સ્કંધ તે સાદ્ધ છે, વિષમ સંખ્ય તે અનદ્ધ છે. જો ઘણાં અણુઓ સમસંખ્યક હોય તો સાદ્ધ હોય, જે વિષમસંખ્યા હોય તો અનદ્ધ હોય. • x - ૪ - • સૂત્ર-૮૧,૮૨ - ભગવન / પરમાણુ યુગલ સર્કોપ છે કે નિષ્કપ ? ગૌતમ ! કદાચ સકપ, કદાચ નિકંપ. એ પ્રમાણે અનંતપદેશી સ્કંધ સુધી જાણવું. ભગવના પરમાણુ યુગલો સર્કંપ છે કે નિષ્કપ ? ગૌતમ ! સકંપ પણ છે, નિષ્કપ પણ છે, એ રીતે અનંતપદેશી સ્કંધ સુધી જાણવું. ભગવદ્ ! પરમાણુ યુદગલ સર્કપ કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાત ભાગ. - - ભગવન ! પરમાણુ ૫ગલ નિકંપ કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ. એ પ્રમાણે અનંતપદેશી અંધ સુધી જાણવું. ભગવના પરમાણુ પુદગલો કેટલો કાળ સકંપા રહે છે ? ગૌતમ ! સવકાળ. -- ભગવન ા પરમાણ પગલો કેટલો કાળ નિર્માણ રહે છે ? ગૌતમ સવકાળ. એ પ્રમાણે અનંતપદેશી ઢંધ સુધી જાણતું. ભગવન્! પરમાણુ યુગલની સકંપતામાં કેટલો કાળ અંતર હોય ? ગૌતમ! અસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ. પરસ્થાન આશીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ. નિષ્કપતાનું અંતર કેટલો કાળ હોય? ગૌતમ! અસ્થાન આપીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનને આalીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. ભગવન / દ્વિપદેશી કંધનું સર્કંપ અંતર ? ગૌતમ સ્વસ્થાન આણીને જઘન્ય એક સમય, ઉતકૃષ્ટ અસંખ્યકાળ. પાનની અપેક્ષાથી જી એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. -- નિકંપનું કેટલો કાળ અંતર ? ગૌતમ સ્વસ્થાનને આક્ષીને જઘન્ય એક સમય, ઉત્કટથી આવલિકાનો અસંખ્યાત ભાગ.સ્થાનને આક્ષીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. આ પ્રમાણે અનંતપદેશી સ્કંધ પર્યન્ત જાણવું. ૧૧૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભગવાન ! પરમાણુ યુગલોનું સકંપનું કાળ અંતર કેટલું છે ? ગૌતમ ! અંતર નથી. આ પ્રમાણે અનંતપદેશિક સ્કંધો સુધી જાણવું. ભગવન્! આ પરમાણુ યુગલોના સકપ અને નિષ્કપમાં કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા પરમાણુ યુગલો સકપ છે, નિકંપ અસંખ્યાતગણા છે. એ રીતે અસંખ્ય દેશી સ્કંધમાં જાણવું. ભગતના આ અનંતપદેશી કંધોના સકપ અને નિકંપમાં કોણ કોનાથી યાવ4 વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા અનંતપદેશી કંધો નિષ્કપ છે, સૂકંપ તેથી અનંતગણ છે. ભગવન ! આ પરમાણુ યુગલોના સંખ્યાતપદેશ, અસંખ્યાત પ્રદેશ, અનંતપદેશી કંધોના સકંપ અને નિષ્કપમાં દ્રવ્યાપિણે, પ્રદેશાપિણે, દ્રવ્યાપદેશાર્થપણે કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ? ગૌતમ! (૧) સૌથી થોડા અનંતપદેશી કંધો નિષ્કપ દ્વવ્યાપિણે (૨) અનંતપદેશી કંધો સપ દ્રવ્યાર્થપણે અનંતગુણ, (3) પરમાણુ યુગલો સકંપ દ્રવ્યાપણે અનંતગણા, (૪) સંખ્યાતપદેશી કંધો સકંપ દ્રવ્યોથપણે અસંખ્યાતગણા, (૫) અસંખ્યાતપદેશી આંધો સકંપ દ્રવ્યાપણે અસંખ્યાતગણt, (૬) પરમાણુ યુગલ નિકંપ દ્વવ્યાપણે અસંખ્યાતગણા, (૭) સંખ્યાતપદેશી અંધ નિકંપ દ્વવ્યાતાથી સંખ્યાલગણા, (૮) અસંખ્યાતપદેશી સ્કંધ નિકંપ દ્રવ્યાપણે અસંખ્યાતગણા, () પ્રદેશાર્થતાથી એ પ્રમાણે જ છે વિશેષ એ કે - પરમાણુ યુગલો અપદેશાર્થપણે કહે. સંખ્યાતપદેશી સ્કંધ નિષ્કપ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગા. બાકી પૂર્વવતુ. (૧) દ્રવ્યા-પ્રદેશાર્થતાથી સૌથી થોડા અનંતપદેશી ઢંધ નિકંપ દ્રવ્યાર્થતાથી, () તે જ પ્રદેશાર્થતાથી અનંતગણા, (૩) અનંતપદેશી કંધ સકંપ દ્રવ્યાપણે અનંતગણા, (૪) તે જ પ્રદેશાર્થપણે અનંતગણા, (૫) પરમાણુ પગલો સકંપ દ્રવ્યાર્થતાથી અપદેશાર્થપણે અનંતગણા, (૬) સંખ્યાતપદેશી સ્કંધ સકંપ દ્વભાર્થપણે અસંખ્યાતગણ, (૩) તે જ પ્રદેશાતાથી અસંગતમew (૮) અસંખ્યાતપદેશી કંધ કંપતાથી દ્રવ્યાપિણે અસંખ્યાતગણા, (૯) તે જ પ્રદેશfપણે અસંખ્યાતગણા, (૧૦) પરમાણુ યુદ્ગલ નિકંપ દ્વભાઈ-અપદેશપણે અસંખ્યાતણા, (૧૧) સંખ્યાતપદેશી અંધ નિષ્કપ દ્રવ્યાપિણે અસંખ્યાતપણા, (૧) તે જ પ્રદેશાર્થપણે સંખ્યાલગણા, (૧૩) અસંખ્યાતપદેશી અંધ નિષ્કપ દ્રવ્યાપણે અસંખ્યાતણા, (૧૪) તે જ પ્રદેશnઈપણે અસંખ્યાતગણI. ભગવન્! પરમાણુ યુદ્ગલ શું દેશથી નિષ્કપ છે કે સવથી ? ગૌતમ ! દેશથી નથી, કદાચ સર્વ કંપક છે, કદાચ નિકંપક છે. ભગવન દ્વિદેશી કંપની પૃચ્છા. ગૌતમ કદાચ દેશકંપક, કદાચ સર્વકંપક, કદાચ નિકંપક. એ રીતે અનંતપદેશી સુધી ગણવું. ભગવાન ! પમાણુ યુગલો શું દેશકંપક છે ગૌતમ / દેશકંપક નથી, Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૪/૮૯૧,૮૯૨ ૧૧૩ સર્વકંપક છે અને નિષ્ઠપક છે. • • દ્વિદેશી કંધ? ગૌતમ! દેશથી-સર્વી કક તથા નિષ્કપક છે . એ પ્રમાણે ચાવતુ અનંતપદેશી. ભગવન્! પરમાણુ યુગલ સર્વ કંપક, કાળથી કેટલો રહે ગૌતમ જuથી એક સમય, ઉત્કૃષ્ટથી આલિકાનો અસંખ્યાત ભાગ. • • નિષ્કપક કેટલો કાળ રહે ? જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ. ભગતના દ્વિદેશી અંધ કેટલો ફાળ દેશકંપક રહે ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાતભાગ. • • સવકંપક કેટલો કાળ રહે? ગૌતમ! જાન્યથી એક સમય, ઉકૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. • • નિષ્કપક કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. એ રીતે અનંતપદેશી સુધી જાણવું. ભગવન પરમાણુ યુગલો સર્વકંપક, કેટલો કાળ રહે ? ગૌતમ! સકાળ. - - નિકંપક કેટલો કાળ રહે? સર્વકાળ. -- ભગવન દ્વિદેશી આંધો દેશકંપક કેટલો કાળ રહે? સર્વકાળ. સર્વકંપક કેટલો કાળ રહે ? સર્વકાળ. નિષ્ઠપક કેટલો કાળ રહે? સવકાળ. અનંતપદેશી સુધી આ પ્રમાણે કહેવું. ભગવન પમાણ ૫ગલનું સર્વકંપકનું કેટલો કાળ અંતર હોય ? ગૌતમ! અસ્થાનને અાશ્રીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. • • નિષ્કપકનું અંતર કેટલું છે ? સ્વસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. ભગવદ્ ! દ્વિપદેશી કંધનું દેશકંપકનું અંતર કેટલો કાળ રહે ? વસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. પરસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળ. - - સર્વકંપકનું અંતર કેટલો કાળ ? એ પ્રમાણે જેમ દેશકંપકનું કહ્યું. નિકંપકનું અંતર કેટલો કાળ ? સ્વસ્થાનથી જન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. • • એ પ્રમાણે અનંતપદેશીનું કહેવું. ભગવન ! પરમાણુ યુગલોનું અંતર સર્વકંપકનું કેટલો કાળ હોય ? અંતર નથી. • • નિકંપકનું કેટલો કાળ ? અંતર નથી. ભગવતુ હિપદેશી કંધોનું દેશકંપકોનું અંતર કેટલો કાળ ? અંતર નથી. .. સર્વકંપકોને કેટલો કાળ ? અંતર નથી. નિષ્ઠપકોનું કેટલો કાળ ? અંતર નથી. . . એ પ્રમાણે અનંતપદેશીકોનું જાણવું. ભગવન્! આ પરમાણુ પુદ્ગલોમાં સવકંપક અને નિષ્કપકમાં કોણ કોનાથી સાવ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં પરમાણુ યુગલો સીકંપક છે, નિકંપકો તેથી અસંખ્યાતગણ છે. - ભગવાન ! આ દ્વિપદેશી કંધોના દેશકંપક, સીકંપક, નિષ્ઠપક એમાં કોણ કોનાથી ચાવ4 વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા દ્વિપદેશી કંધો 13/8] ૧૧૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અવકંપક છે, દેશકંપક અસંખ્યાતગણા, નિકંપક અસંખ્યાતગણા. એ પ્રમાણે અસંખ્યાતી દેશી સ્કંધોનું પણ જાણવું. ભગવાન ! આ અનંતપદેશી કંધોના દેશકંપકો, સર્વકંપકો, નિષ્ઠપકોમાં કોણ કોનાથી માનવ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા અનંતપદેશી કંધો સર્વકંપક છે, નિષ્કપક અનંતગણા, દેશકંપક અનંતગણI. ભગવાન ! આ પરમાણુ યુગલોના સંખ્યાતપદેશી, અસંખ્યાતપદેશી, અનંતપદેશી કંધોના દેશકંપક, સર્વકંપક, નિષ્ઠપકોમાં દ્રવ્યાપ, પ્રદેશાપિણે, દ્રવ્યાર્થ-uદેશાર્થપણે કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં અનંતપદેશી કંધો સર્વકંપક દ્રવ્યાપણે અનંતપદેશી સ્કંધો નિકંપકો દ્રભાતાથી અનંતગણા. અનંતપદેશી કંધો દશકંપક દ્વવાર્થતાથી અનંતગણ. અસંખ્યાતપદેશી કંધો સર્વકંપક દ્રવ્યોથતાથી અસંખ્યાતગણા. સંખ્યાતપદેશી કંધો સર્વકંપક દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા. પરમાણુ યુગલો સર્વકંપક દ્રવ્યાપણે અસંખ્યાતગણા. સંખ્યાત પ્રદેશી કંધો દેશકક દ્રવ્યાપણે અસંખ્યાતગણ. અસંખ્યાત પ્રદેશી કંધો દેશકક દ્રવ્યાપણે અસંખ્યાતગા. પરમાણુ યુગલો નિકંપક દ્રવ્યાપણે અસંખ્યાતગણા. સંખ્યાત દેશી કંધો નિકંપક દ્રવ્યાપણે સંખ્યાલગણા. અસંખ્યાતપદેશી કંધો નિષ્કપક દ્રવ્યાપણે અસંખ્યાતગા. એ પ્રમાણે પ્રદેશાર્થતાથી પણ જાણતું. વિશેષ એ કે • પરમાણુ યુગલો આપદેશાર્થપણે કહેવા. સંખ્યાત પ્રદેશ સ્કંધ નિષ્કપક પ્રદેશાર્થપણે અસંખ્યાતપણા છે. બાકી પૂર્વવતુ જાણવું. દ્રવ્યાર્થ-uદેશાર્થપણે સૌથી થોડાં અનંતપદેશી કંધ સવકંપક દ્રવ્યાપિણે. તે જ પ્રદેશાર્થપણે અનંતગણા. અનંતપદેશી સ્કંધનિકંપક દ્રવ્યાપિણે અનંતગા. તે જ પ્રદેશાર્થપણે અનંતગણ. અનંત પ્રદેશી અંધ દેશકંપક સર્કિંપક દ્રવ્યાપિણે અનંતગણા. તે જ પ્રદેશfપણે અસંખ્યાતગા . સંપ્રખ્યાત પ્રદેશ સ્કંધ સક્રિપક દ્વવ્યાપણે અસંખ્યગ. તે જ પ્રદેશાર્થપણે અસંખ્યાતપણા પરમાણુ યુગલ સfકંપક દ્રવ્યાર્થ-આપદેશાતપણે અસંખ્યાતગણા. સંખ્યાત પ્રદેશી ઢંધ દેશ કપક દ્રવ્યાપણે અસંખ્યાતપણા. તે જ પ્રદેશાર્થપણે અસંખ્યાતગણ. અસંખ્ય પ્રદેશ સ્કંધ દેશકંપક દ્રવ્યાપણે અસંખ્યાતગણા. તે જ પ્રદેશાઈપણે અસંખ્યાતગણા. પરમાણુ યુગલો નિકંપક દ્રવ્યા અપદેશાર્થપણે અસંખ્યગણા. સંખ્યાતપદેશી અંધ નિષ્કપકપણે દુભાતાથી સંતગw. તે જ પ્રદેશાવાણી સંખ્યાલગણા. [૮® ભગવન્! ધમસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે? ગૌતમ! આઠ. • : ભગવન ! આધમસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે? આઠ. • • ભગવન ! આકાશસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે? આઠ. • - ભગવાન ! જીવાસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે ? આઠ. -- ભગવન ! આ જીવાસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-૨૪૨૮૯૧,૮૯૨ ૧૧૫ કેટલા આકાશપ્રદેશને અવગાહે છે ? ગૌતમ ! જઘન્યથી એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. ઉત્કૃષ્ટથી આઠ પણ સાતને નહીં. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૮૯૧,૮૯૨ - મેર્ - ચલ, મૈનત્વ - ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યય ભાગ માત્ર જ છે. નિષ્કપતામાં ઉત્સર્ગ મુજબ. - અસંખ્યાતકાળ કહ્યો છે. બહુવચન સૂત્રમાં સર્વોદ્ધા-સર્વકાળ, પરમાણુઓ સકંપક છે, ત્રણે કાળમાં એવો કોઈ સમય નથી, જેમાં પરમાણુઓ સર્વથા ચલિત ન થાય. એ પ્રમાણે નિકંપકો પણ ‘સર્વકાળ' જાણવા. હવે પરમાણુ આદિનું અંતર - सट्टानंतर पडुच्च સ્વસ્થાન પરમાણુનો પરમાણુ ભાવ જ, તેમાં વર્તતા જે ચલન વ્યવધાન, નિશ્ચલસ્વરૂપ લક્ષણ, તે સ્વસ્થાનને આશ્રીને - નિશ્ચલતા જઘન્યકાળ રૂપ એક સમય. ઉત્કૃષ્ટ કાળ અસંખ્યાતકાળ. તેમાં જઘન્યથી અન્તર પરમાણુ એક સમય ચલ થઈ રોકાઈને ફરી ચાલે. ઉત્કર્ષથી અસંખ્યાતકાળ ક્યારેક સ્થિર થઈને ફરી ચલે. - - પરમાણુનું જે પરસ્થાન - દ્વિ અણુકાદિમાં અંતર્ભૂત અંતર-ચલન વ્યવધાન, તે પરસ્થાન અંતર, તેને આશ્રીને પરમાણુ પુદ્ગલ જ ભમતાં દ્વિપ્રદેશાદિ સ્કંધમાં પ્રવેશીને, જઘન્યથી તેની સાથે એક સમય રહીને ફરી ભ્રમણ કરે. ઉત્કર્ષથી અસંખ્યાતકાળ દ્વિપદેશીપણે રહીને ફરી એક પણે ભમે. નિશ્વલ રહેલ જઘન્યથી એક સમય ભમીને ફરી નિશ્વલ રહે. ઉત્કર્ષથી નિશ્વલ રહી આવલિકાનો અસંખ્યાત ભાગ ઉત્કૃષ્ટ કાળરૂપ ચલનથી ભમીને ફરી નિશ્વલ જ થાય, એ સ્વસ્થાનાંતર કહ્યું. પરસ્થાન અંતર, તે નિશ્ચલ થઈ, પછી સ્વસ્થાનથી ચલિત થઈ જઘન્યથી દ્વિપ્રદેશાદિ સ્કંધમાં એક સમય રહીને ફરી નિશ્વલ જ રહે છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ તેની સાથે રહીને પૃથક્ થઈને ફરી રહે છે. દ્વિપ્રદેશી થઈ ચલિત થઈ, પછી અનંત પુદ્ગલ સાથે કાળભેદથી સંબંધ કરીને અનંત કાળ વડે ફરી તે જ પરમાણુ સાથે સંબંધ કરી, ફરી ચલિત થાય. સર્કપકાદિનું અલાબહુત્વ - નિષ્કપકો અસંખ્યાતગણા, સ્થિતિ ક્રિયાના ઉત્સર્ગપણાથી બહુત્વ છે. અનંતપ્રદેશીમાં સપર્ક અનંતગુણ વસ્તુસ્વભાવથી છે. આને જ દ્રવ્યાર્ય-પ્રદેશાર્થ-ઉભયાર્થને નિરૂપે છે - તેમાં દ્રવ્યાર્થતામાં સકંપત્વ-નિષ્કપત્વ વડે આઠ પદો છે. એ પ્રમાણે પ્રદેશાર્થતામાં પણ છે, ઉભયાર્થતામાં ચૌદ સકંપક પક્ષે અને નિષ્કપક પક્ષમાં પરમાણુમાં દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ પદના અને દ્રવ્યાર્થ અપ્રદેશાર્થપણાના એકીકરણ અભિલાષ વડે છે. પ્રદેશાર્થતામાં ‘એ પ્રમાણે' એવો અતિદેશ છે. તેમાં જે વિશેષ છે, તે કહે છે – પરમાણુ પદમાં પ્રદેશાર્થતાના સ્થાને અપ્રદેશાર્થતા કહેવી. કેમકે પરમાણુનું અપ્રદેશાર્થત્વ છે. દ્રવ્યાર્ય સૂત્રમાં સંખ્યાતપ્રદેશી નિષ્કપક પરમાણુથી નિષ્કપક સંખ્યાતગણા કહ્યા. પ્રદેશાર્થતા સૂત્રમાં તેને તેનાથી અસંખ્યાતગણા કહ્યા. કેમકે નિષ્કપક પરમાણુથી દ્રવ્યાપણે નિષ્કપક સંખ્યાતપ્રદેશી, સંખ્યાતગણા થાય છે. તેની મધ્યે બહુ ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રમાણ પ્રદેશત્વથી નિષ્કપક પરમાણુથી તે ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ૧૧૬ પ્રદેશથી અસંખ્યાતગણા થાય છે. - ૪ - X * હવે પરમાણુ આદિના સકંપકવાદિ નિરૂપે છે - બધાંના અલ્પબહુત્વ અધિકારમાં દ્રવ્યાર્થ ચિંતામાં પરમાણુ પદના સર્વપકત્વ, નિકંપકત્વ વિશેષણથી સંખ્યાતાદિ ત્રણેના પ્રત્યેક દેશકંપક-સર્વપક-નિષક વિશેષણથી ૧૧-પદો થાય છે. એ રીતે પ્રદેશાર્થતામાં પણ છે. ઉભયાર્થતામાં આ ૨૦ ૫દો છે. સર્વકંપક અને નિકંપક પક્ષમાં પરમાણુમાં દ્રવ્યાર્ય-પ્રદેશાર્થ પદોમાં દ્રવ્યાર્ય-પ્રદેશાર્વતા એ એકીકરણ અભિલાપથી આમ કહ્યું. પુદ્ગલાસ્તિકાયની પ્રદેશથી વિચારણા કરી. હવે બીજા પણ અસ્તિકાયોને પ્રદેશથી વિચારે છે. ધર્માસ્તિકાયના આઠ પ્રદેશો, રૂચકપ્રદેશના અષ્ટકને અવગાહીને જાણવા એમ ચૂર્ણિકાર કહે છે. - x - ૪ - x - પ્રત્યેક જીવોના, તે પણ સર્વ અવગાહનામાં મધ્ય ભાગ જ થાય, તેથી મધ્યપ્રદેશ કહેવાય છે. જઘન્યથી એક છે. સંકોચ-વિકાશ ધર્મથી ઉત્કૃષ્ટ આઠ થાય છે. વસ્તુ સ્વભાવથી તે સાત ન થાય. મૈં શતક-૨૫, ઉદ્દેશો-૫-પર્યવ' છે – ૪ – ૪ — x — x — ૦ ઉદ્દેશા-૪-માં પુદ્ગલાસ્તિકાયાદિ નિરૂપિત કર્યા. તેના પ્રત્યેકના અનંત પર્યવો છે, તેથી અહીં પર્યવ નિરૂપણ – • સૂત્ર-૮૯૩ થી ૮૯૫ : [૮૯૩] ભગવન્ ! પર્યાવો કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદ. તે આ – જીવપવો, અજીતપર્યાવો. “પર્યવપદ' સંપૂર્ણ કહેવું. -- [૮૯૪] ભગવન્ ! આવલિકા, શું સંખ્યાત સમયની, અસંખ્યાત સમયની કે અનંત સમયની હોય? ગૌતમ ! તે માત્ર અસંખ્યાત સમય છે. ભગવન્ ! આનપાણ શું સંખ્યાત ? - પૂર્વવત્ - જાણવું. ભગવન્ ! સ્લોક, શું સંખ્યાત ? - પૂર્વવત્. . એ પ્રમાણે લવ, મુહૂર્ત જાણવા. એ પ્રમાણે અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સો વર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ, પૂર્વિંગ, પૂર્વ, ત્રુટિતાંગ, મુતિ, અડડાંગ, અડડ, અવવાંગ, વવ, હૂહુયાંગ, ડુર્હુત, ઉત્પલાંગ, ઉત્પલ, પા ંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અક્ષનિપૂરાંગ, અક્ષનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, યુતાંગ, પ્રદ્યુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીપિહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી જાણવા. ભગવન્ ! પુદ્ગલ પરાવર્ત શું સંખ્યાત સમયક, અસંખ્યાત સમયક કે અનંતાસમયક છે ? પ. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત સમયક નથી, અનંત સમયક છે. એ રીતે અતીત-અનાગત-સર્વકાળ જાણવો. ભગવન્ ! આવલિકાઓ શું સંખ્યાત સમયિક છે ? પ્રા. ગૌતમ ! સંખ્યાત સમયિક નથી, કદાચ અસંખ્યાત, કદાચ અનંત સમયિક. ભગવન્ ! આનપાણો, શું સંખ્યાતામયિક છે? - પૂર્વવત્ - Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૫/૮૯૩ થી ૮૯૫ ભગવન્ ! સ્તોકો, શું સંખ્યાત સમયિક છે? એ પ્રમાણે યાવત્ અવસર્પિણીઓ સુધી જાણવું. ૧૧૭ ભગવન્ ! પુદ્ગલ પરાવર્તો, શું સંખ્યાત સમાયિક છે ? પ્ર. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત સમયિક નથી, અનંત સમયિક છે. ભગવન્ ! પણ, શું સંખ્યાત આવલિકારૂપ છે? પ્ર. ગૌતમ ! સંખ્યાત આવલિકારૂપ છે, અસંખ્યાત કે અનંત આવલિકારૂપ નથી. એ પ્રમાણે સ્તોક યાવત્ શીર્ષ પહેલિકારૂપ સુધી જાણવું. ભગવન્ ! પલ્યોપમ, શું સંખ્યાત આવલિકારૂપ છે ? પ્ર. સંખ્યાત કે અનંત આવલિકારૂપ નથી, અસંખ્યાત આવલિકારૂપ છે. એ પ્રમાણે સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી પણ જાણવા. પુદ્ગલ પરાવર્દ પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત આવલિકારૂપ નથી, અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે યાવત્ સર્વકાળ. ભગવન્ ! નપાણ શું સંખ્યાત આવલિકારૂપ છે? ગૌતમ! કદાચ સંખ્યાત આવલિકા, કદાચ અસંખ્યાત આવલિકા, કદાચ અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે શીર્ષ પહેલિકા સુધી જાણવું. પલ્યોપમની પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત આવલિકારૂપ નથી, કદાચ અસંખ્યાત આવલિકા, કદાય અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે ઉત્સર્પિણી સુધી જાણવું. પુદ્ગલ પરિવર્તિની પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત આવલિકારૂપ નથી, પણ અનંત આવલિકારૂપ છે. ભગવન્ ! સ્તોક શું સંખ્યાત આનપાણ છે, અસંખ્યાત આનપાણ છે? આવલિકા માફક આનપાણ વકતવ્યતા સંપૂર્ણ કહેવી. એ પ્રમાણે આ આલાવા વડે શીપિહેલિકા પર્યન્ત કહેવું. ભગવન્ ! સાગરોપમ શું સંખ્યાત પલ્યોપમરૂપ છે ? પ્રશ્ન. ગૌતમ ! સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત કે અનંત પલ્યોપમ નથી. એ રીતે અવસર્પિણી અને ઉત્સર્પિણી પણ જાણવા. - - પુદ્ગલ પવિ પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત પલ્યોપમ નથી, અનંત પલ્યોપમ છે - એ પ્રમાણે સર્વકાળ પર્યન્ત જાણવું. ભગવન્ ! સાગરોપમો શું સંખ્યાત પલ્યોપમરૂપ છે ? પ્ર. ગૌતમ ! કદાચ સંખ્યાત પલ્યોપમો, કદાચ અસંખ્યાત પલ્યોપમો, કદાચ અનંતા પલ્યોપમો. એ પ્રમાણે અવસર્પિણી, ઉત્સર્પિણીમાં પણ કહેવું. પુદ્ગલ પરાવર્તોની પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત પલ્યોપમ નથી, અસંખ્યાત પલ્યોપમ નથી, પણ અનંત પલ્યોપમો છે. ભગવન્ ! અવસર્પિણી, શું સંખ્યાત સાગરોપમ છે? જેમ પલ્યોપમની વક્તવ્યતા કહી, તેમ સાગરોપમની પણ કહેતી. ભગવન્ ! પુદ્ગલ પરાવ, શું સંખ્યાત અવસર્પિણી છે? ગૌતમ ! ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ સંખ્યાત કે અસંખ્યાત અવસર્પિણીઓ રૂપ નથી, પણ અનંત અવસર્પિણીઉત્સર્પિણીરૂપ છે. એ પ્રમાણે સર્વકાળ પર્યન્ત જાણવું. ભગવન્ ! પુદ્ગલ પરિવર્તો શું સંખ્યાત અવસર્પિણી-ઉત્સર્પિણીઓ છે ? પ્રશ્ન. ગૌતમ ! માત્ર અનંત અવસર્પિણી ઉત્સર્પિણી છે. ૧૧૮ ભગવન્! અતીતકાળ, શું સંખ્યાત પુદ્ગલ પરિવર્ત છે? ગૌતમ ! તે અનંતા પુદ્ગલ પરિવર્ત છે. આ રીતે અનાગતકાળ, સર્વકાળ જાણવો, [૮૫] ભગવન્ ! અનાગતકાળ શું સંખ્યાત અતીતકાળરૂપ છે કે અસંખ્યાત કે અનંત ? ગૌતમ ! સંખ્યાત-અસંખ્યાત કે અનંત અતીતકાળરૂપ નથી. અનાગતકાળ, અતીતકાળથી સમયાધિક છે. અતીતકાળ, અનાગતકાળથી સમય ન્યૂન છે. ભગવન્ ! સર્વકાળ શું સંખ્યાત અતીતકાળ છે ? પ્ર. ગૌતમ ! સંખ્યાત અસંખ્યાત-અનંત અતીતત્કાળરૂપ નથી. સર્વકાળ, તે અર્તીતકાળથી સાતિરેક બમણો છે, અતીતકાળ, સર્વકાળથી સ્ટોક ન્યૂનાઈ છે. ભગવન્ ! સર્વકાળ, શું સંખ્યાત અનાગતકાળરૂપ છે ? ગૌતમ ! સંખ્યાતઅસંખ્યાત-અનંત અનાગતકાળરૂપ નથી. સર્વકાળ અનાગતકાળથી સ્ટોક ન્યૂન બમણો છે. અનાગતકાળ, સર્વકાળથી સાતિરેક અડધો છે. • વિવેચન-૮૯૩ થી ૮૯૫ : પદ્મવા - પર્યાવો, ગુણ ધર્મ વિશેષ તે પર્યાયો. જીવ ધર્મા અને અજીવ પર્યવો પણ છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું પાંચમું ‘પર્યવ પદ' કહેવું. તે આ - ભગવન્ ! જીવ પર્યવો શું સંખ્યાત, અસંખ્યાત કે અનંતા છે ? - ગૌતમ ! સંખ્યાતા, અસંખ્યાતા નથી, અનંત છે ઈત્યાદિ, વિશેષાધિકારથી કાલસૂત્ર – આવલિકા આદિ અને બહુવચનાધિકારમાં આવલિકાઓ. એકવચનમાં તેમાં અસંખ્યાતા સમયો, બહુવચનમાં અસંખ્યાતા અને અનંતા હોય છે, પણ સંખ્યાતા ન હોય. અનાગતકાળ અતીતકાળથી સમયાધિક છે. કઈ રીતે ? અતીત-અનાગત બે કાળ અનાદિત્વ, અનંતત્વ બંનેથી સમાન છે. તે બંનેની મધ્યે ભગવંતનો પ્રશ્ન સમય વર્તે છે. તે અવિનષ્ટત્વથી અતીતમાં પ્રવેશે નહીં, અનિષ્ટત્વના સાધર્મ્સથી અનાગતમાં નાંખતા પછી સમય અતિક્તિ અનાગતકાળ થાય છે. તેથી અનાગતકાળથી અતીતકાળ સમયન્યાં થાય છે. સર્વકાળ - અતીત, અનાગત કાળથી બમણો છે. તે અદ્વૈત કાળથી સાતિરેક બમણાં હોય છે. સાતિરેકત્વ, વર્તમાન સમયથી છે, તેથી અતીતકાળ સર્વકાળથી થોડું ન્યૂન અર્ધ છે. ન્યૂનત્વ વર્તમાન સમયથી છે. અહીં ક્યારેક કહે છે – અતીતકાળથી અનાગત કાળ અનંતગુણ છે. જો તે વર્તમાન સમયમાં સમ હોય, તો તે અતિક્રમતા અનાગતકાળ સમય વડે ન્યૂન થાય, તેથી બમણાદિ વડે સમત્વ નથી, તેથી અનંતગુણ. તે અતીતકાળના હોવાથી, Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૫/૮૯૩ થી ૮૯૫ ૧૧૯ અનંતકાળ જતાં પણ આ ક્ષય પામતું નથી. - ૪ - ૪ - - [અમને કંઈ સ્પષ્ટ થયું નથી. - ૪ - હવે નિગોદના ભેદોને કહે છે - - • સૂત્ર-૮૯૬,૮૯૭ - [૮૯૬] ભગવન્ ! નિગોદ કેટલા છે ? ગૌતમ ! બે ભેદે છે. તે આ નિગોદ અને નિગોદ જીવ. - - ભગવન્ ! નિગોદ, કેટલા ભેટે છે ? ગૌતમ ! બે ભેદે - સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ. એ પ્રમાણે નિગોદને જેમ જીવાભિગમમાં કહ્યા, તેમ સંપૂર્ણ કહેવા. [૮૯૭] ભગવન્ ! નામ કેટલા ભેટે છે ? છ ભેટે છે - ઔદયિક ચાવત્ સંનિપાતિક. - - તે ઔદયિક નામ શું છે ? તે બે ભેટે છે - ઉદય અને ઉદય નિષ્પન્ન. એ પ્રમાણે શતક ૧૭, ઉદ્દેશો-૧-માં ભાવો કહ્યા, તેમ અહીં પણ કહેતા. માત્ર “ભાવ”ને બદલે અહીં ‘નામ' કહેવું. બાકી પૂર્વવત્ યાવત્ સંનિપાતિક. - - ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૮૯૬,૮૯૭ : નિગોદ - અનંતકાયિક જીવ શરીરો. નિગોદ જીવો - સાધારણ નામ કર્મોદય વર્તી જીવો. ‘જીવાભિગમ' મુજબ, એ રીતે આમ સૂચવે છે - ભગવન્ ! સૂક્ષ્મ નિગોદો કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે. તે આ – પર્યાપ્તા, અપર્યાપ્તા. ઈત્યાદિ - - ‘નિગોદ' કહ્યા. તે જીવ-પુદ્ગલોના પરિણામભેદથી થાય છે. તેથી હવે પરિણામ ભેદોને દર્શાવતા કહે છે - નમન તે નામ, તેના પરિણામ, ભાવ એ પર્યાય શબ્દો છે. શતક-૧૭માં આ ભાવને આશ્રીને આ સૂત્ર કહ્યું છે, અહીં તે ‘નામ’ શબ્દને આશ્રીને કહેલ છે, આટલી વિશેષતા છે. [બાકી કોઈ અંતર નથી.] શતક-૨૫, ઉદ્દેશો-૬-‘નિગ્રન્થ’ — * - * — * - * — — * — * - * — * — ૦ નામ ભેદ કહ્યા. નામ ભેદથી નિર્ગુન્થ ભેદ થાય, તે કહે છે - • સૂત્ર-૮૯૮ થી ૯૦૦ - [૮૯૮] નિગ્રન્થ સંબંધી ૩૬-દ્વાર છે - (૧) પ્રજ્ઞાપન, (૨) વેદ, (૩) રાગ, (૪) કલ્પ, (૫) સાત્રિ, (૬) પતિસેવના, (૭) જ્ઞાન, (૮) તીર્થ, (૯) લિંગ, (૧૦) શરીર, (૧૧) ક્ષેત્ર, (૧૨) કાળ, (૧૩) ગતિ, (૧૪) સંયમ, (૧૫) નિકાશ, [૮૯૯] - - (૧૬) યોગ, (૧૭) ઉપયોગ, (૧૮) કષાય, (૧૯) વેશ્યા, (૨૦) પરિણામ, (૨૧) બંધ (રર) વેદ, (૨૩) કર્મઉદીરણા, (૨૪) ઉપપત્ હાન, (૨૫) સંજ્ઞા, (૨૬) આહાર. [૯૦૦] (૨૭) ભવ, (૨૮) આકર્ષ, (૨૯) કાળ, (૩૦) અંતર, (૩૧) સમુદ્દાત, (૩૨) ક્ષેત્ર, (૩૩) સ્પર્શના, (૩૪) ભાવ, (૩૫) પરિણામ, (૩૬) અલ્પહુત્વ. - (આટલું) નિગ્રન્થોનું (કહે છે −) ૧૨૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ • વિવેચન-૮૯૮ થી ૯૦૦ : પ્રજ્ઞાપના ઈત્યાદિ. આ બધાં ઉદ્દેશકોના અર્થથી જાણવા. • સૂત્ર-૯૦૧ : રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્ ! નિગ્રન્થો કેટલા છે ? ગૌતમ ! પાંચ નિન્થિ છે. તે આ પુલાક, કુશ, કુશીલ, નિન્ય, સ્નાતક. ભગવન્ ! મુલાક કેટલા ભેટે છે? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ – જ્ઞાનપુલાક, દર્શનપુલાક, ચાસ્ત્રિપુલાક, લિંગપુલાક, યથાસૂક્ષ્મપુલાક. ભગવન્ ! બકુશ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે, તે આ – આભોગ બકુશ, નાભોગ કુશ, સંવૃત્ત બકુશ, અસંવૃત્ત, યથાસૂક્ષ્મ-બકુશ. ભગવન્ ! કુશીલ કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેદે છે – પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ. ભગવન્ ! પતિસેવના કુશીલ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે - જ્ઞાન પ્રતિોવનાકુશીલ, દર્શન પ્રતિોવના કુશીલ, ચાસ્ત્રિન લિંગ અને યથાસૂક્ષ્મ પ્રતિ સેવના કુશીલ. ભગવન્ ! કાયકુશીલ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ પ્રમાણે જ્ઞાનકષાય કુશીલ, દર્શનકષાય કુશીલ, ચાસ્ત્રિકષાય કુશીલ, લિંગ કષાય કુશીલ અને યથાસૂક્ષ્મ કપાય કુશીલ. ભગવન્ ! નિગ્રન્થ કેટલા ભેટે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે, તે આ – પ્રથમ સમય નિગ્રન્થ, પ્રથમ સમય નિગ્રન્થ, ચરમ સમય નિગ્રન્થ, અરમ સમય નિગ્રન્થ, યથા સૂક્ષ્મ નિર્ગુન્થ નામે પાંચમાં ભગવન્ ! સ્નાતક કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ – અચ્છવી, અશબલ, અકમશિ, સંશુદ્ધ જ્ઞાનદર્શનધર અર્હત જિનકેવલી, અપરિશ્રાવી. ભગવન્ ! પુલાક, શું સવેદક હોય કે વેદક ? ગૌતમ ! સવેદક હોય, અનેક નહીં. - જો સવેદક હોય તો શું સ્ત્રીવેદી હોય, પુરુષવેદી હોય કે પુરુષ-નપુંસકવેદી ? ગૌતમ ! સ્ત્રીવેદી ન હોય, બાકીના બે વેદે હોય. ભગવન્ ! બકુશ, સવેદી હોય કે વેદી ? ગૌતમ ! સવેદી હોય, વેદી નહીં. જો સવેદી હોય તો શું સ્ત્રી વેદે-પુરુષ વેદે કે પુરુષનપુંસક વેદે હોય ? ગૌતમ ! આ ત્રણે વેદે હોય. એ રીતે પ્રતિસેવના કુશીલ પણ જાણવા. ભગવન્ ! કાયકુશીલ, શું સવેદી હોય ? પન. ગૌતમ ! બંને હોય. જો વેદી હોય તો શું ઉપશાંત વેદી હોય કે ક્ષીણવેદી ? ગૌતમ ! તે બંને હોય. - - જો સવેદી હોય તો શું સ્ત્રીવેદી પૃચ્છા. ગૌતમ ! ત્રણે હોય. ભગવન્ ! નિન્યિ, સવેદી કે અવેદી? ગૌતમ ! સવેદી ન હોય, અર્વેદી હોય. - - જો અવેદી હોય, તો શું ઉપશાંત પ્રશ્ન. ગૌતમ ! ઉપશાંત વેદી હોય, ક્ષીણવેદી પણ હોય. - ભગવન્ ! સ્નાતક, શું સવેદી હોય ? નિગ્રન્થ માફક સ્નાતક કહેવા. વિશેષ એ કે - ઉપશાંત વેદી ન હોય, ક્ષીણવેદી હોય. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૬/૯૦૧ ૧૨૧ • વિવેચન-૯૦૧ : પ્રજ્ઞાપના દ્વાર કહે છે – નિયંત્ર - બાહ્ય, અાંતર ગ્રંથી રહિત તે નિર્ગુન્ય અર્થાત્ સાધુ. આ બધાંએ સર્વવિતી સ્વીકારી હોવા છતાં વિચિત્ર ચાસ્ત્રિ મોહનીય કર્મ ક્ષયોપશમથી નિર્ઝન્સના આ ભેદો જાણવા. પુત્તાવ - પુલાક, નિસ્સાર ધાન્તકણ, સંયમ સારની અપેક્ષાએ નિસ્સાર એવા તે પુલાક. તે સંયમવાળા હોવા છતાં નાના દોષથી તેને અસાર કરે છે, માટે પુલાક કહેવાય છે. - - - - વડÇ - બકુશ-શબલ કે કર્બુર. બકુશ સંયમના યોગથી બકુશ. - ધુલીન - જેનું શીલ-ચાત્રિ કુત્સિત છે તે. - - - નિયંક - મોહનીયકર્મ નામક ગ્રંથીથી નીકળેલ તે. નિર્પ્રન્ગ. - સિળાત્ - ઘાતિકર્મ લક્ષણ પટલના ક્ષાલન (ધોવા)થી સ્નાત (ન્હાયેલ). તેમાં પુલાના બે ભેદ – (૧) લબ્ધિપુલાક, લબ્ધિ વિશેષવાળા. કહ્યું છે કે – સંઘ આદિના કાર્યમાં જેનાથી ચક્રવર્તીનો પણ ચૂરો કરી નાંખે તેવી લબ્ધિથી યુક્ત તે લબ્ધિપુલાક જાણવો. બીજા કહે છે કે – આસેવનાથી જે જ્ઞાનપુલાક છે, તેને આવી લબ્ધિ હોય, તે જ લબ્ધિપુલાક છે, બીજો કોઈ નહીં. આસેવન પુલાકને આશ્રીને કહે છે – [તે પાંચ ભેદે છે, તે આ −] (૧) જ્ઞાનપુલાક - જ્ઞાનને આશ્રીને પુલાક - તેની અસારતા કરનાર, વિરાધક તે. એ રીતે દર્શનપુલાક જાણવો. કહ્યું છે કે – સ્ખલિતાદિ દૂષણથી જ્ઞાન, શંકાદિ વડે સમ્યક્ત્વ, મૂલોતગુણની વિરાધનાથી ચાસ્ત્રિ, કારણ વિના અન્યલિંગને ધારણ કરે તે લિંગપુલાક, અકલ્પિત દોષોને મનથી સેવે તે યથાસૂક્ષ્મ. ચલુસ - બે પ્રકારે - ઉપકરણથી અને શરીરથી. તેમાં વસ્ત્ર, પત્ર આદિ ઉપકરણ વિભૂષામાં વર્તવાના સ્વભાવવાળો તે ઉપકરણ બકુશ અને હાથ, પગ, નખ, મુખાદિ શરીરના અવયવની વિભૂષામાં વર્તે તે શરીર બકુશ. તે બે ભેદો હોવા છતાં પાંચ ભેદ પણ છે. તે આ રીતે – - (૧) આભોગ બકુશ - સાધુને માટે આ શરીર, ઉપકરણ વિભૂષા અકૃત્ય છે, એવું જ્ઞાન હોવા છતાં, જે દોષને લગાડે તે. એ રીતે બીજા પણ કહેવા. કહ્યું છે . જાણવા છતાં દોષ લગાડે, તે આભોગ. ન જાણતો હોય તે અનાભોગ. મૂલ ઉત્તર ગુણમાં પ્રગટ દોષ સેવી તે અસંવૃત્ત. અપ્રગટ દોષ સેવી તે સંવૃત્ત હાથ-મુખ ધુએ અને અંજન લગાડે તે ચચાસૂક્ષ્મ બકુશ જાણવો. પ્રતિસેવના કુશીલ - તેમાં સેવના તે સમ્યગ્ આરાધના, તેનો પ્રતિપક્ષ તે પ્રતિસેવના, તે વડે કુશીલ.. કાયકુશીલ - કષાય વડે કુશીલ. જ્ઞાનપ્રતિસેવના કુશીલ - જ્ઞાનની વિરાધનાથી કુશીલ. આ રીતે બીજા-દર્શનાદિ પ્રતિસેવના કુશીલ પણ જાણવા. કહ્યું છે કે – જ્ઞાનાદિ વડે આજીવિકા કરતા આ જ્ઞાનાદિ કુશીલ થાય છે. યથાસૂક્ષ્મ એટલે - જેમકે - “આ તપસ્વી છે” એમ કોઈ કહે તો પ્રશંસાથી ખુશ થાય તે. જ્ઞાનને આશ્રીને કષાય કુશીલ, તે જ્ઞાનકષાય કુશીલ. એ રીતે બીજા પણ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ જાણવા. જે ક્રોધ, માનાદિ વડે જ્ઞાન-દર્શન-લિંગાદિને જોડે છે, તે કષાય વડે જ્ઞાનાદિ કુશીલ થાય છે. જે કષાય વડે શાપ આપે તે ચાસ્ત્રિકુશીલ મનથી ક્રોધાદિ કષાય સેવે તે યથાસૂક્ષ્મકષાય કુશીલ અથવા જે કષાય વડે જ્ઞાનાદિને વિરાધે છે તે જ્ઞાનાદિ કુશીલ જાણવો. ૧૨૨ પ્રથમ સમય નિગ્રન્થાદિ. ઉપશાંત મોહ કે ક્ષીણમોહને છાસ્થ માટે અંતર્મુહૂર્ત પ્રમાણ જે કાળ, તેમાં પહેલા સમયમાં વર્તતો તે પ્રથમ સમય નિગ્રન્થ, બાકીના અપ્રથમ સમયનિગ્રન્થ. એ રીતે નિર્ણન્યતા કાળે ચરમ સમયમાં વર્તતો ચરમ સમય નિર્પ્રન્ગ. બાકીના અચરમ સમય નિગ્રન્થ. સામાન્ય તે યથાસૂક્ષ્મ, એ પારિભાષિકી સંજ્ઞા છે. અહીં કહ્યું છે કે – અંતર્મુહૂર્ત પ્રમાણ નિર્ણન્યકાળમાં પહેલા સમયે વર્તતો પ્રથમ સમય નિગ્રન્થ, અન્ય કાળે તે અપ્રથમ સમય, તે કાળના છેલ્લા સમયે વર્તતે તે ચરમ સમય, બાકીના તે અચરમ સમય, વિશેષણ રહિત સામાન્ય તે યથા સૂક્ષ્મ. अच्छवी- - અવ્યથક, ચિ - એટલે શરીર, તેના યોગ નિરોધથી જેને શરીર ભાવ નથી, તે અચ્છવિ અથવા ક્ષા - સખેદ વ્યાપાર, તેના અસ્તિત્વથી ક્ષી, તેના નિષેધથી અક્ષપી, અથવા ઘાતિ ચતુષ્ટ્ય ક્ષપણ પછી કે તેના ક્ષપણના અભાવથી અક્ષપી કહેવાય છે. अशबल અતિચાર પંકના અભાવે એકાંત વિશુદ્ધ ચરણ. અમાંશ - ઘાતિકર્મરહિત, સંશુદ્ધજ્ઞાનવર્ણનધર - કેવળજ્ઞાનદર્શનધારી, અહીં અહમ્, જિન, કેવલી એ એકાર્થક ત્રણે શબ્દો, ચોથા સ્નાતક ભેદાર્થને જણાવે છે. અપરિાવ - આશ્રવ, કર્મને બાંધવાના સ્વભાવવાળો તે પરિશ્રાવી, તેના નિષેધ થકી અપરિશ્રાવી - અબંધક, નિરુદ્ધ યોગ. આ પાંચમો સ્નાતક ભેદ છે. જો કે ઉત્તરાધ્યયનમાં “અર્હમ્ જિન કેવલી’' એ પાંચમો ભેદ છે, અપરિશ્રાવી ભેદ ત્યાં કહેલ નથી. આ ભેદો અવસ્થા ભેદને આશ્રીને છે. - ૪ - ૪ - - હવે ઘેર દ્વાર પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલોને ઉપશમ અને ક્ષેપક શ્રેણીના અભાવથી સ્ત્રી વેદ નથી. સ્ત્રીને પુલાક લબ્ધિ ન હોય તથા પુરુષ હોવા છતાં, જે નપુંસક વેદક - ખસી કરવા આદિ કારણે થાય છે, તે પુરુષ-નપુંસક વેદક છે, પણ સ્વરૂપથી નપુંસક વેદક નથી. કષાયકુશીલ, સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક સુધી હોય. તે પ્રમત્ત અપ્રમત્ત પૂર્વકરણમાં સવેદ છે, અનિવૃત્તિ બાદરમાં ઉપશાંત કે ક્ષીણમાં વેદોમાં અવેદ થાય. - x - ઉપશાંત કે ક્ષપક બંને શ્રેણીમાં નિર્ણનૃત્વ ભાવથી ઉપશાંત કે ક્ષીણવેદક હોય છે. ક્ષપક શ્રેણીમાં સ્નાતકત્વના ભાવથી ઉપશાંત વેદક ન હોય, પણ ક્ષીણવેદક હોય છે - હવે રાગદ્વાર કહે છે– - • સૂત્ર-૯૦૨ થી ૯૦૫ : [૨] ભગવન્ ! મુલાક, સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ ! સરાગ હોય, વીતરાગ નહીં. એ રીતે કષાયકુશીલ સુધી કહેવું. ભગવન્ ! નિર્પ્રન્ગ સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ ! સરાગ ન હોય, વીતરાગ હોય. જો વીતરાગ -- Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૬/૯૦૨ થી ૯૦૫ ૧૨૩ હોય તો શું ઉપશાંત કપાસવીતરાગ હોય કે ક્ષીણકષાય વીતરામ? ગૌતમ ! તે બંને હોય. - - સનાતક પણ તેમજ જાણવો. પણ તે માત્ર ક્ષીણ કષાય વીતરાગ હોય. [09] ભગવત્ / જુલાક, સ્થિતકલ્પ હોય કે અતિકલ્પ ગૌતમાં તે બંને હોય. એ પ્રમાણે સ્નાતક સુધી કહેતું. - - ભગવન / પુલાક, જિનકલ્પમાં હોય કે વિકતામાં હોય કે કWાતીત ? ગૌતમ જિનકલામાં કે કપાલીત ન હોય, સ્થવિકલ્પી હોય. • • બકુશની પૃચ્છા. ગૌતમ !જિનકશી કે વિરકતથી હોય, કWાતીત ન હોય. એ રીતે પ્રતિસેવના કુશીલને જાણવા. -- કષાયકુશીલની પ્રા. ગૌતમ જિનકલ્પ-સ્થવિકિપી-કપાતીત ત્રણે હોય. • • નિર્મની પૃચ્છા. ગૌતમ ! જિનકશી કે સ્થવિકતી ન હોય, માત્ર કપાતીત હોય. એ પ્રમાણે નાતકને પણ જાણવા. [@] ભગવન્! મુલાક, સામાયિક સંયમમાં હોય કે વેદોપDાપનિયપરિહારવિશહિદ્ધ - સૂક્ષ્મ સંપરાય-વ્યાખ્યાત સંયમમાં હોય ? ગૌતમ! સામાયિક કે છેદોપસ્થાપનીય સંયમમાં હોય, પણ પરિહાર વિશુદ્ધિ - સૂમસં૫રાય કે યથાખ્યાત સંયમમાં ન હોય. એ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલને પણ ગણવા. • • કષાય કુશીલની પૃચ્છા. - ગૌતમ! સામાયિક ચાવતુ સુખ સંપરાય સંયમમાં હોય, પણ યથાખ્યાત સંયમમાં ન હોય. • • નિર્મન્થની પૃચ્છા - ગૌતમ સામાયિક ચાવત સૂમસંપરામાં ન હોય, પણ યથાખ્યાત સંયમમાં હોય. એ પ્રમાણે નાતકને પણ જાણવા. [05] ભગવતુ ! પુલાક, પ્રતિસેવી હોય કે અપતિસેથી ? ગૌતમ ! પ્રતિસેવી હોય, અપતિસેવી નહીં. :- જે પ્રતિસેવી હોય તો અલગણ પતિસેવી હોય કે ઉત્તણુણ પ્રતિસેવી ? ગૌતમ તે બંને હોય. મૂલગુણ પ્રતિસવતા પાંચ આશવોમાંના કોઈને પણ સેવે, ઉત્તણુણ પતિસેવતા દશવિધ પચ્ચકખાણમાંથી કોઈ એકનું પતિસેવન કરે છે. • • બકુશની પૃચ્છા. ગૌતમ! પતિસેવી હોય, અપતિસેવી નહીં. .. જે પ્રતિસેવી હોય તો મૂળગુણ પ્રતિસેવી કે ઉત્તણુણ તિસેવી હોય ? ગૌતમ મૂલગુણ પ્રતિસવી ન હોય, ઉત્તરગુણ પતિસેની હોય. ઉત્તરગુણ પ્રતિસેવતા દશવિધ પ્રત્યાખ્યાનમાંના કોઈ એકને પ્રતિસેવે છે. પ્રતિસેવના કુશીલ, પુલાવતું છે. કષાયકુશીલ? પતિસેવી નથી, અતિસેવી છે. એ પ્રમાણે નિર્ગસ્થ અને નાતક પણ જાણવા. • વિવેચન ૨ થી ૦૫ - HTTXT • સકષાય. •• કલાદ્વારમાં - આવેલક આદિ દશ પદોમાં પહેલા-છેલ્લા તીર્થકરના સાધુઓ રહે જ, તેને અવશ્ય પાળે, તેમને સ્થિતકલા છે, તેમાં મુલાક હોય. મધ્યમ તીર્થંકરના સાધુમાં સ્થિતાસ્થિત કલા, તેમાં કે ત્યાં પુલાક હોય. એ રીતે બધાં. અથવા ૫ - જિનકલા અને વિસ્ક૫. કપાતીત - જિનકલા અને સ્વવિકલાથી અન્યત્ર. કષાય કુશીલ પાતીતમાં હોય. કપાતીત છાસ્થ કે તીર્થકરને ૧૨૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ સકપાયપણું હોવાથી. નિર્ગુન્ય પાતીત જ હોય. કેમકે તેમને જિનકલા-સ્થવિરકધર્મ ન હોય. afz દ્વાર સ્પષ્ટ છે. - તક્ષેવના દ્વાર - સંયમના પ્રતિકૂળ અર્થને સેવે છે. સંજવલન કષાયોદયથી સેવક તે પ્રતિસેવક - સંયમ વિરાધક. મૂતUT - પ્રાણાતિપાતવિરમણાદિ, તેને પ્રતિકળતાથી સેવનાર તે મણણ પ્રતિસેવક, એ રીતે ઉત્તરગુણા પ્રતિસેવક પણ છે. વિશેષ એ કે- દશવિધ પ્રત્યાખ્યાનરૂપ તે ઉત્તરગુણ. તેમાં દશવિધ પ્રત્યાખ્યાન તે અનામત, અતિકાંત આદિ પૂર્વે કહ્યા છે અથવા નવકારસી, પોરિસિ આદિ આવશ્યકમાં પ્રસિદ્ધ છે. તેમાં કોઈ એક પચ્ચખાણ વિરાધે. પિંડ વિશદ્ધિ વિરાધે.. • સૂત્ર-૯૦૬,૦૭ : [06] ભગવત્ ! પુલાક કેટલા જ્ઞાનમાં હોય ? ગૌતમ બે કે ત્રણમાં હોય. બેમાં હોય તો અભિનિબોધિક અને શ્રુતજ્ઞાનમાં હોય. ત્રણમાં હોય તો અભિનિભોધિક, શ્રુત અને અવધિજ્ઞાનમાં હોય. એ રીતે બકુશ પણ છે. પ્રતિસેવના કુશીલ પણ છે. • • કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ ! બે-ત્રણ કે ચારમાં હોય. બેમાં હોય તો અભિનિબોધિક-કૃતમાં હોય. ત્રણમાં હોય તો અભિનિભોધિક-ભૂત-અવધિમાં હોય, અથવા અભિનિભોધિક - ભુત-મન:પર્યવમાં હોય. ચારમાં હોય તો આભિનિબોધિક-શ્રુત-અવધિ-મન:પર્યવમાં હોય, આ પ્રમાણે નિર્ગસ્થ પણ કહેવા, સ્નાતકo? માત્ર કેવલ જ્ઞાનમાં હોય. [] ભગવત્ ! મુલાક, કેટલાં શ્રુત ભણે ? ગૌતમ ! જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ, ઉત્કૃષ્ટથી નવ પૂર્વ • • બકુશની પૃચ્છા-ગૌતમ ! જન્યથી આઠ પ્રવચન માતા, ઉતકૃષ્ટથી દશ પૂર્વો. • • એ રીતે પ્રતિસેવનાકુશીલા પણ જાણવા. • • કષાયકુશીલની પૃચા - ગૌતમ! જઘન્યથી અષ્ટપ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વો. એ પ્રમાણે નિલ્થિને પણ જાણવા, - - સ્નાતકની પૃચ્છા. - ગૌતમ ! કૃત વ્યતિક્તિ હોય છે. • વિવેચન-૦૬,૯૦૭ : આભિનિબોધિકાદિ જ્ઞાનના પ્રસ્તાવથી જ્ઞાન વિશેષભૂત કૃત વિશેષથી વિચારતા કહે છે - પનu f બંન્ને ! આદિ... અષ્ટ પ્રવચનમાતાના પાલનરૂપવથી ચામ્બિને માટે, અષ્ટપ્રવચન માતાનું પરિજ્ઞાન અવશ્ય જોઈએ. કેમકે જ્ઞાનપૂર્વકવથી ચારિત્ર છે. * * બકુશને જઘન્યથી આટલું જ્ઞાન હોય. તેનું વિવરણ માળ પથથUTEાને માં સંભવે છે. ઉત્તરાધ્યયનમાં “પ્રવચન માતા” નામે અધ્યયન છે, તેના ગુરુપણા અને વિશિષ્ટતર શ્રુતત્વથી તે જઘન્યથી ન સંભવે, આ શ્રુતપ્રમાણ બાહુલ્યાશ્રય છે. • x - સ્વે તીર્થદ્વાર કહે છે• સૂત્ર-૦૮ થી ૯૧૧ - ૯િ૦૮) ભગવન પુલાક, લીમિાં હોય કે અનીમાં ગૌતમ ! તીર્થમાં હોય, અતીમાં નહીં એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુelીલ પણ કહેવા. • Page #70 -------------------------------------------------------------------------- ________________ ર૫/-/૬/૯૦૮ થી ૧૧ ૧૫ • કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં પણ હોય. જે અતીર્થમાં હોય તો તે તીર્થકર હોય કે પ્રત્યેક બુદ્ધ ? ગૌતમ! તે તીકિર હોય, પ્રત્યેક બુદ્ધ પણ હોય • • એ રીતે નિગ્રન્થ અને નાક લણવા. [06] ભગવન મુલાક, સ્વલિંગ હોય કે અન્યલિંગ કે ગૃહીલિંગ હોય? ગૌતમ! દ્રવ્યલિંગને આશ્રીને લિંગ-અનન્યલિંગ-કે-ગૃહીલિંગે પણ હોય. ભાવલિંગને આશ્રીને નિયમા વલિંગ હોય. • • એ પ્રમાણે સ્નાતક સુધી જવું. [૧૦] ભગવન / જુલાક, કેટલા શરીરોમાં હોય ? ગૌતમ / તે દારિક, તૈજસ, કામણ મણ શરીરમાં હોય. • • બકુશની પૃચ્છા. ગૌતમ! પ્રણ કે ચાર, શરીમાં હોય. જે ત્રણ શરીરમાં હોય તો દારિક-તૈજસ-કાર્પણ એ ત્રણમાં હોય. જે ચારમાં હોય તો દારિક-ઐક્રિય-તૈજસ-કાર્પણ એ ચામાં હોય. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ પણ કહેવા. કષાયકુશીલની પૃચ્છા - ગૌતમ! ત્રણ-ચાર કે પાંચ શરીરમાં હોય. જે કણમાં હોય તો ઔદાકિ, વૈજસ, કામણમાં હોય, ચારમાં હોય તો દારિક, વૈક્રિય, તૈજસ, કામણમાં હોય, જે પાંચમાં હોય તો ઔદાકિ, વૈક્રિય, આહારક, તૈજસ, કામણમાં હોય. નિગ્રન્થ અને સ્નાતકને પુલકિવત્ ાણવા. [૧૧] ભગવત્ ! મુલાક, કર્મભૂમિમાં હોય કે અકર્મભૂમિમાં ? ગૌતમ ! જન્મ અને સદ્ભાવને આશ્રીને કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં ન હોય. • • બકુશની પૃચ્છા. ગૌતમજન્મ અને સદ્ભાવને આથીને કમભૂમિમાં હોય, અકર્મભૂમિમાં નહીં. સંહરણ અપેક્ષાએ કર્મભૂમિ કે અકર્મભૂમિ બંનેમાં હોય. એ પ્રમાણે સ્નાતક સુધી જાણવું. • વિવેચન-૯૦૮ થી ૧૧ - સિલ્વ - સંઘ, કષાયકશીલ છડાહ્યાવસ્થામાં તીર્થકર પણ હોય, તેની અપેક્ષાઓ અને તીર્થના વ્યવચ્છેદમાં તેનાથી બીજા પણ હોય, તેથી આ અન્ય અપેક્ષામાં અતીર્થમાં હોય તેમ કહ્યું. fત દ્વાર - લિંગ બે ભેદે, દ્રવ્યથી અને ભાવથી. તેમાં ભાવલિંગ તે જ્ઞાનાદિ. આ સ્વલિંગ જ છે, જ્ઞાનાદિ ભાવ અહંતોના જ છે અને દ્રવ્યલિંગ બે ભેદે - સ્વલિંગ અને પરલિંગ. તેમાં સ્વલિંગ-રજોહરણાદિ. પરલિંગ - બે ભેદે. કુતીર્થિકલિંગ અને ગૃહસ્થલિંગ. દ્રવ્યલિંગની અપેક્ષાએ ચારિત્ર પરિણામનો ગણે લિંગમાં સંભવ છે. • શરીર દ્વારા વ્યક્ત છે. ક્ષેત્ર દ્વાર - નમન - જન્મ, ઉત્પાદ. અંતિભાવ - સદ્ભાવ. વિવતિ ફોનથી અન્યત્ર કે તેમાં જન્મેલના તેમાં ચારિત્રભાવે અસ્તિત્વ. આ બધાંને આશ્રીને પુલાક કર્મભૂમિમાં જ હોય. ત્યાં જન્મ અને વિચારે તે અકર્મભૂમિમાં જન્મતો નથી કેમકે ત્યાં જન્મેલને ચારિત્રનો અભાવ હોય તેથી ત્યાં પુલાક ન વર્તે. પુલાક લબ્ધિમાં વર્તનારને દેવાદિ વડે સંહરવો અશક્ય છે. -- અકર્મભૂમિમાં બકુશ ન જન્મે, સ્વકૃત વિહારથી ન જાય. પરકૃત વિહારથી કર્મભૂમિ કે અકર્મભૂમિમાં સંભવે છે. અહીં સંહરણ-એટલે ૧૨૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ એક ફોટથી બીજા ક્ષેત્રમાં દેવો વડે લઈ જવા તે. - હવે કાળ દ્વાર - • સૂત્ર-૯૧૨ : ભગવાન ! જુલાક, શું અવસર્પિણી કાળે, હોય, ઉત્સર્પિણી કાળે હોય કે નોઅવસર્પિણી-ઉત્સર્પિણી કાળે હોય? ગૌતમ! અવસર્પિણી • ઉત્સર્પિણી અને નોઅવસર્પિણી ઉત્સર્પિણી ત્રણે કાળે હોય. જે અવસર્પિણી કાળે હોય તો શું તે (૧) સુષમ સુષમા કાળે હોય, (૨) સુષમ કાળે હોય, (3) સુષમ દૂધમાં કાળે હોય, (૪) દુપમ સુષમાકાળે હોય, (૫) દૂધમાં કાળે હોય કે (૬) દૂષમ દૂધમાકાળે હોય ? ગૌતમ ! જન્મને આમીને મx સુષમયમાં અને દૂધમસુષમા કાળે હોય, બાકીના ચાર કાળે ન હોય. • સદભાવને આશ્રીને સુષમદષમા કાળે હોય, દુપમ સુષમા કાળે હોય, દુષમકાળે હોય પણ બાકીના ત્રણ કાળમાં ન હોય. જે ઉત્સર્પિણીકાળમાં હોય તો શું દૂષમદૂષમા કાળે હોય, કે દુષમકાળે • દૂધમસુષમ કાળે - સુષમદુઃખમાં કાળે - સુષમા કાળે - સુષમસુષમા કાળે હોય? ગૌતમ! જન્મને આશ્રીને દૂધમાં કાળે હોય, દૂધમસુષમા કાળે હોય, સુષમક્ષમા કાળે હોય પણ બાકીના ત્રણ કાળે ન હોય. - સદ્ભાવને આપીને દૂષમા કાળે હોય, દૂધમસુષમા કાળે હોય, સુષમદૂષમાં કાળે હોય પણ બાકીના ત્રણ કાળમાં ન હોય. જે નોઉત્સર્પિણીઅવસર્પિણી કાળમાં હોય તો શું સુષમસુષમા સમાન કાળમાં હોય, સુષમા સમાનકાળમાં હોય, સુષમક્ષમા સમાન કાળે હોય કે દૂધમસુષમા સમાન કાળે હોય? ગૌતમ! જન્મ અને સદ્ભાવને અગ્રીને માત્ર દુધમસુષમા સમાન કાળમાં હોય, પણ બાકીના સુષમસુષમા સમાન કાળ આદિ ગણમાં ન હોય. બકુશની પૃચ્છા. ગૌતમ અવસર્પિણીકાળે હોય, ઉત્સર્પિણી કાળે હોય કે નોઅવસfeણીનોઉત્સર્પિણી કાળે હોય? ત્રણે કાળમાં હોય. જે અવસર્પિણીકાળમાં હોય તો શું સુષમસુષમા કાળમાં હોય અને ? ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને સુષમસુષમા કાળમાં ન હોય, સુષમા કાળે ન હોય, સુષમદુષમા કાળે હોય, દૂધમસુષમા કાળે હોય, દુષમા કાળે હોય, દુષમક્ષમા કાળે ન હોય. સંહરણ અપેક્ષાએ કોઈપણ કાળમાં હોય. - જે ઉત્સર્પિણી કાળમાં હોય તો શું દૂષમદૂષમા કાળે હોય ઇત્યાદિ ઘન ? ગૌતમ / જન્મને આશીને યમદૂષમા કાળે ન હોય આદિ જેમ પુલાકમાં કહ્યું તેમ કહેવું. સદ્ભાવને જાણીને દૂયમદૂધમાકાળે ન હોય, દૂધમા કાળે ન હોય એ પ્રમાણે ગુલાકમાં કહ્યા મુજબ ચાવતું સુષમસુષમ કાળે ન હોય. સંહરણ અપેક્ષાએ કોઈપણ કાળમાં હોય. જે નોઅવસર્પિણીનોઉત્સર્પિણી કાળમાં હોય તો ? પ્ર. ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશીને સુમસુષમા સમાનકાળમાં ન હોય આદિ જેમ પુલોકમાં Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૬/૧૨ ૧૨૩ કહ્યું તેમ યાવ4 દુષમસુષમા સમાન કાળમાં હોય. સંજણને આપીને કોઈપણ કાળે હોય. ભકુશમાં કહ્યું તેમ પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલમાં પણ કહેવું. નિગ્રંથ અને નાતકમાં મુલાકની માફક કહેવું. વિશેષ એ કે • સંકરણ અધિક કહેવું બાકી પૂર્વવતુ. • વિવેચન-૧૨ - અવસર્પિણી આદિ કાળ ત્રણ ભેદે છે - તેમાં પહેલા બે ભરત અને સ્વતમાં છે, ત્રીજો મહાવિદેહ અને હેમવતાદિમાં છે. સુષમક્ષમા એટલે આદિદેવનો કાળ. દુષમસુષમા કાળ એટલે ચોથો આરો. આ બે કાળ સિવાય કોઈ કાળે ન જમે. અવસર્પિણીના સદ્ભાવને આશ્રીને ત્રીજો, ચોયો, પાંચમો આરો થાય. તેમાં ચોથા આરામાં જન્મેલ, પાંચમામાં પણ હોય છે. બીજા, ચોથા આરામાં સભાવ કહ્યો છે તેના જન્મચી છે. ઉત્સર્પિણીમાં બીજા, ત્રીજા, ચોથા આરામાં જન્મ હોય છે. તેમાં બીજાનાં અંતે જન્મે છે, બીજામાં ચારિત્ર લે છે. ત્રીજા અને ચોથામાં પણ જન્મે છે અને ચાસ્ત્રિ લે છે. સદભાવને આશ્રીને ત્રીજા, ચોથામાં જ તેની સત્તા છે, તે બે આરામાં જ ચારિનો સ્વીકાર છે. મુસપનાને - સુષમસુષમાના સાર્દેશ્યવાળો જે કાળ, આ કાળ દેવકુર - ઉત્તરકુરમાં હોય, એ રીતે સુષમા સર્દેશકાળ હરિવર્ષ અને રમ્યક વર્ષમાં હોય, સુષમદષમા સર્દેશ કાળ હૈમવત-ઐરમ્યવતમાં છે અને દુષમસુષમા સર્દેશકાળ મહાવિદેહમાં છે. નિર્ણન્ય અને સ્નાતકને પુલાવત જાણવા. વિશેષ આ રીતે - મુલાકને પૂર્વોક્ત યુક્તિથી સંકરણ ન હોય, આ બંનેને સંભવે છે તેમ કહેવું. સંહરણ દ્વારમાં તે બંનેને સર્વકાળમાં સંભવ છે. પૂર્વસંતને નિર્ગુન્ય અને નાકવ પ્રાપ્તિ જોવા મળે છે. અપગત વેદવાળાનું સંહણ ન થાય. કહ્યું છે કે- શ્રમણી, વેદરહિત, પરિહાર, પુલાક, અપ્રમત, ચૌદપૂર્વી અને આહારકને કોઈપણ સંહરી ન શકે. -ગતિદ્વારમાં - x • નિરૂપણ કરે છે – • સૂગ-૧૩ ભગવના મુલાક, કાળધર્મ પામી કઈ ગતિમાં જાય? ગૌતમાં દેવગતિમાં જાય. - - દેવગતિમાં જતાં શું ભવનપતિમાં ઉપજે કે વ્યંતર-જ્યોતિક-વૈમાનિક ઉપજે? ગૌતમ ભવનપતિ-વ્યંત-જ્યોતિષ્કમાં ન ઉપજેપણ વૈમાનિકમાં ઉપજે છે. -- વૈમાનિકમાં ઉપજતા જઘન્યથી સૌધર્મકામાં, ઉત્કૃષ્ટથી સહસ્ત્રારકતામાં ઉપજે છે. બકુશમાં એ પ્રમાણે જ જાણવું. માત્ર ઉત્કૃષ્ટ અમ્યુકવામાં ઉપજે. • - પ્રતિસેવનાયુગલને બકુશ માફક જાણવા. - - કષાયકુશીલને પુલાક જાણવા. વિશેષ એ કે - ઉત્કૃષ્ટ અનુત્તર વિમાનમાં ઉપજે. - - નિગ્રન્થમાં એમ જ જાણવું. ૧૨૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ એ રીતે યાવત વૈમાનિકમાં ઉપજતા અજધન્ય-ઉત્કૃષ્ટ અનુત્તરવિમાનોમાં ઉપજે. -- ભગવના સ્નાતક કાલધર્મ પામીને કઈ ગતિમાં જાય? ગૌતમ સિદ્ધિગતિમાં જાય છે. ભગવન / પુલાક, દેવમાં ઉત્પન્ન થતાં શું ઈન્દ્રપણે ઉપજે, સામાનિકપણે - પ્રાયશ્ચિાશકપણે - લોકપાલપણે કે અહમિંદ્રપણે ઉપજે છે ? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઈન્દ્રપણે - યાવત - લોકપાલપણે ઉપજે છે, પણ અહમિંદ્રપણે ન ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે છે - - એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાશીલમાં જાણવું. કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! આવિરાધનાને આશ્રીને ઈન્દ્રપણે વાવતું અહમિન્દ્રપણે ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે. • • નિર્થીિનો પ્રથન ? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઈન્દ્રપણે વાવતુ લોકપાલપણે ન ઉપજે. પણ અહમિન્દ્રપણે ઉપજે વિરાધનાને આશીને અન્ય કોઈ દેવમાં ઉપજે. ભગવન્! દેવલોકમાં ઉત્પન્ન થનાર પુલાકની કેટલો કાળ સ્થિતિ છે? ગૌતમ / જાન્યથી પલયોપમ પૃથકવ ઉત્કૃષ્ટથી ૧૮ સાગરોપમ. • • બકુશનો પ્રશ્ન ? જઘન્યથી પલ્યોપમ પૃથકત્વ, ઉતકૃષ્ટથી રર-સાગરોપમ. એ પ્રમાણે પતિસેવના કુશલ પણ જાણવા. - - કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી પલ્યોપમ પૃથકત્વ, ઉcકૃષ્ટ 33સાગરોપમ. નિનો પ્રશ્ન ? ગૌતમ ! અજઘન્યોછૂટ 33-સાગરોપમ. • વિવેચન-૯૧૩ : જ્ઞાનાદિની અવિરાધના અથવા લબ્ધિથી ન જીવવું, તેને આશ્રીને અવિરાધક, અન્ય કોઈ દેવ-અર્થાત ભવનપતિ આદિમાં. કેમકે ભવનપતિ આદિમાં વિસધિત સંયમીનો ઉત્પાદ કહ્યો છે. પૂર્વે જે પૈમાનિકમાં ઉત્પાદ કહ્યો, તે સંયમના અવિરાધકcવને આશ્રીને છે. - - હવે સંયમદ્વારમાં કહે છે - - • સૂત્ર-૧૪ : ભગવના પુલાકને કેટલા સંચમ સ્થાન છે? ગૌતમાં અસંખ્ય. એ પ્રમાણે કક્ષયકુશીલ સુધી કહેતું. -- ભગવન! નિગ્રન્થને કેટલા સંગમસ્થાન છે? ગૌતમાં એક જ અજન્મોત્કૃષ્ટ સંયમ સ્થાન. • • આ પ્રમાણે સ્નાતકને પણ કહેવા ભગવાન ! આ પુલાક-બકુશ-પતિસેવના અને કષાયકુશીલ, નિગ્રન્થ અને નાતકોના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી ચાવતું વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડા નિર્મળ અને સ્નાતકના એક જ અજઘન્યોત્કૃષ્ટ સંયમ સ્થાન છે, પુલાકના સંયમસ્થાન અસંખ્યાતગણા, બકુશના સંયમસ્થાન અસંખ્યાતગા, પતિસેવનાકશીલના સંચમસ્થાન અસંખ્યાતણા, કષાય કુશીલના સંયમ સ્થાનો અસંખ્યાતગણા છે. • વિવેચન-૧૪ :સંયમ - યાત્રિ, તેના સ્થાન - શુદ્ધિ પ્રકર્ષ-અપકર્ષકૃત ભેદો. તે પ્રત્યેક Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૬/૯૧૪ સર્વાકાશ પ્રદેશાગ્રગુણિત સર્વાકાશ પ્રદેશ પરિમાણ પર્યાવયુક્ત હોય છે. તે પુલાકના અસંખ્યાત છે. કેમકે ચાસ્ત્રિ મોહનીય ક્ષયોપશમની વિચિત્રતા છે. આ પ્રમાણે ૧૨૯ કષાયકુશીલ સુધી કહેવું. - - નિર્ઝન્સને એક સંયમ સ્થાન હોય છે કેમકે કપાયોના ઉપશમ અને ક્ષયના અવિચિત્રત્વથી, શુદ્ધિના એકવિધત્વથી કહ્યું. એકત્વથી જ તેને અજઘન્યોત્કૃષ્ટત્વ છે. - x + હવે પુલાકાદિના પરસ્પર સંયમ સ્થાનનું અલ્પબહુત્વ કહે છે – સૌથી થોડાં સંયમ સ્થાન નિર્ણન્ય અને સ્નાતકના કઈ રીતે ? એક જ હોવાથી. - ૪ - પુલાકાદિને ઉક્ત ક્રમથી અસંખ્યાતગણા સ્થાન ક્ષયોપશમ વૈચિત્ર્યથી છે. હવે નિકર્ષ દ્વાર - તેમાં નિકર્ષ પુલાકાદિના પરસ્પર સંયોજનથી કહે છે – સૂત્ર-૯૧૫ થી ૧૮ : [૧૫] ભગવન્ ! પુલાકના કેટલાં ચાત્રિપર્ણવો છે ? ગૌતમ ! અનંતા. એ પ્રમાણે નાતક સુધી જાણવું. • • ભગવન્ ! એક પુલાક, બીજા ખુલાકના સ્વસ્થાન સંનિકર્ષથી ચાસ્ત્રિપયવોથી હીન-તુલ્ય કે અધિક છે ? ગૌતમ ! કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક. જો હીન હોય તો અનંત ભાગહીન, અસંખ્યાત ભાગહીન કે સંખ્યાત ભાગ હીન, સંખ્યાતગુણ હીન, અસંખ્યાતગુણ હીન કે અનંતગુણ હીન. જો અધિક હોય તો અનંત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક યાવત્ અનંતગુણ અધિક. ભગવન્ ! પુલાક ચાસ્ત્રિ યયિથી, બકુશના પરસ્થાન સંનિકર્ષથી હીન તુલ્ય કે અધિક છે ? હીન છે, અનંતગુણહીન છે. તુલ્યાદિ નથી. આ પ્રમાણે પ્રતિોવના કુશીલના વિષયમાં પણ કહેવું - - કાયકુશીલ સાથે ષસ્થાન પતિત સ્વસ્થાનવત્ કહેવું. નિર્પ્રન્ગ, બકુશવત્. સ્નાતક તેમજ છે. ભગવન્ ! બકુશ, ખુલાકની પસ્થાન સંનિકપથી યાત્રિપર્યાયોની અપેક્ષાએ હીન છે, તુલ્ય છે કે અધિક ? તે હીન કે તુલ્ય નથી, પણ અધિક છે. અનંતગુણ અધિક છે . ભગવન્ ! બકુશ, કુશના સ્વસ્થાન સંનિકર્ષથી ચારિત્ર પર્યવથી પ્રન ? ગૌતમ ! કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક. જો હીન હોય તો પસ્થાન પતિત છે. ભગવન્ ! બકુશ, પ્રતિોવના કુશીલના પરણ્યાન સંનિકપથી ચાત્રિપર્સવોથી શું હીન છે ? છ સ્થાનાતિત છે. એ રીતે કષાયકુશીલ કહેવા. ભગવન્ ! બકુશ, નિગ્રન્થના પસ્થાન સંનિકર્ષથી યાત્રિ પર્વતોથી પૃચ્છા. ગૌતમ ! હીન છે, તુલ્ય કે અધિક નથી. અનંતગુણહીન છે. એ રીતે સ્નાતક પણ છે. - - પ્રતિસેવના કુશીલની આ પ્રમાણે બકુશ વક્તવ્યતા કહેવી. - - કપાયકુશીલની આ રીતે બકુશવતવ્યતા કહેવી. વિશેષ એ કે - પુલાકની સાથે છ સ્થાન પતિત કહેવા. ભગવન્ ! નિગ્રન્થ, મુલાકના પરસ્થાન સંનિકથિી ચાસ્ત્રિયયિ વડે પૃચ્છા. ગૌતમ ! હીન કે તુલ્ય નહીં, અધિક છે. અનંતગુણ અધિક છે. એ 13/9 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ પ્રમાણે કષાયકુશીલ સુધી કહેવું. • • ભગવન્ ! નિર્પ્રન્ગ, બીજા નિગ્રન્થના સ્વસ્થાન સંનિકર્ષ વડે પૃચ્છા. ગૌતમ ! તુલ્ય છે. એ રીતે સ્નાતકને જાણવા. ભગવન્ ! સ્નાતક, પુલાકના પરસ્થાન સંનિકર્ષથી ? એ રીતે નિગ્રન્થની માફક સ્નાતકની વતવ્યતા કહેવી. યાવત્ - ભગવન્ ! સ્નાતક, બીજા નાતકની સ્વસ્થાન નિકર્ષથી પૃચ્છા. ગૌતમ ! તુલ્ય છે. ૧૩૦ ભગવન્ ! આ પુલાક-બકુશ-પ્રતિોવના અને કષાયકુશીલ, નિર્પ્રન્થ અને સ્નાતકના જઘન્ય-ઉત્કર્ષ ચારિત્રયવોમાં કોણ, કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! પુલાક અને કષાય કુશીલના જઘન્ય ચાપિયિ બંને તુલ્ય છે અને સૌથી થોડા છે. પુલાકના ઉત્કૃષ્ટ ચાસ્ત્રિ યયિ અનંતગણા છે. બકુશ અને પ્રતિસેવના કુશીલના આ જઘન્ય ચાસ્ત્રિ પર્યાય બંને તુલ્ય અને અનંતગણા છે. બકુશના ઉત્કૃષ્ટ ચાત્રિપર્યાય અનંતગણા છે, પ્રતિસેવના કુશીલના ઉત્કૃષ્ટ ચાસ્ત્રિ પર્યાય અનંતગણા છે. કપાય કુશીલના ઉત્કૃષ્ટ ચાસ્ત્રિપર્યાય અનંતગણા, નિગ્રન્થ અને નાતકના અજઘન્યોત્કૃષ્ટ ચાસ્ત્રિપર્યો બંને તુલ્ય અને અનંતગણા છે. [૧૬] ભગવન્ ! પુલાક સયોગી હોય કે યોગી? ગૌતમ! સયોગી હોય, અયોગી નહીં. જો સયોગી હોય તો મનોયોગી હોય, વચનયોગી કે કાયયોગી હોય ? ગૌતમ ! ત્રણે યોગ હોય. એ પ્રમાણે નિગ્રન્થ સુધી જાણતું. સ્નાતકની પૃચ્છા. ગૌતમ ! સયોગી-અયોગી બંને હોય. જો સયોગી હોય તો શું મનોયોગી હોય. આદિ બાકી બધું પુલાકની જેમ જાણવું. [૧૭] ભગવન્ ! પુલાક, સાકારોપયુક્ત હોય કે અનાકાર ઉપયુક્ત? ગૌતમ ! તે બંને હોય, એ રીતે સ્નાતક સુધી જાણવું. [૧૮] ભગવન્ ! મુલાક, કષાયી હોય કે અકષાયી ? ગૌતમ ! સકષાયી હોય, અકષાયી નહીં. જો સકષાયી હોય તો કેટલા કષાયમાં હોય ? ગૌતમ ! ચારે કષાયમાં હોય. એ રીતે બકુશ, પ્રતિસેવનાકુશીલ પણ છે. કપાયકુશીલનો પ્રન ? ગૌતમ ! સકષાયી હોય, અકષાયી ન હોય. જો સકષાયી હોય તો ભગવન્ ! તે કેટલા કષાયમાં હોય ? ગૌતમ ! ચા-ત્રણ-બે કે એકમાં હોય. ચારમાં હોય તો સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભમાં હોય? ત્રણમાં હોય તો સંજ્વલન માન-માયા-લોભમાં હોય, જેમાં હોય તો સંજવલન માયા-લોભમાં હોય, એકમાં હોય તો સંજવલન લોભમાં હોય. - - નિગ્રન્થનો પ્રશ્ન ? ગૌતમ ! સકષાયી ન હોય, અકષાયી હોય. જો અકષાયી હોય તો શું ઉપશાંત કાચી હોય કે ક્ષીણ કપાયી? ગૌતમ ! બંને હોય સ્નાતકને આ પ્રમાણે જ જાણવા. વિશેષ એ કે - ઉપશાંતકષાયી ન હોય, ક્ષીણકષાયી હોય. • વિવેચન-૯૧૫ થી ૯૧૮ - ચાસ્ત્રિ-સર્વવિરતિ રૂપ પરિણામના, પર્યવ-ભેદો. તે ચાત્રિપર્યવો. તે બુદ્ધિકૃત અવિભાગ પલિચ્છેદ અથવા વિષયકૃતા છે. સ્વ - પોતાના સજાતીય સ્થાન-પર્યવોને Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૬/૯૧૫ થી ૧૮ આશ્રીને સ્વસ્થાન. પુલાકને પુલાક ઈત્યાદિ. તેનો સંનિકર્ષ-સંયોજન. તે સ્વસ્થાન સંનિકર્ષ. ઊન - વિશુદ્ધસંયમ સ્થાન સંબંધીત્વથી વિશુદ્ધતર પર્યવ અપેક્ષાએ અવિશુદ્ધતર સંયમ સ્થાન સંબંધીપણાથી અવિશુદ્ધતર પર્યવો હીન છે, તેના યોગથી સાધુ પણ હીન છે. ૧૩૧ તુલ્ય- તુલ્યશુદ્ધિક ધર્મવ યોગથી તુલ્ય. - - અધિક-વિશુદ્ધતર પર્યવ યોગથી અધિક. અશુદ્ધ સંયમ સ્થાન વર્તીત્વથી કદાચ હીન. એક સંયમ સ્થાનવર્તીત્વથી કદાચ તુલ્ય. વિશુદ્ધતર સંયમ સ્થાનવર્તીતત્વથી કદાચ અધિક અસદ્ભાવ સ્થાપનાથી પુલાકના ઉત્કૃષ્ટ સંયમસ્થાન પર્યવ અગ્ર ૧૦,૦૦૦ છે. તે સર્વ જીવ અનંતક વડે સો પરિમાણતાથી કલ્પિત ભાગથી ભાંગતા ૧૦૦ થાય. ઈત્યાદિ કાલ્પનિક દૃષ્ટાંત જાણવું. - ૪ - ૪ - ૪ - [વૃત્તિકારશ્રીએ અહીં કાલ્પનિક ગણિત દ્વારા અનંતભાગ હીન, અસંખ્યાત ભાગ હીન, સંખ્યાતભાગ હીન, સંખ્યાતગુણહીન, અસંખ્યાતગુણહીન, અનંતગુણહીન એ છ સ્થાન પતિતને વિસ્તારથી દર્શાવેલ છે. અમે અહીં તે ગણિત નોંધેલ નથી. જિજ્ઞાસુઓ મૂળ વૃત્તિ દ્વારા જાણી શકે છે. પરસ્થાન સંનિકર્ષ એટલે વિજાતીય યોગને આશ્રીને. પુલાકને વિજાતીય તે બકુશ આદિ. તેમાં પુલાક, બકુશથી હીન છે, કેમકે તેવા પ્રકારની વિશુદ્ધિનો અભાવ છે - - જે પ્રકારે સ્વસ્થાનમાં પુલાકને બીજા પુલાકની અપેક્ષાથી જેમ બતાવ્યો, તેમ કષાયકુશીલ અપેક્ષાએ પણ કહેવું. તેમાં પુલાક, કષાયકુશીલથી હીન પણ હોય, અવિશુદ્ધ સંયમ સ્થાન વૃત્તિત્વથી અથવા સમાન સંયમ સ્થાન વૃત્તિપણાથી તુલ્ય છે. અથવા શુદ્ધતર સંયમ સ્થાન વૃત્તિત્વથી અધિક હોય. જે કારણે પુલાક અને કાયકુશીલના સર્વજઘન્ય સંયમ સ્થાનો છે, તેથી તે બંને યુગપદ અસંખ્યાત થાય છે કેમકે અધ્યવસાનની તુલ્યતા છે. પછી પુલાકને હીન પરિણામત્વથી વ્યવચ્છેદ કરાય છે. પુલાક વ્યવચ્છિન્ન કરાતા કષાયકુશીલ એકેક જ અસંખ્યાત સંયમસ્થાનોમાં શુભતર પરિણામત્વથી જાય છે. પછી કાયકુશીલ-પ્રતિસેવના કુશીલ બકુશ યુગપદ્ અસંખ્યાત સંયમસ્થાન જાય છે. પછી બકુશનો વ્યવચ્છેદ કરાય છે. પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ અસંખ્યાત સંયમ સ્થાનો જતાં પછી પ્રતિસેવના કુશીલનો વ્યવચ્છેદ કરાય છે. કષાયકુશીલ અસંખ્યાત સંયમ સ્થાન જાય છે. પછી તે પણ વ્યવચ્છેદ કરાય છે. પછી નિગ્રન્થ અને સ્નાતક એક સંયમ સ્થાનને પામે છે. પુલાક, નિગ્રન્થથી અનંતગુણહીન છે, માટે બકુશવત્ કહ્યા. પુલાકની બાકીના સાથે વિચારણા કરી, હવે બકુશની વિચારણા કરીએ છીએ – બકુશ, પુલાથી અનંતગુણ અધિક જ વિશુદ્ધ પરિણામત્વથી છે. બકુશો વિચિત્ર પરિણામત્વથી હીન આદિ છે. પ્રતિસેવના અને કષાય કુશીલ બંનેથી પણ હીન આદિ જ છે. નિન્સ-સ્નાતકો કરતાં પણ હીન જ છે. બકુશની વક્તવ્યતા મુજબ પ્રતિસેવના કુશીલને કહેવા. કાયકુશીલ પણ બકુશવત્ કહેવા. કેવલ પુલાકથી બકુશ અધિક ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ જ કહ્યા છે. સકષાયને હીન આદિ પર્ સ્થાનપતિત કહેવા. કેમકે તેના પરિણામની પુલાકની અપેક્ષાએ હીન સમ અધિક સ્વભાવત્વી છે. ૧૩૨ હવે પર્યવ અધિકારથી તેના જ જઘન્યાદિ ભેદોનો પુલાક આદિ સંબંધીના અલ્પત્વાદિ પ્રરૂપવા કહે છે – äિ i૰ આદિ. યોગદ્વારમાં - શૈલેશીકરણમાં અયોગીપણું જાણવું. ઉપયોગદ્વાર સુગમ હોવાથી કંઈ લખેલ નથી. કાયદ્વારમાં - પુલાકના કષાયોના ક્ષયોપશમના અભાવથી સકાયી હોય તેમ કહ્યું. ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણીમાં સંજ્વલન ક્રોધ ઉપશાંત કે ક્ષીણમાં બાકીના ત્રણ કપાય હોય. એ રીતે ‘માન’ ચાલ્યા જતાં બે કષાય, ‘માયા’ ચાલી જતાં સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકમાં માત્ર એક લોભ જ રહે છે - હવે લેશ્યાદ્વારમાં— - સૂત્ર-૯૧૯,૯૨૦ : [૧૯] ભગવન્ ! પુલાક, સલેશ્મી હોય કે અલેશ્મી ? ગૌતમ ! સàી હોય, અલેશ્મી નહીં. જો સલેશ્તી હોય તો હે ભગવન્ ! તે કેટલી વેશ્યામાં હોય છે ? ગૌતમ ! ત્રણે વિશુદ્ધ લેશ્યામાં હોય છે તેજોલેશ્યા, પાલેશ્યા અને શુલલેશ્યામાં. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવના કુશીલ છે. કાકુશીલમાં પ્રગ્ન ? ગૌતમ ! સલેશ્તી હોય, અલેશ્મી નહીં. જો સલેશ્મી હોય, તો હે ભગવન્ ! તે કેટલી વેશ્યામાં હોય ? ગૌતમ ! છ એ લેશ્યામાં હોય. તે આ - કૃષ્ણલેશ્યા યાવત્ શુકલલેશ્યામાં. ભગવન્ ! નિર્પ્રન્ગ વિશે પ્રશ્ન ? ગૌતમ ! સલેક્ષી હોય, અલેશ્મી નહીં. જો સલેશ્મી હોય, તો હે ભગવન્ ! તે કેટલી લેશ્યામાં હોય? ગૌતમ ! એક જ શુલલેશ્યામાં હોય. - - સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ ! સલેશ્ત્રી હોય કે અલેશ્તી હોય. જો સલેશ્તી હોય તો કેટલી લેશ્યામાં હોય ? ગૌતમ ! એક જ પરમશુકલ લેશ્મામાં હોય. - [૨૦] ભગવન્ ! મુલાક, વર્ધમાન પરિણામી હોય, ડ્રીયમાન પરિણામી હોય કે અવસ્થિત પરિણામી હોય ? ગૌતમ ! વર્ધમાન-ટ્રીયમાન-અવસ્થિત ત્રણે પરિણામી હોય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી જાણવું. નિર્પ્રન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ ! વર્ધમાન કે અવસ્થિત પરિણામી હોય, હીયમાન પરિણામી નહીં. એ પ્રમાણે સ્નાતક પણ જાણવા, ભગવન્ ! મુલાક, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ ! જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી તમુહૂર્ત. કેટલો કાળ હ્રીયમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂત્ત. કેટલો કાળ વસ્થિત પરિણામી હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી સાત સમય. એ પ્રમાણે કષાય કુશીલ સુધી જાણવું. ભગવન્ ! નિગ્રન્થ, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કેટલો કાળ અવસ્થિત પરિણામી હોય ? Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૬/૧૯ થી ૨૦ ૧૩૩ ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ભગવન્! મનાતક, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મહતું. કેટલો કાળ અવસ્થિત પરિણામી હોય ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ણ ઉત્કૃષ્ટ દેશોન પૂવક્કડી. • વિવેચન-૯૧૯૨૦ : ભાવલેશ્યાની અપેક્ષાથી ત્રણે પ્રશસ્ત લૈશ્યામાં મુલાકાદિને ગણે હોય. કપાયશીલને સકષાયને આશ્રીને છ એ લેશ્યા હોય. શુકલધ્યાનના બીજા ભેદ અવસરે જે લેશ્યા, તે પરમશુક્લ, અન્યદા માત્ર શુક્લ જ. તે પણ બીજા જીવની શુક્લલેશ્યા અપેક્ષાએ સ્નાતકને પરમ શુક્લ. પરિણામ દ્વારમાં - શુદ્ધિથી ઉત્કર્ષમાં જતાં વર્ધમાન, અપકર્ષમાં જતા હીયમાન, સ્થિર એટલે અવસ્થિત. તેમાં નિર્ણન્ય હીયમાન પરિણામી ન હોય. કષાયકુશીલના વ્યપદેશથી પરિણામ હાનિ કહી છે. સ્નાતકને પણ હાનિના કારણના અભાવથી, હીયમાન પરિણામ હોતા નથી. પરિણામાધિકારથી જ આ કહે છે - તેમાં પુલાક વર્ધમાન પરિણામ કાળે કપાય વિશેષથી બાધિત થતાં તેમાં તે એકાદ સમય અનુભવે છે, તેથી કહે છે - જઘન્ય એક સમય. વર્ધમાન પરિણામના સ્વભાવથી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કર્યું. એ પ્રમાણે બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલમાં પણ કહેવું. માત્ર બકુશાદિને જઘન્યથી એક સમયતા મરણથી પણ ઈષ્ટ છે. પુલાકને તેમ નથી, કેમકે પુલાકત્વમાં મરણનો અભાવ છે, પુલાક મરણ કાળે કપાય કુશીલવાદિમાં પરિણમે છે. * * * * * નિન્ય જઘન્યોકથિી અંતર્મુહૂર્ત વર્ધમાન પરિણામ હોય. કેવલજ્ઞાન ઉત્પત્તિમાં બીજા પરિણામના ભાવથી કહ્યું. અવસ્થિત પરિણામ નિર્ગસ્થને જઘન્યથી એક સમયના મરણથી કહેલ છે. સ્નાતક જઘન્યોવૃાટથી અંતમુહૂર્ત વર્લેમાન પરિણામ છે, કેમકે શૈલેશી અવસ્થામાં તેમને તે પ્રમાણ હોવાથી કહ્યું. અવસ્થિત પરિણામ કાળ પણ જઘન્યથી અંતર્મુહૂર્ત છે, કઈ રીતે? જે કેવળજ્ઞાન ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્ત અવસ્થિત પરિણામી રહીને શૈલેશીતા સ્વીકારે તે અપેક્ષાએ. એ રીતે ઉત્કૃષ્ટ પૂર્વ કોટીના વિષયમાં પણ જાણવું. • સૂત્ર-૨૧ થી ૨૩ : [૨૧] ભગવન / પુલાક, કેટલી કર્મપ્રકૃત્તિ બાંધે ? ગૌતમ. આયુને વજીને સાત કમપકૃતિ બાંધે. - - બકરાની પૃચ્છા. ગૌતમ! સાત કે આઠ ભેદે બાંધે. સાત બાંધે તો આયુને વજીને સાત કમપકૃતિ બાંધે, આઠ બાંધે તો પ્રતિપૂર્ણ આઠ કર્મ પ્રકૃતિ બાંધે. એ રીતે પ્રતિસેવનાકુશીલ છે. કષાયકુશીલનો પ્રથન ? ગૌતમ! સાત બાંધે, આઠ બાંધે કે છ ભેદે બાંધે. સાત બાંધતા આયુને વજીને સાત કર્મપ્રકૃતિ બાંધે. આઠ બાંધે તો પતિપૂર્ણ આઠે બાંધે, છ બાંધે તો આયુ, મોહનીય સિવાયની છ બાંધે. • - ૧૩૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ નિન્જ વિશે પ્રશ્ન ? ગૌતમ ! એક વેદનીય કર્મ બાંધે. નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! એક ભેદે બાંધે કે ન બાંધે. જે એક બાંધે તો એક વેદનીય કર્મ બાંધે. [૨] ભગવાન ! પુલાક કેટલી કર્મપ્રકૃતિ વેદે ? ગૌતમ ! નિયમા આઠ કમપકૃતિઓ વેદે. એ રીતે કષાયકુશીલ સુધી જાણવું. - - નિર્ગસ્થ વિશે પ્રથમ ? ગૌતમ / મોહનીય વજીને સાત કર્મ પ્રકૃતિઓ વેદે છે. • • tતક વિશે પ્રથમ ? ગૌતમ ! વેદનીય-આયુ-નામ-ગોત્રને વેદે છે. | [] ભગવન / પુલાક કેટલી કમપકૃત્તિની ઉદીરણા કરે છે ? ગૌતમ આયુ, વેદનીય વજીને છ કર્મપ્રકૃતિ ઉદીરે છે. - - બકુશ વિશે પ્રશ્ન ? ગૌતમ સાત ભેદે કે આઠ ભેદે કે છ ભેદે ઉદીરે છે. જે સાતને ઉદીરે તો આયુને વજીને સાત કમપ્રકૃત્તિ ઉંદીરે છે, આઠને ઉદીરે તો પતિપૂર્ણ આહે કર્મપકૃતિઓ ઉદીરે છે, છ ને ઉદીર તો આયુ-વેદનીને વજીને છ કમપકૃતિને ઉદીર છે. પ્રતિસેવના કુશીલ એ પ્રમાણે જ છે. કષાયકુશીલ વિશે પ્રશ્ન ? ગૌતમ! સાત-આઠ-છ કે પાંચ ભેદ ઉદીરે છે. જે સાતને ઉદીરે તો આયુને વજીને સાત કમપ્રકૃતિને ઉદીરે છે. આઠને ઉદીરે તો પ્રતિપૂર્ણ આઠ કર્મપકૃતિને ઉદીરે છે. છ ને ઉંદીરે તો આવું અને વેદનીય વજીને છ કર્મીપકૃત્તિને ઉદીરે છે. જે પાંચને ઉદીરે તો આયુ-વેદનીય-મોહનીયને વજીને પાંચ કર્મપકૃતિને ઉદીરે છે. નિન્જ વિશે પ્રસ્ત ? ગૌતમ! પાંચ ભેદ ઉદી અથવા બે ભેદ ઉદીર છે પાંચને ઉદીર તો આયુ-વેદનીય-મોહનીયને વજીને પાંચ કર્મ પ્રકૃતિને ઉદીરે છે બે ને ઉંદીરે તો નામ અને ગોગને ઉદીરે છે. નાતક વિશે પ્રથન ? ગૌતમ બે ભેદ ઉદીરે કે ન ઉંદીરે. જે બેની ઉદીરણા કરે તો નામ અને ગોત્રની ઉદીરણા કરે છે. • વિવેચન-૯૨૧ થી ૨૩ : પુલાકને આયુબંધ નથી, કેમકે તેના બંધના અધ્યવસાય સ્થાનોનો તેને અભાવ છે. ત્રણ ભાગ આદિ શેષ આયુ હોય ત્યારે જીવો આયુને બાંધે છે. તેથી આયુષ્યના પહેલા બે ભાગમાં આયુનો બંધ ન થાય. તેથી બકુશ આદિ સાત કે આઠ કમ બાંધે છે. કષાયકુશીલ સૂક્ષ્મ સંપરાયવમાં આયુ ન બાંધે. કેમકે અપ્રમત સ્થાનકના અંત સુધી જ આયનો બંધ છે. મોહનીય અને બાદ કપાસના ઉદયના અભાવથી બંધ થતો નથી. તેથી છ જ બાંધે. નિન્યો વેદનીય જ બાંધે છે, યોગનિમિત્તે તેના બંધનો અભાવ હોય છે અયોગી એક પણ ન બાંધે. વેદનાદ્વારમાં - નિર્ગળોને મોહનીય ઉપશાંત કે ક્ષીણ હોવાથી તેને વેદતા નથી. સ્નાતકને ઘાતિકર્મ ક્ષય થવાથી તે વેદનીયને જ વેદે છે. ઉદીરણા દ્વારમાં - પુલાક આયુ, વેદનીય પ્રકૃતિને તયાવિધ અધ્યવસાય સ્થાનના અભાવે તેની ઉદીરણા ન થાય. પણ પહેલાં તે આ બંને કર્મોની ઉદીરણા Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૬/૯૨૧ થી ૯૨૩ કરીને પછી પુલાકત્વને પામે છે. એ રીતે આગળ પણ જે જે પ્રકૃત્તિ ઉદીરતા નથી, તે તેને પૂર્વે ઉદીરીને બકુશાદિતાને પામે છે. સ્નાતક સયોગી અવસ્થામાં નામ-ગોત્રનો જ ઉદીરક છે. આયુ, વેદનીય પૂર્વે ઉદીરેલા જ છે. અયોગી અવસ્થામાં તો અનુદીસ્ક જ છે. ૧૩૫ ઉપસંપજહન્ન દ્વાર-તેમાં ઉપસંપત્ એટલે પ્રાપ્તિ, હાન એટલે ત્યાગ. - શું પુલાકત્વાદિ તજીને કષાયાદિકત્વને પામે ? તે કહે છે – • સૂત્ર-૯૨૪ થી ૯૨૬ : [૨૪] ભગવન્ ! પુલાક, મુલાકત્વને છોડતા શું છોડે છે ? અને શું પામે છે ? ગૌતમ ! પુલાકત્વને છોડે છે, કષાયકુશીલ કે અસંયમ પામે છે. ભગવન્ ! બકુશ, કુશવત્વને છોડતો શું છોડે ? શું પામે ? ગૌતમ ! બકુશવને છોડે છે, પ્રતિસેવના કે કાયકુશીલને, અસંયમ કે સંયમાસંયમને ભગવન્ ! પ્રતિસેવના કુશીલ ? પ્રતિસેવના કુશીલત્વને છોડે છે, કુશ-કષાયકુશીલ-અસંયમ કે સંચમાસંયમને પામે. પામે. કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ ! કષાયકુશીલત્વને છોડે છે, ખુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, નિર્ણન્ય, અસંયમ, સંચમાસંયમને પામે. નિગ્રન્થનો પશ્ત્ર ? ગૌતમ ! નિર્ગન્ધત્વને છોડે, કાયકુશીલ, સ્નાતક કે અસંયમને પામે. - - સ્નાતક ? નાકત્વ છોડી સિદ્ધિગતિ પામે. [૨૫] ભગવન્ ! મુલાક, શું સંજ્ઞોપયુકત છે કે નોસંોપયુક્ત ? ગૌતમ ! સંજ્ઞોપયુક્ત ન હોય, નોસંોયુક્ત હોય. બકુશ વિશે પૃચ્છા. ગૌતમ ! તે બંને હોય. એ રીતે પ્રતિસેવના અને કાયકુશીલ પણ જાણવા. નિગ્રન્થ અને સ્નાતક બંનેને મુલાકવત્ જાણવા. [૯૨૬] ભગવન્ ! પુલાક, આહારક હોય કે અનાહારક ? ગૌતમ ! આહારક હોય, અનાહારક ન હોય. એ રીતે નિર્પ્રન્ગ સુધી જાણવું. • - સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ ! આહારક હોય કે અનાહારક હોય. -- • વિવેચન-૯૨૪ થી ૬૨૬ ઃ પુલાક, ખુલાકત્વ છોડીને સંયત કષાયકુશીલ જ થાય, કેમકે તેના સમાન સંયમસ્થાનનો સદ્ભાવ છે. એ રીતે જેને જે સર્દેશ સંયમ સ્થાનો હોય તે તાવને પામે છે, માત્ર કષાયકુશીલાદિને ન પામે. કાયકુશીલ વિધમાન સ્વ સદેશ સંયમ સ્થાન કોને પુલાકાદિ ભાવે પામે અને અવિધમાન સમાન સંયમસ્થાનરૂપ નિર્ગન્ય ભાવને પામે. નિર્ગન્ધ કાયિત્વ કે સ્નાતકત્વને પામે અને સ્નાતક સિદ્ધિગતિને પામે. નિર્ગુન્થસૂત્રમાં કાયકુશીલત્વાદિ જાણવું. તેમાં ઉપશમનિર્પ્રન્થ શ્રેણીથી ાવીને સકષાયી થાય. શ્રેણીની ટોચે તે મરીને દેવપણે ઉત્પન્ન થઈ અરાંયત થાય છે, સંચતાસંયત થતો નથી, કેમકે દેવત્વમાં તેનો અભાવ છે. જો કે શ્રેણીથી પતિત એવો આ સંયતાસંયત પણ થાય, તો પણ તેને અહીં કહેલ નથી. કેમકે શ્રેણીથી પડીને સીધું સંચતાસંયતપણું ન પામે. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ સંજ્ઞાદ્વાર - આહાર આદિ સંજ્ઞા, તેનાથી ઉપયુક્ત, કંઈક આહાર આદિની આસક્તિ તે સંજ્ઞોપયુક્ત, નોસંજ્ઞોપયુક્તને આહારાદિ ઉપભોગ છતાં તેની આસક્તિ નથી. તેમાં પુલાક, નિર્પ્રન્ગ, સ્નાતક ત્રણે નોસંજ્ઞોપયુક્ત છે, તેમને આહારાદિની આસક્તિ નથી. - [શંકા નિર્ણન્ય અને સ્નાતક તો વીતરાગ હોવાથી આસક્તિ ન હોય, પણ પુલાક તો સરાગ છે, તે અનાસક્ત કઈ રીતે ? [સમાધાન] એવું નથી. સરાગ હોય તો પણ અનાસક્તિ ન જ હોય તેમ નથી. બકુશાદિને સરાગત્વ છતાં અનાસક્ત બતાવાયેલ છે. ૧૩૬ ચૂર્ણિકાર કહે છે – નોસંજ્ઞા એટલે જ્ઞાનસંજ્ઞા. તેમાં પુલાક, નિર્પ્રન્ગ, સ્નાતક નોસંજ્ઞોપયુક્ત છે. જ્ઞાનપ્રધાન ઉપયોગવંત, આહારાદિ સંજ્ઞોપયુક્ત નહીં. બકુશાદિ બંને પ્રકારે હોય, તેમને તથાવિધ સંયમ સ્થાનનો સદ્ભાવ હોય છે. ---- આહારક દ્વારમાં - પુલાકથી નિર્પ્રન્ગ સુધીનાને વિગ્રહગતિ આદિમાં અનાહારકત્વ કારણોના અભાવે આહાકત્વ જ હોય. સ્નાતકને કેવલી સમુદ્ઘાતમાં ત્રીજા, ચોથા, પાંચમાં સમયમાં, અયોગી અવસ્થામાં અનાહારકત્વ છે. તે સિવાય આહારક છે હવે ભવદ્વારમાં કહે છે • સૂત્ર-૯૨૭,૯૨૮ [૯] ભગવન્ ! પુલાક, કેટલા ભવ ગ્રહણ કરે ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ. બકુશનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી આઠ. એ રીતે પ્રતિોવના અને કાયકુશીલ પણ જાણવા. નિગ્રન્થને મુલાકવત્ જાણવા. - - સ્નાતક વિશે પ્રશ્નન ? ગૌતમ ! એક [ભવ કરે] [૨૮] ભગવન્ ! પુલાકના એક ભવસંબંધી આકર્ષ કેટલા છે ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ. બકુશનો પન ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી સાત. એ પ્રમાણે પ્રતિોવના અને કાયકુશીલ જાણવા. - - - નિગ્રન્થનો પ્રા ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી બે. સ્નાતકનો પત્ર ? ગૌતમ ! એક [ભવાકર્ષ હોય.] ભગવન્ ! પુલાકને વિવિધ ભવ ગ્રહણ સંબંધી કેટલા આકર્ષ હોય ? ગૌતમ ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી સાત. બકુશ વિશે પ્રથ્ન ? ગૌતમ ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી હજારો. એ રીતે કષાયકુશીલ સુધી જાણતું. નિગ્રન્થનો પ્રાં? ગૌતમ ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી પાંચ. સ્નાતક ? એકે નહીં. • વિવેચન-૯૨૭,૯૨૮ : પુલાક જઘન્યથી એક ભવગ્રહણ કરીને કષાયકુશીલાદિ સંયતત્વ પછી એક કે અનેકવાર, તે જ ભવમાં કે બીજા ભવમાં પ્રાપ્ત કરી સિદ્ધ થાય. ઉત્કૃષ્ટથી દેવાદિ ભવાંતરથી ત્રણ ભવ પુલાકત્વને પામે છે. - - બકુશ - ક્યારેક એક ભવમાં બકુશત્વ પામીને કષાયકુશીલત્વાદિ વડે સિદ્ધ થાય. કોઈ એક ભવમાં બકુશત્વ પામી, ભવાંતરે ન પામી સિદ્ધ થાય. અથવા ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણથી ચાત્રિ માત્રને પામે. તેમાં બકુશપણાના આઠમાં અંતિમ ભવમાં સકષાયાદિયુક્ત થઈને -- Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૬/૯૨૭,૯૨૮ અને કોઈ પ્રતિભવ પ્રતિસેવના કુશીલવાદિ યુક્તિથી પૂરે છે - ૪ - હવે આર્ષ દ્વાર - આકર્ષ અને ચાસ્ત્રિની પ્રાપ્તિ. સવમાં શત પરિમાણ વડે. - શત પૃથä. - ૪ - ૪ - ઉત્કૃષ્ટ બે વખત એટલે એક ભવમાં બે વખત ઉપશમ શ્રેણીકરણથી નિર્ણવ્યત્વના બે આકર્ષ થાય. 939 પુલાકના વિવિધ ભવગ્રહણમાં જે થાય, તેને એક આકર્ષ એક ભવમાં, બીજો અન્યત્ર ભવમાં, એ રીતે અનેક ભવમાં બે આકર્ષ થાય. પુલાકત્વ ઉત્કર્ષથી ત્રણ ભવમાં થાય, તે ઉત્કર્ષથી ત્રણ વખત થાય. પછી પહેલા ભવમાં એક આકર્ષ, અન્ય બે ભવમાં ત્રણ, ત્રણ એ પ્રમાણે સાત આકર્ષ થાય. બકુશને ઉત્કર્ષથી આઠ ભવ કહ્યા. એક ભવમાં ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ આકર્ષ કહ્યા. તેમાં આઠ ભવ ગ્રહણમાં ઉત્કૃષ્ટથી પ્રત્યેક ભવના ૯૦૦ આકર્ષ ગણતાં આઠ ભવમાં ૭૨૦૦ આકર્ષ થાય. નિગ્રન્થને ઉત્કૃષ્ટથી ત્રણ ભવ ગ્રહણો કહ્યા છે. એક ભવમાં બે આકર્ષથી બે, બીજા ભવમાં બે, પછીના ભવે એક એમ પાંચ આકર્ષ કરીને સિદ્ધ થઈ શકે, એમ કરીને પાંચ કહ્યા. - - - - કાળદ્વારમાં કહે છે– • સૂત્ર-૯૨૯,૯૩૦ : [૯૨૯] ભગવન્ ! પુલાક, કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી તમુહૂર્ત. બકુશ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ દેશ ન્યૂન પૂર્વકોડી. એ રીતે પ્રતિોવના કુશીલ અને કષાય કુશીલ પણ જાણવા. -- નિગ્રન્થ વિશે પૃચ્છા. ગૌતમ ! જન્મ એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂત, - - સ્નાતક વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશન્યૂન પૂર્વકોડી. ભગવન્ ! મુલાકો કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂ - - બકુશો વિશે પૃચ્છા. ગૌતમ ! સર્વકાળ એ પ્રમાણે કષાયકુશીલો સુધી જાણવું. - - નિગ્રન્થોને પુલાકોવત્ જાણવા. સ્નાતકોને બકુશોવત્ જાણવા. [૩૦] ભગવન્ ! મુલાકને કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ, અનંત અવસર્પિણી ઉત્સર્પિણી કાળ, ક્ષેત્રથી દેશ ન્યૂન અપાઈ પુદ્ગલ પરાવર્દ એ રીતે યાવત્ નિગ્રન્થ. સ્નાતકો વિશે પૃચ્છા. [તેમને] અંતર નથી. ભગવન્ ! મુલાકોને કેટલો કાળ અંતર હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષો. બકુશો વિશે પ્રથ્ન ? ગૌતમ ! અંતર નથી. એ પ્રમાણે કષાયકુશીલો સુધી જાણવું. નિગ્રન્થો વિશે પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. સ્નાતકોને બકુશો મુજબ જાણવા. • વિવેચન-૯૨૯,૯૩૦ : પુલાકત્વને પ્રાપ્ત અંતર્મુહૂર્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી મરતા નથી કે મુલાકત્વથી ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પડતા નથી. માટે જઘન્યથી અંતર્મુહૂર્ત કહ્યું. ઉત્કૃષ્ટથી પણ આ પ્રમાણ અંતર્મુહૂર્ત છે. - ૪ - બકુશને ચાસ્ત્રિ પ્રાપ્તિના પછીના જ સમયે મરણ સંભવે છે, માટે જઘન્ય એક સમય ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન પૂર્વ કોડી કહ્યું કેમકે પૂર્વકોડી આયુવાળા આઠ વર્ષને અંતે ચાસ્ત્રિ સ્વીકારે તો તેમ થાય. નિર્ગુન્થને જઘન્ય એક સમય. ઉપશાંત મોહના પ્રથમ સમય પછી અનંતર જ મરણનો સંભવ છે. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. - - સ્નાતકને જઘન્યથી અંતર્મુહૂર્ત કેમકે આયુના અંતિમ અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન ઉત્પત્તિમાં સ્નાતકનો આ જઘન્ય કાળ ચાય છે. ૧૩૮ પુલાકાદિનું કાળમાન હવે બહુવચનમાં કહે છે – એક પુલાકનો જે અંતર્મુહૂર્ત કાળ, તેના અંત્ય સમયે, બીજા ખુલાકત્વને પામે છે, એ રીતે જઘન્યત્વ વિવક્ષામાં બંને પુલાકનો એકત્ર સમયમાં સદ્ભાવ હોય છે - ૪ - જો કે પુલાકો ઉત્કૃષ્ટથી એક સમયે સહપૃથકત્વ પરિમાણને પામે છે તો પણ અંતર્મુહૂર્વથી ઘણાં પુલાકોની અંતર્મુહૂર્ત સ્થિતિ મોટી હોય છે. તેથી તેમનું ઉત્કૃષ્ટ અંતર અંતર્મુહૂર્ત કહ્યું છે. બકુશાદિનો સ્થિતિકાળ સર્વકાળ છે. કેમકે તે પ્રત્યેકની સ્થિતિનું બહુપણું છે. નિર્પ્રન્ગો, પુલાકવત્ કહેવા. - X - ક્ષેત્રથી અંતરદ્વાર - તેમાં પુલાક, પુલાક થઈને કેટલા કાળે પુલાકત્વ પામે ? જઘન્યથી અંતર્મુહૂર્ત રહીને ફરી પુલાક જ થાય. ઉત્કૃષ્ટથી અનંતકાળે પામે. અપાદ્ધ પુદ્ગલ પરાવર્ત અંતર જાણવું. કોઈ જીવ આકાશના પ્રત્યેક પ્રદેશે મૃત્યુ પામે, આવા મરણમાં જેટલો કાળ સમસ્ત લોકને વ્યાપ્ત કરે તેટલો કાળ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કહેવાય. અહીં દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત કહ્યું છે. સ્નાતકોને પ્રતિપાતના અભાવે અંતર નથી. - - એવાપેક્ષાએ પુલાકત્વનું અંતર કહી પૃથકત્વાપેક્ષાએ પણ કહ્યું છે - હવે સમુદ્દાત કહે છે– • સૂત્ર-૯૩૧ થી ૯૩૪ : [૯૩૧] ભગવન્ ! પુલાકને કેટલા સમુદ્દાત છે ? ગૌતમ ! ત્રણ. વેદના - કષાય અને મારણાંતિક સમુદ્ભુત. ભગવન્ ! બકુશને ? પાંચ સમુદ્ઘાત વેદના યાવત્ đજા સમુદ્દાત. પતિોવના કુશીલ પણ આ પ્રમાણે જ છે. - કષાયકુશીલ વિશે પ્રશ્ન ? ગૌતમ ! છ સમુદ્ઘાતો છે - વેદના યાવત્ આહાર સમુદ્દાત. - - નિગ્રન્થ વિશે પ્રı? ગૌતમ ! એક પણ નથી. - - સ્નાતક વિશે પૃચ્છા-ગૌતમ ! એક જ કેવલી સમુદ્ઘાત. [૩૨] ભગવન્ ! પુલાક, શું લોકના સંખ્યાતમાં ભાગમાં હોય ? અસંખ્યાતમાં ભાગમાં હોય? સંખ્યાત ભાગોમાં હોય? અસંખ્યાત ભાગોમાં હોય? સર્વલોકમાં હોય? ગૌતમ ! તે માત્ર અસંખ્યાતમાં ભાગમાં હોય છે, સંખ્યાત ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગો કે સર્વલોકમાં ન હોય. એ પ્રમાણે નિગ્રન્થ સુધી કહેવું. - - નાતક વિશે પ્રશ્ન ગૌતમ! સંખ્યાત ભાગ કે સંખ્યાત ભાગોમાં ન હોય. અસંખ્યાત ભાગમાં હોય, અસંખ્યાત - -- Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૬/૯૩૧ થી ૯૩૪ ૧૩૯ ભાગોમાં હોય કે સર્વલોકમાં હોય. [33] ભગવન / પુલાક, લોકના સંખ્યાત ભાગને સ્પર્શે ? કે અસંખ્યાત ભાગને સ્પર્શે ? જેમ અવગાહના કહી, તેમ સ્પના પણ કહેવી. એ પ્રમાણે સ્નાતક સુધી કહેવું. [sv] ભગવત્ પુલાક, યા ભાવમાં હોય છે ? ગૌતમ ! તે ઝાયોપથમિક ભાવમાં હોય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી જીણવું. • • નિથિ વિશે પ્રશ્ન ? ગૌતમ ઔપશમિક કે ક્ષાયિક ભાવમાં હોય. • • નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! ક્ષાયિક ભાવમાં હોય. - વિવેચન-૯૩૧ થી૯૩૪ - ચાાિવાને સંજવલન કષાયોદયના સંભવથી કષાયસમુદ્યાત હોય છે. પુલાકને મરણ અભાવમાં પણ મારણાંતિક સમુઠ્ઠાત વિરુદ્ધ નથી, કેમકે સમુઘાતથી નિવૃત્તને કષાયકશીલવાદિ પરિણામ હોય ત્યારે મરણનો સદુભાવ છે. નિર્ગુન્થને તથાસ્વભાવથી એક પણ નથી. ધે ક્ષેત્રદ્વાર - ક્ષેત્ર એટલે અવગાહના ક્ષેત્ર. પુલાક શરીરના લોકના અસંખ્યાત ભાગ માત્ર અવમાહિત્તથી છે. સ્નાતકને શરીરમાં રહી. દંડ-કપાટ કરણકાળમાં, લોકના અસંખ્યાત ભાગે વર્તે છે. •x - મયનકરણ કાળમાં ઘણાં લોકના વ્યાપ્તવથી અને થોડાના અવ્યાપ્તતા ઉક્તત્વથી લોકના અસંખ્ય ભાગોમાં સ્નાતક વર્તે છે, લોકના આપૂર્ણથી સર્વલોકે વર્તે. સ્પર્શના દ્વાર - સ્પર્શના, ક્ષેત્રવત્ છે. • x • ભાવહાર વ્યક્ત છે. હવે પરિમાણ દ્વાર કહે છે – • સૂઝ-૯૩૫ : ભગવાન ! પુલાકો એક સમયમાં કેટલા હોય ? ગૌતમ પ્રતિપધમાનને આશ્ચીને કદાચ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શતપૃથd. પૂર્વ પ્રતિપને આશીને કદાચ હોય. કદાચ ન હોય. જે હોય તો જઘન્યથી એક, બે, ત્રણ. ઉcકૃષ્ટ સહચપૃથકd. ભગવત્ / બકુશો એક સમયમાં કેટલા હોય? ગૌતમ! પતિપધમાનકને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શd પૃથકત્વ. પૂર્વ પ્રતિપક્ષને આપીને જઘન્યથી કોડી શત પૃથકવ, ઉત્કૃષ્ટથી પણ તેમજ છે. એ રીતે પ્રતિસેવના કુશીલ છે. કષાયકશીલ વિશે પ્રસ્ત ? ગૌતમ! પતિપદીમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટ સહસ્ત્ર પૃથકd. પૂર્વ પ્રતિપક્ષને આશીને જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કોડી-સહમ્ર પૃથકd. • • • નિન્જ વિશે પ્રસ્ત ? ગૌતમ! પતિપધમાન આપીને કદાચ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘાણી એક, બે કે ત્રણ. ઉતકૃષ્ટ ૧૬ર હોય છે, તેમાં ક્ષયક શ્રેણીવાળા ૧૦૮, ઉપશમ શ્રેણીવાળા-૫૪ હોય છે. પૂર્વ પ્રતિજ અપેક્ષાએ કદાચ ૧૪૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી શતપૃથકવ છે. • • • સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! પતિપધમાન આણીને કદાસ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉkફથી ૧૦૮, પૂર્વ પ્રતિષને આશ્રીને જધન્યથી કોડી પૃથકત્વ, ઉત્કૃષ્ટથી પણ કોડી પૃથકd. ભગવાન ! આ પુલાક-ભકુશ-પ્રતિસેવના અને કષાયકુelીલ, નિથિ અને નાતકોમાં કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા નિળ્યિો, પુલાકો સંખ્યાલગણા, નાતકો સંખ્યાતગા, બકુશો સંખ્યાતગણા, પ્રતિસેવના કુશીલ સંખ્યાતગણા, કષાયકુશીલ સંખ્યાતગણી છે. - - ભગવત્ ! તે એમજ છે, એમ જ છે. • વિવેચન-૯૩૫ - (શંકા) સર્વ સંયતોમાં કોડી સહમ્ર પૃથકત્વ સંભળાય છે, અહીં તો કેવળ કષાયકુશીલોમાં કહ્યું. પછી પુલાકાદિ માન ઉમેરતા તેથી વધી જશે. તો વિરોધ કેમ ન થાય ? કહે છે - કષાયકુશીલોમાં જે કોટી સહસ પૃથકવ છે તે બે-ત્રણ કોટી સહસ્રરૂપ કાપીને પુલાક-બકુશાદિ સંખ્યા તેમાં ઉમેરવી. પછી સમસ્ત સંયતનું માન જે કહ્યું કે તેનાથી અધિક નહીં થાય. અલાબહત્વતારમાં - નિર્ગુન્થોની ઉત્કૃષ્ટ સંખ્યાત શતપૃથકવ હોવાથી સૌથી થોડાં કહ્યું. પુલાકો ઉત્કૃષ્ટથી સહસપૃચકવ સંખ્યાથી હોવાથી તેને સંખ્યાલગણા કહ્યા. સ્નાતકો ઉત્કૃષ્ટથી કોડી પૃથકત્વ હોવાથી તેનાથી સંખ્યાલગણા કહ્યા. બકુશો, ઉત્કટથી કોડી શત પૃથકત્વમાની હોવાથી તેને સંખ્યાતપણા કહ્યા. -- પ્રતિસેવના કુશીલ તો ઉત્કૃષ્ટથી કોડી શત પૃથકવ પ્રમાણ હોવા છતાં તેને સંખ્યાતગણી કેમ કહ્યા ? સત્ય છે, પણ બકુશોનું જે કોડી શત પૃથકત્વ છે તે બે-ત્રણ કોડી શત છે, જ્યારે પ્રતિસેવના કુશીલનું કોડી શત પૃથકત્વ છે, તે ચાર, છ કોડી શત પ્રમાણ હોવાથી વિરોધ નથી. કષાય કુશીલ ઉત્કૃષ્ટથી કોડીસહસ પૃથક પ્રમાણ હોવાથી તેનું સંખ્યાતગણું છે. છે શતક-૨૫, ઉદ્દેશો-૭-“સંત” છે ૦ ઉદ્દેશા-૬-માં સંયતોનું સ્વરૂપ કહ્યું. અહીં તે જ કહે છે – • સૂત્ર-૯૩૬ થી ૯૪૧ - [3] ભગવાન ! સંયતો કેટલા ભેદ છે? ગૌતમ ! પાંચ ભેદ-ન્સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, પરિહારવિશુદ્ધિસંયત, સૂમ સંપરાય સંયત, યયાખ્યાત સંયત. ભગવાન ! સામાસિક સાંત કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદે - ઇત્વરિક અને યાdcકથિત. - - છેદોપથાયનિય સંયતનો પ્રશ્ન ? ગૌતમ ! બે ભેદે - સાતિચાર, નિરતિચાર, • • પરિહાર વિશુદ્ધિ સંયતની પૃચ્છા. ગૌતમ બે ભેદે Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-//૯૩૬ થી ૯૪૧ • નિર્લિંશમાનક, નિર્વિષ્ટકાયિક. • • સૂક્ષ્મ સંપરાય વિશે પ્રશ્ન ? ગૌતમ ! બે ભેદ સંક્ષિશ્યમાનક અને વિશુદ્ધમાનક. • • યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! બે ભેદે - છ%ાસ્થ અને કેવલી. [] સામાયિક સ્વીકારી, ચાતુમિ અનુત્તર ધમનિ જે વિવિધ સ્પર્શતો સામાયિક સંયત કહેવાય. [૩૮] પૂર્વ પયયને છેદીને, જે પોતાના આત્માને પંચ મહાવ્રતમાં સ્થાપે છે તે છેદોપસ્થાપનીય સંયત છે. [૩૯] જે પાંચ મહત્વતરૂપ અનુત્તર ધર્મને વિવિધે સ્પર્શતો વિશુદ્ધને ધારણ કરે છે, તે પરિહાર વિશુદ્ધિક સંયત કહેવાય છે. [૪૦] જે સૂaખ લોભને વેદન કરતો, ઉપશમક કે ૪પક હોય છે. તે સૂક્ષ્મ સપરાય સંયત છે, તે યાખ્યાતથી કિંચિત હીન હોય. - ૯િ૪૧] મોહનીય કર્મના ઉપશાંત કે ક્ષીણ થઈ જવાથી જે છ8ાસ્થ કે જિન હોય છે, તે યથાખ્યાત સંયત કહેવાય છે. • વિવેચન-૯૩૬ થી ૯૪૧ - મામrfથવા સંવત - સામાયિક નામક ચારિત્ર વિશેષ, તેના વડે કે તેથી મુખ્ય સંયત તે સામાયિક સંયત એમ બીજામાં પણ કહેવું. ઇવર - ભાવિ વ્યપદેશ તરવયી અલાકાલિક સામાયિકના અસ્તિત્વથી ઇ–રિક, તે પહેલા-છેલ્લા તીર્થંકરના સાધુમાં મહાવ્રતના આરોપણ કરાય ત્યાં સુધી રહે છે. •• ચાવકથિત-ભાવિ વ્યપદેશના અંતર અભાવથી ચાવજીવિક સામાયિકના અસ્તિત્વથી સાવકયિક. તે મધ્યમ જિન અને મહાવિદેહ જિનસંબંધી સાધુને હોય છે. સાતિયા-સાતિયાવાળાને જે આરોપાય છે, તે સાતિયાર જે છેદોપસ્થાપનીય છે, તેના યોગથી સાધુ પણ સાતિયાર જ છે. નિરતિચાર-છંદોપસ્થાપનીય યોગથી નિરતિચાર તે પાર્શ્વનાથના તીર્થમાંથી મહાવીરના તીર્થમાં સંકાંત થતા કે નવદીક્ષિતને હોય છે. છેદોષસ્થાપનીય સાધુ પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં જ હોય છે. નિર્વિશ્યમાનક • પરિહાકિ તપને તપતા. નિર્વિષ્ઠકાયિક - નિર્વિશમાનકના અનુચરક. ... સંકિલશ્યમાનક - ઉપશમ શ્રેણીથી પડતા.. વિશુદ્ધમાનક - ઉપશમાં શ્રેણી કે ક્ષપક શ્રેણીને આરોહનાર, - ૪ - હવે સામાયિક સંયતાદિનું સ્વરૂપ ગાથાઓ વડે કહે છે – (૧) સામાયિક જ સ્વીકારનાર, છેદોપસ્થાપનીયાદિ નહીં. ચતુર્યામ-ચાર મહાવ્રત. અનુત્તરધર્મ-શ્રમણધર્મ. મવિઘેન-મન વગેરેથી. ફાસયંત-સ્પર્શતો, પાલન કરતો જે વર્તે છે સામાયિક સંયત. • x • આ ગાથા વડે ચાવહથિક સામાયિક સંયત કહો, ઇવર સામાયિક સંયd સ્વયં કહેવો. - (૨) ગાથા સુગમ છે, વિશેષ આ - છેદ એટલે પૂર્વનો પર્યાય છેદીને, ઉપસ્થાપન એટલે વ્રતોમાં સ્થાપન, તે છેદોપસ્થાપન. આ ગાથા વડે સાતિચાર અને નિરતિચાર બીજા સંયત કહ્યા. ૧૪૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ - (3) પરિહરતિ • નિર્વિશમાનક આદિ ભેદરૂપ તપને સેવે છે, તે સાધુ, શું કરીને ? તે કહે છે - વિશુદ્ધ એવા પંચયામ અનુત્તરધર્મને ત્રિવિધે સ્પર્શીને, અહીં ‘પંચમહાવત' કહેવાથી પહેલા અને છેલ્લા તીર્ષકમાં જ તે હોય છે. – (૪) લોભાણું - લોભરૂપ કષાયની સૂક્ષ્મ કિફ્રિકાને વેદતો જે વર્તે છે. – (૫) ઉપશાંત - મોહનીય કર્મ ક્ષીણ કે ઉપશાંત થતા જે છઘ કે જિન વર્તે છે, તે યયાખ્યાત સંયત કહેવાય છે. - - હવે વેશદ્વાર કહે છે • સૂત્ર-૯૪૨,૯૪૩ - [૪૨] ભગવન ! સામાયિક સંયત, શું સવેદી હોય કે આવેદી 7 ગૌતમ ! સવેદી પણ હોય, આવેદી પણ હોય. જે સવેદી હોય તો કષાયકુશીલવતું બધું કહેવું. એ પ્રમાણે છેદોષસ્થાપનીય સંયત જાણવા. • • પરિહાર વિશુદ્ધિક સંતને પુલકવ4 જાણવા. - - સૂક્ષ્મ સંપરાય સંયત અને યથrખ્યાત સંયત બંનેને નિગ્રન્થ સમાન જાણવા. ભગવન / સામાયિક સંચત, શું સરાણ હોય કે વીતરાગ હોય ? ગૌતમ! તે સરાગ હોય, વીતરાગ નહીં • • એ પ્રમાણે સૂક્ષ્મ સંપરાય સંયત સુધી કહેવું. - - યથાખ્યાત સંયતને નિગ્રન્થ સમાન કહેવા. ભગવાન ! સામાયિક સંયત, શું સ્થિતકલામાં હોય કે અસ્થિત કલામાં હોય? ગૌતમ! સ્થિતકલામાં પણ હોય, અસ્થિતકલામાં પણ હોય. • • છેદોપસ્થાપનીય સંયતનો પ્રશ્ન ? ગૌતમ સ્થિતકામાં હોય, અસ્થિતંકવામાં ન હોય, એ પ્રમાણે પરિહારવિશુદ્ધિ કહેવા. બાકીના સામાયિક સંપાવતુ જાણવા. ભગવાન ! સામાયિક સંયત, શું જિનકલામાં હોય, સ્થવિર કતામાં હોય કે કપાતીત હોય ? ગૌતમ ! કાયકુશીલ માફક સંપૂર્ણ કહેશ. છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્રિક બકુશ માફક કહેવા. બાકીના નિગ્રન્થ માફક કહેવા. [૯૪૩] ભગવત્ ! સામાયિક સંયત શું પુલાક હોય યાવત્ ખાતક હોય ? ગૌતમ ! પુલાક, બકુશ ચાવ4 કષાયકુશીલ હોય, પણ નિગ્રન્થ કે સ્નાતક ન હોય. એ પ્રમાણે છેદોષસ્થાપનીય જાણવા. - - પરિહારવિશુદ્ધિક સંયત વિશે પૂન ? ગૌતમ ! પુલાક, બકુશ કે પ્રતિસેવના કુશીલ ન હોય. પણ કષાયકુશીલ હોય, નિન્જ કે નાતક ન હોય. એ પ્રમાણે સૂમસંપરાય પણ જાણવા. યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! પુલાક ચાવતું કાયકુશલ ન હોય. નિર્ગસ્થ કે સ્નાતક હોય. ભગવન્! સામાયિક સંયત, શું પ્રતિસેવી હોય કે આપતિસેવી ? ગૌતમ! પ્રતિસેવી હોય, અપતિસવી પણ હોય. જે પ્રતિરોવી હોય તો શું મૂલગુણ પ્રતિસેવી હોય ? બાકી પુલાક મુજબ કહેવું. છેદોપથપનિય સંયતને સામાયિક સંયત માફક ગણવા. • • પરિહાર વિશહિદ્ધ સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! પતિસેવી ન હોય, આપતિસેવી હોય એ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી કહેતું. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-//૯૪૨,૯૪૩ ૧૪૩ ૧૪૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભગવન | સામાયિક સંયત કેટલા જ્ઞાનમાં હોય ? બે, ત્રણ કે ચાર જ્ઞાનમાં હોય. એ રીતે જેમ કષાયકુશીલ કહ્યા, તેમ ચાર જ્ઞાન ભજનાએ કહેવા. એ પ્રમાણે યાવતું સૂક્ષ્મસંઘરાય કહેવા. - - યથાખ્યાત સંયતને પાંચ જ્ઞાન ભજનાએ જ્ઞાનોદ્દેશક મુજબ કહેતા. ભગવાન ! સામાયિક સંયત, કેટલું ચુત ભણે ? ગૌતમ ! જઘન્યથી અષ્ટ પ્રવચન માતા, કષાયકુશીલમાં કહ્યા મુજબ કહેવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીયા કહેવા. : : પરિહાર વિશુદ્ધિ સંયત વિષે પ્રસ્ત ? ગૌતમ ! જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી આચાર વસ્તુ ઉત્કૃષ્ટથી સંપૂર્ણ દશ પૂર્વો ભણે. • • સૂક્ષ્મ સંપરાય સામાયિક સંયત મુજબ કહેવા. - - યથાખ્યાત સંયમનો પન ? ગૌતમ ! જઘન્યથી અષ્ટપવચન માતા, ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વો કે કૃતવ્યનિરિકત હોય. ભગવન્! સામાયિક સંયત શું તીર્થમાં હોય કે અતીમાં ગૌતમ તીથમાં હોય, અતીમાં પણ હોય, કષાયકુશીલવતુ કહેવા. છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક મુલાકવત કહેવા. બાકીના સંયતોને સામાયિક સંયત માફક કહેવા ભગવન્! સામાયિક સંયત, શું લિંગે હોય, અન્ય લિંગ હોય કે ગૃહી લિંગ હોય ? પુલાક માફક કહેવા. એ પ્રમાણે છેદોષસ્થાપનીય પણ કહેવા. - • ભગવન / પરિહાર વિશુદ્ધિક સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! તે દ્રવ્યલિંગ અને ભાવલિંગની અપેક્ષાએ અલિંગી હોય, અન્યલિંગી કે ગૃહીલિંગી ન હોય બાકીના સંયતો, સામાયિક સંયdવત કહેવા. ભગવન! સામાયિક સંયત કેટલા શરીરી હોય ? ગૌતમ! ત્રણ, ચાર કે પાંચ કષાયકુશીલમાં કહ્યા મુજબ જાણવા, એ પ્રમાણે છેદોપસ્થાપનીયને પણ કહેતા. - - બાકીના સંયત મુલાકવત્ કહેવા. ભગવાન ! સામાયિક સંયત શું કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં હોય ? ગૌતમ ! જન્મ અને સદ્ભાવને આશ્રીને કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં ન હોય, બકુશ માફક કહેવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા, પરિહાર વિશુદ્ધિકને પુલાકવ4 કહેa. બાકીના સામાયિક સંયતવ4 જાણવા. • વિવેચન-૯૪૨,૯૪૩ - સામાયિક સંયત, અવેદક પણ હોય, નવમા ગુણઠાણે વેદનો ક્ષય કે ઉપશમા થાય છે. નવમ ગુણસ્થાનક સુધી સામાયિક સંયત પણ વ્યપદેશાય છે. સામાયિક સંયત, સવેદ ત્રણ વેદ પણ હોય. અવેદ એટલે ક્ષીણ કે ઉપશાંતવેદ. પરિહાર વિશુદ્ધિક સંયત પુરુષવેદ કે પુરુષનપુંસક વેદમાં હોય છે. સૂમ સંપરાય સંયત, ક્ષીણ-ઉપશાંતવ વડે અવેદક હોય છે. આ પ્રમાણે બીજા પણ શોનો અતિદેશ અનંતર કહેવાયેલ ઉદ્દેશક અનુસાર સ્વયં જાણી લેવો. કલાદ્વારમાં અસ્થિતકા મધ્યમજિન અને મહાવિદેહજિનના તીર્થોમાં હોય છે ત્યાં છેદોપસ્થાપનીય નથી. ••• ચારિદ્વારને આશ્રીને કહ્યું છે - સામાયિક સંયતની પુલાકાદિ પરિણામ ચાસ્ત્રિપણાથી હોય છે. જ્ઞાનદ્વારમાં - ચચાખ્યાત સંયતના પાંચ જ્ઞાનો ભજનાયો છે, જેમ જ્ઞાનોદ્દેશકમાં કહ્યું. તે જ્ઞાનોદ્દેશક આ છે - શતક-૮, ઉદ્દેશો-૨-માં જ્ઞાન વક્તવ્યતાર્થે અવાંતર પ્રકરણ છે. ભજના-કેવલી, યથાવાત ચારિત્રને કેવળજ્ઞાન, ઉદાસ્યવીતરાગ ચયાખ્યાત ચારિત્રને બે, ત્રણ કે ચાર જ્ઞાનો હોય છે..તાધિકારમાં યથાખ્યાત સંયત છે નિર્ગસ્થ હોય, તો અષ્ટપ્રવચન માતાથી ચૌદપૂર્વ પર્યન્ત શ્રત હોય. ખાતક શ્રુતાતીત હોય. - ૪ - • સૂગ-૯૪૪ થી ૯૪૭ : [૯૪૪) ભગવાન ! સામાયિક સંયત શું અવસર્પિણીકાળ હોય, ઉત્સર્પિણીકાળે હોય કે નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાળે હોય? ગૌતમ! અવસર્પિણી કાળે બકુશવતું કહેવું. એ રીતે છેદોપસ્થાપનીયમાં પણ કહેવું. માત્ર જન્મ અને સદ્ભાવ આશ્રીને ચાર આરામાં નથી હોતા, સંહરણની અપેક્ષાઓ કોઈપણ પવિભાગ (આરસ)માં હોય છે. બાકી પૂર્વવતું. વિશદ્ધિમાં પ્રથન ? ગૌતમ! અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં હોય છે. નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાળમાં નથી હોતા. અવસર્પિણી કાળમાં હોય તો પુલાકાતુ જાણવા, ઉત્સર્પિણી કાળમાં પણ પુલકિવત્ છે. સૂક્ષ્મસંપરાય, નિસ્થિવત છે. એ રીતે યથાખ્યાત પણ છે. [૪૪] ભગવન સામાયિક સંયત શું અવસર્પિણીકાળે હોય, ઉત્સર્પિણીકાળે હોય કે નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાળે હોય ? ગૌતમ ! અવસર્પિણીકાળe બકુશવ કહેવું. એ રીતે છંદોપસ્થાપનીયમાં પણ કહેવું. માત્ર જન્મ અને સદ્ભાવ આશ્રીને ચાર આરામાં નથી હોતા, સંહરણની અપેક્ષાઓ કોઈપણ પવિભાગ (રામાં હોય છે. બાકી પૂર્વવતું. પરિહાર વિશુદ્ધિમાં પ્રશ્ન ? ગૌતમ! અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં હોય છે. નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાળમાં નથી હોતા અવસર્પિણીકાળમાં હોય તો પુલાકવતુ જાણવા, ઉત્સર્પિણીકાળમાં પણ મુલાકવત્ છે. સુમસં૫રાય, નિર્ગસ્થવત છે. એ રીતે યથાખ્યાત પણ છે. [૬૪] ભાવના સામાયિક સંયત કાલધર્મ પામીને કઈ ગતિમાં જય છે ? દેવગતિમાં જાય. દેવગતિમાં જાય તો શું ભવનપતિમાં ઉપજે કે વ્યંતર, જ્યોતિક કે વૈમાનિકમાં ઉપજે? ગૌતમ! ભવનપતિમાં ન ઉપજે, આદિ કષાયકુશીલવત કહેતું. એ પ્રમાણે છેદોપસ્થાપનીયમાં કહેવું. પરિહાર વિશુદ્ધિકને પુલાકવ4 કહેવા. સૂમસપરાયને નિસ્થિવત્ કહેતા. યથાખ્યાત વિશે પ્રશ્ન ? ગૌતમ! એ પ્રમાણે યાખ્યાતસંયત પણ ચાવતું આજઘન્યોત્કૃષ્ટ અનુત્તર વિમાનોમાં ઉપજે, કોઈક સિદ્ધ થાય, યાવત્ સર્વે દુ:ખોનો અંત કરે છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/y૯૪૪ થી ૯૪૩ ૧૪૫ ભગવન : સામાયિક સંયત, દેવલોકમાં ઉપજતા શું ઈન્દ્રપણે ઉપજે, પ્રથન ? ગૌતમ અવિરાધનાને આશ્રીને, કષાયકુશીલમાં કહ્યા મુજબ જાણવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા. પરિહારવિશુદ્ધિકને પુલાકવવું કહેવા. બાકીના બધાંને નિત્થવતુ કહેવા. ભગવાન ! સામાયિક સંવતને દેવલોકમાં ઉપજતા કેટલો કાળ સ્થિતિ હોય છે ? ગૌતમાં જન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ. એ પ્રમાણે છેદોuસ્થાપનીયને કહેવા. • • પરિહાર વિશુદ્ધિકનો પ્રસ્ત ? ગૌતમ! જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ૧૮ સાગરોપમ. બાકી નિગ્રન્થ પ્રમાણે. ૯િ૪૬] ભગવત્ ! સામાયિક સંયતને કેટલા સંયમસ્થાનો છે? ગૌતમ ! અસંખ્ય સંયમ સ્થાનો છે. એ રીતે યાવતુ પરિહાર વિશુદ્ધિકને કહેવા. સુમ સંપરાય વિશે પ્રખર ગૌતમ! અસંખ્ય અંતર્મહત્ત સમય સમાન. ચાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! એક અજઘન્યોત્કૃષ્ટ સંયમસ્થાન. ભગવન આ સામાયિક, છેદપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક, સુમ સંપરાય, ચયાખ્યાત સંતોના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી યાવત વિરોષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા યથાખ્યાત સંયતના એક અજઘન્ય-ઉત્કૃષ્ટ સંયમ સ્થાન છે, સૂક્ષ્મ સંપરાય સંયતના અંતર્મહર્તિક સંયમ સ્થાન અસંખ્યાતપણા છે. પરિહાર વિશુદ્ધિક સંયતના સંયમ સ્થાન અસંખ્યાગણા છે. સામાયિક સંયતના અને છેદોપસ્થાપનીય સંયતના સંગમસ્થાનો તુલ્ય અને અસંખ્યાતગણા છે. [૯૪] ભગવત્ ! સામાયિક સંયતના કેટલા ચાસ્ટિપવો છે ? ગૌતમ ! અનંતા ચારિત્ર્ય પર્વનો છે. એ પ્રમાણે યાવતું યથાખ્યાત સંયતના છે. ભગવાન ! સામાયિક સંયત, સામાયિક સંયતના સ્વસ્થાન સંનિકર્ષ ચાસ્ટિ પવોથી શું હીનતુલ્ય કે અધિક છે ? ગૌતમ! કદાચ હીન-છ સ્થાન પતિત. • : ભગવન્! સામાયિક સંયત છેદોપDાપનિય પરસ્થાન સંનિકર્ષ, ચાસ્ત્રિ પર્યવોથી. પ્રશ્ન ? ગૌતમ! કદાચ હીન-છ સ્થાન પતિતએ પ્રમાણે પરિહાર વિશુદ્ધિકના પણ જાણવા. ભગવન / સામાયિક સંયત, સૂક્ષ્મ સંપરાય સંયતના પરસ્થાન સંનિકથી ચાપિયતમાં પ્રચ્છા. ગૌતમ! હીન છે, તુલ્ય નથી. અધિક નથી અનંતગુણ હીન છે. એ રીતે યથાખ્યાત સંયતના પણ જાણવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ નીચેના ત્રણની સાથે છ સ્થાન પતિત અને ઉપરના બે સાથે તે જ પ્રમાણે અનંતગુણહીન છે. પરિહાર વિશુદ્ધિકને છેલ્લેપસ્થાપનીય માફક જાણવા. ભગવન / સૂક્ષમ સપરાય સંયત, સામાયિક સંયતના પરસ્થાનનો પ્રશ્ન ? ગૌતમ! હીન કે તુલ્ય નથી, અધિક છે. અનંતગુણ અધિક છે. એ પ્રમાણે છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધિની સાથે સ્વસ્થાનથી કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક છે. જે હીન હોય તો અનંતગુણહીન, જે અધિક હોય [13/10]. ૧૪૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ તો અનંતગુણ અધિક હોય છે. • - સૂક્ષ્મ સંપરાય સંયત, યથાખ્યાત સંયતના પરસ્થાનમાં પ્રશ્ન ? ગૌતમ! હીન છે, તુલ્ય કે અધિક નહીં. અનંતગુણ હીન છે. યથાખ્યાત, નીચેના ચારમાં હીન કે તુલ્ય નહીં, અધિક છે - અનંતગુણ અધિક છે. અસ્થાનમાં હીન નથી, તુલ્ય છે, અધિક નથી.. ભગવાન ! આ સામાયિક, છેદોપાધનિય, પરિહારવિશુદ્ધિ, સૂમસંપાય, યથાખ્યાત સંતોના જઘન્ય-ઉત્કૃષ્ટ ચાઢિ પર્યવોમાં કોણ, કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમ! સામાયિક સંયતના અને છેદોપસ્થપનિય સંયતના આ જઘન્ય ચાત્રિપર્યવો બંને તુલ્ય અને સૌથી થોડા છે પરિહારવિશુદ્ધિક સંયતના જઘન્ય સાત્રિ પર્યવો અનંતગણા છે, તેના જ ઉત્કૃષ્ટ ચાહિયવો અનંતગણ છે. સામાયિક અને છેદોવસ્થાપનીય સંયતના ઉત્કૃષ્ટ ચાઅિપાયવો અનંતગણા છે, તેનાથી યથાખ્યાત સંયતના જઘન્ય-ઉત્કૃષ્ટ ચાઝિપવો અનંતગણા છે. ભગવના સામાયિકર્સયત એ સયોગી હોય કે અયોગી ? ગૌતમ સયોગી, પુલાકવ4 જાણવા. એ પ્રમાણે યાવતું સૂમસપરાય સંયત કહેવા. યથાખ્યાતને નાતકવતુ જાણવા. ભગવાન ! સામાયિક સંયત શું સાકારોપયુક્ત છે કે આનાકારોપયુકત ? ગૌતમ ! સ્ત્રકારોપયુકત, પુલકિવનું છે. એ રીતે યથાખ્યાત સુધી કહેવું. મe સુખ સંપદાય, સાકારોપયુક્ત હોય, અનાકારોપયુક્ત ન હોય. ભગવન / સામાયિક સંયત શું સકયાયી હોય કે કષાયી ? ગૌતમ! સકષાયી હોય, અકષાયી ન હોય, જેમ કષાયકુશીલ કહ્યા એ પ્રમાણે છેદોપસ્થાપનિય પણ કહેવા. • • પરિહાર વિશુદ્ધિકને પુલાકવવું કહેવા. સૂક્ષ્મ સંપરાય સંયતનો પ્રશ્ન ? ગૌતમ! સકષાયી હોય, અકષાયી નહીં. સંકષાયી હોય તો હે ભગવન્! તે કેટલા કષાયોમાં હોય? ગૌતમ ! એક જ સંજવલન લોભમાં હોય. યથાખ્યાત સંયતને નિWવત્ કહેવા. ભગવના સામાયિક સંયત, શું સલેશ્યી હોય કે આલેચી ? ગૌતમ ! સલેયી હોય, જેમ કષાયકુશીલ કહ્યા. એ રીતે છેદોપસ્થાપનિય કહેવા. પરિહારવિશુદ્રિક, પુલાકવતુ કહેવા. સૂક્ષ્મસંપરાય, નિસ્થિવતુ કહેવા. યથાખ્યાત નાતકવ4 કહેતા. માત્ર સલેક્સી હોય, એક શુકલલેસ્યા હોય. • વિવેચન-૯૪૪ થી - એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ છે, એમ કહીને બકુશ સમાન કાળથી છેદોપસ્થાપનીય સંયત કહ્યા. તેમાં બકુશનો ઉત્સર્પિણી અવસર્પિણી વ્યતિરિત કાળે જન્મ અને સદ્ભાવથી સુષમસુષમાદિ ત્રણ આરામાં નિષેધ જણાવ્યો. દુષમાસુષમાં આરસમાં વિધિ બતાવી. છેદોપસ્થાપનીયનો તો તેમાં પણ નિષેધ કહ્યો. - - - હવે સંયતસ્થાન દ્વારમાં – અંતર્મુહૂર્તમાં થાય, તે આંતર્મુત્તિકે તેનો કાળ અંતમુહૂર્ત પ્રમાણ જ છે. તેનો Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-//૯૪૪ થી ૯૪ ૧૪ પ્રતિસમય ચરણ વિશદ્ધિ વિશેષ ભાવથી તે અસંખ્યાત થાય. ચાખ્યાતમાં એક જ. તે કાળમાં રાત્રિ વિશુદ્ધિનું નિર્વિશેષત્વ છે. સંયમ સ્થાનના અભબહત્વની વિચારણામાં સભાવ સ્થાપના વડે બધાં સંચમસ્થાનો-ર૧ હોય, તેમાં એક ઉપરનું ચયાખ્યાત, તેની નીચે ચાર સૂમ સંપાયના [ઇત્યાદિ કાલ્પનિક ગણિત વૃત્તિકાશ્વી જણાવે છે, જે સ્વયં જોઈ-જાણી લેવું. અમે અહીં ોિધવ નથી.) સંનિકર્યદ્વાર - અસંખ્યાત સંયમ સ્થાનો છે, તેમાં જો એક હીન હોય તો તે એક હીન, બીજા અધિક છે. જો સમાન સંયમ સ્થાન વર્તતા હોય તો તુલ્ય. હીનાધિકત્વમાં છ સ્થાનપતિતત્વ થાય છે. ઉપયોગદ્વારમાં - સામાયિક સંયતાદિવે, પુલાવતુ બે ઉપયોગ હોય છે. સૂમ સંપરાય તથા સ્વભાવથી સાકારોપયુક્ત કહા. લેશ્યાદ્વારમાં - યયાખ્યાત સંયત, સ્નાતક સમાન અથ િસલેસ્પી કે અલેપ્પી હોય. સલેચી હોય તો પામશુક્લ વેશ્યી હોય. યથાવાત સંયતને નિર્ગસ્થત્વ અપેક્ષાએ નિર્વિશેષેણ છતાં શુકલ લેસ્યા હોય - ૪ - - સૂગ-૯૪૮ - ભાવના સામાયિક સંયત, શું વર્તમાન પરિણામી હોય કે હીયમના પરિણામી કે અવસ્થિત પરિણામી હોય ? ગૌતમી વધમાન પરિણામ, પુલાકવતું જણવા. એ રીતે પરિહારવિશુદ્ધિ પર્યન્ત જાણવું. • • સૂક્ષ્મ સંપાયનો પ્રથમ ? ગૌતમી વામિાન કે હીયમાન પરિણામી હોય, અવસ્થિત પરિણામી ન હોય. યથાખ્યાત સંયત, નિથિ માફક કહેવા. ભગવના સામાયિક સંયત કેટલો કાળ વીમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય પુલાકવત્ છે. એ રીતે યાવત પરિહારવિશુદ્ધિક પણ જાણવા. * * ભગના સૂન સંપાય સંયતનો પ્રથમ ? ગોમ જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ણ વર્તમાન પરિણામી. એ રીતે હીયમાન પરિણામી જાણવા. * * ભાવના જાગ્યાત સંયત વિશે પ્રશ્ન ગીતમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અંતમુહd, વર્ધમાન પરિણામ છે. અવસ્થિત પરિણામ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશોન પૂવકોડી. - વિવેચન-૯૪૮ : સૂમસંપરાય વર્ધમાન કે હીયમાન પરિણામમાં હોય, અવસ્થિત પરિણામી ન હોય. કેમકે શ્રેણીએ ચડતા વર્ધમાન પરિણામ, પડતા હીયમાન પરિણામ હોય. ગુણસ્થાનક સ્વભાવથી તેને અવસ્થિત પરિણામી ન હોય. સૂઢમસં૫રાયના જઘન્યવી વર્ધમાન પરિણામ એક સમય, તેની પ્રાપ્તિના સમય પછી તુરંત મરણ થાય. તેના ગુણસ્થાનકના પ્રમાણવી ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત પ્રમાણ છે. આ રીતે તેના હીયમાન પરિણામ પણ વિયાવા. જે યયાખ્યાત સંયત કેવળજ્ઞાનને પામે છે, તે શૈલેશીકરણને પામે, તેને ૧૪૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ વર્ધમાન પરિણામ જાગી-ઉત્કટથી અંતમુહર્ત છે, તેના ઉત્તર કાળે તેનો વ્યવછેદ થાય છે. અવસ્થિત પરિણામ જાચવી એક સમય છે, ઉપશમકાળના પહેલા સમય પછી તુરંત મરણચી આમ કહ્યું. * * * * * • સૂત્ર-૯૪૯ થી ૯૫૧ - [૬૪] ભગવા સામાયિક સંયત કેટલી કમપકૃદ્ધિ બાંધે 1 ગૌતમ સાત ભેદે બાંધે, આઠ ભેટે બાંધે આદિ બકુશવતું. આ પ્રમાણે પરિહારવિશુદ્ધિ સુધી ગણવું. • • સૂક્ષ્મ સંપરાય સંયત વિષે પ્રથન ? ગૌતમ ! આયુ અને મોહનીય વજીને છ કર્મપકૃતિ બાંધે. યથાખ્યાત સંયત ખાતક મુજબ છે. ભગવના સામાયિક સંયત કેટલી કમપકૃત્તિઓ વેદ છે ? ગૌતમ! નિયમો આઠ કર્મપ્રકૃતિને વેદે છે. એ પ્રમાણે સૂમસંહરાય સુધી જાણવું. • • યથાખ્યાત વિશે પ્રવન ગૌતમ ાં ત કે ચાર ભેદ વેદ. એ સાત ભેદ વેદ તો મોહનીયવર્જિત સાત કમપકૃત્તિ વેદ, ચારને વેદતા વેદનીય, આયુ, નામ અને ગોમ એ ચાર કમ્પકૃતિઓને વેદે છે. ભગવના સામાયિક સંવત, કેટલી કમપકૃતિઓ ઉtી છે ગૌતમ ! સાત ભેદ બકુશવતું. એ પ્રમાણે પરિહારવિશુદ્ધિ સુધી કહેવું. સૂક્ષ્મ સંપાય વિશે પ્રથમ 1 ગૌમ! ભેદે કે પાંચ ભેદ ઉંદીર. છ ને ઉદીતો આપ્યું અને વેદનીય સિવાયની છ કમપ્રકૃતિને ઉદીરે. પાંચને ઉદીરતો આયુ, વેદનીય, મોહનીય વજીને પાંચ કર્મપત્તિ ઉદીરે. • • યથાખ્યાત સંયત વિશે અને ? ગૌતમાં પાંચ ભેદે કે બે ભેદે ઉદીરે અથવા ન ઉંદીરે. પાંચ ઉદીતો આયુe બાકી બધું નિગ્રન્થવત્ કહેવું. [૫૦] ભગવન / સામાયિક સંયત, સામાયિક સંયtપયાને છોડતો શું છોડે ? શું પ્રાપ્ત કરે ગૌતમ સામાયિક સંયતત્વને છોડે છે અને છેદોપસ્થાપનીય કે સૂક્ષ્મ સંપરાય સંયત, અસંયતસંયમસંયતને પામે છે. છેદોપસ્થાપનીરનો પ્રશ્ન ? ગૌતમાં છેદોપાપનીય સંયતત્વ છોડે છે, સામાયિક-પરિહારવિશુદ્ધિસૂમસંપરાય-અસંયમ કે સંયમસંયમ પ્રાપ્ત કરે છે. •• પરિહારવિશુદ્ધિ વિશે પવન? ગૌતમ T પરિહારવિશુદ્ધિ સંચાવને છોડે છે. છેદોપચાપનીય સંયમ કે અસંયમને પ્રાપ્ત કરે છે. સૂક્ષ્મ સંપાય વિશે પ્રસ્તા ગૌતમાં સૂમસંપર્વને છોડે છે. સામાયિક સંયમ, છેદોપસ્થાપનીય સંયમ, યયાખ્યાત સંયમ કે અસંયમ પ્રાપ્ત કરે છે. • • યયાખ્યાત સંયત વિશે પ્રસ્તા ગૌતમ યથાક્યાd wતપણને છોડે છે. સૂમસંહરાય સંયમ, અસંયમ, સિદ્ધિગતિને પામે છે. [૫૧] ભગવત્ ! સામાયિક સંયત શું સંજ્ઞોપયુકત હોય ? નોસંજ્ઞોપયુકત હોય! ગૌતમ / સંજ્ઞોપયુક્ત બકુશવત જાણવા. એ રીતે પરિહારવિશુદ્ધિ સુધી જાણવું. સૂક્ષ્મસંઘરાય અને યથાખ્યાત, પુલાકવ છે. ભગવના સામાયિક સંયત શું હાક હોય કે નાહારક? પુલાકવ4 Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૭/૯૪૯ થી ૯૫૧ જાણવું. એ રીતે સૂક્ષ્મસંપરાય સુધી જાણવું. મુજબ જાણવા. ભગવન્! સામાયિક સંમત કેટલા ભવગ્રહણ કરે? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આઠ. એ પ્રમાણે છેદોપસ્થપનીયને જાણવા. પરિહાર વિશુદ્ધિક વિશે પ્રશ્નન ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ત્રણ સમય. એ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી કહેવું. • વિવેચન-૯૪૯ થી ૯૫૧ : ૧૪૯ યથાખ્યાતસંયતને સ્નાતક સૂક્ષ્મ સંપરાય સંયત આયુ ન બાંધે કેમકે અપ્રમતના અંત સુધી આયુનો બંધ થાય. મોહનીય પણ બાદર કષાયોદય અભાવથી ન બાંધે, તેથી આ બંને છોડીને છ કર્મપ્રકૃત્તિને બાંધે છે. વેદ દ્વાર - યશાખ્યાત સંચત નિર્ણાવસ્થામાં મોહનીય છોડીને સાત કર્મપ્રકૃતિને વેદે છે. કેમકે મોહનીયનો ઉપશમ કે ક્ષય થયો હોય છે. સ્નાતક અવસ્થામાં ચાર ને જ વેદે કેમકે ઘાતીકર્મપ્રકૃતિ ક્ષીણ થઈ હોય છે. ઉપસંપદ્ધાન દ્વાર - સામાયિક સંયત, સામાયિક સંતત્વને છોડે છે, છેદોપસ્થાપનીય સંયતત્વને પામે છે. ચતુર્યામ ધર્મથી પંચયામ ધર્મમાં પાર્શ્વનાથના શિષ્યવત્ સંક્રમે. અથવા શિષ્યને મહાવ્રત આરોપણમાં. અથવા સૂક્ષ્મસંધરાય સંચતત્વને પામે, શ્રેણીપતિપત્તિથી અથવા અસંયમાદિ થાય. છેદોપસ્થાપનીય સંયત, છેદોપસ્થાપનીય સંયતત્વને છોડીને સામાયિક સંયતત્વને પામે. જેમ આદિનાથ તીર્થના સાધુ, અજિત સ્વામીના તીર્થને સ્વીકારે. અથવા પરિહારવિશુદ્ધિક સંચતત્વને તેવી યોગ્યતાથી પામે. પરિહારવિશુદ્ધિક સંયત, પરિહાર વિશુદ્ધિ સંયતત્વને છોડીને ફરી ગચ્છાદિનો આશ્રય કરતાં છેદોપસ્યાપનીય સંયતત્વ પામે અથવા દેવપણે ઉત્પન્ન થઈ અસંયમને પામે - - - સૂક્ષ્મસંપરાય સંચત, સૂક્ષ્મસંપરાય સંયતત્વને શ્રેણીથી પડતા છોડીને સામાયિક સંયતત્વને પામે. જો પહેલાં સામાયિક સંયત થાય તો છેદોપસ્થાપનીય સંતત્વને પામે. જો પહેલાં સામાયિક સંયત થાય તો છેદોપસ્થાપનીય સંયતત્વને પામે, જો પહેલા છેદોપસ્થાપનીય સંયત થાય, તો યયાખ્યાત સંચતત્વને શ્રેણી આરોહતા પામે. યથાખ્યાત સંયત, યથાખ્યાત સંયતત્વને છોડીને શ્રેણીથી પડતા સૂક્ષ્મસંપરાય સંચતત્વને પામે કે ઉપશાંત મોહત્વમાં મરતા દેવમાં ઉપજતા અસંયમત્વ પામે. સ્નાતક હોય તો સિદ્ધિગતિ પામે. ગૌતમ ! જઘન્યથી, બકુશની માફક. - મ જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી વીસ પૃથકત્વ. ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ. • સૂત્ર-૯૫૨ - ભગવન્ ! સામાયિક સંયતને એક ભવગ્રહણમાં કેટલા આકર્ષ હોય? છેદોપસ્થાપનીયનો પ્રશ્ન ? ગૌતમ ! પરિહાર વિશુદ્ધિકનો પ્રન ? સૂક્ષ્મ સંઘરાયનો પ્રશ્ર્વ ? ગૌતમ ! ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ચાર. - - યથખ્યાત વિશે પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ભે. ભગવન્ ! સામાયિક સંયતના વિવિધ ભવગ્રહણથી કેટલા આકર્ષ છે ? ગૌતમ ! કુશવત્. છેદોપસ્થાપનીસની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી ૯૦૦ થી ૧૦૦૦ની વચ્ચે. - - પરિહારવિશુદ્ધિકના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી સાત. સૂક્ષ્મસંપરાયના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી નવ. સંયતના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી પાંચ. યથાખ્યાત • વિવેચન-૯૫૨ : ૧૫૦ છેદોપસ્થાપનીયના ઉત્કૃષ્ટથી વીસ પૃય અર્થાત્ છ વીસી એટલે કે ૧૨૦ વખત ઉક્ત આકર્ષ પામે. - - પરિહાર વિશુદ્ધિક સંચતત્વ ઉત્કૃષ્ટથી એક ભવમાં ત્રણ વખત પામે. એક ભવમાં બે ઉપશમ શ્રેણીના સંભવથી પ્રત્યેક સંક્લિસ્યમાન અને વિશુદ્ધયમાન રૂપ બે સૂક્ષ્મસંપરાયના ભાવથી ચાર વખત સૂક્ષ્મસંપરાયતપણાને પામે છે. યથાખ્યાતસંયત બે ઉપશમ શ્રેણીના સંભવથી ઉત્કૃષ્ટ બે વખત પામે. અનેક ભવગ્રહણ આકર્ષ અધિકારમાં છંદોપસ્થાપનીયમાં ઉત્કૃષ્ટ ૯૦૦ થી ૧૦૦૦ વો. એક ભવમાં ૧૨૦ આકર્ષ થાય. આઠ ભવ વડે ગુણતા ૯૬૦ થાય. આ સંખ્યા પ્રદર્શન સંભવ માત્રને આશ્રીને છે, તે બીજી રીતે પણ હોય. તે ૯૦૦ થી ઉપર, જેમ ઘટે તેમ કરી લેવી. પરિહાર વિશુદ્ધિમાં ઉત્કૃષ્ટ સાત - એક ભવમાં તેમાં ત્રણ કહ્યા. ત્રણ ભવને આશ્રીને ત્રણ-બે-બે એ રીતે સાત થાય. - - સૂક્ષ્મ સંપરાયમાં નવ આકર્ષ - એક ભવમાં ચાર આકર્ષ કહ્યા. બીજા ભવમાં પણ ચાર અને ત્રીજા ભવમાં એક, એ રીતે નવ આકર્ષ થાય, યથાખ્યાત સંયતને એક ભવમાં બે આકર્ષ, બીજા ભવમાં પણ બે, ત્રીજામાં એક, એ રીતે પાંચ થાય. - સૂત્ર-૯૫૩ : ભગવન્ ! સામાયિક સંત કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશજૂન ૯૦૦ વર્ષ ઓછા પૂર્વકોડી. એ પ્રમાણે છંદોપસ્થાપનીય પણ જાણવા. - - પરિહાર વિશુદ્ધિક જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન ૨૯ વર્ષ ઓછા પૂર્વ કોડી. સૂક્ષ્મ સંપરાય સંયતને નિગ્રન્થવત્ જાણવા. યથાખ્યાત, સામાયિક સંયતવત્ છે. ભગવન્ ! સામાયિક સંચતો કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! સવકાળ - - છેદોપસ્થાપનીયનો પ્રા ? ગૌતમ ! જઘન્યથી ૨૫૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૫૦ લાખ કરોડ સાગરોપમ. - - પરિહાર વિશુદ્ધિકોનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી દેશોન ૨૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન બે પૂર્વકોડી. - - સૂક્ષ્મ સંપરાય સંયતો વિશે પ્રશ્ન ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂ. યથાખ્યાત સંતોને સામાયિક સંયતો માફક જાણવા. ભગવન્ ! સામાયિક સંતને કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ ! Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-//૫૩ ૧૫૧ ૧૫ર ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ જન્યથી મુલાકવ4. એ રીતે યથાખ્યાતસંયત સુધી જાણવું. ભગવના સામાયિક સંયતોને કેટલા કાળનું અંતર રહે? અંતર નથી. - છેદોપસ્થાપનીયનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી ૬૩,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૧૮ કોડાકોડી સાગરોપમ. • - પરિહારવિશુદ્ધિકોનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી ૮૪,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૧૮ કોડાકોડી સાગરોપમ. • • સૂમસંઘરાય સંયતો નિગ્રન્થો મુજબ. યથાખ્યાતો સામાયિકસંયતો મુજબ. ભગવાન સામાયિકસંયતને કેટલા સમુઠ્ઠાતો છે ? ગૌતમ ! છ સમુઘાતe કસાયકુશીલ માફક છે. એ રીતે છેદોપસ્થાપનીયતા જાણવા. • • પરિહાર વિશુદ્રિક, પુલાકવ4. સૂમસંપરાય, નિર્ગસ્થ મુજબ અને યથાપ્યાત સંયતના સ્નાતક મુજબ જાણવા. ભગવન / સામાયિક સંયત શું લોકના સંખ્યાત ભાગમાં હોય કે અસંખ્યાત ભાગમાં પ્રશ્ન. ગૌતમ ! સંખ્યાત ભાગમાં ન હોય આદિ પુલાક સમાન જાણવું. એ પ્રમાણે સૂક્ષ્મસંપાય સુધી જાણવું. - - યથાખ્યાત સંયતને સ્નાતકવતું જાણવા. ભગવાન ! સામાયિક સંયત શું લોકના સંખ્યાતમાં ભાગને સ્પર્શે ? ક્ષેત્ર અવગાહના સમાન સ્પર્શના કહેવી.. ભગવના સામાસિક સંવત કયા ભાવમાં હોય ? ગૌતમ ઔપશમિક ભાવમાં હોય છે. એ રીતે સૂક્ષ્મ સંઘરાય સુધી જાણવું. યથાખ્યાત સંપરાય વિશે પ્રથન ? ગૌતમ! પામિક કે ક્ષાયિક ભાવમાં હોય. ભગવન સામાયિક સંયતો એક સમયમાં કેટલા હોય ? ગૌતમ ! પ્રતિપધમાનકને આશ્રીને સર્વ કથન કષાયકુશીલવતુ કહેવું -- છેદોપસ્થાપનીયોનો પ્રથન ? ગૌતમ! પ્રતિપધમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય, જે હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટ શત પૃથક્વ હોય. પૂર્વ પ્રતિપને આણીને કદાચ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને કોડી શત પૃથકૃત્વ હોય • • પરિહારવિશુદ્ધિકો, પુલાકૌવતુ જાણવા. • • સૂમ સંપરાય સંયતો, નિન્જાવતુ જાણવા. : : યથાખ્યાત સંયતો વિશે પ્રશ્ન ? ગૌતમ પ્રતિપધમાનને આશીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જન્યથી એક, બે કે ત્રણ હોય અને ઉત્કૃષ્ટથી ૧૬ર હોય, જેમાં ૧૦૮ પક, ૫૪ ઉપશમક હોય. પૂર્વપતિપક્ષને આશ્રીને જઘન્ય અને ઉત્કૃષ્ટથી કોડી પૃથકd હોય. ભગવાન ! આ સામાયિક-છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂમસંપરાય, યથાખ્યાતસંયતોમાં કોન, કોનાથી ચાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા સૂક્ષ્મસંઘરાય સંયતો છે, પરિહાર વિશદ્ધિકો સંખ્યાલગણા, યથાખ્યાત સંયતો સંખ્યાલગણા, છેદોપસ્થાપનીય સંયતો સંખ્યાતપણા, સામાયિક સંયતો સંખ્યાલગણા છે. • વિવેચન-૫૩ - સામાયિક સ્વીકાર સમય પછી તુરંત મરે તો એક સમય. ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન નવ વર્ષ જૂના પૂર્વકોડી કહ્યું તે ગર્ભસમયથી આરંભીને જાણવું. અન્યથા જન્મદિન અપેક્ષાએ અષ્ટ વર્ષ જૂન હોય. મરણ અપેક્ષાએ પરિહાર વિશુદ્ધિક જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ દેશોન નવ વર્ષ પર્યાયથી કોઈ પૂર્વ કોટી આયુવાળો પ્રવજ્યા લે. તેનો ૨૦ વર્ષ પ્રવજ્યા પયય થતાં દષ્ટિવાદની અનુજ્ઞા થાય, તેવો પરિહાર વિશુદ્ધિ સ્વીકારે, તે - x - આ જન્મ પાળે તો ૨૯ વર્ષ જૂના પૂર્વ કોટી થાય. યયાખ્યાતને ઉપશમાવસ્થામાં મરણથી જઘન્ય એક સમય. - પૃથકત્વમાં કાળ વિચારણા-ઉત્સર્પિણીમાં આદિ તીર્થંકરના તીર્થમાં ચાવતું છેદોપસ્થાપનીય રહે. તેમનું તીર્થ ૫૦ વર્ષ ચાલે, તેથી ૫૦ વર્ષ જઘન્યથી છેદોષસ્થાપનીયના કહ્યા. અવસર્પિણીના આદિ તીર્થકનું તીર્થ યાવતુ છેદોપસ્થાપનીય પ્રવર્તે, તે ૫૦ લાખ કરોડ સાગરોપમ હોય, તેથી ઉત્કૃષ્ટ આ સ્થિતિ કહી. પરિહાર વિશુદ્ધિક જઘન્યથી ઉત્સર્પિણીમાં આધ જિન પાસે કોઈ ૧૦૦ વર્ષનો પરિહાર વિશુદ્ધિ સ્વીકારે, તેની પાસે, તેના જીવિતને અંતે બીજો કોઈ ૧૦૦ વર્ષનું સ્વીકારે, પછી તેનો સ્વીકાર ન થાય માટે ૨૦૦ વર્ષ કહ્યા. તે બંનેને ૨૯ વર્ષ જતાં તેની પ્રતિપતિ છે, માટે ૫૮ વર્ષ જૂનું કહ્યું. ઉક્ત વ્યાખ્યા ટીકારારની છે, ચૂર્ણિકાર પણ તેમજ કહે છે - પણ અવસર્પિણીમાં અંતિમ જિન અપેક્ષાએ વિશેષ છે. અવસર્પિણીમાં આદિ તીર્થંકર પાસે કોઈ પરિહાર વિશુદ્ધિકનું પૂર્વકોટી આયુ છે, તેના જીવનના અંતે કોઈ બીજું તેવું જ પૂર્વકોટી આયુવાળું દીક્ષા લે, તો બે પૂર્વકોટી થાય. •x - અંતરદ્વાર - અવસર્પિણીમાં દુષમકાળ સુધી છેદોપસ્થાપનીય સંયમ વર્તે છે, તેથી પછી ૨૧,000 વર્ષના છઠ્ઠા આરામાં અને ઉત્સર્પિણીમાં ૨૧-૨૧ હજાર વર્ષ પહેલા બે આરામાં એમ ૬૩,૦૦૦ વર્ષનું આંતરું પડે. ઉત્કૃષ્ટથી ૧૮ કોડાકોડી સાગરોપમઉત્સર્પિણીમાં ૨૪-માં તીર્થકર સુધી છેદોષસ્થાપનીય ચાસ્ત્રિ હોય. પછી સુષમદુષમાદિ ત્રણ આરા, અનુક્રમે બે-ત્રણ-ચાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ અને અવસર્પિણીમાં સપમાપમાદિ ત્રણમાં ચાર-ત્રણ-બે કોડાકોડી સાગરોપમ પ્રમાણ એમ કુલ ૧૮કોડાકોડી સાગરોપમ પછી પહેલા જિન તીર્થને સ્થાપે, તેથી આટલો કાળ છેદોપસ્થાપનીય ન પ્રવર્તે. - ૪ - પરિહાર વિશુદ્ધિકનું અંતર જઘન્યથી ૮૪,૦૦૦ વર્ષ - અવસર્પિણીમાં છેલ્લા બે, ઉત્સર્પિણીમાં પહેલા બે, એમ ચાર આરાના પ્રત્યેકના ૧,000 વર્ષ લેખે ૮૪,ooo વર્ષ થાય. - X - X - ઉત્કૃષ્ટકાળ ૧૮ કોડાકોડી સાગરોપમ પૂર્વવત્ છે. પરિણામ દ્વાર - છેદોપસ્થાપનીય જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને કોડી શત પૃથકવ. આ છેદોપસ્થાપનીય સંયત પરિણામાદિ તીર્થંકરના તીર્થને આશ્રીને સંભવે છે. જઘન્યથી તે સમ્યક સમજાતું નથી. કેમકે ભરતાદિ દશ ક્ષેત્રમાં પ્રોકની ગણતાં વીશ સંભળાય છે. કોઈ કહે છે - આ પણ આદિ તીર્થકરના જે તીર્ણકાળ છે, તેની અપેક્ષાએ જ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-//૫૩ ૧૫૩ જાણવું - X - X - અલાબહવદ્વાર - સ્ટોકd કાળથી અને નિન્યતુલ્યવથી તેનું પ્રમાણ શતપૃથકત્વ છે. પરિહારવિશુદ્ધિક સંયત, તેના કાળની બહુવતાથી અને પુલાકની તુલ્યતાથી સહસ પૃચકૃત્વમાનથી સંખ્યાતગણા છે. યયાખ્યાત સંયત સંખ્યાતગણી છે. કેમકે કોડી પૃથક્વ પ્રમાણથી કહ્યું. સામાયિક સંયત સંખ્યાતગુણા, કોડી સમગ્ર પૃથકત્વ પ્રમાણથી કહ્યા છે. -- સંયતો કહ્યા, તેમાં કેટલાંક પ્રતિસેવી હોય છે, તેથી પ્રતિસેવા ભેદથી પ્રતિસેવા આદિ કહે છે - ૪ - • સૂરણ-૫૪ થી ૫૯ - [cv] પ્રતિસેવના, દોષાલોરાના, આલોચનાહ, સામાચારી, પ્રાયશ્ચિત્ત અને તપ. આ છે.] [૫૫] ભગવાન ! પ્રતિસેવના કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ. • [૯૫૬] દuઈ, પ્રમાદ, અનાભોગ, આતુર, આપd, સંકીર્ણ, સહસાકાર, ભય, પહેલ અને વિમર્શ [ દશ પ્રતિસેવના છે) ૫] આલોચના દોષ દશ કા - - [૫૮] કંય, અનુમાન્ય, દેe, ભાદર, સૂક્ષ્મ, પ્રચ્છન્ન, શબ્દકુલ, બહુજન, અcત, તરોવી. ૯િ૫૯] દશ સ્થાને સંપન્ન અણગાર પોતાના દોષોની આલોચના કરવાને યોગ્ય હોય છે - અતિસંપ, કુલiuz, વિનયસંપs, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન, ચાસિંvw, ક્ષાંત, દાંત, અમાસી, અપશ્ચાતાપી. આઠ સ્થાનોથી સંપન્ન અણગાર આલોચના દેવાને યોગ્ય છે - આચારવાનું, આધારવાન, વ્યવહારવાન, પdીડક, પકુવક, અપરિસાની, નિયપિક, અપાયદશl. • વિવેચન-૯૫૪ થી ૫૯ - (UM -અભિમાનપૂર્વક પ્રતિસેવા. [પ્રતિસેવના એટલે પાપ કે દોષ સેવનથી થતી ચારિત્રવિરાધના પ્રમાદ-મધ, વિકથાદિ. તથા અનાભોગ-જ્ઞાન. આતુરત્વભુખ, તરસ આદિથી બાધિત. આપત્તિને લીધે થતી પ્રતિસેવના, આપતિ-દ્રવ્યાદિભેદથી ચાર પ્રકારે છે - દ્રવ્યાપતિ એટલે પ્રાકાદિ દ્રવ્યનો અલાભ, લોકાપત્તિ-અટવી માર્ગમાં પહોંચી જવું, કાળાપતિ - દુભિક્ષ કાળની પ્રાપ્તિ. ભાવાપત્તિ-ગ્લાનવ. [ પાંચ) [esી પ્રતિસેવનti- સંકીર્ણ-સ્વપક્ષ, પરપક્ષથી વ્યાકુળ-સાંકડું હોઝ, ક્યાંક થાય પાઠ છે અર્થાત્ આધાકમદિત્વથી શક્તિ ભોજનાદિ વિષયમાં, નિશિથ સૂત્રમાં તિતિUT પાઠ છે, તિતિણવ અર્થાત આહારદિના અલાભમાં સખેદ વચન. () સહસાકારઆકસ્મિક ક્રિયામાં. તેથી કહ્યું છે – પૂર્વે જોયા વિના પણ પ્રસારે, પછી જુએ, પણ પગને સંકોચવા સમર્થ ન હોય તે સહસાકરણ છે. (૮) ભય-સિંહાદિના ભયથી પ્રતિસેવા થાય. (૯) પ્રસ્વેષ-ક્રોધાદિથી થાય. (૧૦) વીમસ-વિમર્શથી એટલે શિષ્યાદિ પરીક્ષણાર્થે કરેલ. આ દશ પ્રતિસેવા છે. આલોચનાના દોષ - (૧) આકંય-પ્રસન્ન થયેલ આચાર્ય મને થોડું પ્રાયશ્ચિત આપશે, એ બુદ્ધિથી આલોચનાચાર્યની વૈયાવચ્ચ કરણાદિથી આવઈને જે આલોચના ૧૫૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ તે. (૨) અનુમાન્ય-અનુમાન કરીને લઘુતર અપરાધ નિવેદનથી મૃદુ દંડ મળશે, તેમ માની અપરાધને નાનો કરીને બતાવે. (3) દેટ-આચાર્ય જ્યારે અપરાધને જોઈ જાય, ત્યારે જ આલોચે. (૪) બાદર-મોટા અતિચાર થાય તો જ આલોચે, નાના દોષની અવજ્ઞા કરી ન આલોચે. (૫) સમ-નાના અતિયાને આલોચે, જેથી કોઈ કહેશે કે જે નાના દોષ આલોચે, તે મોટા કેમ ન આલોચે ? એવો વિશ્વાસ ઉત્પન્ન કરાવવા નાના અપરાધને આલોયે. (૬) છન્ન-અતિ લજ્જાળુતાથી અવ્યક્ત વચન વડે આલોયે, જેથી જાણે પોતે જ સાંભળે. (૭) શબ્દાકુલ-અગીતાર્થ પણ સાંભળે એવા મોટા શબ્દોથી આલોચના કરે. (૮) બહુજન-એક જ દોષની આલોચના અનેક સાધુની પાસે કરે અતિ એક અપરાધને ઘણાં પાસે કહે. (૯) અવ્યક્ત-અગીતાની આચાર્ય પાસે આલોચના કરે. (૧૦) તત્સવી - જે અપરાધની આલોચના કરવી હોય, તે તે જ દોષના સેવન કરનારા ગુર પાસે જઈને આલોચે છે, તેની પાસે જ આલોચન છે પણ તજોવી. જેથી સમાન આચરણવાળા ગુર પાસે સુખપૂર્વક તે અપરાધ કહી શકે. આલોચકના ગુણો - (૧) જાતિ સંપન્ન - પ્રાયઃ કૃત્ય ન જ કરે, થાય તો તેને સમ્યક્ આલોચે. (૨) કુલસંપન્ન - અંગીકૃત પ્રાયશ્ચિતને સમ્યક્ વહન કરે. (3) વિનયસંપન્ન-વંદનાદિક આલોચના સમાચારીનો પ્રયોક્તા થાય. (૪) જ્ઞાનસંપન્નકૃત્ય, અકૃત્ય વિભાગને જાણે. (૫) દર્શન સંપન્ન - પ્રાયશ્ચિત્તથી જ શુદ્ધિ થાય તેવી શ્રદ્ધા કરે. (૬) ચાસ્ટિસંપન્ન-પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. (૭) ક્ષત-ગુરુ દ્વારા ઉપાલંભ અપાય તો પણ કોપ ન કરે (૮) દાંતઈન્દ્રિયાને દમીને શુદ્ધિનું સમ્યક્ વહન કરે. (૯) અમારી - પાપને ગોપવ્યા વિના અપરાધ આલોચે. (૧૦) અપશ્ચાતાપી. અપરાધ આલોચના કર્યા પછી પશ્ચાતાપ ન કરતો નિર્જરા ભાગી બને. આલોચના દાતાના ગુણો-(૧) આચારવાન-જ્ઞાનાદિ પાંચ પ્રકાના આચારથી ચુત, (૨) આધારવાનુ-આલોચિત અપરાધને અવધારનાર. (3) વ્યવહારવાઆગમ, કૃત આદિ પાંચ પ્રકારમાં કોઈ વ્યવહારથી યુક્ત, (૪) અપવીડક-લજા વડે અતીચારોને ગોપવનાને વિવિધ વચનોથી લજ્જારહિત કરી સમ્યક આલોચના કરાવે. (૫) પ્રકુવક-આલોચિત અપરાધમાં પ્રાયશ્ચિત દાનથી વિશુદ્ધિ કરાવવામાં સમર્થ. (૬) અપરિશ્રાવી-આલોચકે આલોચિત દોષોને જે બીજાને ન કહે. (૩) નિયપિક-પ્રાયશ્ચિત કરવામાં અસમર્થને થોડું-થોડું કરીને પ્રાયશ્ચિત કરાવે. (૮) અપાયદર્શી-આલોચના ન કરવાથી પરલોકમાં થતાં દોષને સારી રીતે બતાવનાર, આલોચના આર્ય કહ્યા, તે સામાચારીના પ્રવર્તક હોય તેથી તે કહે છે. • સૂગ-૯૬૦ થી ૯૬૨ :[૬૦] સામાચારી દશ પ્રકારે છે - તે પ્રમાણે – [૯૬૧] ઈચ્છાકાર, મિયાકાર, તથાકાર, આવશ્યકી, નૈપેધિકી, આyછના, Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧પપ ૨૫/-Is/૯૬૦ થી ૯૬૨ પ્રતિકૃચ્છના, છંદ, નિમંત્રણા, ઉપસંપદા. દશ સામાચારી છે. ૬ પ્રાયશ્ચિત્ત દશ ભેદે છે – આલોચનાઈ, પ્રતિક્રમણાહ, તદુભયાહ, વિવેકાઈ, યુટ્યગહિં, તપાઉં, છેદાઈ, મૂલાઉં, અનવસ્થાપ્યાર્ટ અને પારસંચિકાઈ • વિવેચન-૯૬૦ થી૯૬૨ : દશવિધ સમાચાર પ્રતીત છે. વિશેષ એ કે - માપૃષ્ઠ - કાર્ય હોય ત્યારે પૂછવું. પ્રતિષ્ઠા - પૂર્વે નિષેધ કરાવેલ કાર્ય માટે પૂછવું. છંટTI - પૂર્વે ગૃહીત ભોજનાદિ માટે આમંત્રણ આપવું. નિમંત્રા - ન લાવેલ ભોજન માટે જતાં પૂર્વે નિમંત્રણા કરવી. ૩૫સંપન્ - જ્ઞાનાદિ નિમિતે અન્ય આચાર્યનો આશ્રય કરવો. • - હવે સામાચારી વિશેષથી પ્રાયશ્ચિતને જણાવવા કહે છે. આ પ્રાયશ્ચિત શબ્દ અપરાધ અને તેની શુદ્ધિમાં દેખાય છે તેમાં અહીં અપરાધમાં લેવો. તેમાં - આલોચનાહ-આલોચના એટલે નિવેદન, તે રૂ૫ અતિચારથી થયેલ શુદ્ધિને યોગ્ય છે. એ રીતે બીજા પણ જાણવા. વિશેષ એ કે - RAHUT - મિથ્યાદાકૃત, તમય - આલોચના અને મિથ્યાદુકૃત. વિવેf - અશુદ્ધ ભોજનાદિ ત્યાગ. વ્ય - કાયોત્સર્ગ તપ - નિર્વિકૃતિકાદિ. છે • પ્રdજ્યા પયયને ઘટાડવો. ખૂન - મહાવતારોપણ નવાણ - અમુક વિશિષ્ટ તપ કરે પછી વ્રતારોપણ કરવું. પાવલ - લિંગાદિ ભેદ આ દશે ભેદો પ્રથણી જાણવા.) - હવે તપના ભેદ કહે છે - • સૂત્ર-૯૬૩ થી ૯૬૯ : [૬૩] તપ બે ભેદે છે . બાહ્ય અને અત્યંતર, - - તે બાહ્ય તાપ શું છે ? બાહ્ય તપ છ ભેદે છે. તે આ પ્રમાણે - [૬૬] અનશન, ઉણોદરી, ભિક્ષાચય, સપરિત્યાગ, કાયકલેશ અને પ્રતિસંલીનતા આ છ બાહ્ય તપ છે. [૬૫] તે અનશન શું છે? બે ભેદે છે - ઈવકિ, ચાકથિત તે ઈન્ડરિક અનશન શું છે? અનેક ભેદે છે તે આ - ચતુભિકત, છઠ્ઠ ભક્ત, અક્રમભક્ત, દશમ ભક્ત, ખાસ ભક્ત, ચૌદશ ભક્ત, અર્ધમાસિક ભકd, માસિક ભકd, બેમાસિક ભક્ત, ત્રિમાસિક ભક્ત યાવત્ છ માસિક. તે ચાવકથિત શું છે? બે ભેદે છે – પાદપોયગમન, ભકતપત્યાખ્યાન. : - તે પાદપોપગમન શું છે? બે ભેદે – નીલમ, અનીહરિમ. બંને નિયમથી આપતિકર્મ છે. - - તે ભક્ત પ્રત્યાખ્યાન શું છે? બે ભેદે છે - નીહરિમ, અનીહરિમ, આ બંને નિયમો સપતિકર્મ છે. -- તે આ ભકતપત્યાખ્યાન છે, તે આ યાવકથિત છે, તે આ અનશન છે. તે અવમોદકિા શું છે? બે ભેદે છે – દ્રવ્ય અવમોદરિકા અને ભાવ અવમોદરિકા. • • તે દ્રવ્ય અવમોદસ્કિા શું છે? બે ભેદે છે - ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા અને ભોજન-પાન દ્રવ્ય વિમોદરિકા. તે ઉપકરણ દ્રવ્ય અવમોદસ્કિા શું છે ? એક વરુ, એક પત્ર અને વ્યક્ત ઉપકરણ-સ્વનિતા. તે ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા છે. ૧૫૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ તે ભોજન-પાન દ્રવ્ય અવમોદરિકા શું છે ? કુકડીના ઇંડા પ્રમાણ આઠ કવલ આહાર કરવો તે અપાહાર, બાર કવલ આદિ જેમ શતક-૭-ના ઉદ્દેશા૧-માં કહ્યું તેમ યાવત પ્રકામસભોજી હોતા નથી એમ કહી શકાય છે. તે આ ભોજન-પાન-અવમોદરિકા, તે આ દ્રવ્ય-અવમોદરિકા છે. તે ભાવ-અવમોદસ્કિા શું છે ? તે અનેક ભેદે છે • અપકોધ યાવત્ અ૫લોભ, અચશબ્દ, અiઝા, અભ તું-તું, તે ભાવાવમોદરિકા. તે ભિક્ષાચય શું છે? તે અનેક ભેદે છે – દ્રવ્યાભિગ્રહચરક આદિ જેમ ઉવવાd સૂત્રમાં કહ્યું તેમ ચાવતું શુદ્ધ એષણીય સંખ્યા:ત્તિક. તે રસપરિત્યાગ શું છે ? અનેકવિધ છે - વિગઈરહિતતા, પ્રણીત સવર્જન આદિ જેમ ઉવવાઈમાં છે, તેમ ચાવતુ રાહાર, * * * તે કાયકલેશ શું છે ? તે અનેક ભેદે છે – સ્થાનાતિગ, ઉલટક આસનિક આદિ જેમ ઉવવાઈફૂગમાં છે તેમ કહેવું. યાવત્ સર્વગગ-પ્રતિકમ વિપમુકત. તે આ કાયકલેશ કહ્યો. તે પ્રતિસલીનતા શું છે ? તે ચાર ભેદે છે – ઈન્દ્રિયપતિસંલીનતા, કષાય પ્રતિસલીનતા, યોગપતિસલીનતા, વિવિકત શયનાસન સેવનતા. તે ઈન્દ્રિય પતિસંલીનતા શું છે ? પાંચ ભેદે છે – શ્રોસેન્દ્રિય વિષય પસાર નિરોધ અથવા શ્રોત્રક્રિય વિષય પ્રાપ્ત પદાર્થોમાં રાગદ્વેષ નિગ્રહ. એ પ્રમાણે યાવ4 - X• અનેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ અથવા સાશનેન્દ્રિય વિષય પ્રાપ્ત પદાર્થોમાં રાહે નિગ્રહ. તે ઈન્દ્રિય પતિસંલીનતા છે. તે કયાય પ્રતિસંલીનતા શું છે? તે ચાર ભેદે છે - ક્રોધોદય નિરોધ અથવા ઉદય પ્રાપ્ત ક્રોધને વિફળ કરવો, એ પ્રમાણે યાવતું લોભોદય નિરોધ અથવા ઉદય પ્રાપ્ત લોભનું વિફળ કરવો. તે કયાયપતિસંલીનતા છે. તે યોગ પતિસંલીનતા શું છે? તે ત્રણ ભેદ છે – મન-વચન-કાય યોગ પ્રતિસલીનતા. તેમાં અકુશલ મન નિરોધ અથવા કુશલમન ઉદીરણા અથવા મનને એકાગ્ર કરવું. તે મનયોગ પ્રતિસંસીનતા છે. •• વચન યોગ પ્રતિસંલીનતા ? • અકુશલ વચન નિરોધ, અથવા કુશલ વચન ઉદીરણા અથવા વચનને એકાગ્ર કરવું. • • કાયયોગ પ્રતિસંલીનતા ? - સમ્યફ પ્રકારે સમાધિપૂર્વક પ્રશાંતભાવથી હાથ-પગને સંકુચિત કરવા, કાચબા માફક ગુપ્તેન્દ્રિય-આલીન-પલીન થઈને રહેતું. તે આ કાય પ્રતિસંસીનતા છે, તે આ યોગ પ્રતિસલીનતા છે. તે વિવિક્ત શયનાસન સેવનતા શું છે? તે, જે આરામમાં, ઉધાનમાં જેમ સોમિલ ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવતુ શય્યા સંતારક સ્વીકારીને વિચરવું. તે વિવિન શયનાસન સેવનતા, પ્રતિસંસીનતા, બાહ્ય તપ છે. તે અત્યંતર તપ શું છે ? છ ભેદે છે – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને સુરાઈ છે. તે પ્રાયશ્ચિત્ત શું છે ? તે દશ ભેદે છે – આલોચનાઈ ચાવતુ પારસંચિતાહ. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૭/૯૬૩ થી ૯૬૯ તે આ પ્રાયશ્ચિત છે. છે તે વિનય શું છે ? વિનય સાત ભેટે ચાસ્ત્રિ વિનય, મન વિનય, વચન વિનય, કાય તે જ્ઞાન વિનય શું છે ? - પાંચ ભેદે છે ચાવત કેવળજ્ઞાન વિનય, તે આ જ્ઞાનવિનય છે. - - જ્ઞાન વિનય, દર્શન વિનય, વિનય, લોકોપચાર વિનય. આભિનિબોધિકજ્ઞાન વિનય - - ૧૫૭ તે દર્શન વિનય શું છે ? - બે ભેટે છે – શુશ્રુષા વિનય, અનાશાતના વિનય, તે શુશ્રૂષા વિનય શું છે ? - અનેક પ્રકારે છે - સત્કાર, સન્માન આદિ જેમ શતક-૧૪, ઉદ્દેશ-૩-માં કહ્યા મુજબ યાવત્ પ્રતિસંસાધન. - * - તે અનાશાતના વિનય શું છે? તે-૪૫-ભેદે છે. તે આ પ્રમાણે— (૧) અરિહંતોની અનાશાતના, (૨) અરિહંત પજ્ઞપ્ત ધર્મની અનાશાતના, (૩) આચાર્યની અનાશાતના, (૪) ઉપાધ્યાયની અનાશાતના, (૫) સ્થવિરની (૬) કુળની (૭) ગણની (૮) સંઘની (૯) ક્રિયામાં, (૧૦) સાંભોગિકની (૧૧) આભિનિબૌધિક જ્ઞાનની યાવત્ (૧૫) કેવળજ્ઞાનની અનાશતના. - - - આ પંદરની (૧) ભક્તિ (૨) બહુમાન (૩) ગુણકીર્તન કરવું. [એટલે ૧૫ x ૩ = ૪૫ ભેદ થયા.] તે અનાશાતના વિનય, તે દર્શન વિનય છે. તે ચાસ્ત્રિવિનય શું છે ? પાંચ ભેદે - સામાયિક ચાસ્ત્રિવિનય યાવત્ યથાખ્યાત ચારિત્રવિનય. તે આ ચાસ્ત્રિ વિનય છે. તે મન વિનય શું છે ? બે ભેટે છે - પ્રશસ્ત મન વિનય અને પશરત મન વિનય. તે પ્રશસ્ત મન વિનય શું છે ? - સાત ભેટે છે. તે આ – અપક, અસાવધ, અક્રિય, નિરૂપકલેશ, અનાશ્રવકર, અચ્છવિકર, અભૂતાભિશંકિત. તે આ પ્રશસ્ત મન વિનય છે. તે અપશસ્ત મન વિનય શું છે? તે સાત ભેટે છે. તે આ – પાપક, સાવધ યાવત્ ભૂતાભિશંકિત, તે પશસ્ત વિનય, મન વિનય છે. ક તે વચન વિનય શું છે ? જે ભેટે છે – પ્રશસ્ત વાન વિનય, અપશસ્ત વચન વિનય. તે પ્રશસ્ત વચન વિનય શું છે ? સાત ભેટે છે - યાવત્ અભૂતાભિશંકિત. - ૪ - તે અપશત વચન વિનય શું છે ? સાત ભેદે x - તે આ વચન વિનય છે. પ્રશસ્તકાય વિનય, અપ્રશસ્તકાય છે પાપક, સાવધ યાવત્ ભૂતાભિશંકિત. તે કાય વિનય શું છે ? બે ભેટે છે તે પ્રશસ્ત કાય વિનય શું છે ? સાત ભેટે છે – ઉપયોગપૂર્વક - વિનય. (૧) ગમન, (ર) સ્થાન, (૩) નિીદન, (૪) પડખું બદલું, (૫) ઉલ્લંઘન, (૬) પલંઘન, (૭) સર્વેન્દ્રિય યોગયુંજનતા. તે પ્રશસ્તકાય વિનય છે. તે પ્રશસ્ત કાય વિનય શું છે ? સાત ભેટે છે. અનાયુકત[ઉપયોગરહિત] ગમન યાવત્ સર્વેન્દ્રિય યોગ પુંજનતા. * - * - તે લોકોપચાર વિનય શું છે? - સાત ભેટે છે અભ્યાસવૃત્તિતા પરછંદાનુવર્તિતા, કાર્યહતુ, કૃતતિક્રિયા, આત્મ ગદ્વેષણા, દેશકાલજ્ઞતા અને - - ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ સવર્થિ-પતિલોમતા. તે લોકોપચાર વિનય છે, તે આ વિનય છે. [૯૬૬] તે વૈયાવચ્ચે શું છે? તે દશ ભેદે છે – આચાર્ય વૈયાવચ્ચ, ઉપાધ્યાય વૈયાવચ્ચ, સ્થવિર વૈયાવચ્ચ, તપરવી, ગ્લાન, શૈક્ષ વૈયા, કુળđ, ગણવૈ, સંઘલૈ અને સાધર્મિક વૈયાવચ્ચ તે આ તૈયાવચ્ચ છે. ૧૫૮ [૬૭] તે સ્વાધ્યાય શું છે ? પાંચ ભેદે છે, તે આ – વાંચના, પ્રતિપુચ્છના, પરિવર્તના, અનુપેક્ષા, ધર્મકથા. તે આ સ્વાધ્યાય છે. [૬૮] તે ધ્યાન શું છે ? ચાર ભેદે છે - તે આ – આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન, (૧) આર્તધ્યાન ચાર ભેદે છે – (૧) મનોજ્ઞ સંપયોગ સંપતિમાં તેના વિયોગની ચિંતા કરવી. (ર) મનોજ્ઞ સંપયોગ સંપ્રાપ્તિમાં તેના વિયોગની ચિંતા કરવી. (૩) આતંક (રોગાદિ) સંપયોગ સંપાપ્તિમાં તેના વિયોગની ચિંતા કરવી. (૪) પરિસેવિત કામભોગ સંપયોગ સંપાપ્તિમાં તેના અવિયોગની ચિંતા કરવી. . - આધ્યિાનના ચાર લક્ષણો છે. તે આ – ક્રંદના, સોયનતા, તેમનતા અને પરિદેવનતા. (૨) રૌદ્રધ્યાન ચાર ભેદે છે – હિંસાનુબંધી, પૃષાનુબંધી, અેયાનુબંધી, સંરક્ષણાનુબંધી. - - રૌદ્રધ્યાનના ચાર લક્ષણો છે – ઓસન્ન દોષ, બહુલ દોષ, અજ્ઞાન દોષ, આમરણાંત દોષ. - (૩) ધર્મધ્યાન ચાર ભેદે અને ચતુષ્પત્યવતાર છે આજ્ઞાવિચય, અપાતિચય, વિપાકવિમય, સંસ્થાન વિયય. ધર્મધ્યાનના ચાર લક્ષણ છે – આજ્ઞારુચિ, નિસર્ગુરુચિ, સૂચિ, અવગાઢચિ. ધર્મધ્યાનના ચાર આલંબન છે – વારાના, પતિપૃચ્છના, પરિવર્તના, ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપેક્ષા છે - એકત્વાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, - અશરણાનુપેક્ષા, સંસારાનુપેક્ષા. (૪) શુકલધ્યાન ચાર ભેદે અને ચતુપાવતાર છે પૃથકત્વવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયા અનિવર્તી અને સમુચ્છિન્નક્રિયા આપતિપાતિ. શુકલ ધ્યાનના ચાર લક્ષણો છે ક્ષાંતિ, મુક્તિ, આવ, શુકલ ધ્યાનના ચાર આલંબન છે અવ્યથા, અસંમોહ, વિવેક અને વ્યુત્સ શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે – અનંતવર્તિતાનુપ્રેક્ષા, વિપરિણામાનુપેક્ષા, અશુભાનુપ્રેક્ષા, પાયાનુપેક્ષા. માન. [૯૬૯] તે વ્યુત્સર્ગ શું છે ? બે ભેટે છે – દ્રવ્ય વ્યુત્સર્ગ, ભાવ વ્યુત્સ • - તે દ્રવ્ય વ્યુત્સર્ગ શું છે ? તે ચાર ભેદે છે – ગણ વ્યુાર્ગ, શરીર વ્યુત્સર્ગ, ઉપધિ વ્યુત્સર્ગ, ભક્તપાન વ્યુત્સર્ગ - ૪ - તે ભાવ વ્યુત્સર્ગ શું છે ? તે ત્રણ ભેદે છે - કષાય વ્યુત્સર્ગ, સંસાર વ્યુત્સર્ગ, કર્મવ્યુાર્ગ, તે કષાય વ્યુત્સર્ગ શું છે ? ચાર ભેદે છે – ક્રોધ વ્યુત્સર્ગ, માન વ્યુત્સર્ગ, માયા વ્યુત્સર્ગ, લોભ વ્યુત્સર્ગ - ૪ - - - Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ૨૫/-II૯૬૩ થી ૯૬૯ ૧૫૯ તે સંસાર સુત્સર્ગ શું છે? તે ચાર ભેદે છે – નૈરયિક સંસાર વ્યુત્સર્ગ ચાવ દેવ સંસાર સુત્સર્ગ. તે આ સંસાર વ્યુત્સર્ગ છે. તે કર્મભુત્સર્ગ શું છે? તે આઠ ભેદ છે - જ્ઞાનાવરણીય કર્મ સુત્સર્ગ ચાવતું અંતરાય કર્મ વ્યુત્સર્ગ. તે આ કર્મભુત્સર્ગ છે. - - તે આ ભાવભુરાગ કહ્યો. - - તે અગંતર તય કહ્યું. - - ભગqન તે એમ જ છે. • વિવેચન-૯૬૩ થી ૯૬૯ : વાઇ - બહારના શરીરના તાપનથી મિથ્યાર્દષ્ટિ વડે પણ તપપણે સ્વીકારેલ છે. મfiણતર - અત્યંતર જ કામણ નામક શરીરના પ્રાયઃ તપાવવાથી સમ્યગુર્દષ્ટિ વડે જ તપણે સ્વીકારાયેલ છે. ૩મોરવ - ઉદરને ઉભુ કરવું-રાખવું તે અવમોદરિકા. આ તો માત્ર વ્યુત્પત્તિ છે. તેના વડે ઉપકરણની પણ ન્યૂનતા કરવાનું વિચારવું. તેમાં ઇવરિક-અવાકાલીન, યાવકચિક-માવજીવિક. પાદપોપગમન-ઝાડની માફક ચલિત થયા વિના ઉભું રહેવું..નીહરિમ-જે આશ્રયના એક દેશમાં રહે છે, ત્યાંજ ફ્લેવપ્ન આશ્રીને નિર્હરણ કરાય છે, તેથી નિહારિકા.. અનિહરિમ-જે ગરિણફામાં સ્વીકારાય છે. વિત્ત - લક્ષણોપેતપણે સંયતને જ, માનવ - સ્વદનતા એટલે પરિભોજન. ચૂર્ણિમાં કહેલ છે કે - જે વસ્ત્રને ધારણ કરે તેમાં મમત્વ ન હોય, જે કોઈ માગે તેને આપે. મોદક - અાક્રોધ, ભાવથી ક્રોધની ઉણોદરી - x • x • અપ શબ્દ - સત્રિ આદિમાં અસંયતના જાગી જવાના ભયથી. મu - અહીં ઝંઝા એટલે વિપ્રકીર્ણ કોપ વિશેષથી વચન પદ્ધતિ. ચૂર્ણિમાં કહ્યું છે - અનર્થક ઘણું બોલવું તે ઝંઝા. મuતુરંતુમ - હૃદયસ્થ કોપ વિશેષને ઘટાડવો. ધ્વામિનાવવા - ભિક્ષાચયની માફક ભેદ વિવક્ષાથી દ્રવ્ય અભિગ્રહચરકને ભિક્ષાચર્યા કહે છે. દ્રવ્ય અભિગ્રહ તે લેપકૃત આદિ દ્રવ્ય વિષયક છે. નઈ કવવા કહીને સૂચવે છે - ગાભિગ્રહ ચરક, કાલાભિગ્રહચરક, ભાવાભિગ્રહચરક આદિ. મુકાઈ શર્તણા-શંકિતાદિ દોષ પરિહારથી ભોજનનું ગ્રહણ, તેનાથીયક્ત તે શુદ્ઘષણિક, સંઘત્તિવ • સંખ્યાપધાન-પાંચ, છ આદિ. દપ્તિ-ભિાવિશેષ, જેને છે તે. “ઉવવાઈ” મુજબ કહીને સૂચવે છે – આયંબિલ, આચામ્યુસિકતભોજી, અરસાહાર ઈત્યાદિ. કgT - સ્થાન એટલે કાયોત્સગદિ અતિશયપણે કરે છે. “ઉવવાઈ મુજબ" કહીને સૂચવે છે - પ્રતિમા સ્થાયી, વીરાસનિક, નૈવેધિકી આદિ. આ પ્રતિમા-માસિડી આદિ છે. વીરાસન-સિંહાસને બેસીને, ભૂમિએ પગ રાખીને પછી સિંહાસન લઈ લેતા, જે અવસ્થા થાય છે. નૈવેધિકી કુલા વડે જમીન ઉપર બેસવું તે. સોવિ શ્રોબેન્દ્રિયના જે ઈષ્ટ-અનિષ્ટ વિષયોમાં અવાર - શ્રવણરૂપ પ્રવૃત્તિ, તેનો જે નિષેધ, તે તથા શબ્દોના શ્રવણનું વર્જન. શ્રોત્ર ઈન્દ્રિય વિષયમાં પ્રાપ્ત ઈષ્ટઅનિષ્ટ શબ્દોમાં રાગ-દ્વેષનો વિરોધ. બન્ન- મન વડે વિશિષ્ટ એકાગ્રત્વથી એકતારૂપ ભાવ કરવો, તે એકતા ભાવ કરણ, અથવા આત્મા સાથે જે ઐક્ય-નિરાલંબનવ રૂપ ભાવ, તેનું કારણ. - x - એ રીતે વચન વડે વિશિષ્ટ એકાગ્રત્વથી એકતારૂપ ભાવકરણ. - - મુસાવિ સારી રીતે સમાહિત-સમાધિ પ્રાપ્ત બહિવૃત્તિ વડે અને અંતવૃત્તિ વડે પ્રશાંત જે છે, તથા જેણે હાથ-પગ અવિક્ષિપ્તતાથી સંહરેલા છે તેવો. કાચબા માફક ગુપ્તેન્દ્રિય. તે પણ કંઈક લીન અને પ્રકથી લીન થઈને. શતક-૧૮ના ઉદ્દેશ-૧૦ મુજબ જાણવું. પાછા • પ્રાયશ્ચિત્ત શબ્દથી અપરાધ શુદ્ધિ અર્થ કરવો. વૈયાવચ્ચ-ભોજન, પાનાદિ વડે અનુગ્રહ કરવો. - - જ્ઞાનવિનય-મતિ આદિ જ્ઞાનોની શ્રદ્ધા, ભક્તિ, બહુમાન, તેમાં કહેલ અર્થ-ભાવના-વિધિગ્રહણના અભ્યારૂપ. - - દર્શન વિનયસમ્યગદર્શન ગુણાધિકમાં શુશ્રુષાદિરૂપ. - - ચાઅિવિનય - સામાયિકાદિ ચાસ્ત્રિોની સમ્યક શ્રદ્ધા કરવાનું પ્રપીને. • • લોકોપચાર વિનય-લોકોનો, ઉપચાર એટલે વ્યવહાર કે પૂજા, તે રૂપ વિનય. - - શુકૂષણા વિનય-સેવા એ જ વિનય • • અનન્યાશાતના-આશાતના, તેના નિષેધ રૂપ વિનય, તે અનન્યાશાતના વિનય. વિfવા અહીં ક્રિયા-પરલોક છે, આત્મા છે, સલફ્લેશ વડે કલંકિત મુક્તિપદ ઈત્યાદિ પ્રરૂપણારૂપ ગ્રહણ કરવું. સમાન ધાર્મિકોના પરસ્પર ભોજનાદિ દાન અને ગ્રહણરૂપ અનન્યાશાતના અર્થાત્ વિપર્યાકરણનું પરિવર્જન. ofજવામાન - ભક્તિ સહિત બહુમાન તે ભક્તિબહુમાન. અહીં ભક્તિ તે બાહ્ય પ્રીતિ, બહુમાન તે અંતર પ્રીતિયોગ. વUTલંનનVT - તે સદ્ભુતગુણ વર્ણનથી યશ ગાવો તે. પ્રશસ્ત મનવિનય-પ્રશસ્ત મન જ પ્રર્વતાવવા દ્વારા, વિનયકમને દૂર કરવાનો ઉપાય, તે પ્રશસ્ત મનોવિનય. • • પ્રશસ્ત મનને જ નિવતવવા દ્વારા જે વિનય, તે અપશસ્તમનોવિનય. અપાવક - સામાન્યથી પાપનું વર્જન. અસાવધ-વિશેષથી પાપ-ક્રોધાદિ વધતું વર્જન.. અકિરિચ-કાયિકી આદિ ક્રિયા આસક્તિ વર્જવી તે.. નિરપક્લેશ-સ્વગત શોકાદિ ઉપકલેશ રહિત.. અનાશ્રવક-પ્રાણાતિપાતાદિ આશ્રવકરણ રહિત.. અચ્છવિકર ક્ષfપ એટલે સ્વ-પરનો આયાસ, તેને કરવાનો આચાર ન હોય તે અક્ષપિકર.. અભૂતાભિશંકિત-જે કારણથી પ્રાણીઓ શંકિત થયા-ડરે, તેનાથી અન્ય તે અભૂતાભિશંકિત. પ્રશસ્ત વાકુ વિનયસૂત્રમાં - પાવન - અપાપ વચનને પ્રવતવિવારૂપ વચન વિનય. એ પ્રમાણે બીજામાં પણ જાણવું. આડત્ત - આગુપ્ત એટલે સંયત સંબંધી જે તે આગુપ્ત. - ઉર્વલંઘન, દ્વાર-વરંડાદિની ઉપથી જવું તે. પર્ણયT - પ્રકૃષ્ટ લંઘન, વિસ્તૃત ભૂમિ ખાઈ આદિને ઓળંગવી.. સર્વે ઈન્દ્રિયોના વ્યાપારનો પ્રયોગ. અભ્યાસ-ગરવ્યની સમીપમાં વર્ણવાના સ્વભાવથી તેના અભ્યાસવત. અથવા અભ્યાસમાં. પ્રીતિ એટલે પ્રેમ. પરછંદાનુવર્તી-૫ર એટલે આરાધ્યના, છંદ-અભિપ્રાય, તેને અનુવર્તવાના સ્વભાવવાળો. કાર્યક્ષેતુ એટલે જ્ઞાનાદિ નિમિતે ભોજનાદિનું દાન. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૫-I9/૯૬૩ થી ૯૬૬ ૧૬૧ કૃતપ્રતિકૃતતા-નામે વિનય વડે પ્રસાદિત ગુરુ શ્રત આપશે, તે અભિપ્રાયચી અશનાદિ દાન. ગ્લાનીવાળો થઈ ઔષઘાદિને શોધે તે આdળવેષક. • • દેશકાલજ્ઞતા એટલે અવસરોચિત અર્થસંપાદન. સર્વ પ્રયોજનોમાં આરાધ્ય સંબંધી અનુકૂલ્ય. વૈયાવૃત્ય, સ્વાધ્યાય ભેદો પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - સ્થવિર એટલે જન્મ આદિ ભેદથી છે છે. તપસ્વી એટલે અમાદિને કરનાર, ધ્યાનસૂત્રમાં - (૧) અમનોજ્ઞ-અનિષ્ટ જે શબ્દાદિ, તેનો જે યોગ તેના વડે યુક્ત છે, તથા તે અમનોજ્ઞ શબ્દાદિના વિયોગની ચિંતા કરનાર. આ આર્તધ્યાન કહેવાય છે. કેમકે ધર્મ-ધર્મી અભેદ છે. (૨) મનોજ્ઞ-ધનાદિ, તેનો જે યોગ, તે વડે યક્ત, તે મનોજ્ઞ શબ્દાદિના અવિયોગની ચિંતા કરનાર. (3) આતંક એટલે રોગ (૪) પશિવ • એટલે સેવેલ કે જેની પ્રીતિ હોય તે કામભોગ-શબ્દાદિ ભોગ અથવા કામસેવન. તે કામભોગની - x • ચિંતા. જય • મોટા શબ્દોથી રડવું, સોયાય - દીનતા, નિપUTગ - આંસુ ખેરવવા, પરિવUT - પુનઃપુનઃ ક્લિટભાષણ. fkસાનુfધ - હિંસા એટલે જીવોના વધ, બંધનાદિ પીડાર્થે સતત પ્રવૃત્તિ કરવાનો સ્વભાવ અથવા તે રૂપ પ્રણિધાન તે હિંસાનુબંધી. પૃપાનુdfધ - મૃષા એટલે અસત્ય, તેને પૈશુન્ય, અસત્ય, અસભૂતાદિ વચન ભેદથી જે પ્રવૃત્તિ કરે અથવા તે રૂપ પ્રણિધાન તે મૃષાનુબંધી. તેવાનુવંધી - સ્તન એટલે ચોર કર્મ, તીવકોધાદિ આકુળતાથી તેના અનુબંઘવતું તે સોયાનુબંધી રિૌદ્રધ્યાન]. HTUTUTIgવંધી - સંરક્ષણ, સર્વ ઉપાય વડે પદ્મિાણ વિષય સાધનનો અને ધનનો અનુબંધ, જેમાં છે, તે સંરક્ષણાનુબંધી. સન્ન : બહલતાથી અનુપરતવથી દોષ - હિંસા, અસત્ય, અદત્તાદાન, સંરક્ષણમાંનો કોઈ પણ, તે ઓસન્ન દોષ. વાવો - બધાં હિંસાદિમાં પ્રવૃત્તિરૂપ છે. STATUTોસ - જ્ઞાનથી, કુશાસ્ત્ર સંસ્કારથી હિંસાદિમાં, ધર્મ સ્વરૂપમાં ધર્મબુદ્ધિ વડે જે પ્રવૃત્તિ, તે રૂપ દોષ, તે અજ્ઞાન દોષ. સમરાંત - મરણ એ જ અંત તે મરણાંત, આમરણ અનુતાપવાળા કાલશોકસ્કિાદિની જેમ જે હિંસાદિ પ્રવૃત્તિ, તે જ દોષ, તે આમરણાંત દોષ. વડLડીયાર - ચાર ભેદ-લક્ષણ-આલંબન-અનુપેક્ષા. પદાર્થમાં પ્રત્યવતારસમવતાર, વિચારણીયવથી જેમાં છે તે ચતુપ્રત્યાવતાર અથવા આ ચતુર્વિધ શબ્દનો પર્યાય છે. મા વિનય - આજ્ઞા એટલે જિન પ્રવચન, તેનો વિચય-નિર્ણય એ રીતે બાકીના પદો પણ છે. વિશેષ આ :- મપાય - રાગદ્વેષાદિજન્ય અનર્થો. વિપાલ - કર્મફળ, સંસ્થાન - લોકમાં દ્વીપ, સમુદ્રાદિ આકૃતિ. UTTY આજ્ઞા એટલે સૂત્રના વ્યાખ્યાન, તેમાં કે તેનાથી જે રુચિ-શ્રદ્ધા તે આજ્ઞારચિ. નિસર્ગરુચિ-સ્વભાવથી જ તવની શ્રદ્ધા. સૂત્રરુચિ-આગમથી તવશ્રદ્ધાન. 1િ3/11] ૧૬૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અવગાઢચિ-દ્વાદશાંગીના અવગાઢથી રુચિ અથવા સાધુના ઉપદેશથી કે નીકટ રહેવાથી થતી રુચિ. માને - ધર્મધ્યાનરૂપી શિખરના આરોહણાર્થે જે વાંચના આદિનું અવલંબન કરાય છે. અનુચ્છેદ - ધર્મધ્યાન પછી પર્યાલોચન કરાય તે અનુપેક્ષા. - (૧) પૃથકત્વવિતર્ક - એક દ્રવ્યને આશ્રીને ઉત્પાદાદિ પર્યાય ભેદથી વિતર્ક એટલે વિકલા, પૂર્વગત શ્રુત આલંબન છે. વિવાર - અર્થથી વ્યંજન અને વ્યંજનથી અર્થમાં મન વગેરે રોગોનું - x • જે વિચરણ તે સવિચાર, () એકત્વવિતર્ક અવિચાર - અભેદપણે ઉત્પાદાદિ પર્યાયોમાંના કોઈ એક પયયિનું આલંબન, વિતર્ક - પૂર્વગત શ્રુતાશ્રિત વ્યંજન કે આર્થરૂપ તથા વ્યંજન-ચાર્ય સિવાયના બીજા કોઈ વિચાર જેમાં વિધમાન નથી તે. (3) સૂમક્રિય અનિવૃત્તિ - જે નિરુદ્ધ વામનયોગપણામાં સૂક્ષ્મ ક્રિયા, અધ નિરદ્ધ કાય યોગત્વથી છે તે સૂફમક્રિય, વર્ધમાન પરિણામવથી જે તેનાથી ન નિવર્તે તે અનિવર્તિ. આ યાન નિવણગમત કાળે કેવળીને હોય. (૪) સમુચ્છિન્ન ક્રિયા - કાયિકી આદિ શૈલેશીકરણ વિરુદ્ધ ચોગત્વથી જેમાં છે, તે તથા આપતિપાતિ-અનુપરત સ્વભાવ. અવ્યથા-દેવાદિ ઉપસર્ગજનિત ભય કે ચલનનો અભાવ. અસંમોહ-દેવાદિકૃત માયાજનિત સૂક્ષમપદાર્થ વિષયનો સંમોહ-મૂઢતાનો નિષેધ છે. વિવેક-દેહથી આત્માનો કે આત્માના સર્વ સંયોગોનો વિવેચન બુદ્ધિ વડે પૃથકકરણ છે. વ્યસર્ગ-નિરાસક્તિથી દેહ-ઉપધિનો ત્યાગ. અનંતવરિયાતપેક્ષા-ભવસંતતિની અનંતવૃત્તિનું અનુચિંતન.. અશુભાનુપેક્ષાસંસારના અશુભત્વનું અનુચિંતન.. અપાયાનુપેક્ષા-પ્રાણાતિપાત આદિ આશ્રવદ્વાજન્ય અનર્થનું અનુચિંતન.. વિપરિણામોનપેક્ષા-વસ્તુનું પ્રતિક્ષણ વિવિધ પરિણામ ગમનનું અનુચિંતન. અહીં જે તાધિકારમાં પ્રશસ્ત-અપશસ્ત ધ્યાન વર્ણન છે, તે પશસ્તનું વર્જન અને પ્રશસ્તનું સેવન તે તપ. - વ્યુત્સર્ગ સૂમમાં-નાકાયુકાદિના હેતુરૂપ મિથ્યાદૃષ્ટિવાદિ ત્યાગ. જ્ઞાનાવરણાદિ કર્મબંધના હેતુરૂપ જ્ઞાનપત્યનીકવ્વાદિનો ત્યાગ. શતક-૨૫, ઉદ્દેશો-૮-“ ઘ' છે. – X — X X - X – o ઉદ્દેશા-૭-માં સંયતો ભેદથી કહ્યા. તેના વિપક્ષે અસંમત હોય, તેનો નારકાદિમાં જે રીતે ઉત્પાદ છે, તે અહીં કહે છે – • સૂત્ર-૯૭૦ - રાજગૃહમાં ચાવતું આમ પૂછ્યું – ભગવત્ ! નૈરયિકો કઈ રીતે ઉપજે છે ? જેમ કોઈ કૂદક કુદતો અદયવસાયનિવર્તિત કરણ ઉપાય વડે ભવિષ્યકાળમાં તે સ્થાનને છોડીને આગલા સ્થાનને પામીને વિચરે છે, ઓમ જ આ જીવો પણ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૫/-/૮/૯૭૦ ૧૬૩ ફૂદકની જેમ કુદતાં અધ્યવસાય નિર્તિત કરણ ઉપાયોથી ભાવિકાળે તે ભવ છોડીને આગળનો ભવ પામીને વિચરે છે. ભગવન્ ! તે જીવોની કેવી શીઘ્રગતિ, કેવો શીઘ્રગતિ વિષય છે ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ વરુણ, બળવાન, એ પ્રમાણે જેમ શતક-૧૪, ઉદ્દેશો-૧-માં કહ્યું તેમ વર્તી ત્રણ સમયના વિગ્રહથી ઉપજે છે. તે જીવોની તેવી શીઘ્ર ગતિ છે, તેવો શીઘ્રગતિ વિષય છે. ભગવન્ ! તે જીવો, પરભવાયુ કઈ રીતે બાંધે ? ગૌતમ ! અધ્યવસાય યોગ નિર્તિત કરણ ઉપાયથી, એ રીતે પરભવાયુ બાંધે. ભગવન્ ! તે જીવોની ગતિ કેમ પ્રવૃત્ત થાય? ગૌતમ ! આયુભવ-સ્થિતિના ક્ષયથી તે જીવોની ગતિ પ્રવૃત્ત થાય. ભગવન્ ! તે જીવો આત્મઋદ્ધિએ ઉપજે કે પઋદ્ધિથી ? ગૌતમ ! આત્મઋદ્ધિથી ઉપજે છે - x - -- ભગવન્ ! તે જીવો પોતાના કર્મોથી ઉપજે કે બીજાના કર્મોથી ? ગૌતમ ! આત્મકમાંથી ઉપજે, પકર્મોથી નહીં. - - ભગવન્ ! તે જીવો આત્મપયોગ વડે ઉપજે કે પરપયોગ વડે? ગૌતમ ! આત્મપયોગથી ઉપજે, પરપયોગે નહીં. ભગવન્ ! અસુરકુમાર કઈ રીતે ઉત્પન્ન થાય ? નૈરયિક માફક સંપૂર્ણ - ૪ - એ રીતે એકેન્દ્રિય વર્જીને યાવત્ વૈમાનિક સુધી કહેવું. એકેન્દ્રિયોમાં વિશેષ એ કે - ચાર સમય વિગ્રહ છે. બાકી પૂર્વવત્. કહેવું - ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચારે છે. શતક-૨૫, ઉદ્દેશા-૯ થી ૧૨-“ભવસિદ્ધિકાદિ' — x — * — x — x — x — x — • સૂત્ર-૯૭૧ થી ૯૭૪ : [૭૧] ભગવન્ ! ભવસિદ્ધિક નૈરયિક કઈ રીતે ઉત્પન્ન થાય ? ગૌતમ ! જેમ કોઈ કૂદક કૂદતો, બાકી પૂર્વવત્ યાવત્ વૈમાનિક. - X - [૯] [૭૨] ભગવન્ ! અભવસિદ્ધિક નૈરયિક કઈ રીતે ઉત્પન્ન થાય ? ગૌતમ ! જેમ કૂદક કૂદતો પૂર્વવત્. ચાવત્ વૈમાનિક. તેમજ છે. [૧૦] [૭૩] ભગવન્ ! સભ્યષ્ટિ નૈરયિક કઈ રીતે ઉપજે છે ? ગૌતમ ! જેમ કૂદક કૂદતો બાકી પૂર્વવત્ એકેન્દ્રિય વર્જીને યાવત્ વૈમાનિક. એમ જ છે (૨). ભગવન્ ! તે [૧૧] [૯૭૪] ભગવન્ ! મિસાદષ્ટિ નૈરયિક કઈ રીતે ઉપજે છે ? ગૌતમ ! મ કોઈ કૂદક કૂદતો બાકી પૂર્વવત્ યાવત્ વૈમાનિક. [૧૨] • વિવેચન-૯૭૦ થી ૯૭૪- [ઉદ્દેશા-૮ થી ૧૨નું સાથે પવત્ - પ્લવક, કૂદવારો. પવમાળે - ઉંચે કૂદતો. અાવશાળ નિત્તિર્ણ - મારા વડે કૂદાયુ રૂપ અધ્યવસાય નિર્વર્તિતથી. રોપાય - કુદવારૂપ જે કરણક્રિયાવિશેષ, તે જ ઉપાય-સ્થાનાંતર પ્રાપ્તિમાં હેતુ. સેવાન - ભવિષ્યકાળમાં. વિહરે ૧૬૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ છે. શું કરીને ? જે સ્થાને રહેલ હોય તે સ્થાનને કૂદીને-છોડીને, આગળના સ્થાનને પામીને વિચરે છે. કૂદકની જેમ કુદતો તે જીવ, તથાવિધ અધ્યવસાય નિર્વર્તિતથી વિવિધ અવસ્થા કરે છે, જેના વડે જીવ, તે કરણ-કર્મ, પ્લવનક્રિયા વિશેષ અથવા કરણવત્ કરણ સ્થાનાંતર પ્રાપ્તિ હેતુના સાધર્મ્સથી કર્મ જ તેનો ઉપાય, તે કરણોપાય. તેના વડે મનુષ્યાદિ ભવ છોડીને નારકભવ પ્રાપ્ત કરે. અધ્યવસાય એટલે જીવપરિણામ, યોગમન વગેરે વ્યાપાર વડે નિર્વર્તિત. તે કરણોપાયથી-મિથ્યાત્વાદિ કર્મબંધહેતુથી. - મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૫નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૨૬/-/૧/૯૭૫ ૧૬૫ શતક-૨૬ – X - X – o શતક-૨૫ની વ્યાખ્યા કરી. હવે ૨૬માંનો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ છે - છેલ્લા શતકમાં નાકાદિ જીવોની ઉત્પત્તિ કહી, તે કર્મબંધ પૂર્વક છે. તેથી અહીં મોહ કર્મ બંધ પણ વિચારીએ છીએ. હાર ગાથા - • સૂત્ર-૯૭૫ - [મૃતદેવી ભગવતીને નમસ્કાર! આ શતકમાં ૧૧-ઉદ્દેશકો છે. તે આ - (૧) જીવો, (૨) વેશ્યા, (૩) પાક્ષિક, (૪) દૈષ્ટિ, (૫) અજ્ઞાન, (૬) જ્ઞાન, () સંજ્ઞા, (૮) વેદ, (૯) કષાય, (૧૦) ઉપયોગ, (૧૧) યોગ. • વિવેચન-૯૭૫ - જીવો, પ્રતિ ઉદ્દેશક બંધ વક્તવ્યતાના સ્થાન, પછી લેશ્યા, પાક્ષિકો, દષ્ટિઓ, અજ્ઞાન, જ્ઞાન, સંજ્ઞા, વેદ, કપાય, યોગ, ઉપયોગ-બંધ વક્તવ્યતા સ્થાન, એ રીતે આ અગિયાર સ્થાનો છે. શતક-૨૬, ઉદ્દેશો-૧-“જીવ” & - X - X - X - X - 0 અનંતરોત્પાદિ વિશેષ વિરહિત જીવને આશ્રીને ૧૧-ઉદ્દેશા ઉક્તરૂપ દ્વારથી બંધ વકતવ્યતામાં પહેલો ઉદ્દેશો કહે છે – • સૂત્ર-૯૭૬,૯૭૭ - ૯િ૭૬] કાળે, તે સમયે રાજગૃહમાં યાવતુ આમ પૂછ્યું - ભગવનું ! જીવે, (૧) પાપકર્મ બાંબુ બાંધે છે, બાંધશે ? () બાંધ્ય, બાંધે છે, બાંધશે નહીં ? (1) બાંધ્યું, બાંધતો નથી, બાંધશે. (૪) બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં. • • ગૌતમ ! (૧) કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. (૨) કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. (૩) કેટલાંકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધો. (૪) કેટલાંકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં. ભગવાન ! સલેસી જીવે (૧) પાપકર્મ બાંધ્યું છે, બાંધે છે, બાંધશે ? (૨) બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં? પ્રશ્નો. ગૌતમાં કેટલાંકે ભાંણ છે, બાંધે છે, બાંધશો. એ પ્રમાણે ચારે ભંગ કહેવા. ભગવન્! કૃણવેશી જીવે પાપકર્મ બાંધ્ય પ્રથન ? ગૌતમાં કેટલાંક ભાંબુ છે, બાંધે છે, બાંધશે. કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. એ પ્રમાણે યાવતુ પાલેશ્યા. બધામાં પહેલો, બીજો ભંગ કહેતો. શુકલ લેયીને સલેની જેમ ચારે ભંગ કહેda. - - આલેશ્યી જીવે પાપકર્મ બાંધ્યું છે પ્રશ્ન ? ગૌતમબાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં. ભગવદ્ ! કૃણ પાક્ષિક જીવે પાપકર્મ બાંધ્યુંપ્રથમ ગૌતમાં કેટલાંક બાંધ્યું છે, પહેલો-બીજો ભંગ કહેવો. • - ભગવન! શુકલપાક્ષિક જીવે પ્રથન ? ગૌતમ! ચારે ભંગ કહેવા. ૧૬૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ 1 [ceb] સમદષ્ટિને ચાર ભંગો.. મિયાર્દષ્ટિને પહેલો-બીજ ભંગ. સખ્યણું મિથ્યાર્દષ્ટિને એ પ્રમાણે જ જાણતું. જ્ઞાનીને ચારે ભંગો છે..અભિનિબોધિક ાની ચાવતું મન: પર્યવજ્ઞાનીને ચર ભંગો છે.. કેવળજ્ઞાનીને છેલ્લો ભંગ, જેમ અલી . અજ્ઞાનીને પહેલો-બીજે, એ રીતે મતિજ્ઞાની આદિ કણે જાણવા. આહાર સંજ્ઞોપયુક્ત યાવતુ પરિગ્રહ સંજ્ઞોપયુક્તને પહેલો-બીજ ભંગ, નોસંજ્ઞોપયુતને ચારે ભંગો જાણવા. સવેદકને પહેલો-બીજો ભંગ, સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદકને પણ તેમજ છે. અવેદકને ચારે ભંગો જાણવા. સંકષાયીને ચારે ભંગ, ક્રોધ ચાવ4 માયા કાપીને પહેલો-બીજ ભંગ. લોભકષાયીને ચારે ભંગ. • • ભગવન ! અકષાયી જીવે પાપકર્મ બાંધ્ય પન ? ગૌતમ! અકષાયીને ઝી, ચોથો ભંગ જાણવો. સયોગને ચારે ભંગો છે. એ રીતે મન-વચન-કાય યોગીને પણ જાણવા. અયોગીને છેલ્લો ભંગ જાણવો. સાકાર અને અનાકાર ઉપયોગીને ચારે ભંગો બાવા. • વિવેચન-૯૭૬,૯૭૭ : પાપકર્મ-અશુભ કર્મ. બંધી-બાંધ્ય. બંધઈ-વર્તમાનમાં બાંધે. બંધિસ્સઈ-ભાવિમાં બાંધશે. આ રીતે ચારે ભંગો આ પદમાં પ્રાપ્ત થયા. ન વિંધી - ન બાંધે. અહીં અતીતકાળમાં બંધક જીવનો અસંભવ છે. તેમાં બાંધે છે અને બાંધશે આ ભંગ અભવ્યને આશ્રીને છે. બાંધે છે, બાંધશે નહીં એ બીજો ભંગ ક્ષપકવને પામનાર ભવ્ય વિશેષને આશ્રીને છે. બાંધતો નથી, બાંધશે-આ ભંગ મોહોપશમમાં વતિા ભવ્ય વિશેષતે આશ્રીને છે. ત્યાંથી પડીને તેને પાપકર્મ અવશ્ય બંધાય છે. બાંધતો નથી, બાંધશે નહીં ક્ષીણમોહીને છે. લેશ્યાદ્વાર-સલેસ્થીજીવને ચારે ભંગ છે. શુક્લલેગ્વીને પાપકર્મનું બંધકવ પણ હોય છે. કૃષ્ણલેશ્યાદિ પાંચને પહેલા બે ભંગ જ છે. તેમને જ વર્તમાનકાલિક મોહરૂપ પાપકર્મના ઉપશમ કે ક્ષય નથી, તેથી તેમને છેલ્લા બેનો અભાવ છે. તેમને બીજો ભંગ સંભવે છે, કૃષ્ણલેશ્વીને કાલાંતરે ક્ષપકત્વ પ્રાપ્તિમાં બાંધશે નહીં તેથી આ સંભવે. અલી એટલે અયોગીકેવલીને જોયો જ છે, લેશ્યા અભાવે બંધકd અભાવ છે. પાક્ષિકદ્વારમાં - કૃષ્ણ પાક્ષિકને પહેલા બે ભંગ જ છે. વર્તમાનમાં બંધના અભાવે તેના અભાવથી. શુકલ પાક્ષિકને ચારે છે. (૨) ક્ષપકવપ્રાપ્તિમાં-બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. ૩) બાંધ્યું છે, ઉપશમમાં બાંધતો નથી, ત્યાંથી પડતા બાંધશે. (૪) પકવમાં - બાંધ્ય, બાંધતો નથી, બાંધશે નહીં. પહેલો ભંગપ્રતીત છે [શંકા] જો કૃષ્ણપાક્ષિક “બાંધશે નહીં” એ બીજો ભંગ ઈષ્ટ છે, તો શુલપાક્ષિકને અવશ્ય સંભવથી તે પહેલો ભંગ કઈ રીતે ? કહે છે - પૃચ્છા અનંતર ભવિષ્યકાળમાં Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨૬/-/૧/૯૭૬,૯૭૭ ૧૬૩. બંધકવના અભાવથી. વૃદ્ધોએ પણ કહ્યું છે – બંધશતમાં જો કૃષ્ણપાક્ષિકોને બીજો ભંગ યોજાય, તો શુલપાક્ષિકને પહેલો ભંગ કઈ રીતે ગ્રાહ્ય છે ? પૃચ્છા અનંતકાળને આશ્રીને શhપાક્ષિકાદિને પહેલો ભંગ, બાકીનાને અવશિષ્ટ કાળને આશ્રીને બીજો ભંગ. - દષ્ટિદ્વારમાં - સમ્યગુËષ્ટિના ચારે ભંગ શુક્લપાક્ષિકને જ કહેવા. મિથ્યાર્દષ્ટિ અને મિશ્રષ્ટિને પહેલા બે જ ભંગો છે. વર્તમાન કાળે મોહલક્ષણ પાપકર્મના બંધ ભાવમાં છેલ્લા બેનો અભાવ છે. જ્ઞાન દ્વારમાં - કેવળજ્ઞાનીને છેલ્લો ભંગ. કેમકે તેમને વર્તમાનકાળે અને ભાવિકાળે બંધનો અભાવ છે. અજ્ઞાનીને પહેલા બે છે. કેમકે અજ્ઞાનમાં મોહલક્ષણ પાપકર્મના ક્ષય-ઉપશમનો અભાવ છે. સંજ્ઞા દ્વારમાં - પહેલો, બીજો. આહારાદિ સંજ્ઞા ઉપયોગ કાળે ક્ષપકવ અને ઉપશમકવનો અભાવ છે. નોસંજ્ઞોપયુતને ચારે છે, કેમકે આહારાદિમાં વૃદ્ધિના અભાવે તેમને ક્ષય-ઉપશમથી ચારે સંભવે. વેદદ્વારમાં-સવેદકને પહેલા બે. વેદોદયમાં ક્ષય-ઉપશમ ન થાય. વેદકને ચારે, કેમકે સ્વકીય વેદની ઉપશાંતિમાં બાંધે છે, બાંધશે મોહલક્ષણ પાપકર્મ સૂક્ષ્મસંપાય સુધી ન હોય, પડ્યા પછી બાંધે, તે પ્રથમ. તથા વેદ ક્ષીણ થતાં બાંધે છે, સૂમ સંપરાયની આધ અવસ્થામાં બાંધશે નહીં, તે બીજો ભંગ. ઉપશાંત વેદ સૂમસંઘરાયાદિમાં ન બાંધે, પડ્યા પછી બાંધશે, તે ત્રીજો ભંગ. ક્ષીણવેદમાં સૂક્ષ્મ સંપરાયાદિમાં ન બાંધે, બાંધશે પણ નહીં માટે ચોયો ભંગ. બાંધ્યું છે, તે બધે પ્રતીત છે. કષાય દ્વારમાં - સકષાયીને ચારે ભંગ છે, તેમાં પહેલા ભંગ અભવ્યને, બીજો ભંગ પ્રાપ્તવ્ય મોહક્ષય ભવ્યને, બીજો ઉપશમક સૂક્ષ્મ સંપરાયવાળાને, ચોથો ાપક સૂક્ષ્મ સંપાયને આશ્રીને છે. એ પ્રમાણે લોભ કષાયીને પણ કહેવા. ક્રોધકષાયીને પહેલા બે ભંગ છે, તેમાં અભયને આશ્રીને પહેલો, બીજો ભવ્ય વિશેપને આશ્રીને છે. વર્તમાનમાં અબંધકત્વ સ્વભાવથી ત્રીજા, ચોથો ભંગ નથી. અકષાયીને ત્રીજો ભંગ ઉપશમકને આશ્રીને અને ચોથો પકને આશ્રીને છે. યોગદ્વારમાં સયોગીને ચાર ભંગ-પૂર્વવત્ જાણવા. • સૂત્ર-૯૪૮,૯૭૯ - [૬૮] ભગવન / નૈરયિકે પાપકર્મને બાંધ્યું, બાંધે છે, બાંધશે ? ગૌતમ ! કેટલાંક બાંધે, પહેલો-બીજે ભંગ. ભગવત્ / તેણી નૈરયિક પાપકર્મ? પૂર્વવતું. એ પ્રમાણે કૃષ્ણલેક્સી, નીલલેસી, કાપોતલેશ્ચીને જાણવા. • • એ પ્રમાણે કૃણાક્ષિક, શુકલપાક્ષિકને. સમ્યગૃષ્ટિ, મિશ્રાદૈષ્ટિ, મિwદષ્ટિને. જ્ઞાાની, અભિનિભોવિક યાવતુ અવધિજ્ઞાનીને અજ્ઞાની, મતિ આદિ ત્રણે અજ્ઞાનીને યાવત પરિગ્રહ સંજ્ઞોપયુતને. સવેદકને, નપુંસક વેદકને. સંકષાયી યાવતુ લોભકષાયીને. સયોગી, મન-વચન-કાય યોગીને સાકાર-અનાકાર ઉપયુકતને. આ બધાં પદમાં પહેલો અને બીજો ભંગ કહેવા. ૧૬૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ એ પ્રમાણે અસુકુમારની વકતવ્યા કહેવી. વિશેષ એ કે તેજલેશ્યા, વેદક-પુરવેદકને અધિક કહેવા. નપુંસક વેદકને ન કહેવા. બાકી પૂર્વવતું. એ રીતે જ પહેલો-બીજ ભંગ કહે છે. આ પ્રમાણે સાનિતકુમાર સુધી કહેવું. - આ પ્રમાણે પૃવીકાચિકને, અપ્રકાચિકને યાવતુ પંચેન્દ્રિય તિચિયોનિકને, એ બધે પહેલો-બીજ ભંગ કહેનો વિરોધ એ કે – જેને જેટલી લેયા, દષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, વેદ, યોગ જે જેને હોય, તે તેને કહેવા. બાકી પૂર્વવત તેમજ neg. - મનુષ્યને જીવપદની વક્તવ્યતા માફક બધું સંપૂર્ણ કહેવું. વ્યંતરને અસુકુમાર મુજબ કહેા. જ્યોતિષ, વૈમાનિકને તેમજ કહેવા. વિશેષ એ કે વેશ્યા જાણી લેવી. બાકી પૂર્વવત. ૯િ૯] ભગવતૃ ! અને જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. એ પ્રમાણે જેમ પાપકર્મની વકતવ્યતા છે તેમજ જ્ઞાનાવરણીયની કહેવી. વિશેષ એ કે - જીવ અને મનુષ્યમાં સકષાયી યાવત લોભકષાયીમાં પહેલો, બીજો ભંગ કહેવો. બાકીનું પૂર્વવતુંયાવતુ વૈમાનિક કહેતું. એ રીતે દર્શનાવરણીય કર્મના દંડક પણ સંપૂર્ણ કહેવા. ભગવાન ! જીવે વેદનીયકર્મ શું બાંધ્યું છે. પ્રશ્ન ? ગૌતમ ! (૧) કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. (૨) કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. (૪) કેટલાંકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં સલેચીને એ પ્રમાણે જ શ્રીજી સિવાયના ત્રણ ભંગો છે. કૃણવેશ્યા યાવતુ પાલેયામાં પહેલો-બીજો ભંગ. શુક્લલેયીને ત્રીજા સિવાયના પ્રણ ભંગ. અલેચીને ચોથો ભંગ કહેવો. કૃષ્ણપાક્ષિકને પહેલા બે ભંગો, શુક્લપાક્ષિકને ત્રીજી સિવાય ત્રણ ભંગો. એ પ્રમાણે રાષ્ટિને પણ છે. મિશ્રાદેષ્ટિ, મિશ્ર દૃષ્ટિને પહેલો-બીછે. જ્ઞાનીને બીજ સિવાયના, અભિનિભોધિક ચાવતું મનઃપવાનીને પહેલો-બી. કેવળજ્ઞાનીને જ સિવાયના. એ પ્રમાણે નોસંજ્ઞોપયુકત, અવેદક, કષાયી, સાકારોપયુકત, અનાકાર ઉપયુકત એ બધાંને ત્રીજ સિવાયના, અયોગીને છેલ્લો, બાકીનાને પહેલો-બીજ ભંગ જાણવો. ભગવન નૈરયિકે વેદનીય કર્મ બાંધ્યું, બાંધે છે આ પ્રમાણે નૈરવિકથી વૈમાનિક સુધી જેને જે હોય તે કહેવું. તેમાં પહેલો-બીજો ભંગ છે. માત્ર મનુષ્યને જીવો મુજબ કહેવા. ભગવાન ! જીવે મોહનીય કર્મ બાંધ્યું ? જેમ પાપકર્મ તેમ મોહનીય પણ સંપૂર્ણ વૈમાનિક પર્યન્ત કહેતું. • વિવેચન-૯૨૮,૯૭૯ : નાકવ આદિમાં બે શ્રેણીના અભાવે પહેલો, બીજો જ ભંગ છે. એ રીતે સલેશ્યાદિ વિશેષિત નાકપદ કહેવું. એ પ્રમાણે સુકુમાર આદિ પદ પણ કહેવા. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨૬/-/૧/૯૭૮,૯૭૯ ૧૬૯ મરસ જીવને નિર્વિશેષણમાં સલેશ્યાદિ પદ વિશેષિતને ચતુર્ભગી આદિ વકતવ્યતા કહી. તે મનુષ્યને તે પ્રમાણે જ સંપૂર્ણ કહેવી. જીવ-મનુષ્ય સમાનધર્મી છે. આ પ્રમાણે બધે પણ ૫-દંડકો, પાપકર્મને આશ્રીને કહ્યા. એ પ્રમાણે જ્ઞાનાવરણીયને આશ્રીને પણ ૨૫-દંડકો કહેવો. •x • તેમાં જે વિશેષ છે, તે સૂગમાં કહેલ છે. પાપકર્મદંડકમાં જીવ પદ અને મનુષ્ય. પદમાં જે સંકષાયીયદ અને લોભકપાસીપદ છે, તેમાં સમસં૫રાય મોહલક્ષણ પાપકર્મ બંધકવથી ચારે ભંગો કહ્યા, અહીં પહેલાં બે જ કહેવા. અવીતરાગને જ્ઞાનાવરણીય બંધકવ હોવાથી, આમ કહ્યું છે. આ પ્રમાણે દર્શનાવરણીય દંડકો જાણવા. - વેદનીય દંડકમાં-પહેલા ભંગમાં અભવ્ય, બીજામાં ભવ્ય કે જે નિર્વાણ પામશે, બીજો ન સંભવે કેમકે વેદનીયના અબંધકને ફરી તેના બંધનનો અસંભવ છે. ચોથામાં અયોગી છે. સલેશ્વીને પણ બીજા ભંગ સિવાય આ રીતે ત્રણ ભંગ, ચોથો ભંગ સૂત્રમાં કહ્યો, તે બરાબર સમજાતો નથી કેમકે તે અયોગીને જ સંભવે છે, કેમકે તે સલેસ્પી ન હોય. કોઈ કહે છે કે વચનથી અયોગીતાના પહેલા સમયે પરમશુકલલેશ્યા હોય, તેથી સલેશ્યને ચોથો ભંગ સંભવે છે. તવ બહુશ્રુત જાણે. કૃષ્ણલેશ્યાદિ પંચકમાં અયોગીત્વના અભાવે પહેલા બે જ ભંગ છે, શુકલલેસ્પી જીવમાં સલેશ્યી મુજબના ભંગ કહેવા. સલેશ્ય તે સિદ્ધ અને શૈલેશીકરણ કરવાને જાણવા. તેમાં માત્ર ચોથો ભંગ કહેવો. - કૃષ્ણપાક્ષિકને અયોગિવ અભાવે પહેલા બે ભંગ છે. શુક્લપાક્ષિક જો કે અયોગી પણ હોય, તેથી બીજા સિવાયના ત્રણ ભંગ કહ્યા. એ રીતે સગર્દષ્ટિને પણ બંધ સંભવે. મિથ્યાષ્ટિ-મિશ્રદૈષ્ટિને અયોગિવ અભાવથી વેદનીયનું બંધકત્વ ન હોવાથી પહેલા બે જ ભંગ છે. જ્ઞાની અને કેવળજ્ઞાનીને રાયોગિત્વમાં અંતિમ ભંગ છે. આભિનિબોધિકાદિમાં અયોગિવ અભાવે ચરમભંગ નથી - x • x • હવે આયુદંડક – • સૂત્ર-૯૮૦ (અધુરુ) : ભગવદ્ ! જીવે આયુકર્મ બાંધ્યું, બાંધે છે ? પ્રા. ગૌતમાં કેટલાંકે. બાંબુ ચાર ભંગ. સફેસી ચાવત શુકલલેચીને ચાર ભંગ, આલેચ્છીને છેલ્લો ભંગ. કૃણાક્ષિક વિશે પ્રશ્ન ? ગૌતમ ! કેટલાંકે બાંધ્ય, બાંધે છે, બાંધો, કેટલાંકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. શુકલપાક્ષિક, સમ્યગૃtષ્ટિ, મિથ્યાëષ્ટિને ચારે ભંગો છે. સમ્યગુમિયા-દષ્ટિની પૃચ્છા. ગૌતમાં કેટલાંકે બાંધ્ય, બાંધતા નથી, બાંધશે. કેટલાકે બાંધ્યું, બાંધતો નથી, બાંધશે નહીં - જ્ઞાની યાવતુ અવધિજ્ઞાનીને ચારે ભંગ, મન:પર્યવિજ્ઞાનીનો પ્રશ્ન. ગૌતમ ! કેટલાંકે બાંધ્ય, બાંધે છે, બાંધશે. કેટલાંકે બાંધ્ય, બાંધતો નથી, બાંધશે. કેટલાંકે બાંદય, બાંધતો નથી, બાંધશે નહીં. કેવળજ્ઞાનમાં છેલ્લો ભંગ છે. એ રીતે આ ક્રમથી નોસંજ્ઞોપયુકતને બીજ ભંગ સિવાય મન:પર્યવાનીવતુ કહેવા. અવેદક અને કાપીને ત્રીજ, ચોથો સમ્યગૃમિયાર્દષ્ટિવ4 કહેવો. અયોગને ૧૩૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ છેલ્લો અને બાકીના પદોમાં ચારે ભંગ યાવ4 અનાકારોપમુકત કહેવા. • વિવેચન-૮૦ (અધુરુ) : ચાર ભંગમાં પહેલો અભવનો, બીજો ચરમશરીરી થનારનો, ત્રીજો ઉપશમકનો, કેમકે તે જ પર્વે ઉપશમ કાળે ન બાંધે, ત્યાંથી પડીને બાંધશે. ચોયો ક્ષક્ષકનો, કેમકે તેણે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં. સલેયી પછી યાવત શબ્દથી કૃણાલેશ્યાદિ લેવા. જે નિર્વાણ ન પામે તેનો પહેલો ભંગ, ચરમશરીરે ઉત્પન્ન થનારનો બીજો, અબંધકાળે બીજો, ચરમશરીરને ચોથો ભંગ. -x - અલેશ્યી એટલે શૈલીશગત અને સિદ્ધ, તેને વર્તમાન અને ભાવિકાળના આયુના અબંધકત્વથી છેલ્લો ભંગ. કૃષ્ણપાક્ષિકને પહેલો અને ત્રીજો સંભવે છે. * * * બીજો ચોથો સંભવતો નથી. કેમકે તેમને અબંધતાનો અભાવ છે. શુક્લ પાક્ષિકને સમ્યગૃષ્ટિમાં ચારે ભંગ. તેમાં (૧) પૂર્વે બાંધ્ય, બંઘકાળે બાંધે છે, અબંધકાળ ઉપર બાંધશે. (૨) ચરમ શરીરવમાં બાંધશે નહીં. (3) ઉપશમ અવસ્થામાં બાંધતો નથી, (૪) ચોથો ભંગ ક્ષાકનો છે. મિથ્યાદેષ્ટિ બીજા ભંગકમાં બાંધશે નહીં - ચરમ શરીર પ્રાપ્તિમાં. ત્રીજામાં અબંધકાળે બાંધતો નથી. ચોથામાં બાંધતો નથી, બાંધશે નહીં. પૂર્વવતું. સમ્યગૃમિધ્યાદૃષ્ટિ આયુ ન બાંધે. ચરમ શરીરત્વથી કોઈક બાંધશે નહીં. જ્ઞાનીને ચાર ભંગ પૂર્વવત્ કહેવા. મન:પર્યાયજ્ઞાનીને બીજો, બીજો વર્ગને, તેમાં પૂર્વે બાંધેલ, હાલ દેવાયુ બાંધે છે, પછી મનુષ્યા, બાંધશે તે પ્રથમ. બીજો ભંગ નથી કેમકે દેવત્વમાં મનુષ્યાયુ અવશ્ય બાંધે. ત્રીજો ઉપશમકનો, ચોથો પકનો ભંગ, કેવલી આયુ બાંધતા નથી, બાંધશે નહીં એ છેલ્લો ભંગ. નોસંજ્ઞોપયુતને બીજા સિવાયના ત્રણ ભંગ, મન:પર્યવજ્ઞાનીવહુ કહેવા. અવેદક અને અકષાયીને ક્ષપક કે ઉપશમકમાં આયુનો વર્તમાન બંધ નથી, ઉપશમકથી પડીને બાંધશે, ક્ષપક નહીં બાંધશે. એ રીતે બીજો, ચોથો ભંગ. બાકીના અજ્ઞાનાદિ પદોમાં ચારે કહેવા. • સૂત્ર-૯૮૦ (અધુરેથી) : ભગવાન ! બૈરયિકે આયુકર્મ બાંધ્યું છે. પ્રશ્ન ? ગૌતમ ! કેટલાંકને ચારે ભંગ છે. એ રીતે સર્વત્ર નૈરયિકોને ચારે ભંગ છે. માત્ર કૃષ્ણલેશ્યી અને કૃષ્ણપાક્ષિકને પહેલો-ત્રીજો ભંગ. સમ્યફમિથ્યાત્વમાં ત્રીજી-ચોથો-ભંગ. અસુરકુમારને એ પ્રમાણે જ કૃષ્ણલેચીને પણ ચાર ભંગો કહેવા, બાકી બધું નૈરયિકવત. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પૃવીકાયિકોને સત્ર ચાર ભંગ. માત્ર કૃષ્ણપાક્ષિકને પહેલો-સ્ત્રીજો ભંગ. તેલેક્સી વિશે પ્રથન ? ગૌતમ ! બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. બાકીના બધામાં ચાર ભંગો. - - એ રીતે અકાયિક, વનસ્પતિકાયિક પણ સંપૂર્ણ કહેa. તેઉકાયિક-વાયુકાયિકને બધે જ પહેલો-ત્રીજો ભંગ. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાને પણ સબ પહેલો-બીજ ભંગ, માન સમ્યકત્વ, જ્ઞાન,. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૬/-//૯૮૦ ૧૧ ૧૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અભિનિભોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ત્રીજો ભંગ પંચેન્દ્રિય તિચિયોનિકોને કૃષ્ણપાક્ષિકમાં પહેલો-બીજ ભંગ, સમ્યક્ત્વમિથ્યાત્વમાં ત્રીજી-ચોથો ભંગ. સમ્યકત્વ, જ્ઞાન, અભિનિભોવિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ પાંચ પદોમાં બીજા સિવાયના ત્રણ ભંગો. બાકીનામાં ચાર ભંગો. મનુષ્યોને જીવ માફક કહેવા. માત્ર સમ્યક્ત્વ ઔધિક જ્ઞાન, અભિનિભોધિક જ્ઞાન-શુતાનિવવિજ્ઞાનમાં બીજ સિવાયના ભંગો છે, બાકી પૂર્વવતું. બંતર, જ્યોતિષ, વૈમાનિક ત્રણે અસુરકુમારવ4 જાણવા. નામ, ગોઝ, અંતરાય એ ત્રણે જ્ઞાનાવરણીય માફક કહેવી. ભગવાન તે એમ જ છે, એમ જ છે, ચાવ4 વિચરે છે. • વિવેચન-૯૮૦ (અધુરેથી) : તારક દંડકમાં ચાર ભંગો. તેમાં (૧) બાંધ્યું છે, બંધકાળે બાંધે છે, ભવાંતરનું બાંધશે. (૨) સિદ્ધિ પ્રાપ્તિ યોગ્યને બીજો, (૩) બંધકાળના અભાવે, ભાવિ બંધ અપેક્ષાએ બીજો. (૪) બદ્ધ પરમવિકાયુ પછી પ્રાપ્તવ્ય ચમભવથી ચોયો. એ પ્રમાણે સર્વત્ર. વિશેષ આ - લેશ્યાપદમાં કૃષ્ણલેશ્ય નાસ્કોમાં પહેલો-બીજો. બીજો ભંગ નથી, કૃણલેશ્યી નાક તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય, અયમશરીરી હોય. કૃણલેશ્યા પાંચમી નકપૃથ્વી આદિમાં હોય, ત્યાંથી ઉદ્વર્તીને સિદ્ધ ન થાય. તેથી એ નારક તિર્યંચાદિ આયુ બાંધીને અચરમશરીરપણાથી ફરી બાંધશે. તથા કૃષ્ણલેશ્યી નાક આયુના અબંધકાળે તે ન બાંધે. બંધકાળે બાંધશે તે ત્રીજો ભંગ. આયુના અબંધકત્વ અભાવે ચોથો ભંગ નથી. કૃષ્ણપાક્ષિક નારકને બીજો ભંગ નથી, કેમકે તે આયુ બાંધીને ફરી તે આયુ ન બાંધે. તેને ચરમ ભવનો અભાવ છે. ત્રીજો ભંગ છે, ચોયો નથી. સમ્યમિથ્યાર્દષ્ટિને આયુ બંધના અભાવે બીજો, ચોથો ભંગ નથી. અસુરકુમાર દંડકમાં - x - કૃણલેશ્યીને પણ ચાર ભંગ કહ્યા. કેમકે તેને મનુષ્યગતિ પ્રાપ્તિમાં સિદ્ધિના સંભવથી બીજો, ચોથો પણ છે. પૃથ્વીકાયિક દંડકમાં પૂર્વોક્તાનુસાર પહેલો-ત્રીજો ભંગ છે. તેજોલેયાદપદે કૈટલાંક તેજલેશ્ય દેવ પૃવીકાયિકમાં ઉપજે, તે અપયતિક અવસ્થામાં તેજોવૈશ્યી હોય છે ઈત્યાદિ - X - કારણે ત્રીજો ભંગ. એ પ્રમાણે અકાયિક. વનસ્પતિકાયિકને પણ જાણવા. ઉક્ત ન્યાયે કૃષ્ણપાક્ષિકને પહેલો • ત્રીજો ભંગ, કેમકે તેજોલેશ્યામાં બીજો ભંગ સંભવે છે. તેઉકાય, વાયુકાયને સર્વત્ર અગિયારમાં પહેલો-બીજો ભંગ હોય છે. ત્યાંથી ઉદ્વર્તીને પછી મનુષ્યમાં અનુત્પતિથી સિદ્ધિગમનના અભાવે બીજો, ચોથો ભંગ સંભવે છે. કેમકે કહ્યું છે - સાતમી નક, તેઉ, વાયુને ઉદ્વર્તીને માનુષ્યત્વ પ્રાપ્ત થતું નથી. • વિકલેન્દ્રિયને સર્વત્ર પહેલો-ત્રીજો ભંગ છે. તેમને ઉદ્વર્તન પછીના જ ભવે માનુષ્યત્વમાં નિવણ અભાવે અવશ્ય આયુનો બંધ છે. હવે વિકલેન્દ્રિયમાં અપવાદ કહે છે - સમ્યકત્વ, જ્ઞાન, આભિનિબોધિક અને શ્રુતમાં વિકસેન્દ્રિયોને બીજો જ ભંગ હોય, કેમકે સમ્યકવાદિ તેમને સાસ્વાદન ભાવથી અપયતકકાવસ્થામાં જ હોય, તે ચાલ્યા જતાં આયુનો બંધ થાય. પૂર્વે બાંધેલ છે, હાલ ન બાંધે, પછી બાંધશે. પંચેન્દ્રિય તિર્યચોમાં કૃષ્ણપાક્ષિક પદમાં પહેલો-ત્રીજો-. કેમકે તે આયુ બાંધીને કે ન બાંધીને તેનો અબંધક થાય-સિદ્ધિગમત યોગ્યતાથી. સમ્યગુ મિથ્યાર્દષ્ટિને આયના બંધના અભાવે બીજો ચોથો ભંગ હોય. પંચેન્દ્રિય તિર્યંચોને સમ્યવાદિ પાંચમાં બીજા સિવાયના ભંગ થાય. કેમકે તેને સમ્યગદૃષ્ટિ હોય તો દેવમાં જ જાય, કરી આયુ બાંધે જ, તેથી તેને બીજો ભંગ ન સંભવે. મનુષ્યાયુમાં ચરમભવ હોય તો ચોથો ભંગ. મનુષ્યમાં ઉક્ત પાંચમાં બીજા સિવાયના ભંગો. ભાવના પૂર્વવતુ. - 8 શતક-૨૬, ઉદ્દેશો-૨ છે. – X - X - X - X – • ઉદ્દેશા-1-માં જીવાદિ દ્વારમાં ૧૧-પ્રતિબદ્ધ વડે નવ પાપકમદિ પ્રકરણ વડે ૨૫- જીવસ્થાનો નિરયા. અહીં તે ૨૪ નિરૂપે છે – • સૂત્ર-૯૮૧ - ભગવન! અનંતરોધપક નૈરયિકે પાપકર્મ બાંધ્ય પ્રસ્ત ? તે પ્રમાણે જ ગૌતમ! કોઈક બાંધે. પહેલો-બીજ ભંગ. ભગવાન સહેચી અનંતરોપક નૈરસિક પાપકર્મ બાંધે પ્રથન ? ગૌતમ પહેલો, બીજો ભંગ. એ રીતે સત્ર પહેલો-બીજ ભંગ. વિશેષ એ - સમ્યકત્વ મિશ્રાવ, મનોયોગ, વચનયોગ ન પૂછો. એ રીતે જાનિતકુમાર પર્યન્ત કહેવું. બેઈન્દ્રિય-dઈન્દ્રિય-ચતુરિન્દ્રિયને વચનયોગ ન કહેવો. પંચેન્દ્રિય તિચોને પણ સમ્યકત્તમિથ્યાત્વ, અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, મનોયોગ, વચનયોગ એ પાંદ પદો ન કહેવા. મનુષ્યોમાં લેયત, સમ્યકત્વમિથ્યાત્વ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, વિભંગાન, નોસંજ્ઞોપયુક્ત, આવેદક, અકષાયી, મનોયોગી, વચનયોગી, અયોગી આ અગિયાર પદો ન કહેવા. • • વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકને નૈરયિકોવ4 કહેવા. પૂર્વોકત ત્રણ પદ ન કહેવા. બાકીના જે સ્થાનો, તેમાં સર્વત્ર પહેલોબીજો ભંગ કહેવો. એકેન્દ્રિયોને સર્વત્ર પ્રથમ-બીજ ભંગ કહેવા. પાપકર્મમાં કહA મુજબ જ્ઞાનાવરણીયકમનો દંડક કહેવો. એ રીતે આયુને વજીને અંતરાયકમ સુધી દંડક કહેવા. ભગવાન ! અનંતરોuપક્ષક નૈરયિકે શું આયુકર્મ બાંધ્યું છે. પ્રથન ? ગૌતમ ! બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. -- ભગવાન ! સલેક્સી અનંતોષપક નરયિકે શું આયુકર્મ બાંય ? પૂર્વવત્ ત્રીજો ભંગ. એ રીતે ચાવવું અનાકારોપયુકત, સબ બીજો ભંગ, એ પ્રમાણે મનુષ્ય વજીને યાવતુ વૈમાનિક કહેવું. -- મનુષ્યોને સર્વત્ર બીજો-ચોથો ભંગ કહેવો. માત્ર કૃણપાક્ષિકમાં બીજ ભંગ કહેવો. બધામાં ભિન્નતા પૂર્વવતુ. ભગવન્! તે એમ જ છે, Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨૬/-/૨/૯૮૧ એમ જ છે. • વિવેચન-૯૮૧ : અહીં પહેલા બે ભંગ જ અનંતરોપન્ન નાસ્કને મોહલક્ષણ પાપકર્મના અબંધકવી અસંભવ છે. - x - ૪ - આ લેશ્યાદિ પદોમાં સામાન્યથી નાકાદિઓ સંભવે છે, જે પદો અનંતોત્પન્ન નાકાદિને અપર્યાપ્તકત્વથી ન હોય, તેને તેમાં ન કહેવા. - ૪ - x - આયુકર્મ દંડકમાં અનંતરોત્પન્ન મનુષ્ય આયુ ન બાંધે, પછી બાંધશે. પણ ચરમશરીરી તો બાંધતો નથી, બાંધશે પણ નહીં. કૃષ્ણપાક્ષિકમાં - x - માત્ર ત્રીજો ભંગ છે. બધાં નાકાદિ જીવોને જે પાપકર્મ દંડકમાં કહ્યું તે ભિન્નત્વ અહીં પણ કહેવું. “ શતક-૨૫, ઉદ્દેશો-૩ • સૂત્ર-૯૮૨ - — * - * — x — * - ૦ ઉદ્દેશા-૨-માં અનંતરોત્પન્ન કહ્યા. અહીં પરંપરોત્પન્ન કહે છે— ૧૭૩ ભગવન્ ! પરંપરોત્પન્ન નૈરસિકે પાપકર્મ બાંધ્યુ પ્રશ્ન ? ગૌતમ ! કેટલાંકે પહેલો, બીજો ભંગ. જેમ ઉદ્દેશા-૧-માં કહ્યું, તેમ આ ઉદ્દેશો પણ કહેવો. નૈરયિકોના તે રીતે જ નવદંડક કહેવા. આઠ કર્મપ્રકૃતિમાં જેને જે કર્મની વક્તવ્યતા હોય. તે તેને અન્ય્નાધિક જાણવી યાવત્ અનાકારોપયુક્ત વૈમાનિક. ભગવન્ ! તે એમ જ છે. (૨) • વિવેચન-૯૮૨ : જેમ ઉદ્દેશા-૧-માં જીવ, નારકાદિ વિષય છે, તેમ કહેવા. માત્ર ત્યાં જીવ, નારકાદિ ૨૫-૫દો કહ્યા છે, અહીં નારકાદિ ૨૪-૫દ છે. - - જ્ઞાનાવરણાદિ પ્રતિબદ્ધ પાપકર્મના જે નવ દંડક પૂર્વે કહ્યા, તે કહેવા. છે શતક-૨૬, ઉદ્દેશા-૪ થી ૧૧ — — — x — x — • સૂત્ર-૯૮૩ થી ૯૯૦ - [ઉદ્દશા ક્રમ મુજબ એક એક સૂત્ર [૯૮૩] ભગવન્ ! અનંતરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રશ્ન ? ગૌતમ ! કેટલાકે એ પ્રમાણે જેમ અનંતરોપાકના નવ દંડક સહિતનો ઉદ્દેશો કહેલો, તેમ અનંતરાવગાઢ પણ અન્યનાધિક નૈરયિક યાવત્ વૈમાનિક સુધી કહેવો. ભગવન્ ! તે એમ જ છે. [૪] [૯૮૪] ભગવન્ ! પરંપરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલું પન ? પરંપરોત્પન્ન ઉદ્દેશા સમાન સંપૂર્ણ કહેવું. ભ૰ તેમજ છે. [૫] [૮૫] ભગવન્ ! અનંતરાહારક નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રા ? ગૌતમ ! અનંતરોપન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - x - [૬] [૯૮૬] ભગવન્ ! પરંપરાહાક નૈરયિકે પાપકર્મ બાંધેલું પન ? ગૌતમ ! પરંપરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - x - [9] ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ [૯૮૭] ભગવન્ ! અનંતર પતિક વૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રશ્ન ? ગૌતમ ! અત્યંતરોપન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - x - [૮] [૯૮૮] ભગવન્ ! પરંપર પર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રશ્ન ? ગૌતમ ! પરંપરો ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. • x • [૯] [૯૮૯] ભગવન્ ! ચરમ નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રશ્ન ? ગૌતમ ! પરંપરોત્પન્ન ઉદ્દેશા મુજબ અહીં સંપૂર્ણ કહેવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે. [૧૦] ૧૩૪ [૯] ભગવન્ ! અચરમ નૈરયિકે શું પાપકર્મ બાંધેલું આદિ પ્રથ્ન ? ગૌતમ ! કેટલાકે એ પ્રમાણે જેમ પહેલો ઉદ્દેશો તેમ પહેલો-બીજો ભંગ સર્વત્ર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી કહેવું. ભગવન્ ! ચરમ મનુષ્યે શું પાપકર્મ બાંધેલું પ્ર. ગૌતમ ! કેટલાંકે બાંધેલું, બાંધે છે, બાંધશે. કેટલાકે બાંધેલું, બાંધે છે, બાંધશે નહીં. કેટલાંકે બાંધેલું, બાંધતા નથી, બાંધશે. [ત્રણ ભંગ] - ભગવન્ ! સલેશ્ત્રી અચરમ મનુષ્યે શું પાપકર્મ બાંધેલું ? પૂર્વવત્ છેલ્લા ભંગને છોડીને ત્રણ ભંગ ઉદ્દેશા - ૧-સમાન કહેતા. વિશેષ એ કે જે વીસ પદોમાં ચાર ભંગ છે, તેમાં અહીં છેલ્લા ભંગને છોડીને પહેલાંના ત્રણ ભંગો કહેવા અલૈશ્યી, કેવળજ્ઞાની, અયોગી આ ત્રણેમાં પ્રશ્ન ન કરવો. બાકી પૂર્વવત્. વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિક વિશે નૈરયિક સમાન કહેવું. ભગવન્ ! અચરમ નૈરયિકે શું જ્ઞાનાવરણીય કર્મ બાંધેલું? ગૌતમ ! પાપકર્મ સમાન અહીં કહેવું. વિશેષ એ કે મનુષ્યોમાં સકષાયી અને લોભકષાયીમાં પહેલો, બીજો ભંગ કહેવો અને બાકીના અઢાર પદોમાં છેલ્લા ભંગને છોડીને ત્રણ ભંગ શેષ સર્વત્ર વૈમાનિક પર્યન્ત પૂર્વવત્ દર્શનાવરણીય કર્મમાં એ પ્રમાણે જ બધું કહેવું. વેદનીયનમાં સર્વત્ર પણ પહેલો, બીજો ભંગ વૈમાનિક સુધી કહેવો. માત્ર મનુષ્યોમાં અલેશ્તી, કેવળી, અયોગી હોતા નથી. ભગવન્ ! અચરમ નૈરસિકે મોહનીસકર્મ બાંધેલું પ્રશ્ન ? ગૌતમ ! પાપકર્મ માફક બધું જ વૈમાનિક પર્યન્ત કહેવું. ભગવન્ ! અચરમ નૈરયિકે આયુકર્મ બાંધેલું ? ૫. ગૌતમ ! પહેલો, બીજો ભંગ કહેવો. - - - આ પ્રમાણે નૈરયિકોના બહુવાના સર્વે પદોમાં પહેલો, ત્રીજો ભંગ કહેવો. માત્ર સભ્યમિથ્યાત્વમાં ત્રીજો ભંગ કહેવો. આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી કહેવું. પૃથ્વી, અપ, વનસ્પતિકાયિકમાં તેજોલેશ્યામાં ત્રીજો ભંગ બાકીના પદોમાં સર્વત્ર પહેલો, ત્રીજો ભંગ કહેવો. તેઉ, વાયુમાં સર્વત્ર પહેલા ત્રણ ભંગો, બેત્રણ-ચાર ઈન્દ્રિયોમાં એ પ્રમાણે જ કહેવું. માત્ર સમ્યકત્વ, અવધિજ્ઞાન, આભિનિબોકિજ્ઞાન, શ્રુતજ્ઞાન એ ચાર સ્થાનોમાં ત્રીજો ભંગ કહેવો. પંચેન્દ્રિય Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨૬/-/૪ થી ૧૧/૮૩ થી0 ૧૩૫ ૧૭૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પૂર્વે કહેલ યુક્તિ મુજબ સંભવતો નથી. અયોગીને બીજો ભંગ જ હોય. આયુદંડકમાં-અચરમને પહેલો-ત્રીજો ભંગ છે. પહેલો પ્રસિદ્ધ છે, ચરમવથી બીજો ભંગ નથી. કેમકે અચરમને આયુબંધ અવશ્ય થાય. બીજા ભંગમાં તેના અલંઘકાળમાં આયુકર્મ ન બાંધે, અયરમત્વને લીધે ભવિષ્યમાં બાંધશે. બાકીના પદોની ભાવના પૂર્વોક્તાનુસાર કરવી. પ્રત્યેક ઉદ્દેશક વાચી શબ્દથી ઉપલક્ષિત હોવાથી આ બંધીશતક છે. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૬નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ તિચિયોનિકોમાં સમ્યફ મિથ્યાત્વમાં ત્રીજો ભંગ બાકીના પદોમાં સમ પહેલો, ત્રીજો ભંગ. મનુષ્યોમાં સમ્યક્રમિથ્યાત્વ, વેદક, કષાયમાં ત્રીજો ભંગ આલેચી, કેવળજ્ઞાન, અયોગીમાં ન પૂછવું. બાકી પદોમાં સર્વત્ર પહેલો-ત્રીજો ભંગ. સંતર જ્યોતિક-વૈમાનિકોને નૈરયિકવતુ જાણવા. - - - - નામ, ગોત્ર અને અંતરાયકર્મમાં સંપૂર્ણ જ્ઞાનાવરણીય માફક જ કહેવું. - - ભગવન ! તે એમ જ છે કહી ચાવતું વિચરે છે. • વિવેચન-૯૮૩ થી 0 + [ઉદ્દેશા-૪ થી ૧૧ની ઉતરાવIT૪ - ઉત્પત્તિ સમય અપેક્ષાએ અહીં અનંતર વગાઢવ જાણવું. અન્યથા અનંતરોત્પણ અને અનંતરાવણાટમાં નિર્વિશેષતા નહીં રહે. * * * આહારકત્વના પ્રથમ સમયવર્તી તે અનંતરાહાક અને દ્વિતીયાદિ સમયવર્તી તે પરંપરાહારક. પયતિકત્વના પ્રથમ સમયવર્તી તે અનંતર પર્યાપ્તક. તે પતિ સિદ્ધ થતાં જ તેના ઉત્તર કાળે જ પાપકર્માદિ અબંધલક્ષણ કાર્યકારી થાય છે. તેથી તેને અનંતરોત્પાવતુ વ્યપદેશ કરાય છે. તેથી જ કહ્યું – “જેમ અનંતરોત્પણ”. ૧૫ - પુનઃ તે ભવ પ્રાપ્ત ન કરનાર. અહીં જો કે અવિશેષણથી અતિદેશ કર્યો છે, તો પણ વિશેષથી જાણવો. તેથી કહે છે – ચરમોદ્દેશકને પરંપરોદ્દેશકવતું કહેવો. પરંપરોદ્દેશક પહેલા ઉદ્દેશાવત્ છે. તેમાં મનુષ્ય પદમાં આયુષ્યની અપેક્ષાએ સામાન્યથી ચારે ભંગ કહ્યા. તેમાં ચરમ મનુષ્યના આયુક કર્મબંધને આશ્રીને ચોથો જ ઘટે. કેમકે જે ચરમ એવો આ આયુ બાંઘેલ છે, બાંધતો નથી, બાંધશે નહીં. અન્યથા ચરમત્વ જ ન રહે. એ રીતે બીજે પણ વિશેષ જાણવું. અચરમ છે તે ભવને કરી પ્રાપ્ત કરશે. તેમાં આચમ ઉદ્દેશામાં પંચેન્દ્રિયતિર્યચ સુધીના પદોમાં પાપકર્મ આશ્રીને પહેલો બે ભંગો, મનુષ્યોને છેલ્લો ભંગ વર્જીને ત્રણે ભંગ કહેવા. - ૪ - અચરમ મનુષ્ય ઈત્યાદિ વીશ પદોમાં - તે આ પ્રમાણે છે – ૧. જીવ, ૨- સલેશ્ય, ૩-શુક્લલેશ્ય, ૪-શુક્લપાક્ષિક, ૫-સમ્યદૈષ્ટિ, ૬-જ્ઞાની, 9 થી ૧૦-મતિજ્ઞાનાદિ ચતુક, ૧૧-નોસંજ્ઞોપયુક્ત, ૧૨-વેદ, ૧૩-સંકષાય, ૧૪-લોભકષાય, ૧૫-સયોગી, ૧૬ થી ૧૮ મનોયોગી આદિ ત્રણે. ૧-સાકારોપયુક્ત, ૨૦-અનાકારો:યુક્ત. - આ પદોમાં સામાન્યથી ભંગતુક સંભવે છતાં અયરમવથી મનુષ્યપદે ચોથો ભંગ નથી. ચરમમાં જ તે સંભવે છે. અલેશ્ય આદિ ત્રણ ચરમ જ હોય તેથી તેનો પ્રશ્ન અહીં ન કરવો. જ્ઞાનાવરણીય દંડક પણ આ પ્રમાણે છે. માત્ર વિશેષ એ કે - પાપકર્મ દંડકમાં સકપાય, લોભકપાયાદિમાં પહેલાં ત્રણે ભંગો કહ્યા. અહીં પહેલા બે જ કહેવાં. કેમકે આ, જ્ઞાનાવરણીય ન બાંધીને ફરી બંધક ન થાય. કપાયી સદૈવ જ્ઞાનવરણના બંધક હોય. ચોથો ભંગ અયરમવથી ન હોય. વેદનીયમાં સર્વત્ર પહેલો, બીજો ભંગ છે. કેમકે ત્રીજોચોથાનો અસંભવ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨-૧ થી ૧૧/ ૧ ૧૭ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ૬ શતક-૨૭ ૬. - X - X - o શતક-૨૬-ની વ્યાખ્યા કરી, હવે ૨૩મું આરંભે છે. ૨૬-માં જીવની કર્મ બંધન ક્રિયા કહી. અહીં જીવની તવાવિધ જ કર્મકરણ ક્રિયા કહે છે – છે શતક-૨૭, ઉદ્દેશા-૧ થી ૧૧ છે - X X - X - X - • સૂત્ર-૯૯૧ - ભગવાન ! જીવે પાપકર્મ કર્યું કરે છે, કરશે ? કર્યું છે, કરે છે, કરશે નહીં ? કર્યું છે, કરતો નથી, કરશે ? કર્યું છે, કરતો નથી, કરશે નહીં? ૌતમ! કેટલાંકે કર્યું છે, કરે છે, કરો. કેટલાંકે કર્યું છે, કરે છે, કરશે નહીં. કેટલાંકે કર્યું છે, કરતો નથી, કરશે. કેટલાંકે કર્યું છે, કરતો નથી, કરશે નહીં. ભગવાન ! સલેયી જીવ પાપકર્મ એ પ્રમાણે આ અભિશાપથી જેમ શતક૨૬ માં વ્યકતવ્યતા છે, તે સંપૂર્ણ અહીં કહેલી. તે રીતે જ નવ દંડકો સહિત ૧૧-ઉદ્દેશા કહેતા. • • • “કર્યું છે” શતક સમાપ્ત. • વિવેચન-૯૧ - બંધ અને કરણમાં શો ભેદ ? કશો નહીં. તો પછી જુદા કેમ કહ્યા ? આ જીવની કર્મબંધ કિયા તે જીવકતૃકા છે, ઈશ્વરાદિકૃત નથી તે દર્શાવવા. અથવા સામાન્યથી બંધ કહેવાય, અવશ્ય વિપાકદાયિત્વથી કરણ, તિઘતાદિ સ્વરૂપે નિષ્પાદન કરવું. - X - X - ૬ શતક-૨૮ — X - X – o કર્મ વક્તવ્યતા અનુગત શતક-૨૭ની વ્યાખ્યા કરી. હવે ક્રમથી આવતા શતક-૨૮ની વ્યાખ્યા કરીએ છીએ. તેમાં ૧૧-ઉદ્દેશા છે પૂર્વવત્. છે શતક-૨૮, ઉદ્દેશો-૧ – X - X - X - X – • સૂત્ર-૨ : ભગવાન ! જીવોએ જ્યાં પાપકર્મનું સમર્થન કર્યું અને કયાં આચરણ કર્યુંગૌતમ (૧) બધાં જીવો તિચિયોનિકોમાં હતા. () અથવા તિચિયોનિ અને નૈરયિકોમાં હતા. (૩) અથવા તિર્યંચયોનિક અને મનુષ્યોમાં હતા, (૪) અથવા તિયચયોનિક અને દેવોમાં હતા, (૫) અથવા તિચિયોનિક, મનુષ્ય અને દેવોમાં હતા. (૬) અથવા તિચ, મનુષ્ય અને નાસ્કમાં હતા. () અથવા તિર્યચ, નરક અને દેવોમાં હતા. (૮) અથવા તિર્યંચ, નૈરયિક, મનુષ્ય અને દેવોમાં હતા [તે તે ગતિમાં સમર્જન અને આચરણ કર્યું.. ભગવના સલેક્સી જીવો પાપકર્મ ક્યાં સમર્થન કરે, કચ આચરે ? પૂવવ. એ રીતે કૃષ્ણલેચી સાવ અલેચી, કૃષ્ણપાક્ષિક, શુકલપાક્ષિક, એ પ્રમાણે યાવતુ અનાકારોપયુક્ત કહેવા. ભગવન / નૈરયિકોએ પાપકર્મનું સમર્થન ક્યાં કર્યું, સમાચરણ કર્યા કયું? ગૌતમ ! બધાં જીવો તિચિયોનિમાં હતા ઈત્યાદિ આઠ ભંગ પૂવવ4 કહેવા. એ રીતે સર્વત્ર આઠ ભંગો અનાકારોપયુકત સુધી કહેવા. પ્રમાણે વૈમાનિક સુધી કહેતું. • • • એ રીતે જ્ઞાનાવરણીય યાવતું અંતરાય સુધી કહેવું. ••• આ જ પ્રમાણે જીવાદિથી વૈમાનિક પર્યન્ત નવ દંડકો થાય છે. ભગવન્! તે એમ જ છે (૨) વાવત વિચરે છે.. • વિવેચન-૯૯૨ : નમન To : કઈ ગતિમાં વતતા ગ્રહણ કર્યુ? સમાયર = ક્યાં આચરણ કર્યું? પાપકર્મ હેતુ સમાચરણથી તેના વિપાકને અનુભવ્યો. અથવા આ બંને પર્યાયિ શબ્દો છે. -- સર્વે જીવોને તિર્યંચયોનિ માતૃસ્થાનીય છે, તેથી સર્વે તિર્યચોથી અન્ય નાકાદિ, તિર્યંચથી આવીને ઉત્પન્ન કદાચિત હોય. તેથી તે બધાં પણ તિર્યંચયોનિકથી આવ્યા એમ ચપદેશ કર્યો. અર્થાત જે વિવક્ષિત સમયમાં નારાદિ થયા, તે અથવથી બધાં પણ સિદ્ધિગમન વડે તિર્યકગતિ પ્રવેશ વડે નિર્લેપણે ઉદ્વર્યા, પછી તિર્યક્રગતિના અનંતત્વથી અનિલૅપનીયત્વથી ઉતૃત થઈ તિર્યય સ્થાનોથી નાકાદિપણે ઉપજી. તેમણે તિર્યંચગતિમાં નષ્કગત્યાદિ હેતુભૂત પાપકર્મ ગ્રહણ કર્યું. અથવા વિવક્ષિત સમયે જે મનુષ્ય અને દેવો થયા, તેઓ નિર્લેપપણે તેમજ ઉદ્ભૂત થઈ, તે સ્થાનોથી તિર્યંચ અને નાસ્કોથી આવીને ઉપજયા. તેઓ તિર્યંચ અને નાક થયા તેમ કહેવાય અર્થાત્ ત્યાં જ તે કર્મ ઉપામ્યું. મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-૨૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | - X - X - X - X - X - X - 1િ3/12] Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨૮/-/૧/૯૨ ૧૩૯ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અથવા વિવક્ષિત સમયે જે નૈરયિક અને દેવો તે તેમજ નિર્લેપપણે ઉદ્વર્તીને, તે સ્થાનોથી તિર્મય અને મનુષ્યમાં આવીને ઉત્પન્ન થયા. તેઓ તિર્યંચ અને મનુષ્ય થયા કહેવાય. જે જેમાં સયા, તેમાં જ કર્મ ઉપાર્જ્ડ.. આ ભાવના વડે આ આઠ અંગો છે તેમાં (૧) તિર્યંચગતિમાં જ, બીજા તિર્યંચ-નૈરયિક, તિર્યચ-મનુષ્ય, તિર્યંચ-દેવ એ રીતે ત્રણ કિસંયોગી છે. તિર્યંચતૈરયિક-મનુષ્ય, તિર્યંચ-નૈરયિક-દેવ, તિર્યચ-મનુષ્ય-દેવ એ ત્રણ મિકસંયોગી છે. એક ચતુર્કસંયોગી છે. મધ્યસ્થ • સલેશ્યાદિ પદોમાં, પાપકર્માદિ ભેદથી નવ દંડકો. છે શતક-૨૮, ઉદ્દેશો-ર છે — x x - • સૂત્ર-૯૯૩ - ભગવન અનંતરોપાક નૈરયિકે પાપકર્મ કાં ગ્રહણ કર્યું? ક્યાં આચરણ કર્યા ગૌતમ તે બધાં તિર્યંચયોનિકમાં હતા, એ પ્રમાણે અહીં પણ આઠ ભેગો છે. એ પ્રમાણે અનંતરોધપક નૈરયિકોને જેને જે વેશયાથી અનાકારોપયોગ પર્યન્ત હોય, તે બધું જ અહીં ભજનાથી વૈમાનિક પર્યન્ત કહેવું. વિશેષ એ કે - અનંતમાં જે છોડવા યોગ્ય છે, તે - તે બોલ બંધિશતક માફક અહીં પણ છોડી દેવા. એ પ્રમાણે જ્ઞાનાવરણીય કમથી અંતરાય કર્મ સુધી બધાં દંડક સંપૂર્ણ કહેવા. નવ દંડક સહિત આ ઉદ્દેશો કહેવો. છે શતક-૨૮, ઉદ્દેશા-૩ થી ૧૧ છે. * શતક-૨૯ * – x — — — o પાપકમદિ વક્તવ્યતા અનુગત શતક-૨૮ની વ્યાખ્યા કરી, હવે ક્રમચી આવતા તે પ્રકાના શતક-રસ્તી વ્યાખ્યા, તેમાં ૧૧-ઉદ્દેશા છે. છે શતક-ર૯, ઉદ્દેશો-૧ ) — X —X — — — • સૂત્ર-ક્ય : ભગવન્! જીવો, પાપકર્મ શું (૧) એક કાળે વેદવાનો આરંભ કરે છે અને એક કાળે સમાપ્ત કરે છે: () એક કાળે આભ કરે છે અને અંત ભિન્ન કાળે કરે છે(૩) ભિન્ન કાળે આરંભે છે અને એક કાળે અંત કરે છે? (૪) ભિન્ન કાળે આરંભે છે અને મિક્સ કાળે અંત કરે છે? ગૌતમાં કેટલાંક એક કાળે આરંભ કરે છે અને એક કાળે અંત કરે છે. વાવ કેટલાંક મિr કાળે આરંભે છે અને ભિન્ન કાળે અંત કરે છે. • • ભગાવ! એમ કેમ કહ્યું - ૪ - ગૌતમ જીવો ચર ભેટ છે -(૧) કેટલાંક મહિના મનોm છે. (૨) કેટલાંક સમાનાયુ વિમોક છે. (૩) કેટલાંક વિષમાણુ સમાનોur છે. (૪) કેટલાંક વિષમાયુ વિષમોક છે. તેમાં જે સમાનતા, સમાનોur છે, તેઓ પાપકર્મ એક કાળે વેદનાનું આમી, એક કાળે અંત કરે છે. તેમાં જે સમાયુ વિષમcક છે, તેઓ પાપકર્મ એક કાળે આરંભી ભિન્ન ભિન્ન કાળ અંત કરે છે. તેમાં જે વિષમાયુ સમાનોત્પન્ન છે, તેઓ પાપકર્મ વેદન ભિન્ન ભિન્ન કાળ આરંભી, મકાળે અંત કરે છે. તેમાં જે વિષમાણુ વિષમોww છે, તેઓ પાપ કમવિદન ભિન્ન ભિન્ન કાળે આરંભી, ભિન્ન ભિન્ન કાળે અંત કરે છે. માટે કહ્યું. ભગવાન સફેસી જીવો પાપકર્મ ? પૂવવ4. એ પ્રમાણે આનાકારોપયુકત સુધી બધાં સ્થાનોમાં બધાં પદોમાં આ વકતવ્યતા કહેવી. ભગવના નૈયિકો પાપકર્મોન વેદના સમકાળે અને અંત પણ સમકાળે કરે, ઈત્યાદિ પ્ર૧નો ગૌતમ ! કેટલાંક સમકાળે આરંભે. એ પ્રમાણે જીવોમાં કહ્યા મુજબ કહેવું. યાવતુ અનાકારોપયુક્તતા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું, પણ જે જેને હોય, તે આ કમ વડે “પાપદંડકવવું કહેવું. આ જ કમથી આઠે કર્મપ્રકૃતિમાં આઠ દંડકો જીવથી વૈમાનિક સુધી કહેવા. આ નવ દંડક સહિત પહેલો ઉદ્દેશો કહેવો. ભ• તે એમ જ છે. • વિવેચન- સમય - સમકાળે, * * * ધણુ • પહેલી વખત વેદવાનો આરંભ કરૂાસ. સમકાળે નિલકુ - નીષ્ઠાએ લઈ જનાર, (અંત કારા), •x• - જેમ વિષમ થાય, વિષમપણે (ભિકાળે] x • HTA • ઉદયની અપેક્ષાઓ સમકાળે આયુના ઉદયવાળા. સમવવન • વિવક્ષિત આયુના લયમાં સમકાળે જ ભવાંતરમાં ઉત્પન્ન થનારા એવા તે * * * X — x x x • સૂત્ર-૯૪ - એ પ્રમાણે આ મણી જેમ બંધિ શતકમાં ઉદ્દેશકોની પરિટી છે, તેમજ અહીં પણ આઠ અંગોમાં જણાવી. વિરોષ એ કે - જે બોલ જેમાં હોય, તે તેમાં કહેવો સાવવ અયમ ઉદ્દેશો. આ બધાં થઈને ૧૧-ઉu છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે. • વિવેચન-૯૯૩,૯૯૪ - અનંતરોપપા નાકાદિમાં જે સમ્યકમિથ્યાત્વ, મનોયોગ, વાકયોગ આદિ પદો અસંભવ હોવાથી પૂછવા નહીં, તે જેમ બંધિશતકમાં કહ્યું તેમ અહીં પણ કહેવું. .. (શંકા પહેલા ભંગમાં બઘાં તિર્યયથી આવીને ઉત્પન્ન થયા તેમ કહ્યું, તે કઈ રીતે સંભવે ? આનતાદિ દેવો, તીકાદિ મનુષ્ય વિશેષો ત્યાંથી આવીને ઉત્પન્ન ન થાય ? એ રીતે બીજા ભંગોમાં પણ કહેવું. (સમાધાન] સત્ય છે, પણ બહુલતાને આશ્રીતે આ ભંગો ગ્રહણ કરવા, આ પ્રમાણે વૃદ્ધ વચનથી અમે કહ્યું. -- કર્મ સમર્જત લક્ષણ શતક પૂર્ણ. | મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૮નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૯/-/૧૯૫ ૧૮૧ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ | (શંકા આ ચૌભંગી આયુકમપિક્ષાએ ઘટી શકે, પાપકર્મ વેદનથી ન ઘટી શકે. કેમકે (પાપકર્મ) આયુકમપિક્ષાએ આરંભ કે અંત ન પામે. - - - એવું નથી. અહીં ભવ અપેક્ષાએ કર્મનો ઉદય અને ક્ષય ઈષ્ટ છે. તેથી સમાવાયુ સમોતાક પાપકર્મને સમકાળે વેદવાનો આરંભ અને સમકાળે અંત કરે. ઈત્યાદિ ભંગો કહ્યા. - X - X - [સૂત્રાર્થ મુજબ જાણવા વૃત્તિમાં કિંચિત્ જ વિશેષ છે.] અહીં વૃત્તિકારશ્રી વૃદ્ધોક્તા બે ગાયા જણાવે છે.- x • x • x - છે શતક-૨૯, ઉદ્દેશો-૨ છું - X — X - X - • સૂઝ-€૬ : ભગવન્! અનંતરોપપક નૈરયિક સમકાળે પાપકર્મ વેદનનો આરંભ કરે અને સમકાળે ન કરે. કેટલાંક સમકાળે આરંભે, ભિન્ન કાળે અંત કરે. ભગવાન ! એમ કેમ કહ્યું - x - ? ગૌતમ ! અનંતરોum નૈરયિક બે ભેદે - કેટલાંક સમાના, સમોન્નક છે, તે પાપકર્મ વેદન સમકાળે આરંભે છે, સમકાળે અંત કરે છે. તેમાં જે સમાનાય, વિષમોત્પHક છે, તે પાપકર્મ વેદન સમકાળે આરંભે છે અને ભિકાળે અંત કરે છે. તેથી આમ કહ્યું.. ભગવન સલેફ્સી અનંતરોપણ નૈરસિક પાપ ? પૂર્વવતુ. એ રીતે અનાકારોપયુક્ત સુધી કહેવું. એ રીતે અસુરકુમારથી વૈમાનિક સુધી કહેવું. મધ્ય જેને હોય, તે તેને કહ્યું. • • આ પ્રમાણે જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીમાં દંડકો કહેa. - - ભગવન્! તે એમ જ છે (૨). શતક-૨૯-ઉદ્દેશો-૩ થી ૧૧ છે. – X X X – • સૂત્ર-૯૭ - આ પ્રમાણે ગામક વડે બંધિ શતકની ઉદ્દેશ પરિપાટી મુજબ બધું જ અહીં કહેવું ચાવત અચરમ ઉદ્દેશક. અનંતર ચાર ઉદ્દેશોની એક વકતવ્યતા અને બાકીના સાતની એક વકતવ્યતા કહેવી. • વિવેચન-૯૬,૯૭ :- [ઉદ્દેશાર થી ૧૧] અનંતરોત્પન્ન બે ભેદે છે. અનંતરોત્પન્નને આયુનો ઉદય સમકાળે જ હોય, અન્યથા તેઓ અનંતરોત્પન્ન જ ન કહેવાય. તેઓ આયુષ્યના પ્રથમ સમયવર્તી છે. મરણ પછી પરભવોત્પત્તિને આશ્રીને, તેઓ મરણ કાળ ભૂતપૂર્વ ગતિથી અનંતોત્પન્ન કહેવાય છે. વિષમોત્પણ એટલે મરણની વિષમતા [ભિકાળ] થી કહેવાય. મને ત્રીજો, ચોથો ભંગ સંભવે નહીં. અનંતરોદ્દેશક ચતુક - અનંતોત્પન્ન, અનંતરાવગાઢ, અનંતર આહાક, અનંતર પર્યાપ્તક ઉદ્દેશા. - - કર્મuસ્થાપન શતક પૂર્ણ થયું. | મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ શતક-૩૦ - X - X - X - o શતક-૨૯ ની વ્યાખ્યા કરી. હવે ૩૦-મું આરંભે છે. • x - પૂર્વ શતકમાં કર્મuસ્થાપના આશ્રિત જીવો વિચાર્યા. અહીં કર્મબંધાદિ હેતુભૂત વસ્તુવાદને આશ્રીને જીવોની વિચારણા કરે છે - શતક-૩૦, ઉદ્દેશો-૧ છે. – X - X - X – • સૂત્ર- ૮ : ભગવન / સમવસરણ કેટલા છે? ગૌતમ! ચાર-ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી. - - ભગવન્! જીવો ક્રિયાવાદી છે યાવતું વિનયવાદી છે ? ગૌતમ! જીવો ક્રિાવાદી આદિ ચારે છે. સલેક્સી જીવો શું ક્રિયાવાદી છે, પ્રસ્ત ? ગૌતમ કિયાવાદી આદિ ચારે છે. એ રીતે શુકલલેગ્યા સુધી કહેતું. • • ભગવત્ ! અલેયી જીવ વિશે પ્રશ્ન ? ગૌતમ કિયાવાદી છે, અક્રિયા-જ્ઞાન-વિનયવાદી નથી. ભગવાન કૃષ્ણપાક્ષિક જીવો શું ક્રિયાવાદી છે. પ્રશ્ન ? ગૌતમ ! ક્રિયાવાદી નથી, અક્રિયા-અજ્ઞાન-વિનયવાદી પણ છે. - - શુક્લ પાક્ષિકોને સલેરી સમાન જાણવા. સમ્યગુર્દષ્ટિ, અયીવતું, મિથ્યાર્દષ્ટિ, કૃષ્ણપાક્ષિક સમાન. : - મિશ્રષ્ટિનો પ્રશ્ન ? ગૌતમ તે ક્રિાવાદી કે અક્રિયાવાદી નથી, પણ અજ્ઞાનવાદી અને વિનયવાદી છે. જ્ઞાની યાવતુ કેવળજ્ઞાની, અલેક્શીવતું. અજ્ઞાાની યાવત્ વિર્ભાગજ્ઞાની, કૃણપાક્ષિકવ૮ આહાસંજ્ઞોપયુક્ત ચાવતુ પરિગ્રહ સંજ્ઞા ઉપયુકત, મલેચ્છીવત્ નોસંજ્ઞોપયુકત, અલેચીવત સવેદક યાવત્ નપુંસકવેદક, સવેચ્છીવતુ. આવેદક, અલેસ્ટીવ4. સકષાયી ચાવ4 લોભ કષાયી અલેશ્યીવતું સાકાર-નાકારોપયુકત, સલેચીવત છે. ભગવાન ! નૈરયિક શું ક્રિાવાદી છે, પન ? ગૌતમ ! ક્રિયાવાદી ચાવતું વિનયવાદી પણ છે. • • ભગવન્! સલેક્સી નૈરયિક છે કિયાવાદી છે ? પૂર્વવતુ. એ રીતે ચાવ4 કાપૌતવેચી નૈરયિક વણવા. કૃષ્ણપાક્ષિકો ક્રિયાવાદી નથી. એ પ્રમાણે આ ક્રમથી જેમ જીવ વકતવ્યતા છે, તેમજ નૈરચિકની વકતવ્યતા અનાકારોપયુકત સુધી કહેતી. માત્ર છે જેને હોય, તે તેને કહેવું. બાકી ના કહેવું. નૈરયિકવતું નિતકુમાર સુધી કહેતું.. ભગવના પ્રતીકાયિક છે કિયાવાદી પ્રથન ? ગૌતમ ! તે કિયાવાદી કે વિનયવાદી નથી. અક્રિયાવાદી છે, અજ્ઞાનવાદી પણ છે. એ રીતે પૃવીકાયિકમાં જે સંભવે, તે બધામાં વચ્ચેના બે સમોસરણ, અનાકારોપયુક્ત સુધી કહેવા. એ પ્રમાણે ચતરિન્દ્રિય સુધી બધાં પદોમાં બે સમોસરણ હોય. સમ્યકત્વ અને જ્ઞાનમાં પણ આ બે મણના સમોસરણ જાણવા. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૩૦/-/૧/૯૮ ૧૮૩ પંચેન્દ્રિય તિચિયોનિકોને જીવો સમાન જાણવા. મગ જે હોય તે કહેવું. મનુષ્યોને જીવ સમાન સંપૂર્ણ કહે. વ્યંતર-જ્યોતિક-વૈમાનિકો અસુરકુમારવતું જાણવા. ભગવાન ! કિયાવાદી જીવો શું નૈરયિકાયુ બાંધે કે તિર્યચ-મનુષ્ય દેવ આયુને બાંધે છે ? ગૌતમ ! નૈરયિક કે તિચિ આયુ ન બાંધે, પણ મનુષ્યાય, દેવાયુને બાંધે છે. • • જે દેવાયુ બાંધે તો શું ભવનવાસી દેવાયુ બાંધે કે યાવતું વૈમાનિક દેવાયુ બાંધે ? ગૌતમ ! માત્ર વૈમાનિક દેવાયુ બાંધે. • x - ભગવન અક્રિયાવાદી જીવો શું નૈરયિકામુ બાંધે, આદિ પ્રશ્ન ? ગૌતમ ! નરસિક યાવત દેવાયું બાંધે. એ રીતે અજ્ઞાન, વિનરાવાદી જણાવા. ભગવન / સલેક્સી કિસાવાદી જીવો શું નૈરયિકા, બાંધે ? ગૌતમ! નૈરયિકાય ન બાંધે, એ રીતે જીવોની માફક સલેચીને ચારે સમોરારણ કહેવા. • ભગવદ્ ! કૃણસી ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુબાંધે ? ગૌતમ / મધ્ય મનધ્યાય બાંધે, બાકી ત્રણ આયુ ન બાંધે. અક્રિયાઅજ્ઞાન-વિનયવાદી (ત્રણે) ચારેય આયુને બાંધે. એ રીતે નીલલચી, કાપોતલેચી પણ ગણવા. - • ભગવન તેજોલેસ્પી ક્રિયાવાદી જીવો શું નૈરયિકાય બાંધે ? ગૌતમ નૈરયિક તિર્યંચ આયુ ન બાંધે, મનુષ્યાયુ કે દેવાયુ બાંધે. • - જે દેવાયુ બાંધે તો પૂર્વવત્ જાણવું. ભગવાન ! વેજોલેસ્સી ક્રિયાવાદી જીવ શું બૈરયિકાયુ બાંધે ? ગૌતમ નૈરયિકાયુ ન બાંધે, મનુષ્યાદિ ત્રણે આયુ બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી વણવા. તેજલેચી માફક પu, શુક્લઉંચી ગણવા. ભગવન્! અલેક્સી ચાવત ક્વિાવાદી શું નૈરયિકાયુ પ્રશ્ન ? ગૌતમ ! ચારે આયુ બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી, વિનયવાદી પણ જાણવા. શુક્લપાક્ષિકો, સલેશ્યી સમાન જાણવા. ભગવાન ! સમ્યગૃષ્ટિ કિસાવાદી જીવો શું નૈરયિકાયુ અન ' ગૌતમ નૈરયિક કે તિર્યંચાયુ ન બાંધે. મનુષ્ય કે દેવાયું બાંધે. • • મિસાઈષ્ટિ, કૃષ્ણપાકિવ4 છે. • • ભગવાન ! મિશ્રદષ્ટિ આજ્ઞાનવાદી જીવો છે ઐરાચિકાયુ આવેચ્છીવતુ જાણવા. એ પ્રમાણે વિનયવાદી પણ જાણવા. જ્ઞાની, અભિનિભોધિકહ્યુત-અવધિજ્ઞાની, સમ્યગ્રËષ્ટિ સમાન જણાવા. - ભગવન્! મન:પર્યવજ્ઞાની વિશે પ્રસ્ત ? ગૌતમ ! મx દેવાયું બાંધે, અન્ય ત્રણ ન બાંધે. જે દેવાયુ બાંધે તો ? ગૌતમ! માત્ર વૈમાનિક દેવાયુ બાંધે, અન્ય (ત્રણ) ભવનવાસી આદિ ન બાંધે. કેવળજ્ઞાની, આલેચીવતુ જાણવા. જ્ઞાની ચાવત વિર્ભાગજ્ઞાની, કૃષ્ણપાક્ષિકવતુ જાણવા. ચારે સંજ્ઞામાં, સલેચીવતું. નોસંજ્ઞોપયુકત, મન:પવિજ્ઞાની સમાન જાણવા. સવેદક યાવતું નપુંસકવેદક, સલેયી સમાન. વેદક, અલેયી સમાન. • - સંકષાયી ચાવ4 લોભકારી, સલેરી સમાન છે. કષાયી, વેરીવત્ છે. • ૧૮૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ - સયોગી યાવત કાયયોગી, સલેશ્યી સમાન. અયોગી, આલેચ્છીવતું. સાકાઅનાકારોપયુકતક, સલેશ્યીવતુ જાણવા. • વિવેચન-૯૮ : જે મતોમાં વિવિધ પરિણામવાળા જીવો કથંચિત તુચપણે સમવસરે છે, તે સમવસરણ અથવા અન્યોન્ય ભિન્ન ક્રિયાવાદાદિ મતોમાં કથંચિત્ તુલ્યવથી, ક્યારેક કોઈક વાદીનો અવતાર તે સમવસરણ છે. ક્રિયાવાદી-ક્રિયા, કત વિના ન સંભવે, તે આત્મ સમવાયી છે તેમ કહેવાના આચારવાળા જે છે તે ક્રિયાવાદી. બીજા કહે છે - ક્રિયા જ પ્રધાન છે, જ્ઞાનથી શું ? બીજા કહે છે - ક્રિયા એટલે જીવાદિ પદાર્થો છે, ઈત્યાદિ કહેવાના આચારવાળા તે ક્રિયાવાદી. આત્માદિ પદાર્થોના અસ્તિત્વના સ્વીકારરૂપ -૧૮૦ સંખ્યા છે. તે બીજા સ્થાનેથી જાણવું. ક્રિયાવાદીના સંબંધથી સમવસરણ પણ કિયાવાદી કહેવાય છે. - X - X - અકિયાવાદી - અકિયા એટલે ક્રિયાનો અભાવ, અનવસ્થિત કોઈ પદાર્થમાં ક્રિયા થતી નથી, જો ક્રિયા થાય તો પદાર્થની અનવસ્થિતિ નહીં રહે, એમ કહે છે તે અક્રિયાવાદી. કોઈ કહે છે – સર્વે સંસ્કારો ક્ષણિક છે, તો અસ્થિતમાં ક્રિયા કઈ રીતે ? - x- ઈત્યાદિ. બીજા કહે છે – ક્રિયા વડે શું ? ચિત્તશુદ્ધિ જ કરવી, તે બૌદ્ધો છે. બીજા કહે છે – “અકિયા એટલે જીવાદિ પદાર્થો નથી” એવું કહેનાર તે અક્રિયાવાદી. તેઓ જીવાદિ પદાર્થ નથી, તેમ સ્વીકારનાર વિકલ્પ ૮૪ છે, તેને બીજા સ્થાનેથી જાણવા. અજ્ઞાનવાદી-કુત્સિત જ્ઞાન તે અજ્ઞાન, તે જેનામાં છે, તે અજ્ઞાની. તેના વાદી તે અજ્ઞાનવાદી. તેઓ અજ્ઞાનને જ શ્રેય માને છે. • x • જ્ઞાન કોઈને પણ, ક્યારેય પણ કોઈ વસ્તુના વિષયમાં સંપૂર્ણ પ્રમાણ નથી. ઈત્યાદિ સ્વીકારતા ૬૩ ભેદો બીજા સ્થાનેથી જાણવા. વિનયવાદી-વિનય વડે વિચરે છે. અથવા વિનય જ જેમનું પ્રયોજન છે, તે વૈનાયિક, તે પૈનચિકવાદી. વિનય જ સ્વગદિનો હેતુ છે એમ બોલવાના આચારવાળા તે વૈયિકવાદી. તેઓ - x - 3૨ ભેદે છે. - x - આ અર્થમાં ગાથા છે - “છે' તેમ ક્રિયાવાદી બોલે છે. “નથી” તેમ અક્રિયાવાદી બોલે છે. અજ્ઞાનિકો અજ્ઞાન અને વૈનાયિકો વિનય “વાદી” છે. આ બધા પણ અન્યત્ર જો કે મિથ્યાદેષ્ટિ કહેવાયા છે, તો પણ અહીં ક્રિયાવાદીને સમ્યગૃદૃષ્ટિરૂપે સ્વીકાર્યા છે. કેમકે તેઓ સખ્યણું અસ્તિત્વવાદીનો આશ્રય કરે છે. તથાસ્વભાવથી જીવો ચાર ભેદે છે. અલેશ્યી, યોગી, સિદ્ધો ક્રિયાવાદી જ છે, કેમકે ક્રિયાવાદના હેતુભૂત યથાવસ્થિત દ્રવ્યપર્યાયરૂપ અર્થના પરિચ્છેદયુક્ત છે. અહીં જે સમ્યગદષ્ટિ સ્થાનો - અલેશ્યત્વ, સમ્યક્ દર્શનજ્ઞાની, નોસંજ્ઞોપયુતવ, વેદકવ આદિ તે નિયમા કિયાવાદમાં મકાય છે • મિયાદેષ્ટિ સ્થાનો મિથ્યાવે, અજ્ઞાનાદિ બાકી ત્રણ સમવસરણમાં છે - - મિશ્રદૈષ્ટિ જ સાધારણ પરિણામવથી Page #100 -------------------------------------------------------------------------- ________________ ૩૦/-/૧/ ૮ ૧૮૫ આસ્તિક નથી કે નાસ્તિક પણ નથી. પણ અજ્ઞાનવાદી, વિનયવાદી જ છે. પૃથ્વીકાયિક, મિથ્યાર્દષ્ટિવથી અક્રિયાવાદી, અજ્ઞાનવાદી હોય છે. વાદના અભાવે પણ તે વાદ યોગ્ય જીવ પરિણામના સભાવથી આમ કહ્યું. તેઓ વિનયવાદી ન હોય, કેમકે તથાવિધ પરિણામનો અભાવ છે. પૃથ્વીકાયિકોને જે સલેશ્ય, કૃણાદિ ચાર વેશ્યા, કૃષ્ણપાક્ષિકવાદિ, તેમાં બધામાં મધ્યના બે સમવસરણો કહેવા. વિકલૅન્દ્રિયોમાં - x x - ક્રિયાવાદ, વિનયવાદમાં વિશિષ્ટતર સમ્યકતવાદિ પરિણામ હોય છે, સાસ્વાદન રૂપ નહીં. પંચેન્દ્રિય તિર્યચોમાં અલેશ્યા, અકષાયિત્વાદિ ન પૂછવા, કેમકે તે ભાવ અસંભવ છે. જીવાદિ-૫-પદોમાં જ્યાં જે સમવસરણ હોય છે તેમાં કહેવું. હવે તેમાં આયુબંધ નિરૂપતા કહે છે - તેમાં જે દેવો કે નરકો ક્રિયાવાદી છે તે મનુષ્યાય બાંધે, મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચો દેવાયું બાંધે. ઈત્યાદિ. કૃષ્ણલેશ્યી જીવો મનુષ્યાય બાંધે, તેમ કહ્યું. તે નાક, અસુકુમારદિને આશ્રીને જાણવું. સમ્યગુર્દષ્ટિ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચો મનુષ્યાય બાંધતા નથી, વૈમાનિકાયુના તે બંધક છે. • • અલેશ્યી એટલે સિદ્ધો અને અયોગી, તેઓ ચારે પણ આયુ ન બાંધે * * * * * • સૂત્ર-૯૯ - ભગવાન ! ક્રિયાવાદી નૈરયિક, નૈરચિકાયુબાંધે ? ગૌતમ ! નૈરયિકતિચિ કે દેવાય ન બાંધે, માત્ર મનુષ્યા, બાંધે. • • ભગવતુ ! અક્રિયાવાદી નૈરયિક વિશે પન. તિર્યંચ કે મનુષ્યાય બાંધે, દેવ કે નાકાયુ ન બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. ભગવન ! સલેસ્પી ક્રિયાવાદી નૈરાચિક શું નૈરયિકા, બાંધે? એ પ્રમાણે બધાં જ નૈરયિકો જે કિયાવાદી છે, તે એક જ મનુષ્યાય બાંધે છે. જે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વૈનાયિકવાદી છે, તે બધાં સ્થાનોમાં નૈરરિક કે દેવાય ન બાંધે, તિર્યંચ કે મનુષ્યાય બાંધે. વિશેષ ઓ - મિશ્રદષ્ટિ અજ્ઞાનવાદી, વિનયવાદી બંનેમાં જીવ પદ સમાન કોઈ આયુ બાંધતા નથી. એ પ્રમાણે અનિતકુમાર સુધી નૈરયિક સમાન જાણવું. ભગવના અક્રિયાવાદી પૃedીકાયિક વિશે પ્રશ્ન. ગૌતમ / નૈરયિક કે દેવાય ન બાંધે, તિચિ કે મનુષ્યાય બાંધો. એ રીતે અજ્ઞાનવાદી જાણવા. ભગવાન ! સતેથી પૃedીકાયિકના જે જે પદ હોય છે, તેમાં • તેમાં અજ્ઞાનવાદી અને અક્રિયાવાદી બંને આ પ્રમાણે કે આયુ બાંધે. માત્ર તેજલેયામાં કોઈ આયનો બંધ ન થાય. એ રીતે અપ્ર-વનસ્પતિકાયિકને પણ જાણવા. તેBવાયુકાયિક સવસ્થાનોમાં મદયના બે સમવસરણમાં એક માત્ર તિચિયોનિક આય બાંધે. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોવાળાને પૃવીકાયિક માફક જાણવા. માત્ર સમ્યકત્વ અને જ્ઞાનમાં કોઈ આયુ ન બાંધે. ભગવન! ક્રિયાવાદી પંચેન્દ્રિય તિચિયોનિક શું નૈરયિકા, બાંધે ? ૧૮૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પ્રા. ગૌતમ! મન:પર્યવજ્ઞાની સમાન. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી ચારે પ્રકારનું આયુ બાંધે. સલચી, ઔધિક જીવવત જાણવા. ભગવાન કૃષ્ણલેરી ક્રિયાવાદી પંચેન્દ્રિયતિર્યંચ ? નૈરયિક યુનો પ્રથન ? ગૌતમી નૈરયિક યાવતુ દેવ, એકે આય ન બાંધે. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી ચારે પ્રકારના આસુ બાંધે. • • કૃણવેચી માફક નીલહેચી, કાપોતલેસ્પી પણ જાણવા. તેજલેચી, સલેચીવતુ જાણવા. વિશેષ એ કે - અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી નૈરયિકાયુ ન બાંધે, બાકીના ત્રણ બાંધે. એ પ્રમાણે પાલેશ્યા પણ જાણવી. શુકલલેરા પણ કહેવી. કૃષ્ણપાક્ષિક આ ત્રણે સમવસરણમાં ચારે આયુ બાંધે. શુકલાક્ષિક, સલેશ્યીવતુ જાણવા. સમ્યગ્દષ્ટિ, મન:પર્યવજ્ઞાનીવત વૈમાનિક દેવાયું બાંધે. મિશ્રાદષ્ટિ, કૃષ્ણપાક્ષિકવતું. મિશ્રદષ્ટિ એક પણ ન બાંધે, નૈરયિક સમાન છે. જ્ઞાની યાતુ અવધિજ્ઞાની, સમ્યગુદક્ટિવ છે. અજ્ઞાની યાવતુ વિર્ભાગજ્ઞાની કૃણપાક્ષિકવર્તી છે. બાકીના અનાકારોપયુતા સુધીના બધાં સલેશ્યી માફક કહેવા. પંચેન્દ્રિયતિર્યંચ માફક મનુષ્યની પણ વકતવ્યતા કહેવી. વિશેષ એ કે - મન:પર્યવજ્ઞાની અને નોસંજ્ઞોપયુતને સગર્દષ્ટિ તિર્યંચયોનિકની માફક કહેવા. અલેયી, કેવળજ્ઞાની, અવેદક, અકષાયી, અયોગી આ બધાં એક પણ આયુ ન બાંધે, તેઓ ઔધિક જીવવત્ છે. બાકી પૂર્વવત. વ્યંતર-જ્યોતિષવૈમાનિક, અસુરકુમવત છે. - ભગવાન ! કિસાવાદી જીવો ભવસિદ્ધિક છે કે આભવસિદ્ધિક ગૌતમ ! ભવસિદ્ધિક છે, ભવસિદ્ધિક નથી. ભગવત્ ! અક્રિયાવાદી જીવો, શું ભવસિદ્ધિક છે? ગૌતમ! બને છે, એ રીતે અજ્ઞાન-વિનયવાદી જાણવા. ભગવના સલેયી ક્રિયાવાદી જીવો ભવસિદ્ધિક છેપ્રશ્ન ? ગૌતમ ! ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. એ રીતે અજ્ઞાન-વિનયવાદી જાણવા. એ પ્રમાણે ચાવ4 શુકલલેક્સી જીવો સલેરયીવતુ જાણવા. ભગવાન ! આલેરી ક્રિયાવાદી જીવો ! ભવ પ્રથન ? ગૌતમ! ભાસિદ્ધિક છે, આભવસિદ્ધિક નથી. એ રીતે આ અભિલાપથી કૃષ્ણપાક્ષિક ત્રણે સમવસરણમાં ભજનાઓ છે. શુલપાક્ષિક ચારે સમોસરણમાં ભવસિદ્ધિક છે, આભવસિદ્ધિક નથી. સાગૃષ્ટિ, અલેયી સમાન. મિથ્યાર્દષ્ટિ, કૃષ્ણપાક્ષિક સમાન. મિર્દષ્ટિ બે જ સમોસરણમાં અલેકચી સમાન. જ્ઞાની યાવતુ કેવળજ્ઞાની ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. અજ્ઞાની ચાવત વિર્ભાગજ્ઞાની, કૃષ્ણપાક્ષિક સમાન. ચારે સંજ્ઞામાં સહેયી સમાન. નોસંજ્ઞોપયુક્ત, સમ્યગૃષ્ટિ સમાન. સવેદક યાવતું નપુંસકવેદક, સલેશ્યી સમાન. સકષાયી યાવતુ લોભકષાયી, સલેચીવત્ અકષાયી, સમ્યગુર્દષ્ટિ સમાન. યોગી યાવતુ કાયયોગી, સફેશ્યી સમાન. અયોગ, સમ્યગુ દષ્ટિ સમાન. સાકાર-અનાકારોપયુક્ત સતેશ્યી સમાન. એ પ્રમાણે નૈરસિકો પણ કહેવા. વિશેષ એ - જે જેને હોય તે જાણવું. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૩૦/-/૧/૯૯૯ ૧૮૩ એ પ્રમાણે અસુકુમાર ચાવત્ સ્તનિતકુમાર. પૃથ્વીકાયિક સર્વ સ્થાનોમાં વચ્ચેના બે સમોસરણમાં ભવસિદ્ધિક અભવસિદ્ધિક બંને છે. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી જાણવું. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા એ પ્રમાણે જ. વિશેષ એ કે - સમ્યક્ત્વ અવધિ-આભિનિબોધિક-શ્રુત જ્ઞાનમાં આ વચ્ચેના બે સમોસરણમાં ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. બાકી પૂર્વવત્ પંચેન્દ્રિય તિર્યંચસોનિક, નૈરયિકવત્ વિશેષ એ કે જે જેટલું હોય તે જાણવું. મનુષ્ય, ઔધિક જીવ સમાન. વ્યંતરજ્યોતિક-વૈમાનિક, અસુરકુમાર સમાન - - ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૯૯૯ : ક્રિયાવાદી નારકો જે નૈરયિક કે દેવાયુ ન બાંધે, તે નારકભવાનુભવથી જ છે. જે તિર્યંચાયુ ન બાંધે, તે ક્રિયાવાદાનુભાવથી જાણવું. અક્રિયાવાદી આદિ ત્રણ સમોસરણમાં બધાં પદોમાં તિર્યંચ અને મનુષ્યાયુ જ થાય. પરંતુ સમ્યમિથ્યાર્દષ્ટિ નારકોમાં અંતિમ બે સમોસરણ જ છે. તેમને આયુબંધ નથી, તે ગુણસ્થાનક સ્વભાવથી જાણવું. પૃથ્વીકાયિકને મનુષ્ય-તિર્યંચાયું છે. અપચપ્તિક અવસ્થામાં તેજોલેશ્મી પૃથ્વીકાયિકને તેવા ભાવથી આયુનો બંધ નથી. - ૪ - ૪ - પંચેન્દ્રિય તિર્યંચ, જો સમ્યગ્દષ્ટિ, કૃષ્ણલેશ્યાદિ પરિણત હોય તો એક જ આયુ ન બાંધે, સમ્યગ્દષ્ટિ વૈમાનિકનું. - - ૪ - ૪ - તેજોલેશ્તી ક્રિયાવાદી, વૈમાનિકાયુ જ બાંધે, બાકીના ત્રણે ત્રણ કે ચાર ભેદે આયુ બાંધે. ઈત્યાદિ - ૪ - શતક-૩૦, ઉદ્દેશો-૨ — X — x — x — — સૂત્ર-૧૦૦૦ : અનંતરોત્પન્ન નૈરયિક શું ક્રિયાવાદી પ્રશ્ન ? ગૌતમ ! ક્રિયાવાદી યાવત્ વૈનયિકવાદી પણ છે. - - ભગવન્ ! સલેશ્ત્રી અનંતરોપપક નૈરયિક શું ક્રિયાવાદી છે ? પૂર્વવત્. એ પ્રમાણે જેમ ઉદ્દેશા-૧-માં નૈરયિક વક્તવ્યતા કહી, તેમ અહીં પણ કહેવા. વિશેષ એ કે - અનંતરોપપત્રક નૈરયિકમાં જે જેને છે, તે તેને કહેવું. એ પ્રમાણે સર્વે જીવો, વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ અનંતર ઉત્પન્નકમાં જે જેને હોય, તે તેને કહેવું. ભગવન્ ! ક્રિયાવાદી અનંતરોપન્ન નૈરયિક શું નૈરયિકાયુ બાંધે પ્રન ? ગૌતમ ! એક પણ આવુ ન બાંધે, આ રીતે ક્રિયા આદિ ત્રણે વાદી કહેવા. ભગવન્ ! સલેશ્તી ક્રિયાવાદી અન્વંતરોત્પન્ન નૈરયિક, નૈરયિક આયુ બાંધે ? ગૌતમ ! એક પણ આવુ ન બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે સર્વે સ્થાનોમાં અનંતરોપન્ન નૈરયિક કોઈ જ યુ ન બાંધે, તેમ અનાકારોપયુક્ત સુધી કહેવું. એ રીતે વૈમાનિક સુધી જે જેને હોય તે તેને કહેવું. - ભગવન્ ! ક્રિયાવાદી અન્વંતરોત્પન્ન નૈરયિક ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ? ગૌતમ ! તે ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. અક્રિયાવાદી ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ વિશે પ્રk ? ગૌતમ ! તે ભવસિદ્ધિક પણ છે, અભવ સિદ્ધિક પણ છે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. ભગવન્ ! સલેશ્તી ક્રિયાવાદી અનંતરોપન્ન નૈરયિક ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ? ગૌતમ ! તે ભવચિદ્ધિક છે, અભવ નથી. એ પ્રમાણે આ અભિલાષ વડે ઔધિક ઉદ્દેશમાં જેમ નૈરયિકોની વકતવ્યતા છે, તેમ અહીં પણ અનાકારોપયુક્ત સુધી કહેવી. એ રીતે વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ કે - જેને હોય તે તેને કહેવું. તેનું લક્ષણ આ છે જે ક્રિયાવાદી, શુક્લપાક્ષિક - મિશ્રāષ્ટિ છે, એ બધાં ભવસિદ્ધિક છે, ભવસિદ્ધિક નથી. બાકીના બધાં ભવ સિદ્ધિક પણ છે, અભવસિદ્ધિક પણ છે. ભગવન્ ! તે એમ જ છે. ૧૮૮ ક્ષ શતક-૩૦, ઉદ્દેશો-૩ — x — * - * — • સૂત્ર-૧૦૦૧ : ભગવન્ ! પરંપરોપન્ન નૈરયિક ક્રિયાવાદી ? ઔધિક ઉદ્દેશમાં કહ્યું, તેમ પરંપરોત્પન્નમાં પણ નૈરયિકાદિમાં બધું કહેવું. તે રીતે જ ત્રણ દંડક સહિત કહેવું. • - ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે વત્ વિચરે છે. શતક-૩૦, ઉદ્દેશો-૪ થી ૧૧ — x — — * — * - • સૂત્ર-૧૦૦૨ : એ પ્રમાણે આ ક્રમથી જેમ બંધિશતકમાં ઉદ્દેશકોની પરિપાટી છે, તે બધી જ અહીં યાવત્ અચરમોદ્દેશક કહેવી. વિશેષ એ કે “અનંતર” ત્યારે એક ગમવાળા છે. પરંપર' ચાર એક ગમક છે. એ રીતે ચરમ અને અચરમ છે. - વિશેષ એ કે - અલેશ્તી, કેવલી, અયોગી ન કહેવા. બાકી પૂર્વવત્ + X + X + • વિવેચન-૯૯૬ થી ૧૦૦૨ :- ઉદ્દેશા-૨ થી ૧૧ એ રીતે ઉદ્દેશા-૨ થી ૧૧ની વ્યાખ્યા કરવી. વિશેષ આ - ઉદ્દેશા-૨માં મં મે નવળ અર્થાત્ ભવ્યત્વના આ લક્ષણ છે. ક્રિયાવાદી, શુક્લપાક્ષિક, મિશ્રદૃષ્ટિ ભવ્ય જ હોય, અભવ્ય નહીં. બાકીના ભવ્ય કે અભવ્ય હોય. અલેશ્તી, સમ્યગ્દષ્ટિ, જ્ઞાની, અવેદી, અકષાયી, અયોગીનું ભવ્યત્વ પ્રસિદ્ધ જ છે. ઉદ્દેશા-૩-માં દંડકત્રય કહ્યું. અર્થાત્ ક્રિયાવાદાદિ પ્રરૂપણા દંડક, આયુર્ગંધક દંડક, ભવ્યાભવ્યદંડક. ઉદ્દેશા-૧૧માં અલેશ્તી, કેવલી, અયોગી વર્ષવા. મુનિપરત્નસાગરે કરેલ શતક-૩૦નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #102 -------------------------------------------------------------------------- ________________ 39/-/9/9003 મૈં શતક-૩૧ — * - * — ૦ શતક-૩૦માં ચાર સમવસરણો કહ્યા. ચતુષ્કના સાધર્મ્સથી ચતુર્મુગ્મ વક્તવ્યતાનુગત ૨૮-ઉદ્દેશા, યુક્ત આ ૩૧મું શતક કહે છે – • સૂત્ર-૧૦૦૩ : છે શતક-૩૧, ઉદ્દેશો-૧ જી — * — * - * — * - ૧૮૯ રાજગૃહે યાવત્ આમ પૂછ્યું – ભગવન્ ! યુગ્મ કેટલા છે ? ગૌતમ ! 2112. - કૃતયુગ્મ, સોજ, દ્વાપરયુગ્મ, કલ્યોજ. - ભગવન્ ! એમ કેમ કહ્યું કે ચાર ક્ષુદ્રયુગ્મ છે ? ગૌતમ ! જે રાશી ચતુષ્ક અપહારથી અપહરતા છેલ્લે ચાર શેષ વધે, તે મુદ્રકૃતયુગ્મ. જે રાશી ચાર-ચારના પહારથી શેષ ત્રણ વધે તે સુદ્ર જ્યોજ. જે રાશી ચાર-ચારના પહારથી છેલ્લે શેષ-બે વધે તે મુદ્ર દ્વાપરયુગ્મ જે રાશી ચાર-ચારના અપહારથી છેલ્લે શેષ-એક વધે તે યુદ્ધ કલ્યોજ. ભગવન્! શુદ્ધ કૃતયુગ્મ નૈરયિક ક્યાં ઉપ? શું નૈરયિકાદથી ઉપજે, પ્રશ્ન? ગૌતમ! નૈરયિકથી આવીને ન ઉપજે, એ પ્રમાણે નૈરયિકોનો ઉપપાત ‘વ્યુત્ક્રાંતિ' પદમાં કહ્યા મુજબ કહેવો. ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે ગૌતમ! ચાર, આઠ, બાર કે સોળ કે સંખ્યાત-અસંખ્યાત. ભગવન્ ! તે જીવો કઈ રીતે ઉપજે ? ગૌતમ ! જેમ કોઈ કૂદક કુદવાના અધ્યવસાય એ રીતે શતક-૨૫, ઉદ્દેશા-૮-માં નૈરયિક વકતવ્યતામાં કહ્યું, તેમ અહીં પણ કહેવું. સાવત્ આત્મપયોગથી ઉપજે, પરપયોગથી નહીં. ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વી મુદ્રકૃતયુગ્મ નૈયિક ક્યાંથી આવીને ઉપજે ? ઔધિક નૈરયિકની વક્તવ્યતા સંપૂર્ણ અહીં રત્નપ્રભામાં પણ કહેવી યાવત્ પરપયોગથી ન ઉપજે. એ રીતે શર્કરા૫ભા યાવત્ અધઃસપ્તમીમાં કહેવું. એ રીતે ઉત્પાદ, “વ્યુત્ક્રાંતિ” પદ મુજબ કહેવો. [ક્યાં સુધી કહેવું અસંતી પહેલી સુધી, સરીસર્પ બીજી સુધી, પક્ષી ત્રીજી સુધી ઈત્યાદિ ગાથા મુજબ ઉત્પાદ સુધી કહેવું. બાકી પૂર્વવત્ જાણવું. ભગવન્! ક્ષુદ્ર જ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? શું નૈરયિકથી આદિ? ઉત્પાદ, ‘વ્યુત્ક્રાંતિ' પદ મુજબ કહેવો. ભગવના તે જીવો એક સમયમાં કેટલા ઉપજે? ગૌતમ! ત્રણ, સાત, અગિયાર, પંદર કે સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી બધું કૃતયુગ્મ નૈરયિક સમાન જાણવું. એ રીતે અધઃ સપ્તમી સુધી. ભગવન્ ! સુદ્ર દ્વાપરયુગ્મ નૈરસિક કયાંથી આવીને ઉત્પન્ન થાય ? ક્ષુદ્ર કૃતયુગ્મ સમાન જાણવું. વિશેષ એ કે - પરિમાણ બે-છ-દશ-ચૌદ કે સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્ ચાવત્ અધઃસપ્તમી. ક્ષુદ્ર કલ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે ? શુદ્ર કૃતયુગ્મ સમાન જાણવું. માત્ર પરિમાણમાં ભેદ છે – એક, પાંચ, નવ, તેર, સંખ્યાત કે અસંખ્યાત = ૧૯૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ ઉપજે. બાકી પૂર્વવત્ એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે, યાવત્ વિચરે છે. શતક-૩૧, ઉદ્દેશો-૨ ઊ — x — x — x — x — - સૂત્ર-૧૦૦૪ - ભગવન્ ! સુકૃતયુગ્મ કૃષ્ણલેશ્તી નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે ? ઔધિકગમ અનુસાર જાણવું યાવત્ પરપયોગથી ન ઉપજે. વિશેષ એ કે ઉપપાત, વ્યુત્ક્રાંતિ પદ સમાન કહેવો. તેનો ઉપપ્પાત ધૂમપભા પૃથ્વીમાં થાય. બાકી પૂર્વવત્ જાણવું. ધૂમમા પૃથ્વી કૃષ્ણલેી ક્ષુદ્રતા યુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે? સંપૂર્ણ પૂર્વવત્ જાણવું. - - એ રીતે તમા અને અધઃસપ્તમી પૃથ્વી સુધી જાણવું. વિશેષ એ કે - ઉપપાત સર્વત્ર વ્યુત્ક્રાંતિ પદ મુજબ કહેવો. કૃષ્ણલેશ્મી ક્ષુદ્ર જ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે ? પૂર્વવત્ વિશેષ એ કે ત્રણ, સાત, અગિયાર, પંદર, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્ યાવત્ અધઃસપ્તમી જાણવું. કૃષ્ણલેશ્તી શુદ્ર દ્વાપરયુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે ? પૂર્વવત્ વિશેષ એ – બે, છ, દશ, ચૌદ આદિ પૂર્વવત્. આ પ્રમાણે ધૂમપભાથી અધઃસપ્તમી સુધી જાણવું. - - - કૃષ્ણલેસ્ટી ક્ષુદ્ર કલ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે ? પૂર્વવત્. વિશેષ એ કે – એક, પાંચ, નવ, તેર, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. બાકી પૂર્વવત્ એ પ્રમાણે ધૂપભામાં, તમામાં અને અધઃસપ્તમીમાં પણ જાણવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. ક્ષ શતક-૩૧, ઉદ્દેશો-૩ — * - — * - * - - સૂત્ર-૧૦૦૫ : ભગવન્ ! ક્ષુદ્ર કૃતયુગ્મ નીલલેશ્તી નૈરયિક કાંથી આવીને ઉપજે ? કૃષ્ણલેશ્મી ક્ષુદ્ર કૃતયુગ્મ સમાન જાણવું. વિશેષ એ કે ઉપપાત વાલુકાપભા સમાન જાણવો. બાકી પૂર્વવત્ વાલુકાપભાપૃથ્વી નીલલેશ્મી યુદ્ધ કૃતયુગ્મ નૈરયિક ? પૂર્વવત્ એ પ્રમાણે પંકપ્રભામાં પણ જાણવું, ધૂમપ્રભામાં પણ જાણવું. - - - આ પ્રમાણે ચારે યુગ્મોમાં જાણવું. વિશેષ એ કે પરિમાણ જાણી લેવું. પરિમાણ કૃલેશ્તી ઉદ્દેશા મુજબ છે. બાકી પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે. દ્મ શતક-૩૧, ઉદ્દેશો-૪ — — — x — x — - સૂત્ર-૧૦૦૬ : કાપોતલેથી ક્ષુદ્ર કૃતયુગ્મ નૈયિક ક્યાંથી આવીને ઉપજે ? કૃષ્ણલેશ્મી યુદ્ધ કૃતયુગ્મ સમાન જાણવું. વિશેષ એ - ઉપપાત રત્નપભાપૃથ્વી સમાન જાણવો. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩૧/-/૪/૧૦૦૬ બાકી પૂર્વવત્. ઉપપાત રત્નપ્રભામાં થાય. - - એ પ્રમાણે ચારે યુગ્મોમાં જાણવું. વિશેષ એ કે પરિમાણ જાણવું. પરિમાણ, કૃષ્ણલેી ઉદ્દેશા સમાન છે. બાકી પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે (૨) # શતક-૩૧-ઉદ્દેશો-૫ ક — * — — — - સૂત્ર-૧૦૦૭ - X ભગવન્ ! સુકૃતયુગ્મ ભવસિદ્ધિક નૈરયિક કયાંથી આવીને ઉપરે ? . ઔધિક ગમક મુજબ સંપૂર્ણ કહેવું. ચાવત્ પરપયોગથી ન ઉપજે. રત્નપ્રભા પૃથ્વી ભવસિદ્ધિક ક્ષુદ્ર કૃયુગ્મ નૈરયિક ? સંપૂર્ણ પૂર્વવત્. એ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. એ પ્રમાણે - ૪ - ક્ષુદ્ર જ્યોજ યાવત્ કલ્યોજ સુધી જાણવું - X - પરિમાણ પૂર્વ કથિત ઉદ્દેશક-૧-મુજબ જાણવા. છે શતક-૩૧, ઉદ્દેશો-૬ — * - * - * — • સૂત્ર-૧૦૦૮ : ભગવન્ ! કૃષ્ણવેશ્મી ભવસિદ્ધિક ક્ષુદ્ર કૃયુગ્મ નૈયિક ક્યાંથી આવીને ઉપજે? ઔધિક કૃષ્ણલેશ્તી ઉદ્દેશા મુજબ સંપૂર્ણ જાણવું. ચારે યુગ્મોમાં કહેવું. યાવત્ અધઃરાપ્તમી પૃથ્વી કૃષ્ણવેશ્મી ક્ષુદ્ર કલ્યોજ નૈયિક ક્યાંથી આવીને ઉપજે ? પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે (૨) Ø શતક-૩૧-ઉદ્દેશો-૭ F — * - * — * — ૧૯૧ સૂત્ર-૧૦૦૯ ઃ નીલલેશ્મી ભવસિદ્ધિક ચારે યુગ્મોમાં ઔધિક નીલલેશ્તી ઉદ્દેશક મુજબ કહેવા. - - ભગવત્ તે એમ જ છે યાવત્ વિચરે છે. છે શતક-૩૧-ઉદ્દેશો-૮ છે — * - * - * — સૂત્ર-૧૦૧૦ : કાપોતલેશ્મી ભવસિદ્ધિક ચારે યુગ્મોમાં ઉત્પાદ, ઔધિક કાપોતલેશ્મી ઉદ્દેશા મુજબ કહેવો. - - ભગવન્ ! તે એમ જ છે, યાવત્ વિચરે છે. છે શતક-૩૧-ઉદ્દેશા-૯ થી ૨૮ જી — x — * - * — * - • સૂત્ર-૧૦૧૧ થી ૧૦૧૫ :- [ઉદ્દેશાનો ક્રમ સાથે નોધેલ છે. [૧૦૧૧- ઉ૰૯ થી ૧૨] જેમ ભવસિદ્ધિકના ચાર ઉદ્દેશા કહ્યા, તેમ અભવસિદ્ધિકના પણ ચારે ઉદ્દેશા, કાપોતલેશ્તી ઉદ્દેશા સુધી કહેવા. [૧૦૧૨-ઉ૦ ૧૩ થી ૧૬] એ પ્રમાણે સમ્યક્દષ્ટિને વેશ્યા સહિત ચાર ઉદ્દેશા કહેવા. વિશેષ એ - સમ્યગ્દષ્ટિનું કથન પહેલા અને બીજા એ બે ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ ઉદ્દેશામાં છે. અધઃરાપ્તમી પૃથ્વીમાં ઉપપાત ન કહેવો. બાકી પૂર્વવત્ [૧૦૧૩-૬ ૧૭ થી ૨૦] મિથ્યાદષ્ટિના પણ ચાર ઉદ્દેશો ભવસિદ્ધિક સમાન કહેવા. • • ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. [૧૦૧૪-ઉ ૨૧ થી ૨૪] એ પ્રમાણે લેશ્મા સંયુક્ત કૃષ્ણપાક્ષિકના પણ ચાર ઉદ્દેશા ભવસિદ્ધિક સમાન કહેવા. ભગવન્ ! તે એમ જ છે. [૧૦૧૫-૩૦ ૨૫ થી ૨૮] શુકલાજ્ઞિકના ચાર ઉદ્દેશા આ પ્રમાણે જ કહેવા યાવત્ વાલુકાપભા પૃથ્વી કપોતલેશ્તી શુક્લપાક્ષિક ક્ષુદ્ર કલ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે ? પૂર્વવત્ જ યાવત્ પરપયોગથી ન ઉપજે. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૧૦૦૩ થી ૧૦૧૫ - [ઉદ્દેશા-૧ થી ૨૮ ૧૯૨ યુગ્મ-કહેવાનાર રાશિ વિશેષ, તે મોટી પણ હોય છે. તેથી ક્ષુદ્ર શબ્દ મૂક્યો. તેમાં ચાર, આઠ, બાર આદિ સંખ્યાવાન રાશિ ક્ષુલ્લક મૃતયુગ્મ કહેવાય છે. એ રીતે ત્રણ, સાત, દશ આદિ ક્ષુલ્લક ઝ્યોજ કહેવાય. બે, છ વગેરે ક્ષુલ્લક દ્વાપરયુગ્મ કહેવાય. એક, પાંચ, વગેરે ક્ષુલ્લક લ્યોજ કહેવાય. વ્યુત્ક્રાંતિ એટલે પ્રજ્ઞાપનાનું છઠ્ઠું પદ. જેમકે - પંચેન્દ્રિયતિર્યય અને ગર્ભજ મનુષ્યોથી આવીને નારકો ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ - ૪ - “અધ્યવસાય” આના દ્વારા અધ્યવસાય નિર્વર્તિત કરણોપાય સૂચવેલ છે. આ પહેલો ઉદ્દેશો થયો. બીજો કૃષ્ણલેશ્યા આશ્રીત છે. તે પાંચમી, છઠ્ઠી, સાતમી પૃથ્વીમાં હોય છે, એમ કરીને સામાન્ય દંડક તેના ત્રણ દંડક અહીં થાય. અહીં કૃષ્ણલેશ્યા પ્રકાંત, તે ધૂમપ્રભામાં હોય, તેમાં જે જીવો ઉત્પન્ન થાય, તેઓનો જે ઉત્પાદ કહેવો. તે અસંજ્ઞી, સરિસૃપ, પક્ષી, સિંહ વર્જિત છે. ત્રીજો ઉદ્દેશો નીલ લેશ્યાશ્રિત છે. તે ત્રીજી, ચોથી, પાંચમી પૃથ્વીમાં હોય છે, તેથી સામાન્ય દંડક, તેના ત્રણ દંડક અહીં થાય. નીલલેશ્યાવાળા વાલુકાપ્રભામાં હોય, તેમાં જે જીવો ઉત્પન્ન થાય, તેનો જ ઉત્પાદ કહેવો. તે અસંજ્ઞી અને સરિસૃપ વર્જીને હોય - × » X - ચોથા ઉદ્દેશો કાપોતલેશ્યાશ્રિત છે, તે પહેલી ત્રણ પૃથ્વીમાં હોય, તેથી સામાન્ય દંડક અને રત્નપ્રભાદિ ત્રણ દંડક અહીં થાય. ઈત્યાદિ - ૪ - મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૩૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #104 -------------------------------------------------------------------------- ________________ 32/-/32/1016 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ 6 શતક-૩૨ ક - X - X -- 0 શતક-૩૧માં નાકોનો ઉત્પાદ કહ્યો, અહીં તેનું ઉદ્વર્તન કહે છે છે. શતક-૩૨, ઉદ્દેશો-૧ @ - X - X - X - * સૂત્ર-૧૦૧૬ - ભગવાન ! શવ કૃતયુગ નૈરયિક ઉદ્વર્તિત થઈને ક્યાં જાય છે તે ક્યાં ઉપજે છે? શું નૈરયિકાદિમાં ઉત્પન્ન થાય છે ? ઉદ્ધતના, વ્યક્રાંતિ પદ મુજબ જાણવી. - - ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે? ગૌતમ! ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાત કે અસંખ્યાત ઉદ્વર્તે છે. * - ભગવન ! તે જીવો કઈ રીતે ઉદ્ધતું? ગૌતમ! જેમ કોઈ કૂદનારો આદિ પૂર્વવતું. એ પ્રમાણે તે ગમક યાવ4 આત્મપયોગથી ઉદ્ધતું, પરપયોગથી નહીં. રતનપમાં પૃથ્વી નૈરયિક સદ્ધ કૃતયુઅ7 રનપભા સમાન ઉદ્ધના જાણવી. એ રીતે યાવત્ અધઃસપ્તમી. - - એ રીતે શુદ્ધ જ, શુદ્ધ દ્વાપરયુ, શુદ્ધ કલ્યોજ જાણવા, માત્ર પરિમાણ જાણી લેવું. છે શતક-૩ર-ઉદ્દેશા-૨ થી 28 છે - X X - X - * સૂઝ-૧૦૧૩ : કૃdeણી કૃતયુમ નૈરયિકo? એ પ્રમાણે આ કમથી જેમ ઉપપાતા શતકમાં 28 Gશા કહ્યા, તેમ ઉદ્ધનામાં ૨૮-ઉદ્દેશા સંપૂર્ણ કહેવા. વિશેષ એ. કે - “ઉદ્ધતું છે” એમ કહેવું. બાકી પૂર્વવત્ ભગવદ્ ! તેમજ છે. * વિવેચન-૧૦૧૬,૧૦૧૭ :- [ઉદ્દેશ-૧ થી 8) ઉદ્વર્તના, વ્યુત્ક્રાંતિ પદ મુજબ * તે અર્થથી આ પ્રમાણે - નકથી નીકળી પર્યાપ્ત સંખ્યાત ગર્ભજ જીવોમાં ઉપજે. 6 શતક-૩૩ * - X - X - o શતક-૩૨માં નારકોની ઉદ્વર્તના કહી, તેઓ ઉદ્વર્તીને એકેન્દ્રિયોમાં ન ઉપજે એકેન્દ્રિય પ્રરૂપણાયુક્ત, અવાંતર શતકથી કહે છે. 8 શતક-૩૩, શતક શતક-૧, ઉદ્દેશા-૧ થી 11 -- X - X - X - X = x = x = x - * સૂત્ર-૧૦૧૮ થી 1021 - [૧૦૧૮,6દેશો-૧] ભગવન! એકેન્દ્રિયો કેટલાં છે ગૌતમ પાંચ ભેદપૃવીકાયિક યાવતુ વનસ્પતિકાયિક• - ભગવન્! પૃવીકાયિક કેટલા ભેદ છે ? ગૌતમ બે ભેદે - સૂક્ષ્મ અને ભાદર ભગવન ! સૂક્ષ્મ પૃedીકાયિક કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેદ. પતિto અને અપતિ સૂક્ષ્મપૃથવીકાયિક. - - ભગવાન! ભાદર પૃdીકાયિક કેટલા ભેટે છે ? ગૌતમ ! સૂમસમાન. * - એ રીતે અકાકિ પણ ચર ભેદે કહેવા. એ પ્રમાણે વનસ્પતિકાયિક કહેવા. ભગવન્ ! અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની કેટલી કર્મ પ્રકૃત્તિ છે ? ગૌતમ આઠ. - જ્ઞાનાવરણીય યાવતુ અંતરાય. *** જયતિ સૂક્ષ્મ પૃવીકાયિકની કેટલી કમપકૃતિ છે ગૌતમ ! આઠ, પૂર્વવતું. એ પ્રમાણે અપતિ અને પતિ ભાદર પૃથવીકાયિકમાં પણ આઠ પ્રકૃત્તિ જાણવી. * * * એ રીતે આ ક્રમથી યાવતું. પતિ ભાદર વનસ્પતિકાયિક છે. ભગવાન / અપરાપ્તિા સૂક્ષ્મ પૃવીકાયિક કેટલી કમપકૃતિ બાંધે ' ગૌતમ . સાત ભેદ પણ બાંધે, આઠ ભેદે પણ બાંધે. સાત બાંધતો આયુને વજીને સાત કમપકૃતિઓ બાંધે, આઠ બાંધતો પ્રતિપૂર્ણ આઠ કમપકૃતિ બાંધે. ભગવાન ! પતિ સૂક્ષ્મ પૃવીકાયિક કેટલી કમપકૃતિ બાંધે ? પૂવવ4. એ પ્રમાણે બધી યાવત્ હે ભગવન! પ્રયતા બાદર વનસ્પતિકાયિક કેટલી કમપકૃતિઓ બાંધે ? પૂર્વવતુ. ભગવાન ! અપચતા સૂક્ષ્મપૃષીકાયિકો કેટલી કમપકૃતિ વેદે છે? ગૌતમ ! ચૌદ. * જ્ઞાનાવરણીય યાવતું અંતરાય, શ્રોત્ર-ચક્ષુ-ઘાણ-જીભઈન્દ્રિય આવરણ, lી-પુરુષવેદાવરણ. એ પ્રમાણે ચારે ભેદ સહિત ચાવતુ ભગવાન ! પતિ ભાદર વનસ્પતિકાયિક કેટલી કમપકૃતિઓ વેદે? ગૌતમ! એ પ્રમાણે જ ચૌદ કમ્પકૃતિ વેદે. -- ભગવન તે એમ જ છે () છે [1019, ઉદ્દેશો-૨) . ભગવાન ! આtતરોux એકેન્દ્રિય કેટલા ભેદ છે ? ગૌતમાં પાંચ ભેદે - પૃથવીકાયિક યાવતુ વનસ્પતિકાયિક. * * ભગવન અનંતરોત્પન્ન વૃedીકાયિક કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદે - સૂક્ષ્મ અને બાદર પ્રણવીકાયિક. એ પ્રમાણે બે-બે ભેદ વનસ્પતિકાયિક પર્યન્ત જાણવા. મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-૩રનો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ 13/13 Page #105 -------------------------------------------------------------------------- ________________ 33/-૧થી 11 195 ભગવન્! અનંતરોum સૂક્ષ્મ પૃdીકાચિકને કેટલી કર્મપકૃતિઓ છે ? ગૌતમ આઠ - જ્ઞાનાવરણીય યાવતું અંતરાય. * * ભગવન / અનંતર ઉત્પન્ન બાદર પૃવીકાયિકને કેટલી કમપકૃતિઓ છે ? ગૌતમ ! આઠ. પૂર્વવતું. એ પ્રમાણે ચાવતુ અનંતરાત્મક ભાદર વનસ્પતિકાચિકોની જાણવી. ભગવદ્ ! અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃવીકાયિક કેટલી કમ્પકૃતિ બાંધે? ગૌતમઆયુને વજીને સાત બાંધે. એ રીતે ચાવતું અનંતરોઝ બાદર વનસ્પતિકાયિકની જાણવી. * * - ભગવન્! અનંતરોug સૂમ પૃવીકાયિક કેટલી કમ્પકૃતિઓ વદે છે ? ગૌતમ! ચૌદ. પૂર્વવત્ - જ્ઞાનાવરણીય યાવત પરવેશાવરણ. એ પ્રમાણે અનંતરોતજ્ઞ બાદર વનસ્પતિકાયિક સુધી જાણવું. * [૧૦૨૦-ઉદ્દેશો-3] ભગવન! પરંપરોપv#ક એકેન્દ્રિયો કેટલા ભેદ છે ? ગૌતમાં પાંચ ભેદ - પૃedીકાયિકાદિ, ઔધિક ઉદ્દેશાનુસાર તેના ચાર ચાર ભેદો કહેવા. . - ભગવન! પરંપરોક્ષ અપતિ સૂમપૃવીકાચિકને કેટલી કમપકૃતિઓ છે ? એ રીતે આ અભિશાપથી ઔધિક ઉદ્દેશક મુજબ બધું જ કહેવું ચાવતુ ચૌદને વેદે છે . - ભગવન્! તે એમ જ છે. [૧o૨૫-ઉદ્દેશા-૪ થી 11 - (4) અનંતરાવગાઢ, અનંતરોuptવતું. (5) પરપરાવગાઢ, પરંપરોwwવત. (6) અનંતરાહારક, અનંતરોત્પwવતુ. () પરંપરાહાક, પરંપરોવતું. (8) અનંતર પતિક, અનંતરોત્પpyવતું. (9) પરંપરસ્પતિકો, પરરોત્પwવતું. (10) ચરમો પણ પરંપરોuppવ. (11) એ પ્રમાણે અચરમ પણ જણાવી. * * * આ પ્રમાણે ૧૧-ઉદ્દેશાઓ છે. ભગવન્! તે એમ જ છે, ચાવતું વિચારે છે. એકેન્દ્રિય શતક પૂરું. છે શતક-૩૩, શતકશતક-૨, ઉદ્દેશા 1 થી 11 જુ - X - X - X - X - X - X - X - * સૂત્ર-૧૦૨૨ - ભગવાન ! કૃષ્ણવેસ્પી એકેન્દ્રિય કેટલા ભેટે છે ' ગૌતમપાંચ ભેદ. * પૃedીકાયિક યાવતું વનસ્પતિકાચિક. - - ભગવન ! કૃષ્ણલચી પૃવીકાયિક કેટલા ભેટે છે ? બે ભેદ - સૂક્ષ્મ અને બાદર પૃવીકાયિક. ભગવાન કૃષ્ણવેચ્છી સૂમ પૃવીકાયિક કેટલા ભેદ છે ? ગૌતમ! આ આલાવા વડે એ રીતે ચાર ચાર ભેદો જેમ ઓધિક ઉદ્દેશામાં કહ્યા તેમ વનસ્પતિકાય સુધી કહેવું. ભગવાન કૃષ્ણવેચી અપયા સુક્ષ્મ પૃવીકાચિકને કેટલી કર્મ પ્રકૃતિઓ છે? પૂર્વવત, ઔધિક ઉદ્દેશાનુસાર આ આલાવો કહેવો. * * એ પ્રમાણે જ બાંધે છે, એ પ્રમાણે જ વેદે છે. * * ભગવન્! તેમજ છે (2) ભગવદ્ ! અનંતરોત્પન્ન કૃણલેશ્યી એકેન્દ્રિય કેટલા ભેટે છે ગૌતમ પાંચ ભેદ. એ રીતે આ અભિલાપ વડે પૂર્વવત બે-બે ભેદો યાવ4 વનસ્પતિકાયિક કહેવા. * - ભગવત્ ! અનંતરોતww કૃણલેકચી સૂક્ષ્મ પૃedીકાયિકોની કેટલી કર્મ પ્રકૃતિઓ છે ? એ રીતે આ અભિલાય વડે, ઓધિક અનંતરોww Gai 196 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ મુજબ જ “વેદે છે” સુધી કહેતું. ભગવાન ! તેમજ છે. ભગવન્! પરંપરોક્ષ કૃષ્ણલેક્સી એકેન્દ્રિય કેટલા ભેદ છે ? ગૌતમ ! પાંચ ભેદ-પૃવીકાયિકાદિ. એ રીતે આ અભિલપ વડે પૂર્વવત્ ચાર ભેદો, વનસ્પતિકાયિક સુધી કહેવા. * * - ભગવન ! પરંપરોux કૃણાલેયી પિયતિ સૂક્ષ્મ પૃવીકાયિકને કેટલી કમપકૃતિ છે ? એ રીતે આ અભિલાપણી ઓધિક પરંપરોતાઝ ઉદ્દેશા મુજબ ચાવતુ “વેદે છે” કહેતું. એ રીતે આ અભિલપ વડે જેમ ઔધિક એકેન્દ્રિય શતકના ૧૧-ઉદ્દેશા કહ્યા, તેમ કૃષ્ણલેશ્મી શતક પણ અચરમ-ચરમ કૃષ્ણલેક્સી એકેન્દ્રિય સુધી કહેવો. શતક-૩૩, શતકશતક-૩, ઉદ્દેશા-૧ થી 11 છે - X - X - X - X - X - X - X - * સૂત્ર-૧૦૨૩ :કૃષ્ણલેયી માફક નીલલેશ્યી શતક પણ કહેવો. ભ• તેમજ છે. શતક-૩૩, શતકશતક-૪ થી 12 છે. - X - X - X - X - X - * સૂત્ર-૧૦૨૪ થી 1032 :[૧૦૨૪-ગ્ન-૪] એ રીતે કાપોતલેશ્યી શતક કહેવું. * * * * * [૧૦૨૫-શ-૫] ભગવતા ભવસિદ્ધિક કેન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદ. - પૃથવીયાવત્ વનસ્પતિકાયિક. ચાર-ચાર ભેદ, યાવત્ વનસ્પતિકાયિક. . . ભગવન! ભવસિદ્ધિક અપર્યાપ્તા સૂક્ષ્મ પૃવીકાયિકને કેટલી કમપકૃતિઓ છે ? એ રીતે આ આલાવા વડે પહેલા એકેન્દ્રિયશતક મુજબ ભવસિદ્રિકશતક પણ કહેશ. ઉદ્દેશક પરિપાટી તેમજ અચરમ સુધી કહેવી. - - ભગવન! તે એમ જ છે . પાંચમું કેન્દ્રિય શતક પૂર્ણ [૧૦૨૬-શ.૬] ભગવન ! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદ છે ? ગૌતમાં પાંચ ભેદ * yeનીકાયિક ચાવતું વનસ્પતિકાયિક. * - ભગવન ! કૃષ્ણલેશ્યી ભવસિહિક પૃવીકાયિક કેટલા ભેદ છે ? ગૌતમ ! બે ભેદ - સૂMo અને બાદમૃedીકાયિક. -- ભગવન્! કૃષ્ણલેી ભવસિદ્ધિક સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે - પર્યાપ્તક અને અપયક્તિક. આ પ્રમાણે બાદર પણ જાણવા. પૂર્વવતુ ચાર ભેદ્ય કહેવા. ભગવાન કૃષ્ણલેક્સી ભવસિદ્ધિક અપયતિક પૃવીકાયિકને કેટલી કમપકૃતિઓ છે ? આ આલાવા વડે ઔધિક ઉદ્દેશક અનુસાર પૂર્વવત્ કહેવું. ચાવતુ વેદે છે. - - - ભગવાન ! અનંતરોww કૃષ્ણલેયી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેટે છે ? ગૌતમ! પાંચ ભેદ - પૃવીકાયાદિ. ભગવાન ! અનંતરોત્પન્ન કૃષ્ણલેચી ભવસિદ્ધિક પૃવીકાયિક કેટલા ભેદ છે ? ગૌતમ બે ભેદે - સૂક્ષ્મ અને બાદર એ રીતે બે ભેદો. Page #106 -------------------------------------------------------------------------- ________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ 33/4 થી 12-1 થી 9 193 ભગવના અનંતરોત્પણ કૃણાલેયી ભવસિદ્ધિક સૂક્ષ્મ પૃવીકાયિકને કેટલી કમપકૃત્તિ છે? આ આલાવાથી ઔધિક અનંતરોત્પન્ન ઉદ્દેશક અનુસાર વેદ છે” સુધી કહેવું. એ રીતે આ આલાવા વડે અગિયારે ઉદ્દેશા ઔધિકશતક મુજબ “અચરિમ” સુધી પૂર્વવત કહેવા. [૧૦૨૭-શ. કૃષ્ણવેશયી ભવસિદ્ધિક શતક મુજબ જ નીલલેથી ભવસિદ્ધિક શતક કહેવો. * * સાતમું એકેન્દ્રિય શતક પૂર્ણ. [૧૦ર૮-શ.૮] એ રીતે કાપોતલેયી ભાસિદ્ધિક કહેવું. [૧૦ર૯-શ.6] ભગવત્ ! ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેટે છે ? ગૌતમ! પાંચ ભેદે - પૃનીકાયિક યાવત વનસ્પતિકાયિક. એ પ્રમાણે ભવસિદ્ધિક શતક મુજબ કહેવું. વિશેષ એ કે - ચરમ, આચમ ઉદ્દેશકો લઈને નવ ઉદ્દેશકો કહેવા. બાકી પૂર્વવત્ - નવમું શતક પૂર્ણ. [૧૯૩૦-શ.૧] એ રીતે કૃષ્ણલેચી અભિવસિહિક શતક છે. [૧૦૩૧-શ.૧૧] નીલલેયી ભવસિદ્ધિક શતક એ રીતે જ. [૧૦૩ર-શ.૧કાપોતલેક્સી અભિવસિદ્ધિક શતક પણ એ રીતે કહેવું. * આ પ્રમાણે [શતક-૯ થી ૧ર એ ચાર ભવસિદ્ધિક શતક છે. તે પ્રત્યેકમાં નવ-નવ ઉદ્દેશ છે. - - એ રીતે એકેન્દ્રિય શતક-૧૨- છે. * વિવેચન-૧૦૧૮ થી 1032 - [શતકશતક-૧ થી 12] ચૌદ કર્યપ્રકૃત્તિ - આઠ જ્ઞાનાવરણાદિ, તે સિવાયની છે, તેની વિશેષભૂત છે. શ્રોબેન્દ્રિય વધ્ય-હનનીય, તે મતિજ્ઞાનાવરણ વિશેષ છે. એ પ્રમાણે બીજી પણ જાણવી. તેમાં સ્પર્શનેન્દ્રિય વધ્ય નથી. કેમકે તેમ કરતા એકેન્દ્રિયવની હાનિનો પ્રસંગ આવે. જેના ઉદયથી વેદ ન પમાય તે સ્ત્રીવેદ વધ્ય. એ રીતે પૃવેદ વધ્ય, નપુંસક વેદ વધ્ય, તેઓમાં નપુંસક વેદવર્તિત્વ નથી. બાકી સુપ્રસિદ્ધ છે. વિશેષ એ કે - ર્વ સુપvi પરેvi - અનંતરો૫ણ એકેન્દ્રિયોના પયર્તિક-અપયર્તિક ભેદના અભાવે ચાર ભેદ અસંભવ છે. તેથી દ્વિપદ ભેદ વડે કહેલ છે. તથા અભવસિદ્ધિકોને અચરમસ્વ હોવાથી ગરમાગરમ વિભાગો નથી, તેથી “ચરમાગરમ ઉદ્દેશકોને વજીન” એમ કહ્યું. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-33નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ શતક-૩૪ * - X - X - * એકેન્દ્રિયો કહ્યા, અહીં બીજા ભંગો વડે તેની જ પ્રરૂપણા છે - સ્ટ શતક-૩૪, શતકશતક-૧, ઉદ્દેશો-૧ છે - X - X - X - X - X - X - X - * સૂઝ-૧૦૩૩ - ભગતના એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે છે . પ્રતીકાયિક યાવ4 વનસ્પતિકાયિક. આ રીતે આ ભેદ ચતુષ્ક કહેવા. ભગવન્! પતિ સૂક્ષ્મપૃeતીકાચિક આ રત્નપભા પૃeળીની પૂર્વદિશાના ચરમતમાં સમુઘાતથી મરીને, જે આ રતનપભા પૃથ્વીના પશ્ચિમ ચરમતમાં અપયપ્તિ સૂક્ષ્મ પૃવીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન ! કેટલા સમયના વિગ્રહથી ઉપજે રે ગૌતમ ! એક, બે કે ત્રણ સમયિક વિગ્રહ વડે ઉપજે. - - ભગવન્! એમ કેમ કહ્યું - X - ? ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે - કવાયતા, એકતોલકા, દુહતોષકા, એકતોખા, દુહતોખા, ચકવાલા, આધચકવાલા શ્રેણી. તેમાં - કવાયતા શ્રેણીએ ઉપજનાર એક સમયિક વિગ્રહથી ઉપજે. એકતોવા શ્રેણીએ ઉપજનાર ને સમયિક વિગ્રહથી ઉપજે. દુહતોષકા શ્રેણી વડે ઉપનાર ગિસમયિક વિગ્રહ વડે ઉપજે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું. ભગવન! અપતિ સૂમ પૃdીકાલિક આ રતનપભાના પૂર્વ ચરમતમાં સમવહત થઈને જે આ રનપભાના પશ્ચિમ ચરમતમાં પતિ સૂક્ષ્મ પૃવીકાવિકપણે ઉપજે, તો હે ભગવન્! તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે ? ગૌતમ ! એકસમયિક બાકી પૂર્વવત યાવતું તેથી કહ્યું કે ચાવત વિગ્રહથી ઉપજે છે - - આ પ્રમાણે અપર્યાપ્ત સૂક્ષ્મપૃથવીકાયિક પૂર્વ ચરમતમાં સમવહત થઈને પશ્ચિમ ચરમાંતમાં ભાદર પૃનીકાયિકમાં પર્યાપ્તામાં ઉપજે. * * તે જ પૂર્વવત્ પયામાં કહેવું. એ પ્રમાણે અકાયિકમાં ચાર અલાવા કહેવા - (1) સૂક્ષ્મ પિયપિતા, () સૂક્ષ્મ પતા , (3) બાદર અપર્યાપ્તા, (4) બાદર પયતાનો ઉપપાત કહેવો. * * એ પ્રમાણે સૂક્ષ્મ તેઉકાચિકના બંને ઉપપાત કહેવા. ભગવાન! પતિ સૂક્ષ્મ પૃથ્વીકાયિક, રનપભાના પૂર્વ ચરમતમાં સમવહત થઈને જે મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત ભાદર તેઉ કાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન્! કેટલા સમયના વિગ્રહથી ઉપજે બાકી પૂર્વવત. એ રીતે પર્યાપ્ત ભાદર તેઉકાયિકપણે ઉત્પાદ કહેવો. ** વાયુકાયિક સૂક્ષ્મબાદરમાં, અકાયિકના ઉપપાત સમાન ઉત્પાદ કહેવો. એ પ્રમાણે વનસ્પતિકાચિકમાં પણ કહેવું. [ર ભેદ થયાં.]. ભગવન્! પતિ સૂક્ષ્મ પૃdીકાયિક, આ રતનપભા પૃdીના ઈત્યાદિ ? પયત સૂક્ષ્મ પૃવીકાચિક પણ પૂર્વ ચરમતમાં સમવહત થઈને આ જ ક્રમ વડે Page #107 -------------------------------------------------------------------------- ________________ 34/1/1/1033 19 200 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ આ જ વીશ સ્થાનોમાં બાદર પથતિ વનસ્પતિકાચિક સુધી ઉપuત કહેવો [4a ભેદ]. એ રીતે અપયત બાદર પૃવીકાયિક પણ કહેવા. 6i0 ભેદ] એ રીતે આપયત બાદર પૃedીકાયિક પણ કહેવા [80 ભેદ]. એ પ્રમાણે કાવિકપણ ચારે ગમકમાં પૂર્વ ચરમાંતથી સમવહત થઈને આ જ વકતવ્યતાથી પૂર્વોક્ત વીશ સ્થાનોમાં ઉપપાત કહેવો [160 ભેદ] અપયત અને અતિ સુક્ષમ તેઉકાચિકોનો આ વીથ સ્થાનોમાં ઉપપાત કહેવો. * * ભગવન્! અપયત બાદર તેઉકાયિક, મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને આ રનમભા મૃedીના પશ્ચિમ ચરમતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃedીકાણિકપણે ઉપજવા યોગ્ય હોય, તો હે ભગવન તે કેટલા સમયના વિહelી ઉપજે ? બધું જ પૂર્વવતું. ચાવતું તેથી આમ કહ્યું. આ પ્રમાણે ચારે પ્રકારનામૃedીકાયિકમાં, એ રીતે અપકાયમાં પૂર્વવતું ઉપપાત કહેવો. અપતિ-પતિ સૂક્ષ્મ તેઉકાચિકમાં એ પ્રમાણે જ ઉપપત કહેવો. * - ભગવનો અપર્યાપ્ત ભાદર તેઉકાયિક મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને. જે મનુષ્ય ક્ષેત્રમાં અપયત બાદ તેઉકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવાન ! કેટલા સમયના વિગ્રહથી ઉપજે? બધું પૂર્વવતું. એ રીતે પતિ બાદર તેઉકાયિકપણે પણ ઉપપાત કહેતો. વાયકાયિકપણે અને વનસ્પતિકાલિકપણે, પૃવીકાયિકના ઉપપતિ સમાન ચાર ભેદ વડે ઉપuત કહેવો. એ રીતે વયપ્તિ બાદર તેઉકાયિક પણ સમયમાં સમવહત થઈને આ જ વીશ સ્થાનોમાં ઉપપાત કહેતો જેમ પિયક્તિાનો કહ્યો. -- એ રીતે સર્વત્ર પણ ભાદર તેઉકાયિક અપતા અને પતિનો સમયમાં ઉત્પાદ અને સમુદ્દાત કહેતો ર૪૦ ભેદ] વાયકાયિક અને વનસ્પતિકાચિકને પૃવીકાયિકવ4 ભેદ ચતુક વડે ઉપપાત કહેવો ચાવતુ પર્યાપ્તા. [4oo ભેદ ભાવના બાદ વનસ્પતિકાયિક. આ રનપભા પૃedીના પૂર્વ ચરમતમાં સમવહત થઈને જે આ રનપભાના પશ્ચિમી ચરમતમાં પતિ ભાદર વનસ્પતિકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ? બધું પૂર્વવતું. * * ભગવન / અપતિ સૂક્ષ્મપૃeતી. આ રતનપભાના પશ્ચિમ ચમતમાં સમવહત થઈ જે આ રતનપભાના પૂર્વ ચરમતમાં અપતિ સૂક્ષ્મ પૃથવી ઉપજવા યોગ્ય હોય તે કેટલા સમયના વિગ્રહથી ? પૂર્વવતુ. * * એ પ્રમાણે જેમ પર્વ સમાંતમાં સર્વે પદોમાં સમવહત થઈને પશ્ચિમી ચરમતમાં સમયક્ષેત્રમાં ઉપાતિક અને જે સમયક્ષેત્રમાં સમવહત પશ્ચિમી ચરમતમાં સમયોગમાં ઉપપાતિક એ રીતે આ ક્રમથી પશ્ચિમી ચરમતમાં સમયક્ષેત્રમાં સમવહત થઈ પૂર્વ ચરમતમાં સમય ક્ષેત્રમાં ઉપયત તે જ ગમક વડે કહેવો.. એ પ્રમાણે આ જ ગમક વડે દક્ષિણી ચમતે સમવહત થઈને ઉતરિલ ચરમતમાં સમયોગમાં ઉપપાત, એ પ્રમાણે ઉત્તરીય ચમતે અને મનુષ્યોગમાં સમવહત થઈને દક્ષિણી ચરમાંતમાં અને સમયોગમાં ઉપપાત તે જ ગમક વડે કહેવો. ભગવન્! પયતિ સૂક્ષ્મ પૃdીકાયિક શર્કરાપભાના પૂર્વ ચરમતમાં સમવહત થઈને શર્કરાપભાના પશ્ચિમી ચરમતમાં પિયપ્તિ સૂઝ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય ? રતનપભામાં કહ્યા મુજબ કહેતું. એ રીતે આ ક્રમ વડે યાવત્ પયત સૂક્ષમ તેઉકાયિકોમાં કહેવું. ભગવના અપર્યાપ્ત સૂક્ષ્મ પ્રતીકાયિક શર્કરાપભાના પૂર્વ ચરમતમાં સમવહત થઈને સમય ક્ષેત્રમાં અપતિ ભાદર તેઉકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના? બે કે ત્રણ સમયના વિગ્રહથી ઉપજે. એમ કેમ કહું ? ગૌતમ! મેં સાત શ્રેણી કહી છે - ઋજવાયતા યાવતું અર્ધ ચકવાલા. એકતોષકા શ્રેણીથી ઉપજનાર બે સમયિક વિગ્રહથી ઉપજે દુહતોષકા શ્રેણીશી ઉપજનાર ત્રિામયિક વિગ્રહથી ઉત્પન્ન થાય. તેથી એ પ્રમાણે ભાદરdઋાયિકમાં કહેવું. બાકી રનપભાવતું. જે ભાદર તેઉકાયિક અપયતા અને પ્રયતાઓ મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને બીજી પૃથ્વીના પશ્ચિમી ચરમાંતમાં ચતુર્વિધ પૃથ્વીકાયિકમાં, ચતુર્વિધ પ્રકાયિકમાં, દ્વિવિધ તેઉકાયિકમાં, ચતુર્વિધ વાયુકાચિકમાં, ચતુર્વિધ વનસ્પતિકાચિકમાં ઉપજે છે તેનો પણ આ રીતે બે કે ત્રણ સમયના વિગ્રહથી ઉત્પાદ કહેવો. * * પયતિ, અપયત બાદર તેઉકાયિક જે તેમાં જ ઉપજે તો રનપભા સમાન એક-બે-ત્રણ સમયિક વિગ્રહ કહેવો, બાકી રનપભા મુજબ બધું જાણવું. શકરાભા માફક અધઃસપ્તમી સુધી કથન કરવું. * વિવેચન-૧૦33 : છે અહીં લોકનાડીને આશ્રીને વિચારણા છે.. એક સમય જેમાં થાય તેવી વકગતિ અથવા વિશિષ્ટ સ્થાન પ્રાપ્તિના હેતુભૂત ગતિ તે વિગ્રહગતિ. તેમાં ‘જવાયતા' * મરણ સ્થાનથી ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીએ હોવું. તેના વડે જતાં એક સમયવાળી ગતિ થાય. જો મરણ સ્થાનથી ઉત્પત્તિસ્થાન એક પ્રતર વિશ્રેણીમાં વર્તે તો એકતોવકા”. તેમાં બે સમયે ઉત્પત્તિ સ્થાન પ્રાપ્તિ થાય. - X * જો મરણ નથી. ઉત્પત્તિ સ્થાન નીચે કે ઉપરના પ્રતરમાં વિશ્રેણીમાં હોય તો દ્વિવકાશ્રેણિ થાય, તેમાં ગણ સમયે ઉત્પત્તિ સ્થાને જવાય. બાદર તેજસ્કાયિક સૂત્રમાં રનપ્રભાકમે જે કહ્યું, તે બાદરતેજથી અન્ય ઉપાડ્વા અસંભવથી કહ્યું. વીશ સ્થાન-પૃથ્વી આદિ પાંચ, સૂમ બાદર બે ભેદથી દશ, પ્રત્યેકના પતા-પિતાથી વીસ. એક જીવસ્થાનમાં અહીં વીસ ગમો છે. એ રીતે પૂર્વના અંત સુધીના ગામોના 400 ભેદ. એ રીતે પશ્ચિમનાં. એમ રત્નપ્રભા પ્રકરણમાં 16oo ગમો છે. * X - X - ઈત્યાદિ - X - X - * સૂત્ર-૧૦૩૪ - ભગવતુ ! અપયત સુખ પૃedીકાચિક અધોલોક ક્ષેત્ર નાડીથી બહારના મમાં સમાવહત થઈને જે ઉdલોક ક્ષેત્ર નાડીના બાહ્ય ક્ષેત્રમાં અપયતિ સૂમ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય તો હે ભગવન ! તે કેટલા સમયના વિગ્રહથી Page #108 -------------------------------------------------------------------------- ________________ 34/1/1/1034 201 202 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ઉપજે 1 ગૌતમ! ત્રણ કે ચાર સમયના. - - એમ કેમ કહ્યું - x * ગૌતમ ! અપતિ સૂક્ષ્મ પૃdી અધોલોકનાડીના બહારના ક્ષેત્રમાં સમવહત થઈને ઉtdલોક નાડીના બહારના ક્ષેત્રમાં આપતિ સૂક્ષ્મપૃની એક પતર અનુણી વડે ઉજવા યોગ્ય હોય. તે ત્રણ સમય વિગ્રહથી ઉપજે જે વિશ્રેણી ઉપજવા યોગ્ય હોય તે ચાર સમયિક વિગ્રહથી ઉપજે, તેથી એ કહ્યું. એ પ્રમાણે પતિ સૂક્ષ્મ પૃeતી પણ જાણવું. એ રીતે યાવત્ પયપ્તિ સૂમ તેઉકાયિકપણે જાણવું. - - ભગવન્! અપતિ સૂક્ષ્મ પૃની અધોલોક ચાવતુ સમવહત થઈને સમય ક્ષેત્રમાં અપયત બાદરdઉ ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! બે કે ત્રણ સમયના. એમ કેમ કાં? મેં સાત શ્રેણી કહી છે - 8વાયા યાવત અધચકવાલા. એકતોષકા શ્રેણીએ ઉપજતા બે સમય અને દુહોવા શ્રેણીએ ઉપજતા ત્રણ સમય વિગ્રહથી ઉપજે છે, તેથી એમ કહ્યું છે. એ પ્રમાણે પચતા ભાદર તેઉકાચિકમાં ઉત્પાદ કહેવો. વાયુકાય, વનસ્પતિકાચમાં ભેદ ચતુર્કથી, અકાયવતું ઉત્પાદ કહેતો. એ રીતે અપયત સૂક્ષ્મ પૃથ્વીના ગમન સમાન પર્યાપ્તા સૂક્ષ્મ પણ કહેવા. તે રીતે વીસ સ્થાનમાં ઉત્પાદ કહેવો. * - અધોલોક ક્ષેત્ર નાડીના બહારના ક્ષેત્રમાં સમવહત થઈને, એ પ્રમાણે ભાદરપૃવીકાયના અપયતા અને આપતા પણ કહેવા. * - એ રીતે અપુકાયના ચારે ભેદોને પણ કહેવા. * * સુખ તેઉકાયના બંનેના પણ (ગમકો) એ પ્રમાણે જ જાણવા. [2eo ભેદ થયા] - ભગવના અપયfપ્ત ભાદર તેઉકાય સમયોગમાં સમવહત થઈને જે ઉtdલોક નાડીના બાહ્ય ક્ષેત્રમાં અપયત સૂક્ષ્મ પૃdlo ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે. ગૌતમ! બે-ત્રણ કે ચાર એમ કેમ કહ્યું ? રતનપભામાં કહ્યા મુજબ તેનો અર્થ સાત શ્રેણી સુધી જાણવો. ભગવાન ! અપયત બાદ તેઉકાયિક, સમય ક્ષેત્રમાં સમવહત થઈને જે ઉદર્વલોક સત્ર નાડીના બાહ્ય ક્ષેત્રમાં પર્યાપ્ત સૂક્ષ્મ તેઉ ઉપજવા યોગ્ય હોય, તે બધું પૂર્વવતુ. -- ભગવન અપતિ ભાદર તેઉકાય સમયક્ષેત્રમાં સમવહત થઈને સમય ક્ષેત્રમાં અપાત બાદરdઉo ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજ ? ગૌતમ ! એક-બે કે ત્રણ સમયના. એમ કેમ ? રાપભા મુજબ જ સાત શ્રેણી સુધી બધું કહેવું. એ પ્રમાણે ભાદર તેઉકાલિકપણે પણ ઉત્પાદ કહેતો. વાયુકાય અને વનસ્પતિકાયમાં, પૃથવીકાયના ઉત્પાદ માફક ચાર ભેદ વડે. ઉત્પાદ કહેજો. એ પ્રમાણે પયત બાદર dઉ પણ આ જ સ્થાનોમાં ઉત્પાદ કહેવો. વાયુકાયિક અને વનસ્પતિકાયમાં પૃપીકાયમાં કહ્યો તે પ્રમાણે જ ઉત્પાદ કહેવો. ભગવન્! અપતિ સૂક્ષ્મ પૃની ઉMલોક નાડીથી બહારના ક્ષેત્રમાં સમવહત થઈને, ધોલોક ોત્ર નાડીના બહારના ક્ષેત્રમાં પતિ સૂમ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના 7 ઉtdલોક ક્ષેત્ર નાડીથી બહારના ક્ષેત્રમાં સમવહત થઈને અધોલોક હોમ નાડીના બહારના હોમમાં ઉત્પન્ન થનાર સમાન તે ગમક સંપૂર્ણ કહેવો યાવતુ ભાદર વનસ્પતિકાચિક પયરતાનો ભાદર વનસ્પતિકાયિક પ્રયતામાં ઉત્પાદ (સુધી) કહેવું. ભગવન / અપર્યાપ્ત સૂમ પૃdીકાયિક, લોકના પૂર્વ ચરમાંd સમવહત થઈને લોકના ચમતમાં પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય તો કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ ! એક, બે, ત્રણ કે ચારના. એમ કેમ કહ્યું? ગૌતમ / મેં સાત શ્રેણી કહી છે - ઋજવાયતાથી આધચકવાલા. તેમાં કવાયતા શ્રેણીથી ઉન્ન થનાર એક સમય વિગ્રહથી, એકતોળકા શ્રેણીથી ઉપજતો, બે સમય વિગ્રહથી, દુહોવા શ્રેણીથી ઉપજતો જે એકપતર અનુશ્રેણીથી ઉપજવા યોગ્ય હોય તે ત્રણ સમય વિગ્રહથી અને વિશ્રેણીએ ઉપજવા યોગ્ય હોય, તે ચાર સમય વિગ્રહથી ઉત્પન્ન થાય, તેથી કહ્યું.. એ પ્રમાણે અપયતિ સૂક્ષ્મ પૃedીકાયિક લોકના પૂવચરમાંતે સમવહd ઈને લોકના પશ્ચિમ ચરમાંતે પર્યાપ્તા, પયક્તિા સૂપૃથ્વી આયુe dઉo વાયુકાયિકમાં ભાદરવાયુ સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં આ બાર સ્થાનોમાં આ જ કમથી કહેતા. * * * અપયત સૂક્ષ્મ પૃdીકાયિકનો ઉપયત એ પ્રમાણે સંપૂર્ણ બરે સ્થાનોમાં કહેતો. [24] એ રીતે આ ગમક વડે ચાવતુ પતિ સૂક્ષ્મ વનસ્પતિકાયિકનો પતિ સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં ઉપપાત કહેવો. ભગવાન ! પતિ સૂક્ષ્મપૃeતી લોકના પૂર્વ ચરમાંતે સમવહત થઈને જે લોકના દક્ષિણ ચરમતમાં અપયત સૂક્ષ્મ પૃdી ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ ! બે, ત્રણ કે ચાર સમયના. એમ કેમ કહ્યું? ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે - કવાયતા યાવતું ચિતલા. એકતોષકા શ્રેણીએ ઉપજતા બે સમયિક વિગ્રહ, દુહતોડકા શ્રેણી ઉપજdi જે એકાતર અનુશ્રેણીથી ઉપજે તે ત્રણ સમયિક વિગ્રહ, જે વિશ્રેણીઓ ઉપજવા યોગ્ય હોય તે ચાર સમયિક વિગ્રહ વડે ઉપજે છે, તેથી એમ કહ્યું. એ પ્રમાણે આ ગમક વડે પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને દક્ષિણ ચરમતમાં ઉત્પાદ કહેવો યાવતુ યતા સુમવનસ્પતિકાયિકથી પર્યતા સૂમ વનસ્પતિમાં કહેવું. બધે બે, ત્રણ કે ચાર સમય વિગ્રહ. ભગવાન ! અપયત સૂક્ષ્મ પૃવીકાધિક લોકનતા પૂર્વ ચશ્માંતે સમવહd થઈને જે લોકના પશ્ચિમી ચરમાંતે અપર્યાપ્ત સૂક્ષ્મyવીમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ ! એક, બે, ત્રણ કે ચાર સમયના. એમ કેમ? એ રીતે જેમ પૂર્વ ચરમતમાં સમવહત થઈને પૂર્વ ચરમતમાં ઉપપાત છે, તેમ પૂર્વ ચરમતમાં સમહત થઈને પશ્ચિમી ચરમતમાં સર્વેનો ઉપપાત કહેવો. ભગવદ્ ! અપતિ સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકના પૂર્વ ચમતે સમવહત થઈને જે લોકના ઉત્તર ચમતમાં પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીપણે ઉપજવા યોગ્ય Page #109 -------------------------------------------------------------------------- ________________ 34/1/1/1033 203 હોય, તે એ રીતે જેમ પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને દક્ષિણ ચરમતમાં ઉપપાત કહ્યો, તેમ આ ઉપષાત - x - પણ કહેતો. ભગવન્! પતિ સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકના દક્ષિણી ચરમતમાં સમવહત થઈને જે લોકના દક્ષિણ જ ચરમતમાં અપતિ સુખ પૃવીકાવિકપણે ઉપજવા યોગ્ય હોય એ રીતે જેમ પૂર્વમાં સમવહત થઈને પૂર્વમાં જ ઉપપાત કહો, તેમ દક્ષિણમાં સમવહત થઈને દક્ષિણમાં જ ઉપાત કહેવો. તે પ્રમાણે જ સંપૂર્ણ યાવતુ પતા સૂમ વનસ્પતિકાયિકથી વયક્તિા સૂમ વનસ્પતિકાયિકમાં, દક્ષિણ ચરમતમાં ઉત્પાત કહેવો, એ રીતે દક્ષિણમાં સમવહત થઈ પશ્ચિમ ચરમતમાં ઉત્પાદ કહેવો. સવસ્થાનમાં તેમજ એક-બે-ત્રણ-ચાર સમયિક વિગ્રહ. પૂર્વમાં, તેમ પશ્ચિમમાં બે, ત્રણ, ચાર સમયિક, પશ્ચિમી સમાંતમાં સમવહત થઈને પશ્ચિમમાં જ ઉત્પન્ન થનારને, સ્વસ્થાન મુજબ, ઉત્તરમાં ઉતા થનારને એક સમયિક વિગ્રહ નથી. બાકી પૂર્વવત્ પૂર્વમાં, વાન મુજબ. દક્ષિણમાં એક સમયિક વિગ્રહ નથી, બાકી પૂર્વવત. ઉત્તરમાં સમવહત થઈને ઉત્તરમાં જ ઉત્પન્ન થનારને, વસ્થાન મુજબ. ઉત્તરમાં સમવહત થઈને પૂર્વમાં ઉત્પન્ન થનારને પૂર્વવતું. વિશેષ એ - એક સમયિક વિગ્રહ નથી. ઉત્તરમાં સમવહત થઈને દક્ષિણમાં ઉપજનારને, વસ્થાન મુજબ. ઉત્તરમાં સમવહત થઈને પશ્ચિમમાં ઉપજનારને એક સમયિક વિગ્રહ નથી, બાકી પૂર્વવત્ યાવ4 સૂક્ષ્મ વનસ્પતિકાયિક પયક્તિો, સૂક્ષ્મ વનસ્પતિકાયિક પતિામાં પૂર્વવત ભગવન! ભાદર પૃવીકાયિક પfપ્તાના સ્થાનો ક્યાં છે ? ગૌતમ / સ્વસ્થાનમાં આઠે પ્રણવીમાં, જેમ સ્થાનપદમાં કહ્યા તેમ, યાવતું સુમવનસ્પતિકાયિક જે પર્યાપ્તા અને જે પિયર્તિા છે, તે બધાં એક જ પ્રકારના વિશેષ કે ભિwતારહિત સર્વલોક પર્યાપિન્ન કહ્યા છે. ભગવદ્ ! અપયત સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મ પ્રવૃતિઓ કહી છે ? ગૌતમ! આઠ-જ્ઞાનાવરણીય યાવતું અંતરાય. એ રીતે ચાર-ચાર ભેદથી એકેન્દ્રિય શતક મુજબ ચાવતુ પર્યાપ્તા ભાદર વનસ્પતિ ભગવન્! પતિ સૂક્ષ્મ પૃdીકાયિકો કેટલી કમ પ્રકૃતિ બાંધે ? ગૌતમ ! સાત બાંધે કે આઠ બાંધે, એકેન્દ્રિય શતક અનુસાર યાવત્ પયક્તિા બાદર વનસ્પતિકાયિક કહેવું. ભગવત્ ! અપતિ સૂક્ષ્મ પૃવીકાયિક કેટલી કર્મ પ્રકૃતિ વેદે છે ? ગૌતમ ચૌદ. એકેન્દ્રિય શતકમતાં કહ્યા મુજબ જ્ઞાનાવરણીય યાવતું પરવેદધ્ય, એ રીતે યાવતુ પયક્તિા ભાદર વનસ્પતિકાયિક, ભગવન / એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉતજ્ઞ થાયo uo ? “સુકાંતિ’ પદના પૃedીકાયિકના ઉત્પાદ સમાન જાણવું. ભગવાન ! એકેન્દ્રિયોને કેટલા સમુદ્યાત છે ? ગૌતમ! ચાર, * વેદના સમુદ્યાત ચાવત્ વૈક્રિયસમુઠ્ઠાત. 204 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભગવાન કેન્દ્રિયો શું તુલ્ય સ્થિતિક હોય તે તુલ્ય અને વિશેષાધિક કર્મ બાંધે ? તુલ્ય સ્થિતિક એકેન્દ્રિય ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે ? ભિન્ન સ્થિતિકો તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે ? ભિન્ન સ્થિતિક ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે ? ગૌતમ! કેટલાંક તુવ્યસ્થિતિકો તુલ્યવિશેષાધિક કર્મ બાંધે યાવ4 - X - કેટલાંક ભિન્ન સ્થિતિકો ભિ-વિશેષાધિક કર્મ બાંધે. ભગવાન ! એમ કેમ કહ્યું - x * ? ગૌતમ ! એકેન્દ્રિયો ચાર ભેદે છે - (1) કેટલાંક સમાનાય, સમાનોત્પા, (કેટલાંક સમાનાયુ, વિષમોક્ષ, (3) કેટલાંક વિષમાયુ, સમાનોત્પણ, (4) કેટલાંક વિષમાયુ વિષમાનોux. તેમાં જે પહેલા ભંગવાળા તુલ્યસ્થિતિક છે, તુલ્યવિશેષાધિક કર્મ બાંધે છે, બીજ છે તે તલ્ય Pિતિક, ભિ-વિશેષાધિક કર્મ બાંધે છે, બીજી છે તે ભિખસ્થિતિક, તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે છે, જે ચોથા છે તે ભિન્નસ્થિતિક, ભિ-વિશેષાધિક કર્મ બાંધે છે. તેથી - 4 - ભગવાન ! તે ઓમ જ છે, એમ જ છે, યાવત વિચરે છે. * વિવેચન-૧૦૩૪ - અધોલોક ક્ષેત્રમાં જે બસનાડી તે અધોલોક શોત્ર નાડી, એ રીતે ઉર્વલોક ફોન નાડી. અધોલોક ક્ષેત્રમાં નાડી બહાર પૂવિિદ દિશામાં મરીને એક સમયે નાડી મધ્ય પ્રવેશ, બીજા સમયે ઉંચે જઈ, પછી એકપ્રતમાં પૂર્વ કે પશ્ચિમમાં જયાં ઉપત્તિ થાય, ત્યાં અનુશ્રેણીચી જઈને ત્રીજે સમયે ઉત્પન્ન થાય. જો નાડી બહાર વાયવ્યાદિમાં મરે તો એક સમયથી પશ્ચિમ કે ઉત્તરમાં જઈને, બીજ સમયે નાડીમાં પ્રવેશી, બીજા સમયે ઉંચે જઈ, ચોથે અનુશ્રેણીમાં જઈને પૂર્વાદિ દિશામાં ઉપજે. જો કે પંચસમયિક ગતિ પણ છે - સૂત્રમાં ચાર સમયથી વધુ ગતિ કહી નથી, જીવને લોકમાં પાંચ સમય ગતિ પણ યોજાય છે, જે તમતમા વિદિશામાં સમવહત થઈને બ્રહ્મલોક વિદિશામાં ઉપજે, તે નિયમથી પાંચ સમય ગતિ વડે જાય, હજુ, એકતો અને દ્વિધા વકા ગતિ કહી છે. ત્રણ, ચાર વકાને ચાર-પાંચ સમયિક જાણવી. કદાચ અલાવાદિથી કે ઉત્પાદ અભાવે તે કહેલ નથી. સમય ક્ષેત્રથી એક સમયે ઉર્ધ્વગતિમાં, બીજે નાડી બહાર ઉત્પત્તિ સ્થાને-તે બે સમયિક. ઈત્યાદિ વૃત્તિ સુગમ છે. લોકના ચરમાંતને આશ્રીને કહે છે - અહીં લોકના ચરમાંતમાં બાદર પૃથ્વીઅy-dઉ-વનસ્પતિ નથી. સૂક્ષ્મો પાંચે હોય છે. બાદરવાયુકાયિક પતિ-અપતિ ભેદથી બાર સ્થાને અનુસરવા. અહીં લોકના પૂર્વ ચરમાંતથી પૂર્વ ચરમતમાં ઉત્પન્ન થનારની એકથી ચાર સમયની ગતિ સંભવે છે. - x - પૂર્વથી દક્ષિણ ચરમાંતમાં ઉત્પન્ન થનારની બે આદિ સમયિક ગતિ છે. - X - એ રીતે અન્યત્ર પણ વિશ્રેણિગમન કહ્યું. - - ઉત્પાદ અધિકૃત્ય એકેન્દ્રિય પ્રરૂપણા કરી. - હવે તેના સ્થાનની પ્રરૂપણા - સ્વસ્થાનમાં જે બાદર પૃથ્વીકાયિક તેના વડે સ્વસ્થાનથી સ્વસ્થાન આશ્રીને. “સ્થાનપદ” પ્રજ્ઞાપનામાં બીજું પદ, તે આ છે - Page #110 -------------------------------------------------------------------------- ________________ 34/1/1/1034 205 રત્નપ્રભા, શર્કરાપભા, વાલુકાપ્રભા આદિ. - પ્રકૃત સ્વસ્થાન આદિ વિચારથી એક પ્રકારે. યHIT * વિશેષ રહિત, જેમ પયદ્ધિા અને પિયMિા [ભેદરહિત), નાનાવવર્જિત. આધારભૂત આકાશપ્રદેશમાં એક, તેમાં જ બીજા પણ.. ઉપહાત સમુઠ્ઠાત સ્વસ્થાન વડે સર્વલોકમાં વર્તે છે. ઉપપાત અભિમુખ્ય સમુદ્દાત અહીં મારણાંતિક સ્વસ્થાને, જ્યાં તે રહેલ છે. સમુઠ્ઠાત સૂત્રમાં “વૈક્રિય” વાયુકાયિકને આશ્રીને કહ્યો છે. એકેન્દ્રિયોને જ બીજા ભંગોળી બતાવે છે - તુલ્યસ્થિતિક એટલે પરસ્પરાપેક્ષાથી સમાનાયક, પરસ્પરાપેક્ષાથી તુરાપણે અસંખ્યય ભાગાદિ વડે પૂર્વકાલબદ્ધ કર્મની અપેક્ષાએ અધિકતર તે તુવ્યવિશેષાધિક. વર્ષ - જ્ઞાનાવરણાદિ બાંધે છે. * - અન્યોન્યાપેક્ષાએ વિષમ પરિમાણ, કોઈ અસંખ્યય ભાગરૂપ. અન્ય સંખ્યય ભાગરૂપ જે વિશેષ તેના વડે અધિક - x * વિષમ માના આયુ જેમાં છે તે વિમારાસ્થિત. - x - સમસ્થિતિ અને સમક જ ઉત્પન્ન, તેઓ તુલ્ય સ્થિતિક છે. સમ ઉત્પtવથી પરસ્પર સમાન યોગવથી સમાન જ કર્મ કરે છે. તેઓ પૂર્વપેિક્ષાએ સમ, હીન કે અધિક કર્મ કરે છે. ઈત્યાદિ ચારે ભંગ સૂત્રાર્થમાં કહ્યા, તે જ વૃત્તિકારે દશવિલ છે. 8 શતક-૩૪, શતશતક-૧, ઉદેશો-૨ છે. - X - X - X - X - X - * સૂગ-૧૦૩૫ - ભગવ4 / અનંતરોઝ એકેન્દ્રિયો કેટલા ભેટે છે ગૌતમપાંચ ભેદે * પૃવીકાયિકાદિ. બન્ને ભેદો એકેન્દ્રિય શતક મુજબ ચાવત્ ભાદર વનસ્પતિકાયિક. * * ભગવન્! અનંતરોત્પન્ન બાદર પૃવીકાયિક સ્થાનો જ્યાં છે ? ગૌતમ! અસ્થાનમાં આઠે પૃedીમાં રસ્તાપભામાં જેમ સ્થાન પદે કહી તેમ ચાવતું હીપન્સમુદ્રોમાં આ અનંતરોત્પણ બાદર પૃથ્વી સ્થાનો છે. - ઉપપાત સર્વલોકમાં, સમાત સર્વલોકમાં, સ્વસ્થાનમાં લોકના અસંખ્યાત ભાગમાં, અનંતરોra સૂક્ષ્મ પૃedીકાયિક એક પ્રકારની વિશેષ અનાનવ સર્વલોકમાં હે શ્રમણાયુષ્યમાં વ્યાપ્ત છે. - આ પ્રમાણે આ ક્રમથી સર્વે એકેન્દ્રિયો કહેવા. સ્વસ્થાનમાં બધામાં સ્થાનપદ મુજબ છે. તેમાં પ્રયતા ભાદરના ઉત્પાદ, સમુઘાત સ્થાનો, તેના આપયતિ મુજબ છે. ભાદર અને સૂક્ષ્મ બધામાં પૃedીકાયિકમાં કહ્યા મુજબ કહેવા યાવતું વનસ્પતિકાયિક જાણવું. અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃવીકાયિકને કેટલી કમપકૃતિ છે ? ગૌતમ ! આઠ, એકેન્દ્રિયના અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ કહેતી. તે રીતે જ બાંધે, તે રીતે જ વેદે યાવતુ અનંતરોત્પન્ન બાદ વનસ્પતિકાયિક, અનંતરોઝ એકેન્દ્રિય ક્યાં ઉપજે છે ? ઔધિક ઉદ્દેશવતું. અનંતરોત્પન્ન એકેન્દ્રિયને કેટલા સમુઘાત છે ? ગૌતમ ! બે-વેદના અને કષાય રામદુધાત. * * તુચરિતિક અનંતરોત્પષ્મ એકેન્દ્રિયો શું તુચવિશેષાધિક કર્મ બાંધે પ્રનો ? પૂર્વવતું. ગૌતમ ! કેટલાંક તુલ્યસ્થિતિક, તુચ 206 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ વિશેષાધિક કર્મ બાંધે, કેટલાંક તુવ્યસ્થિતિક ભિ-વિશેષાધિક કર્મ બાંધે. ઓમ કેમ કહ્યું? ગૌતમા અનંતરોતાએકેન્દ્રિયો બે ભેદે - કેટલાંક સમાની, સમાનોત્પન્ન છે. કેટલાંક સમાનાય વિષમોત્પન્ન છે તેમાં જે પહેલા છે તે તસ્થિતિકો તરા-વિશેષાધિક કર્મ બાંધે, જે બીજ છે, તે તુવ્યસ્થિતિક ભિન્નવિશેષાધિક કમ બાંધે. તેથી એમ કહ્યું. * x - ભગવન! તે એમ જ છે. છે શતક-૩૪, શતકશતક-૧, ઉદ્દેશા-૩ થી 12 છે - X - X - X - X - X - X - * સૂત્ર-૧૦૩૬,૧૦૩૭ - [1036, ] ભગવન / પરંપરોત્પન્ન એકેન્દ્રિયો કેટલા ભેદ છે ગૌતમ ! પાંચ ભેદ : પૃdીકાયિકાદિ. ચારે ભેદો ચાવતું વનસ્પતિકાય કહેવા. ભગવત્ / પરંપરોr# અપયત સૂક્ષ્મ પૃવીકાયિક, આ રતનપભાના પૂવ ચમતમાં સમવહત થઈને જે આ રનપભાના યાવતુ પશ્ચિમી ચરમતમાં અપર્યાપ્ત સૂમ પૃedીકાવિકપણે ઉપજવા યોગ્ય હોય. એ રીતે આલાવા વડે પહેલા ઉદ્દેશામાં કહ્યા મુજબ લોકરામત સુધી કહેવું. ભગવન પરંપરોત્પન્ન પૂરતીકાયિકના સ્થાનો ક્યાં છે ? ગૌતમ! વસ્થાનમાં આઠે પૃવીમાં, એ રીતે આ આલાવાથી પહેલા ઉદ્દેશા મુજબ તુલ્ય સ્થિતિક સુધી કહેવું. - - ભગવાન ! તે એમ જ છે, એમ જ છે. [1ess, ઉ 4 થી 11] એ પ્રમાણે બાકીના આઠે ઉદ્દેશા યાવતુ અચરમ કહેવા. વિશેષ એ - અનંતર અનંતરસદેશ, પરંપર પરંપસંદેશ, ચરમ અને અચરમ પૂર્વવત જાણવા. એ રીતે આ ૧૧-ઉદ્દેશા છે. છે શતક-૩૪, શતકશતક-૨ થી 12 . - X -- X - X -- X - X - * સૂત્ર-૧૦૩૮ થી 1043:- [શતક કમ છેડે આપેલ છે. [138, શo ] ભગવન્કૃણdી એકેન્દ્રિય કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદ ભેદ ચતુક કૃતેશ્યી એકેન્દ્રિય મુજબ વનસ્પતિકાયિક સુધી કહેવા. - - ભગવાન કૃણાલેરી અપયત સુમ પૃવીકાયિક, આ રતનપભાના પૂર્વ ચમતથી એ રીતે આ આ આલાવા વડે ઔધિક ઉદ્દેશ સમાન લોકના ચમાંતથી સર્વત્ર કૃષ્ણલેચીના ઉપપાત સુધી કહેવું. ભગવાન ! કૃષ્ણલેયી પર્યાપ્ત બાદર પૃeતીકાયિકોના સ્થાનો ક્યાં છે ? એ રીતે આલાવા વડે ઔધિક ઉદ્દેશા મુજબ તુલ્યસ્થિતિક સુધી જાણવું. - - ભગવાન ! તે એમ જ છે. * - આ રીતે આ આલાવા વડે પ્રથમ શ્રેણી શતક મુજબ અગીયારે ઉદ્દેશ કહેવા. [1039, શo 3] એ પ્રમાણે નીલલચીમાં પણ કહેવું. [1040, શe છે એ પ્રમાણે કાપોતલેયીમાં પણ કહેવું. [1041, શo ] ભવસિદ્ધિક વિષયક શતક પણ એ રીતે કહેવું. [1042, શ» 6) અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા Page #111 -------------------------------------------------------------------------- ________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ શતક-૩૫ ક - XX ૩૪/ર થી 12-1 થી 11 203 ભેટે છે : અનંતોux ઉદ્દેશા મુજબ અને ઔધિક મુજબ કહેવું. ભગવના પરપોww કૃષ્ણવેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિો કેટલા ભેટે છે પાંચ ભેદ. પરંપરો કૃષ્ણલેયી ભવસિદ્ધિક એકેન્દ્રિય ઔધિક ભેદચતુક ચાવ4 વનસ્પતિકાયિક કહેવું. ભગવાપરંપરોwલેયી ભવસિદ્ધિક અપર્યાપ્ત સુખ પૃવીકાયિક, સ્થ રનપમા અપીમાં આ રીતે આ અનિવાણી વિક ઉદ્દેશ મુજબ લોકના ચરમત સુધી કહેવું. * * સમ કૃષ્ણવેચી ભવસિદ્ધિકમાં ઉપuત કહેવો. * * * ભગવન પરંપરોux કૃષ્ણવેશ્યી ભવસિદ્ધિક યતિ ભાદર પૃવીકાયિકના સ્થાનો છે એ રીતે આશાવાથી ધિક ઉદ્દેશા સમાન તુચસ્થિતિ સુધી કહેવું. * * એ પ્રમાણે આ આલાવાથી કૃષ્ણલેક્સી અવસિદ્ધિક કેન્દ્રિયના પૂર્વવત્ 11 ઉદ્દેશ સહિત પૂર્ણ [1043, શo 5 થી 1] નીલવેચી ભવસિદ્ધિક એકેન્દ્રિયમાં સાતમું, કાપોતdણીમાં આઠમું, ભવસિદ્ધિકના ચાર શતક મુજબ ભવસિદ્ધિકની પણ ચર શતક કહેવા. એ રીતે આ બાર એકેન્દ્રિય શ્રેણી કહી. - 4 - * વિવેચન-૧૦૩૪ થી 1043 - અનંતરોત્પન્ન એકેન્દ્રિય અધિકારમાં -x* સૂમ અને બાદર એ બે પદ ભેદ છે, ઉપપાત અભિમુખ્યથી અપાંતરાલ ગતિવર્તી.. સમુઠ્ઠાત મારણાંતિકથી.. તેની અતિ બહુલતાથી સર્વલોકમાં વ્યાપેલ છે અહીં વૃત્તિકાશ્રી સ્થાપના ચિત્ર રજૂ કરે છે. અમે તેનો અનુવાદ મૂકેલ નથી. અહીં અનંતરોકવ ભાવિ ભવ અપેક્ષાએ કહેવું. મારણાંતિક સમુઠ્ઠાત પણ પૂર્વોક્ત ભવાપેક્ષા છે. * * રત્નપ્રભાદિ પૃથ્વી અને વિમાનો લોકના અસંખ્યાતમાં ભાગે વર્તે છે. * * પૃથ્વી આદિને પૃથ્વીકાયાદિ સ્વસ્થાન છે. તે• x * આઠે પૃથ્વીમાં કહ્યા. બાદર અકાયને સાત ઘનોદધિમાં બાદ તેઉકાયને મનુષ્યોગમાં, બાદર વાયુકાયને સાત ઘનવાત વલયમાં, બાદર વનસ્પતિને સાત ઘનોદધિમાં ઈત્યાદિ. ઉપપાત, સમુઠ્ઠાત સ્વસ્થાનો, પૃવીકાયિકોના અપર્યાપ્તક બાદસ્તી માક જાણવા. * * * * * સમુઠ્ઠાત સૂરમાં બે સમુઠ્ઠાત કહ્યા. કેમકે અનંતરોuguત્વથી માણાંતિક સમુધ્ધાતનો અસંભવ છે. જે સમાનાયુ અનંતરોપકવ પર્યાય આશ્રીને સમય માત્ર સ્થિતિવાળા છે, પછી તે પરંપરોપક વ્યપદેશથી સમાનોત્પક એક જ સમયે ઉત્પત્તિસ્થાન પ્રાપ્તા તેઓ તુલ્ય સ્થિતિક છે, સમાલોત્પન્નવણી સમયોગત્વથી તવ્ય-વિશેષાધિક કર્મ બાંધે છે. એ પ્રમાણે ચારે ભેદ કાર્યમાં જણાવેલ હોવાથી અહીં ફરી નોંધ કરેલ નથી. * * * * * * * આ તો ગમતિકા માત્ર છે, બાકી સૂત્રસિદ્ધ છે. માત્ર સિવ - ઋજવાયતા શ્રેણીપ્રધાન શતક. શતક-૩૪માં એકેન્દ્રિય શ્રેણી કહી, અહીં શશિ પ્રકમ કહે છે - છે શતરૂ૩૫, શતકશતક-૧, ઉદ્દેશોન છે - x -x x x -- X -- -- -- * સૂત્ર૧૦૪૪ - ભગqના મહાયમાં કેટલા કહ્યા છે ? ગૌતમ! સોળ. તે આ - (1) કૃતયુગ્મ કૃતયુમ, (2) કૃતયુગ્મ યોજ, (3) કૃતયુ દ્વાપરયુ, (4) કૃતયુમ કલ્યોજ (5) વ્યોજ કૃતયુમ, (6) ચોથોજ, (0) ગોન દ્વાપણુ, (8) યોજ કલ્યોજ () દ્વાપરયુગ્મ કૃતયુમ, (10) તાપભ્ય યોજ, (11) દ્વાપરયુમ દ્વાપરયુમ, (૧ર) દ્વાપરયુમ કલ્યોજ, (3) કલ્યોજ કૃતયુમ, (14) કલ્યોજ સોજ, (15) કલ્યોજ દ્વાપરયુ, (16) કચોજ કલ્યોજ * * ભગવન્! એમ કેમ કહ્યું-૧૬ સુમો છે ગૌતમ. જે સશિમાં ચાર સંખ્યા પહાર કરdd - (1) શેષ ચાર રહે, તે રાશિના અપહાર સમયે તે પણ કૃતયુમ હોય તો કૃતસુખ કૃતયુ.... (2) શેષ ત્રણ રહે, તે રાશિના અપહર સમયે કૃતસુખ હોય તે ગુમ મોજ. (3) શેષ બે રહે, તે રાશિ અપહાર સમયે કૃતયુ હોય તે કતગુમ દ્વાપસુખ (4) શેષ એક રહે, તે રાશિ પહાર સમયે કૃતયમ હોય છે તેમ કહ્યોજ છે. જે રાશિ ચાર વડે અપહાર કરીએ અને તે રાશિના અપહાર સમયે ગોજ હોય તેમાં - (1) શેષ ચાર વધે તો સ્ત્રોજ કૃતયુમ, (2) શેષ બાણ વધે તો . સ્ત્રોજ યોજ, (3) શેષ બે વધે તો યોજદ્વાપર યુગમ, (4) શેષ એક વધે તો યોજ કલ્યો. જે રાશિના અપહાર સમયે તે દ્વાપરયુખ હોય અને જે રાશિ ચાર સંખ્યા વડે અપહાર કરતા - (1) શેષ ચાર વધે તો દ્વાપરયુગ્મ કૃતયુમ, (2) શેષ ત્રણ વધે તો દ્વાપસુમ સ્ત્રોજ, (3) શેષ બે વઘતો દ્વાપરયુગ-દ્વાપર યુમ અને () શેષ એક વધે તો દ્વાપરયુગ્મ કલ્યોજ ાણવી. જે રાશિના અપહાર સમયે તે કલ્યો હોય અને જેને ચાર સંખ્યાથી અપહાર કરતાં - (1) શેષ ચાર વધે તો કલ્યોજકૃતયુમ, () રોષ ઝણ વધે તો કહ્યોધ્યોજ 8) શેષ બે વધે તો કલ્યોજ દ્વાપરયુગ્મ, (4) શેષ એક વધે તો કલ્યોજકલ્યો. તેથી એમ કહ્યું કે યાવત કચોકલ્યોજ છે. * વિવેચન-૧૦૪૪ - અહીં યુગ્મ શબ્દતી સશિ વિશેષતે કહે છે. તે ક્ષુલ્લક પણ હોય, જેમ પૂર્વે તિરૂપેલ છે. તેથી તેના વ્યવચ્છેદ માટે “મહા” વિશેષણ મૂક્યુ તે મહાયુ.... તપુર તપુE * જે સશિ સામયિકી ચતુક અપહાર વડે અપહરાતા ચાર શેષવાળી થાય છે, અપહાર સમય પણ ચતુક અપહાચ્છી ચાર શેષવાળા છે. તેથી મુનિદીપરત્નસાગરે કરેલ શતક-૩૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ | Page #112 -------------------------------------------------------------------------- ________________ 35/1/1/1044 209 o આ રાશિ “કૃતયુગ્મ કૃતયુગ્મ” એમ કહેવાય છે. કેમકે અપહૂિયમાણ દ્રવ્ય અપેક્ષાથી અને તેના સમયની અપેક્ષાથી બે વખત કૃતયુગ્મપણાથી તેમ છે. આ પ્રમાણે અન્યત્ર પણ શબ્દાર્થ યોજવો. તે જઘન્યથી ૧૬-રૂપે હોય છે. આ જ ચતુક અપહાર અને ચાર શેષ વડે, ચાર સમયથી થાય. વૃત્તિકારી આ રીતે મોજ, દ્વાપરયુગ્મ, કલ્યોની વ્યાખ્યા પણ આપે જ છે. પરંતુ સૂનામાં તે સ્પષ્ટ જ છે, તેથી વૃત્તિના અનુવાદથી પુનરુક્તિ કરી નથી. મes સંખ્યા વિશેષ onોધી છે - જેમકે કૃતયુગ્મ ગોજ-જઘન્યથી-૧૯, કૃત યુગ્મદ્વાપરયુગ્મ-જઘન્યથી૧૮, કૃતયુગ્મ કલ્યોજ-૧૭ ઈત્યાદિ જાણવું. - x - * સૂત્ર-૧૦૪પ : ભગવન્! કૃતમ કૃતગુમ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? - ઉપલોક માફક ઉપધાત કહેવો. -- ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે છે ? ગૌતમ! 16, સંપ્રખ્યાતા, અસંખ્યાતા કે અનંતા. ભગવતુ ! તે જીવો સમયે સમયે પ્રશ્ન ? ગૌતમ! અનંતા સમયે સમયે પહાર કરાતા અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણીથી અપહાર કરાતા પણ તેનો આuહાર થતો નથી. - - તેનું ઉચ્ચત્વ ઉત્પલોદ્દેશ મુજબ છે. ભગવન ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે બંધક ? ગૌતમ ! બંધક છે, આબંધક નથી, આયુને છોડીને બધાં કમોંમાં કહેવું. આયુકમના બંક કે અબંધક હોય. - - - ભગવન! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના ? ગૌતમ વેદક છે, આવેદક નથી, એ પ્રમાણે બધાં કમમાં જાણવું. ભગવદ્ ! તે જીવો શું સાતા વેદક છે કે અસાતા વેદક ગૌતમ સાતવેદક છે, અસતાવેદક પણ છે, એ પ્રમાણે ઉપલોદ્દેશક પરિપાટી જાણવી. બધાં કર્મોના ઉદયવાળા છે, અનુદયી નથી. છ કમોંના ઉદીરક છે, અનુદીરક નથી. વેદનીય-આયુના ઉદીરક કે અનુદીક છે. - ભગવાન ! તે જીવો શું કૃષણલેચી છે ? ગૌતમ ! કૃણ-નીલ-કાપોત કે તેજોવેચી છે. માત્ર મિથ્યાદેષ્ટિ છે, અજ્ઞાની છે - નિયમા બે અજ્ઞાન છે . મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, માત્ર કાયયોગી છે, સાકાર-અનાકર ઉપયુક્ત છે. ભગવાન ! તે જીવોના શરીરો કેટલા વર્ષના છે ? ઉત્પલોદ્દેશક મુજબ સમગ્ર પ્રશનો કરવા ગૌતમ ઉત્પલોદ્દેશક માફક ઉચ્છવાસક કે નિઃશાસક છે, કે ઉચ્છવાસનિઃશાસક છે. આહારક કે અનાહાક છે, અવિરત છે, ક્રિયા સહિત છે, સાત કે આઠ કર્મના બંધક છે, આહાર યાવત પરિગ્રહ સંજ્ઞા ઉપયુક્ત છે, ક્રોધ યથાવત લોભકષાયી છે. માત્ર નપુંસક વેદનાળા છે. સ્ત્રી-પુરુષ કે નપુંસક વેદના બંધક છે. અસંજ્ઞી છે, ઈન્દ્રિય સહિત છે. ભાવના તે કૃતસુખ તયમ્મ એકેન્દ્રિયો કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ જન્યથી એક સમય, ઉકૃષ્ટથી અનંતકાળ * અવંતી ઉત્સર્પિણી - અવસર્પિણી રૂપ વનસ્પતિકાળ. સંવેધ ન કહેતો. આહાર, ઉત્પલોદ્દેશક મુજબ, વિશેષ એ કે નિવ્યઘિાતમાં છ દિશાથી અને વ્યાઘાત આણીને કદાચ ત્રણ-કદાચ [13/14] ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ચાર-કદાચ પાંચ દિશામાંથી. બાકી પૂર્વવત સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી રર,ooo વર્ષ. સમુઘાત પહેલા ચાર. મારણાંતિક સમુહ્યોતથી સમHહતું કે અસમવહત થઈને મરે છે. ઉના ઉપલોદ્દેશક અનુસાર ગણવી. ભગવન સર્વે પ્રાણો ચાવત સર્વે સત્વો કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમાં અનેકવાર કે અનંતવાર. * - * ભગવન! કૃતયુમ યોજ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? ઉપપાત પૂવવ4. * - ભગવન્! તે જીવો એક સમયમાં પ્રવન? ગૌતમાં 19 સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉપજે છે? બાકી બધું કૃતયુમ કૃતયુગ્મ સમાન ચાવતું અનંતવાર ઉત્પન્ન થયેલ છે. ભગવન ! કૃતયુમ દ્વાપરયુગ્મ એકેન્દ્રિય કયાંથી આવીને ઉપજે છે ? ઉપયત પૂર્વવતું. * * ભગવત્ ! તે જીવો એક સમયમાં પન ? ગૌતમ / 18, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા ઉપજે. બાકી પૂર્વવતું. - ભગવન! કૃતયુમ ઝોજ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉપરાંત પૂર્વવતુ. પરિમાણ 17, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. બાકી બધું પૂર્વવત્ યાવતું અનંતવાર ઉપજેલ છે. ભગવાન ! યોજ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી ઉપજે છે ? ઉuપાત પૂર્વવતું. પરિમાણ-૧ર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. બાકી પૂર્વવતું. ભગવન ઝોજ ોજ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે 7 ઉપપાત પૂર્વવત પરિમાણ-૧૫, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. * * * એ પ્રમાણે આ સોળ મહાયુગ્મોમાં એક પ્રકારનું કથન છે વિશેષ એ કે - પરિમાણમાં ભેદ છે. સ્ત્રોજ દ્વારયુગ્મમાં 14, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉપજે છે. સોજ કલ્યોમાં 15, સંધ્યાત, અસંખ્યાત કે અનંત ઉપજે છે. દ્વાપસુમ કૃતયુગ્મમાં આઠ, દ્વાપરયુગ્મ ગ્રોજમાં અગીયાર, દ્વાપરયુમ દ્વાપરયુગ્મમાં દશ, દ્વાપરયુગ્મ કલ્યોજમાં નવ તથા આરેમાં “સંખ્યાત, અસંખ્યાત કે અનતા આવીને ઉપજે છે તેટલું જોડવું. કલ્યોજ કૃતયુમમાં ચાર, કલ્યોજ યોજમાં સાંત, કલ્યોજ દ્વાપરયુગ્મમાં છ, કલ્યોજ કલ્યોજમાં પાંચ તથા “સંખ્યાત, અસંખ્યાત કે અનંતા આવીને ઉપજે છે” તેટલું આ ચારેમાં જોડવું. બાકી પૂર્વવતુ યાવતુ અનંતવર - ભાવના તેમજ છે. * વિવેચન-૧૦૪૫ - એકેન્દ્રિયમાં ચારના અપહાર કરતાં ચાર શેષ વધે, અપહાર સમય પણ ચાર શેષ હોય તે કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય, એમ બધે. ‘ઉત્પલોદ્દેશક' તે શતક-૧૧, ઉદ્દેશો-૧ છે. અહીં સંવેધ ન સંભવે તેમ કહ્યું કે - કૃતયુગ્મકૃતયુગ્મ વિશેષણથી ઉત્પાદ અધિકૃત તેઓ વસ્તુતઃ અનંતા જ ઉત્પન્ન થાય, તેથી સંવેધનો સંભવ નથી જે સોળ વગેરે સંખ્યાથી એકેન્દ્રિયોમાં ઉત્પાદ કહ્યો, તે ત્રસકાયિકમાંથી ઉત્પન્ન થનારની અપેક્ષા છે, પણ પારમાર્થિક અનંતોનો પ્રતિસમયે તેમાં ઉત્પાદ નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ 35/1/2/1046 કે શતક-૩૫, શતકશતક-૧, ઉદ્દેશો-૨ છે - X - X - X - X - X -- * સૂત્ર-૧૦૪૬ - ભગવનું પ્રથમ સમય કૃતયુગ્મકૃતયુમ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ગૌતમ! પૂર્વવતું. એ રીતે ઉદ્દેશ-૧-મુજબ ઉતપાદપરિમાણ સોળ વખત બીજ ઉદેશામાં પણ કહેવા. બધું પૂર્વવત વિશેષમાં - આ દશમાં ભિન્નતા છે - (1) અવગાહના જન્મથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉcકૃષ્ટથી પણ તેમજ (2,3) આણુ કર્મના બંધક નથી, અબંધક છે. (4,5) આયુના ઉદીરક નથી, અનુદીરક છે. (6 થી 8) ઉચ્છવાસક નથી, નિઃશાસક નથી, ઉચ્છવાસકનિઃશાસક નથી. (9,10) સાત પ્રકારે કર્મોના બંધક છે, આઠ ભેદે કર્મબંધક નથી. ભગવન! તે પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુમ એકેન્દ્રિય કાળથી કેટલો કાળ હોય? ગૌતમ ! એક સમય. એટલી જ સ્થિતિ છે. સમઘાત પહેલા બે, સમવત અને ઉદ્વર્તના ન પૂછવા, બાકી બધું સંપૂર્ણ પૂર્વવતુ. સોળે ગમોમાં કહેવી યાવતુ અનંતવાર. છે શતક-૩૫, શતકશતક-૧, ઉદ્દેશા-૩ થી 11 છે. - X - X - X - X - X - X - * સૂત્ર-૧૦૪૭ થી 1056 :- ઉદ્દેશક કમ સાથે આપેલ છે. [104-3] ભગવત્ ! અપ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉદ્દેશ-ન-મુજબ સોળે સુઓમાં તેમજ ાણવું. ચાવત કલ્યોજ કલ્યોજપણે ચાવતુ અનંતવાર. [૧૦૪૮-ઉo 4) ભગવન ચરમ સમય કૃતયુમ કૃતકુમ એકેન્દ્રિય કયાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમય ઉદ્દેશક મુજબ કહેવું. માત્ર દેવો ન ઉપજે તોલે ન પૂછતી. બાકી પૂર્વવતુ. (૧૦૪૯-ઉo 9] ભગવન્! અયમ સમય કૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? પથમ સમય ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. : - ભગવન! તે એમ જ છે, એમ જ છે. [૧૦૫o-ઉ૬] ભગવન! પ્રથમ સમય કૃતયુગ્મ કૂતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમય ઉદ્દેશ મુજબ બધું જ સંપૂર્ણ કહેવું. ભગવન્! તેમજ છે, ચાવત વિચરે છે. [1051-] પ્રથમ-અપથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમય ઉદ્દેશા-મુજબ. [૧૦૫ર-ઉ« 8] પ્રથમ-ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કયાંથી ઉપજે છે ? ચરમ ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. - x - [1053-] પ્રથમ ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કક્યાંથી ઉપજે છે ? બીજા ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. - 4 - [1054- 1] ચમ ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કક્યાંથી આવીને ઉપજે છે ? ચોથા ઉદ્દેશા મુજબ કહેવું. * x - [૧૦૫૫-ઉ• 11] ચમ અચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કક્યાંથી 212 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ આવીને ઉપજે છે? પ્રથમ ઉદ્દેશા મુજબ બધું જ કહેવું. [1056] - આ પ્રમાણે આ 11 ઉદ્દેશ છે, તેમાં પહેલો, ત્રીજ, પાંચમો સદેશ ગમો છે, બાકીના આઠ સદેશ ગમો છે. વિશેષ એ - ચોથો, છો, આઠમો, દશમો - એ ચારમાં દેવો ન ઉપજે. તેજલેયા નથી. * વિવેચન-૧૦૪૬ થી 1056 : એકેન્દ્રિયવથી ઉત્પત્તિમાં પહેલો સમય તે કૃતયુગ્મ કૃતયુગ્મ પ્રથમ સમય. - x - સૌનHUો - પુર્વોક્ત ૧૬-શશિભેદો નાગર વિલક્ષણવ - જે પૂર્વોક્ત ભાવો, તે કેટલાંક પ્રથમ સમયોત્પમાં ન સંભવે. તેમાં અવગાહના ઉદ્દેશકમાં બાદર વનસ્પતિ અપેક્ષાએ મોર્ય છે, અહીં પ્રથમ સમયોત્પન્નવથી તે 5 છે. એમ બીજામાં પણ. ત્રીજા ઉદ્દેશામાં - એકેન્દ્રિયવથી ઉત્પન્ન થયાને બે આદિ સમય થયા હોય તે અપયમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય. - x - ચોથા ઉદ્દેશામાં - ચરમ સમય શબ્દ વડે એકેન્દ્રિયોનું મરણ સમય વિવક્ષિત છે. તે પર ભવાયુના પ્રથમ સમયે જ તેમાં વર્તમાન ચરમ સમય, સંખ્યા વડે મૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિય. આ ઉદ્દેશો પ્રથમ સમય એકેન્દ્રિયોદ્દેશક સમાન કહેવો. તેમાં ૌધિક ઉદ્દેશક અપેક્ષાએ દશ નાનાવ કહેલ છે, તેમ અહીં પણ જાણવું. પ્રથમ અને ચરમ સમયગાળાની વિશેષતા કહે છે - દેવોત્પાદ નથી, દેવોત્પાદથી જ તેજોલેયા હોય, તેથી તેજોલેશ્યા વિશે પણ ન પૂછવું. પાંચમાં ઉદ્દેશામાં - જેમાં ઉક્ત લક્ષણ ચમ સમય નથી, તે અચરમ સમય. તેવા કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય. - છઠ્ઠા ઉદ્દેશામાં - એકેન્દ્રિય ઉત્પાદના પ્રથમ સમય યોગથી જે પ્રથમ અને પ્રયમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મત અનુભૂતિ જેમાં છે તે. સાતમા ઉદ્દેશામાં - પ્રથમ તથા જે અપયમ સમય કૃતયુગ્મ કૃતયુગ્ગd અનુભૂતિ જે એકેન્દ્રિયોમાં છે તે પ્રથમાપથમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિયો. ઈત્યાદિ - X - X - આઠમા ઉદ્દેશામાં-પ્રથમ ચરમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય-પ્રથમ સમય વર્તી વિવક્ષિત સંખ્યાનુભૂતિ, મરણ સમયવર્તી તે પ્રથમ-ચરમ સમયા. * * * * * નવમા ઉદ્દેશામાં - પ્રથમ અને તે રીતે જ ચરમ સમયા એકેન્દ્રિય ઉત્પાદ અપેક્ષાએ પ્રથમ સમયવર્તી, અહીં વિવક્ષિત ચરમપણાના નિષેધથી તેમાં વિધમાનવથી પ્રથમ અચમ સમય દશમા ઉદ્દેશામાં - ચરમ ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય-ચરમો, તે વિવક્ષિત સંખ્યાનુભૂતિથી ચરમ સમયવર્તી. અગીયારમા ઉદ્દેશામાં - ગરમાગરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયચરમો તેમ જ અચરમ સમયવાળા ઈત્યાદિ - 4 - ઉદ્દેશકોના સ્વરૂપ નિર્ધારણાર્થે કહે છે - પહેલો, બીજો. પાંચમો સદેશગમ છે કેમકે પહેલાની અપેક્ષાએ બીજમાં જે ભિન્નતા છે તે ત્રીજ, પાંચમામાં નથી. બાકીના આઠ સદેશ છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૩૫/ર થી 12-1053 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ છે શતક-૩૫, શતકશતક-૨ થી ૧ર છે -- X - X - X - X - X * સૂત્ર-૧૦૫૭ : કૃણલપેયી કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ગૌતમ! ઉપપાત ઔધિક ઉદ્દેશાનુસાર જાણવો. વિશેષ એ કે - આટલી ભિldi છે : ભગવન્! તે જીવો કૃષણલેચી છે ? હા, છે. ભગવદ્ ! તે કૃણવેચી કૃતસુખ કૃતયુગ્મ એકેન્દ્રિય કાળથી કેટલો કાળ હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉકૃષ્ટથી અંતર્મુહૂર્ત એ રીતે સ્થિતિ કહેવી. બાકી પૂર્વવત ચાવતું અનંતવાર ઉપજેલ છે. એ રીતે સોળે સુમો કહેવા. ભગવન તેમજ છે. પ્રથમ સમય કૃષ્ણલેયી કૃતયુગ્મ કૃતયુમ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમયોદ્દેશક મુજબ જાણતું. વિશેષ એ કે - ભગવાન ! તે જીવો કૃણાલેયી છે? હા, છે. બાકી પૂર્વવતુ. ભગવદ્ ! તેમજ છે. - એ પ્રમાણે ઔધિકશતકના ૧૧-ઉદ્દેશા મુજબ જ કૃષ્ણલક્ષ્મીના ૧૧ઉદ્દેશો કહેવા. પહેલો, બીજ, પાંચમો સમાન છે. બાકીના આઠ સમાન છે. વિણ એ . ચોથા, હા, આઠમા, દશમામાં દેવનો ઉuiદ નથી. * * * એ પ્રમાણે નીલલેસી શતક, કૃષ્ણલેયી શતકની માફક કહેવો, તેના ૧૧-ઉદ્દેશો તેમજ કહેવા. ભગવતુ. તે એમ જ છે. એ પ્રમાણે કાપોતલેયી શતક, કૃષ્ણવેચી શતક સર્દેશ છે. ભવસિદ્ધિક કૃતસુખ કૃતયુમ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ૌધિકોદ્દેશક સમાન કહેવું. માત્ર તેના ૧૧-ઉદ્દેશામાં આ વિશેષતા છે - ભગવન ! સર્વે પ્રાણો યાવત્ સર્વે સો ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુમ એકેન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. * * * - કૃષ્ણલેક્સી ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો. ક્યાંથી આવીને ઉપજે છે ? એ રીતે કૃષ્ણલેક્સી ભાસિદ્ધિક એકેન્દ્રિય શતક બીજ કૃણાલેરી શતક સમાન કહેતો. ભગવન ! તે એમ જ છે, એમ જ છે. એ પ્રમાણે નીલલેક્સી ભવસિદ્ધિક એકેન્દ્રિય શતક કહેવો. એ પ્રમાણે કાપોતલેયી ભવસિદ્ધિક કેન્દ્રિય શતક ૧૧-ઉદ્દેશકો સહિત કહેવો. તે ચોથા ભવસિદ્ધિક શતક સમાન કહેવો. ત્યારે શતકમાં સર્વ પ્રાણો ચાવતુ પૂર્વે ઉત્પન્ન થયા છે ? ના, એ અર્થ સમર્થ નથી. * x - જેમ ભવસિદ્ધિકના ચાર શતકો કહ્યા, તેમ અભdસિદ્ધિકની પણ ચાર શતક, લેયા સંયુકત કહેવા. સર્વે પ્રાણો પૂર્વવત્ એ અર્થ સમર્થ નથી. એ રીતે આ બાર એકેન્દ્રિય મહાસુષ્મ શતકો છે. ભગવન્! તેમજ છે. * વિવેચન-૧૦૫૭ : જઘન્યથી એક સમય અનંતર સંખ્યાંતર થાય છે તેથી એક સમય કૃષ્ણલેસ્ય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિયો છે. કૃષ્ણલેશ્યાવાળાની સ્થિતિ કૃણવેશ્યાકાળવતુ જાણવી. મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-૩૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ 6 શતક-૩૬ , -- X - X - 0 શતક-૩૫માં સંખ્યાપદથી એકેન્દ્રિયો કહ્યા. અહીં બેઈન્દ્રિય કહે છેહું શતક-૩૬, શતકશતક-૧, ઉદ્દેશા-૧ થી 11 છે - X - X - X - X - X - X - * સૂત્ર-૧૦૫૮,૧0૫૯ - [1058] કૃતયુઝ (2) બેઈન્દ્રિયો ક્યાંથી ઉપજે છે ઉપપાત ભુતકાંતિ મુજબ, પરિમાણ-૧૬, સંખ્યાતા કે અસંખ્યાતા ઉપજે. અપહાર, ઉત્પલોદ્દેશક મુજબ. અવગાહના જઘન્યથી આંગુલનો અસંખ્યાતમાં ભાગ. ઉત્કૃષ્ટ ૧૨-ચોજન. એ રીતે એકેન્દ્રિય મહાયુગ્મના ઉદ્દેશ-૧-મુજબ છે. વિશેષ એ કે - ત્રણ વેશ્યા દેવો ન ઉપજે. રામ્યગૃષ્ટિ, મિશ્રાદષ્ટિ હોય છે. જ્ઞાની, અજ્ઞાની હોય. વચન કે કાયયોગી હોય. * * તે કૃતયુગ્મ (2) બેઈન્દ્રિય કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંપ્રખ્યાત કાળ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર વર્ષ. આહાર નિયમાં છ દિશાથી, મણ સમુઠ્ઠાત, બાકી પૂર્વવતુ ચાવતુ અનંતવાર. એ રીતે સોળે સુગ્મોમાં કહેવું : x - [1959) પ્રથમ સમય કૃતયુગ્મ (2) બેઈન્દ્રિય ક્યાંથી ઉપજે છે ? એકેન્દ્રિય મહાયુમની પ્રથમ સમસ્યોદ્દેશક મુજબ કહેવું. દશ ભિtપતા અહીં પણ તેમજ છે. ૧૧-મી આ * માત્ર કાયયોગી છે. બાકી પૂવવવ પ્રથમ ઉદ્દેશા મુજબ. એકેન્દ્રિયમહાયુમના ૧૧-ઉદ્દેશાવતું કહેવું. માત્ર ચોથા, છઠ્ઠા, આઠમા, દશમામાં સમ્યકત્વ અને જ્ઞાનો ન હોય. * x - શેષ એકેન્દ્રિયવતું. છે શતક-૩૬, શતકશતક-૨ થી 12 છે. - X - X - X - X - X - * સૂ-૧૦૬૦ : કૃણાલેશ્યી કૃતયુગ્મ (2) બેઈન્દ્રિય ક્યાંથી ઉપજે છે ? કૃષ્ણલેથીમાં પણ ૧૧-ઉદ્દેશક સંયુકત શતક. માત્ર લેરા, સંચિણા, સ્થિતિ કેન્દ્રિયકૃણ લેરી સમાન છે. * * * એ રીતે નીલલેસ્ત્રી પણ જાણવા * - * એ રીતે કાપોત વેચ્છી પણ જાણવા. * * * ભવસિદ્ધિક કૃતયુગ્મ (2) બેઈન્દ્રિય ? એ પ્રમાણે ભવસિદ્ધિક શતકના પણ ચારે પૂર્વ ગમક મુજબ જાણવા. વિશેષ એ * સર્વે પ્રાણોના તે અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવતુ. આ ચાર ઔધિક શતક થયા. ભવસિદ્ધિક માફક અભવસિદ્રિકના ચાર શતકો કહેવા. માત્ર સમ્યક અને જ્ઞાનો નથી. બાકી પૂર્વવતું. આ રીતે આ બાર બેઈન્દ્રિય મહાયુગ્મ શતક છે. મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-૩૬નો અનુવાદ પૂર્ણ [અહીં વૃત્તિ રચના ની Page #115 -------------------------------------------------------------------------- ________________ 39/-:/1061 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૫ 6 શતક-૩૭ E -- X -- X - * સૂત્ર-૧૦૬૧ - કૃતયુ...(૨) તેઈન્દ્રિય ક્યાંથી ઉપજે છે ? એ રીતે બેઈન્દ્રિયશતક સંદેશ બાર શતક તેઈન્દ્રિયમાં પણ કહેવા. માત્ર અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ, સ્થિતિ જઘન્યમાં એક સમય, ઉત્કૃષ્ટ ૪૯-દિવસ. બાકી પૂર્વવત્ ભગવન્! તે એમ જ છે. મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-૩૭-ગ્નો અનુવાદ પૂર્ણ (108) (Proof-2) # શતક-૩૮ ર્ક - 1 - X* સૂત્ર-૧૦૬૨ - ચઉરિન્દ્રિયની એ પ્રમાણે જ ભાર શતક કહેવા. માત્ર અવગાહના જઘન્યથી આંગુલનો અસંખ્યય ભાગ, ઉત્કૃષ્ટથી ચાર ગાઉ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉકૃષ્ટ છ માસ, બાકી બધું બેઈન્દ્રિય મુજબ ભ તેમજ છે. મુનિ દીપત્નસાગરે કરેલ | શતક-3૮નો અનુવાદ પૂર્ણ Saheib\Adhayan-131Book-13C E :Maharaj 6 શતક-૪૦ ર્ક - X - X - o હવે ૪૦મું શતક કહે છે. જેમાં ર૧-શતકશતક છે.] છે શતક-૪૦, શતકશતક-૧, ઉદ્દેશો-૧ ) - X - X - X - X - X - X - * સૂત્ર-૧૦૬૪ - કૃતસુખ કૃતયુઝ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? ઉપuત, ચારે ગતિમાંથી થાય. સંખ્યાત વાયુ, અસંખ્યાત વાયુ, પતિ અને અપયતિામાં કોઈનો નિષેધ નથી. યાવત્ અનુત્તર વિમાન સુધી. * * પરિમાણ, આપહાર, અવગાહના અસંજ્ઞી પંચેન્દ્રિય સમાન. વેદનીય સિવાયની સાત પ્રકૃતિના બંધક કે અબક છે. વેદનીયના બંધક છે, આબંધક નથી. મોહનીયની વેદક કે વેદક છે. બાકીની સાત પ્રકૃતિના વેદક છે, અdદક નથી. સાતઅસાતાના વેદક છે, મોહનીયના ઉદગી કે અનુદયી, બાકીની સાતના ઉદયી છે. નાગોમના ઉંદીરક છે, અનુદીક નથી, બાકીની છના ઉદીરક કે અનુદી છે. કૃષ્ણ યાવત શુકલેશ્યી છે. સમ્યક્રમિક્ષા કે મિશ્ર દૈષ્ટિ છે. જ્ઞાની કે અજ્ઞાની છે. મવચન-કાયયોગી છે. ઉપયોગ, વણદિ, ઉચ્છવાસક, નિઃશાસક, આહાકનું કથન એકેન્દ્રિયો સમાન છે. વિરત-અવિરત-વિરતાવિરત છે, ક્રિયા સહિત છે. ભગવન ! તે જીવો શું સતવિધ બાંધક છે કે અષ્ટવિધ, કવિધ અથવા એકવિધ બંધક છે ? ગૌતમ ! તે ચારે છે. * * ભગવદ્ ! તે જીવો શુ આહાર યાવ4 પરિગ્રહ સંજ્ઞોપયુકત છે કે નોસંજ્ઞોપયુક્ત છે? ગૌતમ આહાર યાવત્ નોસંજ્ઞોપયુકત છે. આ પ્રમાણે બધે પ્રશ્નોત્તર યોજના કરવી. તેઓ ક્રોધકષાયી યાવતું લોભકયાયી કે અકષાયી હોય. સ્ત્રી-પુરુષનપુંસક વેદક કે અવેદક હોય. સ્ત્રીવેદક-પુરુષવેદ-નપુંસકવેદના બંધક કે બંધક હોય. સંજ્ઞી છે. ઈન્દ્રિયસહિત છે. સંચિણા જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ સો સાગરોપમ પૃથકવ સાતિરેક, આહાર પૂર્વવત ચાવત નિયમા છ દિશાથી. સ્થિતિ જન્ય એક સમય, ઉકૃષ્ટ 33-સાગરોપમ, આદિના છ સમુદ્ધાતો, મારણાંતિક સમઘાતથી સમવહત કે આરામવહત થઈને મરે. ઉદ્ધdના, ઉપપાત સમાન છે. અનુત્તર વિમાન સુધી કોઈ વિષયમાં નિષેધ નથી. ભગવનુસર્વે પાણો યાવત અનંતવાર, એ પ્રમાણે સોળે યુગ્મોમાં કહેવા ચાવતુ અનંતરવા. પરિમાણ, બેઈન્દ્રિય સમાન. બાકી પૂર્વવતું. ભગવન! તે એમ જ છે, એમ જ છે. છે શતક-૪૦, શતકશતક-૧, ઉદ્દેશો-૨ થી 11 X X - X - X -- x = x - * સૂઝ-૧૦૬૫ - પ્રથમ સમય કૃતયુમ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે? x શતક-૩૯ ર્ક - X - X -- * સૂફ-૧૦૬૩ - કૃતયુમ કૃતયુગ્મ અસંજ્ઞી પંચેન્દ્રિય કયાંથી આવીને ઉપજે છે ? બેઈન્દ્રિય માફક અસંtીમાં પણ બાર શતક કહેવા. માત્ર-અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ 1ooo યોજન. સંચિટ્ટણા જાજ એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉકાષ્ટ પૂવકોડી. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-3હ્નો અનુવાદ પૂર્ણ Page #116 -------------------------------------------------------------------------- ________________ (109) (Proof-2) 40/1/1/1964 217 ઉપપાત, પરિમાણ, આહાર પહેલા ઉદ્દેશા મુજબ જાણવા. અવગાહના, બંધ, વેદ, વેદના, ઉદયી, ઉદીકા નેઈન્દ્રિયના શતક-૧-મુજબ. કૃષ્ણલેશ્ચી ચાવત શુકલ લી. બાકીનું બેઈન્દ્રિયના પહેલા શતક મુજબ ચાવતું અનંતવાર. વિશેષ એ - તેઓ સી-પુરુષ-નપુંસકવેદી હોય છે, સંજ્ઞી હોય, અસંજ્ઞી નહીં બાકી પૂર્વવતું. એ રીતે સોળે સુમોમાં જાણવું પરિમાણ પૂર્વવત. આ પ્રમાણે અગીયારે ઉદ્દેશા પૂર્વવતુ. પહેલો, ત્રીજ, પાંચમો સર્દેશ ગમવાળા છે, બાકી આઠે પણ સર્દેશનમાં છે. ચોથા, છઠ્ઠા, આઠમા, દશમામાં કોઈ વિશેષતા નથી. -- ભગાવના તે એમ જ છે, એમ જ છે. * વિવેચન-૧૦૬૫ - અહીં વેદનીય બંધ વિધિ વિશેષથી કહેવા, તેનું પહેલા વર્જન કર્યું. તેમાં ઉપશાંત મોહાદિ સાતના બંધક છે. - X - X - કેવલી સહિત બધાં પણ સંજ્ઞા પંચેન્દ્રિયો વેદનીયના બંધક છે. * x- મોહનીય, વેદન સૂમસં૫રાયના અંત સુધી છે. અવેદન ઉપશાંત મોહાદિમાં છે. * x - કેવલી જ ચારના વેદક છે કેમકે તેઓ ઈન્દ્રિય વ્યાપારાતીતપણાથી પંચેન્દ્રિય નથી. સંજ્ઞી પંચેન્દ્રિયના એવા સ્વરૂપcથી. તેઓ સાતા-અસાતા વેદક છે. તેઓ સૂક્ષ્મ સંપરામાં મોહનીયના ઉદયી, ઉપશાંત મોહાદિમાં અનુદયી છે. * * * * * * * નામ અને ગોત્રમાં અકપાયાંત સંજ્ઞી પંચેન્દ્રિય સર્વે પણ ઉદીરક છે. બાકીના છ માં યથાસંભવ ઉદીરક-અનુદીરક છે. પ્રમતોને સામાન્યથી આડેની ઉદીરણાવિધિ હોય. * x* અપ્રમતાદિ ચાર વેદનીય, આયુને વજીને છ ના, સૂક્ષ્મસંપરાથી આવલિકા કાળમાં મોહનીય, આયુ, વેદનીય સિવાય પાંચના. - x - ક્ષીણકષાયી સ્વઅદ્ધા આવલિકામાં નામ, ગોત્રના જ, - X - અયોગી એક પણ કર્મના ઉદીરક નથી. સંચીટ્ટણા-જઘન્યથી એક સમય, - X* ઉત્કૃષ્ટથી સાતિરેક સાત સાગરોપમ કેમકે પછી સંજ્ઞીપંચેન્દ્રિયો ન હોય. સમુદ્યાત જ હોય. - X - છે શતક-૪૦, શતકશતક-૨ ) - X - X - X - X - * સૂત્ર-૧૦૬૬ :- કૃષ્ણલેરી કૂતયુગ્મ કૃતયુમ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? સંstીના પહેલા ઉદ્દેા મુજબ જાણવું. વિશેષ એ કે * બંધ, વેદ, ઉદય, ઉદીરણા, વેશ્યા, બંધક, સંજ્ઞા, કષાય અને વેદબંધક, આ પદો બેઈન્દ્રિયો માફક જાણવા. * * * મલેરી સંtીને મણે વેદ હોય, વેદક ન હોય, સંચિટ્ટણા જળથી એક સમય, ઉતકૃષ્ટ અંતમુહૂર્વ અધિક 35-સાગરોપમ, એ પ્રમાણે સ્થિતિ પણ છે, મમ સ્થિતિમાં અંતમુહૂર્ત અધિક ન કહેવું. બાકી બધું પ્રથમ ઉદ્દેશા માફક ચાવત અનંતરવાર. એ રીતે સોળે સુમોમાં કહેવું. - ભગના પ્રથમ સમય કૃણાલેશ્યી કૃતયુમ ડૂતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છેસફlી પોન્દ્રિયના પ્રથમ સમય ઉદ્દેશ મુજબ તેમજ સંપૂર્ણ કહેવું E:\Maharaj Saheib\Adhayan-13\Book-13C\ 218 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૫ વિશેષ એ કે - ભગવના તે જીવો કૃષ્ણલેચી છે? હા, છે. બાકી પૂર્વવત એ રીતે સોળે સુમોમાં કહેતું ભગવાન છે એમ જ છે. આ પ્રમાણે આ ૧૧-ઉદ્દેશા કૃણલેસ્પી શતકમાં છે. પહેલો-ગ-પાંચમો સમાન ગમક છે. બાકી આઠ સમાન ગમક છે - ભગવાન તેમજ છે. છે શતક-૪૦, શતકશતક-૧, ઉદેશા-૩ થી 11 છે. - X - X - X - X - X - X - * સૂત્ર-૧૦૬૭ - એ પ્રમાણે નીલવેચી શતક છે. વિશેષ એ : સંચિક્રણ-જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દશ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક. એ પ્રમાણે સ્થિતિ. એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે, બાકી પૂર્વવતું. * * * * * એ પ્રમાણે કાપોતકેયી શતક પણ છે. વિશેષ એ - સંચિટ્ટણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક. એ રીતે સ્થિતિ છે, એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે. બાકી પૂર્વવત્ * x * એ પ્રમાણે તેનોવૈરયા શતક જાણતું. વિશેષ એ - સંચિકણા જEાન્ય એક સમય, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો-અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ. એ રીતે સ્થિતિ પણ છે. માત્રનો સંજ્ઞોપયુક્ત છે. એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે. બાકી પૂર્વવત. * * ભગવાન ! તેમજ છે, તેમજ છે. તેadયા શતક સમાન. ઝાલા શતક છે. વિશેષ એ * સંચિક્ર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ણ અધિક દશ સાગરોપમ. એ રીતે સ્થિતિ પણ છે, તેમાં અંતમુહૂર્ત ન કહેવું. બાકી પૂર્વવત. શુકલdયા શતક, બૌધિક શતક સમાન. વિશેષ એ * સંચિણા, સ્થિતિ કૃણવેશ્યા શતક સમાન છે. બાકી પૂર્વવત્ રાવતું અનંતવાર ભગવત્ ! ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે7 પ્રથમ સંજ્ઞી શતક સમાન જાણવું. -- ભવસિહિતકના લાવાથી શું સર્વે પ્રાણો? ના, અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવતું. - 4 - કૃષ્ણલેચી ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે? આ આલાવા વડે ઔધિક કૃષ્ણલેયી શતક સમાન છે. એ પ્રમાણે નીલલેક્સી ભવસિદ્ધિક શતક જાણતું. - 4 - ૌધિક સંજ્ઞી પંચેન્દ્રિયોના સાત શતકો સમાન ભવસિદ્ધિકના પણ સાત શતકો કહેવા. વિશેષ ઓ * સાતે શતકમાં સર્વે પ્રાણો ચાવતું તે અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવત. - - ભગવન્! તેમજ છે. અભવસિદ્ધક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉuપાત, અનુત્તરવિમાનને છોડીને બધે જાણવો. અપહાર, ઉચ્ચત્વ, બંધ, વેદ, વેદન, ઉદય, ઉદીરણા કૃણાલેયીશતક સમાન છે. તેઓ કૃણાલેયી યાવતું શુકલલેસ્પી હોય, માત્ર મિશ્રાષ્ટિ હોય, અજ્ઞાની જ હોય. એ રીતે બધું Page #117 -------------------------------------------------------------------------- ________________ 40/1/3 થી 11/1063 216 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૫ (110) (Proof-2) કૃણવેશ્યા શતક સમાન છે. વિશેષ એ - તેઓ અવિરત છે. સંચિટ્ટણા, સ્થિતિ ઔધિક ઉદ્દેશક સમાન છે. પહેલા પાંચ સમુદ્યાત છે. ઉદ્ધતના પૂર્વવત્, અનુત્તર વિમાન ન કહેવું. સર્વે પ્રાણો? તે અર્થ સમર્થ નથી. બાકી બધું કૃણવેશ્યા શતક મુજબ ચાવતુ અનંતવાર. એ પ્રમાણે સોળે સુઓમાં છે. ભગવન્! પ્રથમ સમય આભવાસિહિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પાંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે? સંજ્ઞીના પ્રથમ સમય ઉદ્દેશક સમાન. વિશેષ એ - સમ્યકત્વ, સમ્યફમિથ્યાત્વ, જ્ઞાન, સર્વત્ર નથી. બાકી પૂર્વવતું. અહીં પણ ૧૧ઉદ્દેશા કહેવા. પહેલો-ત્રીજો-પાંચમો એકગમક, બાકી આઠ એક ગમક. ભગવન્! કૃષ્ણલેકચી અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો કયાંથી આવીને ઉપજે 7 ઔધિક શતક સમાન કહેવું. વિશેષ એ - તે જીવો કૃણાલી છે ? હા, છે. સ્થિતિ અને સંચિઠ્ઠણા કૃષ્ણલેચી શતક સમાન છે. બાકી પૂર્વવતું. ભગવન તેમજ છે, તેમજ છે. એ પ્રમાણે છે વેશ્યાના છ શતકો કૃષ્ણવેચીશતક સમાન કહેu. વિરોષ એ - સંચિકૃષ્ણ અને સ્થિતિ ઔધિક શતક મુજબ કહેતી. વિશેષ એ - શુકલી ઉકૃષ્ટ અંતમુહૂર્ત અધિક ૩૧-સાગરોપમ, સ્થિતિ ૩૧-સાગરોપમ. જEાન્ય પૂર્વવતું. સબ સમ્યકત્વ, જ્ઞાનો નથી. વિરતિ, વિરતાવિરતિ, અનુતર વિમાનોત્પત્તિ નથી. સર્વે પ્રણો ? તે અર્થ સમર્થ નથી. ભગવન! તેમજ છે. એ રીતે આ સાત અભિવસિદ્ધિક મહાયુગ્મ શતક છે. ૨૧-મહાયુગ્મ શતકો થયા. બધા મળીને કુલ ૮૧-મહાયુગ્મ તકો પૂરા થયા * વિવેચન-૧૦૬૬,૧૦૬૭ : આ કૃણાલેશ્યા અવસ્થાન સાતમી પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વભવ પર્યાવર્તી, કૃષ્ણલેશ્યા પરિણામ આશ્રીને છે. નીલલેશ્યા શતકમાં જે સ્થિતિ કહી તે પાંચમી પૃથ્વીના ઉપરિતન પ્રતટમાં સંભવે છે. * x - કેમકે નીલલેશ્યા તેમાં હોય. * x * “ત્રણ ઉદ્દેશામાં”. પહેલા, ત્રીજા, પાંચમામાં. કાપોતલેશ્યા શતકમાં જે સ્થિતિ કહી છે, તે ત્રીજી પૃથ્વીના ઉપરિતન પ્રતટને આશ્રીને છે. તેજોવૈશ્યા શતકમાં કહેલ સ્થિતિ ઈશાન દેવના પરમાણુને આશ્રીને છે. પાલેશ્યા શતકમાં કહેલ સ્થિતિ બ્રહ્મલોક દેવાયુ આશ્રિત માનવી. કેમકે તેમાં જ પાલેશ્યને આટલું આયુ હોય. -x- શુક્લલેશ્યા શતકમાં સાંતમુહૂર્ત 13-સાગરોપમ અવસ્થાન છે, તે અનુત્તર વિમાન આશ્રિત છે. જ્યાં ૩૧-સાગરોપમ કહ્યું છે, તે ઉપરના રૈવેયકને આશ્રીને માનવું. ત્યાંજ દેવોનું આટલું આયુ છે, ભવ્યો ઉત્કૃષ્ટથી અહીં ઉપજે, પછી નહીં. મુનિ દીપરત્નસાગરે કરેલ | શતક-૪૦નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ E:\Maharaj Saheib\Adhayan-131Book-13CI 6 શતક-૪૧ 6 - X - X - હું શતક-૪૧, ઉદ્દેશો-૧ છે - X - X - X - * સૂત્ર-૧૦૬૮ : ભગવન સશિયમ કેટલા છે ? ગૌતમ! ચાર : કૃતયુમ યાવત્ કસોજ. ભગવન્! એમ કેમ કહ્યું - X *? ગૌતમ! જે રાશિમાં ચારથી અપહર કરતા ચાર શેષ રહે, તે ‘રાશિમુમ્મ, કૃતયુગ્મ છે. એ પ્રમાણે ચાવતુ જે રાશિ ચાર વડે અપહાર કરતા શેષ એક રહે તે રાશિયુમ્મ, કલ્યોજ કહેવાય. તેથી એમ કહ્યું કે ચાવતુ લ્યોજ છે. ભગવન્! રાશિમુખ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે 7 ઉપપાત ભુતકાંતિ પદ મુજબ કહેવો. * - ભગવદ્ ! જીવો એક સમયથી કેટલા ઉપજે? ગૌતમ ! ચાર, આઠ, ભાર સોળ, સંપ્રખ્યાતા કે અસંખ્યાતા ઉપજે. ભગવાન ! તે જીવો સાંતર ઉપજે કે નિરંતર ? ગૌતમ ! બંને. જે સાંતર ઉપજે તો જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયનું અંતર કરીને ઉપજે નિરંતર ઉપજનાર જઘન્યથી ને સમય, ઉતકૃષ્ટથી અસંખ્ય સમય પ્રત્યેક સમયે અવિરહિત નિરંતર ઉપજે.. ભગવન તે જીવો જે સમયે કૃતયુગ્મ, તે સમયે ગોજ. જે સમયે ગોજ તે સમયે કૃતયુગ્મ હોય ? ના તેમ નથી. જે સમયે કૃતયુગ્મ તે સમયે દ્વાપરયુગ્મ, જે સમયે દ્વાપરયુગ્મ તે સમયે કૃતયુગ્મ હોય ? ના. તેમ નથી, જે સમયે કૃતયુમ, તે સમયે કલ્યોજ, જે સમયે કહ્યૌજ તે સમયે કૂવયુગ્મ હોય ? ના તેમ નથી. * - * ભગવન! તે જીવો કઈ રીતે ઉપજે? ગૌતમ! જેમ કોઈ કૂદનાર કૂદતો એવો ઉપયત શતક મુજબ ચાવતું પરપ્રયોગે ન ઉપજે. ભગવન્! જીવો, આત્મ યશથી ઉપજે કે આત્મ અયશથી ? ગૌતમ ! આભયશથી નહીં. અlભ અયશથી ઉપજે. જે આત્મ અયશથી ઉપજે તો આત્મિયશથી નિવહિ કરે કે આત્મ અયશથી? ગૌતમી આત્મ યશથી નહીં પણ આત્મ અયશથી નિહ કરે. જે આત્મ અયશથી નિહિ કરે તો સલેરી હોય કે અલેરી ? ગૌતમ! સલેમી છે, અલેક્સી નથી. જે સવૈયી હોય તો સક્યિ છે કે અક્રિય? ગૌતમાં સક્રિય છે, અક્રિય નથી. જે સક્રિય હોય તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થઈ ચાવ4 અંત કરે? ના, તેમ નથી. - - - ભગવા રાશિ સુષ્મ વસુષ્મ અરુકુમારો ક્યાંથી ઉપજે? નૈરયિક માર્ક સંપૂર્ણ કહેતું એ પ્રમાણે પંચેન્દ્રિય તિચિ પતિ કહેતું વિરોષ એ - વનસ્પતિકારિક યાવત અસંખ્યાતા કે અનંતા ઉપજે છે. બાકી પૂર્વવત મનુષ્યો પણ એ પ્રમાણે કહેવા થાવત તે આત્મ યશથી ન ઉપજે આત્મ અયશી ઉપજે છે. છે તે આત્મ અયશથી ઉપજે તો શું આત્મ યશથી નિવહિ કરે કે આત્મ અયશથી ? ગૌતમ! બંને રીતે કરે છે આત્મયશથી નિહિ કરે તો શું સલેક્સી હોય કે અલી ? ગૌતમ ! તે બંને હોય. જે અલેચી હોય તો સક્રિય હોય કે અયિ? ગૌતમ સક્રિય ન હોય, અ-ક્રિય હોય. જે અ-ક્રિય હોય તો તે Page #118 -------------------------------------------------------------------------- ________________ (111) (Proof-2) 41/1/1/1068 221 જ ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્ અંત કરે ? હા, પ્રેમ કરે. છે સાચી હોય તો સક્રિય હોય કે અહિંયા ગોતમ ! -ક્રિય હોય, -કિચ નહીં સ-ક્રિય હોય તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય યાવ4 અંત કરે ? ગૌતમ! કેટલાંક તે જ ભવથી સિદ્ધ થાય યાવત્ અંત કરે, કેટલાંક નહીં. જે આત્મ અયશથી નિવહિ કરે તો શું સંલેચી હોય કે અલેયી ? ગૌતમ ! સલેશ્યી છે, અલેયી નથી. જે સલેચી છે તો સક્રિય છે કે અક્રિય ? ગૌતમ સક્રિય છે, અ-કિય નથી. જે સ-ક્રિય છે, તો તે જ ભવગ્રહણથી સિલ્કત થાય યાવતુ અંત કરે ? ના તેમ નથી. - - - વ્યંતર, જ્યોતિક, વૈમાનિકને નૈરયિક સમાન કહેવા. - - ભગવન્! તે એમ જ છે, એમ જ છે. છે શતક-૪૧, ઉદ્દેશો-ર -X - X - X - * સૂત્ર-૧૦૬૯ : સશિયચોજ નૈરસિક ક્યાંથી ઉપજે? પૂર્વવત ઉદ્દેશો કહેવો. પરિમાણ૩,૭,૧૧,૧૫ સંખ્યાત કે અસંખ્યાત ઉપજે, સાંતર પૂવવ4. તે જીવો જે સમયે શ્રોજ તે સમયે કૃતયુમ્સ, જે સમયે કૃતયુગ્મ-તે સમયે ચૌજ? ના, તેમ નથી. એ રીતે દ્વાપરયુગ્મ, કલ્યોજ સાથે કહેવું. બાકી પૂર્વવતુ. ચાવ4 વૈમાનિક. વિશેષ એ કે - ઉપપાત બધે જ “શુક્રાંતિ’ મુજબ કહેવો ભ૦ તેમજ છે. છે શતક-૪૧, ઉદ્દેશો-૩ છે - X - X - X -- * સૂરણ-૧૦૭૦ : ભગવાન ! રાશિયુગ્મ દ્વાપરયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે 7 પૂર્વવતુ. મe. પરિમાણ-૬,૧૦, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. સંવેધ જાણવો. * * જીવો જે સમયે દ્વાપરયુગ્મ, તે સમયે કૃતયુગ્મ * x * પન. ના તે અર્થ સમર્થ નથી. એ રીતે મોજ અને કલ્યોજ સાથે પણ જાણવું. બાકી ઉદ્દેશા-૧-મુજબ વૈમાનિક સુધી કહેતું. - - ભગવન ! તેમ એમજ છે, એમ જ છે. છે શતક-૪૧, ઉદ્દેશો-૪ 8. - X - X - X - * સૂત્ર-૧૦૭૧ : ભગવન! રાશિ કલ્યોજ નૈરયિક ક્યાંથી ઉપજે? પૂર્વવત પરિમાણ૧,૫,૯,૧૩, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. તે જીવો જે સમયે કલ્યોજ છે, તે સમયે કૃતયુમ છે - x * પ્રશ્ન ? ના, તેમ નથી. એ રીતે ઓજ અને દ્વાપરયુગ્મ સાથે કહેવું. બાકી ઉદ્દેશો-૧-મુજબ. યાવત્ વૈમાનિક છે શતક-૪૧, ઉદ્દેશો-૫ થી 28 છે. - X - X - X - * સૂત્ર-૧૦૩ર : [N] ભગવના શલેસ્પી શિયુગ્મ કૃતયુગ્મ નૈવિક કયાંથી ઉપજે? ઉપપત, ધૂમપભા મુજબ. બાકી ઉદ્દેશ-૧-મુજબ, અસુરકુમારથી બંતર સુધી તેમજ મનુષ્યો, નૈરયિક વ4. તે આત્માયશથી નિર્વાહ કરે છે. “અલેચ્છી Saheib\Adhayan-131Book-13CI araj :\Mah 222 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૫ અકિંચ તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય તે કથન ન કરવું. બાકી ઉદ્દેશા-૧-મુજબ. 6i, કૃdeી ચોક અને દ્વાપમ આ પ્રમાણે જ કહેવા. [8] કૃષ્ણલક્ષ્મી કલ્યોજ તેમજ. પરિમાણ, સંવેધ ઔવિકોશ મુજબ. [9 થી 12] કૃષ્ણલેરી સમાન નીલલચીના ચારે ઉદ્દેશા સંપૂર્ણ કહેવા. માત્ર નૈરયિકોનો ઉપયત વાલુકાપભા સમાન. બાકી પૂર્વવત. [13 થી 16] કાપોતલેચીના ચાર ઉદ્દેશા એમજ છે. માત્ર નૈરયિકોનો ઉપપાત રનમભાવતુ કહેવો. બાકી પૂર્વવત. - - ભગવન્! તે એમ જ છે. [૧૩થી 20] તેજલેણી રાણીયુમ્સ કૃતયુગ્મ અસુકુમાર ક્યાંથી ઉપજે છે ? પૂર્વવતું. માત્ર જેને તેજલેયા હોય તેને કહેu. એ રીતે કૃષ્ણલેયી સમાન ચાર ઉસ કહેવા. * - ભગવન! તે એમ જ છે (2). [1 થી ર૪] એ રીતે પછાતેયાના ચાર ઉદ્દે કહેવા. પાલેશ્યા-પચન્દ્રિય તિર્યચ, મનુષ્ય, વૈમાનિકોને છે, બાકીનાને નથી. - 4 - [5 થી 28] પાલેક્સી વ4 શુકલલેશ્વીના ચાર ઉદ્દેશા કહેવા. માત્ર મનુષ્યોનો ગમક ઔધિકોદ્દેશક સમાન છે. બાકી પૂર્વવત * * * * * 6 શતક-૪૧, ઉદ્દેશો-ર૯ થી પ૬ ( - X - X - X - X - * સૂરણ-૧૦૭૩ : ભવસિદ્ધિક સશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે 7 ઔધિકના પહેલા ચાર ઉદ્દેશા સમાન સંપૂર્ણ કહેવા. - - - કૃષ્ણલેશ્યી ભવસિંહિક રાશી સુખ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે? કૃષ્ણલેચીના ચાર ઉદ્દેશા સમાન અહીં * x * કહેવું. - - - એ રીતે નીલલેક્સી ભવસિદ્ધિદકના ચાર ઉદ્દેશ કહેવા. - - - એ રીતે કાપોતલેચીના ચાર ઉદ્દેશd. - - - તેજોલેચીના ચાર ઉદ્દેશા ઔધિક સમારન છે. * * * પાલેયી ચાર ઉદ્દેશા તેમજ છે. * * * શુક્લલચી ચાર ઉદ્દેશ ઔધિક સમાન છે. * * * એ રીતે ભવસિદ્ધિકની ર૮-ઉદ્દેશા. છે શતક-૪૧, ઉદ્દેશો-પ૩ થી 84 છે - X - X -- X - X - * -10 4 - ભવસિદ્ધિક રાશીયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે ઉદ્દેશા-૧સમાન માત્ર મનુષ્યોને નૈરાયિક સમાન કહેવા. બાકી પૂવવ4. * * * એ રીતે ચારે યુગ્મોમાં ચાર ઉદ્દેશા. કૃણાલેશ્યી ભવસિદ્ધિક રાશીમુમ્બ કૃતયુગ્મ નરયિકો ક્યાંથી ઉપજે? પૂર્વવત્ ચારે ઉદ્દેશો. એ રીતે નીલલેયીચાર ઉદ્દેશા. કાપોતલેસીચાર ઉદ્દેશ. તેજલેચી ચાર ઉદેશો. પsadી ચાર ઉદ્દેશn. શુકલલેક્ષી ચાર ઉદ્દેશા. એ રીતે આ અઠ્ઠાળસ અભવસિદ્ધિક ઉદ્દેશકોમાં મનુષ્યો, નૈરયિક ગમ સમાન જાણવા. - - ભગવન્! તેમજ છે. છે શતક-૪૧, ઉદ્દેશો-૮૫ થી ૧૧ર છે - X X - X - X -- * સૂત્ર-૧૦૫ - સમ્યગૃષ્ટિ સળિયુબ કૃતયુગ્મ નૈરયિક કયાંથી ઉપજે છે ? ઉદ્દેશ-૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ (112) (Proof-2) 41/-I85 થી 112/1075 223 મુજબ. ચારે સુમોમાં ચારે ઉદ્દેશા ભવસિદ્ધિક સર્દેશ કહેવા. * * * કૃષ્ણવેચી સમ્યગૃષ્ટિ રાણlીમુખ કૃતસુખ નૈરયિક ક્યાંથી ઉપજે કૃણાલેરી સર્દેશ ચારે ઉદ્દેશા કહેવા. સમ્યક્રષ્ટિમાં ભવસિદ્ધિક સંદેશ 28 ઉદ્દેશા. છે શતક-૪૧, ઉદ્દેશો-૧૧૩ થી 168 છે - X X - X - X - * સૂત્ર-૧૦૩૬,૧૦૭૭ : [10] મિથ્યાદષ્ટિ રાશીયમ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે મિશ્રાદેષ્ટિના આલાવાથી અભવસિદ્ધિક સર્દેશ ૨૮-ઉદ્દેશા. - - - [1o99] કૃષ્ણ પાક્ષિક નૈરયિક ક્યાંથી ઉપજે? આભવસિદ્ધિક સશ ૨૮-ઉદેશા કહેતા. @ શતક-૪૧, ઉદ્દેશો-૧૬૯ થી 196 છે. - X - X - X - X - * સૂત્ર-૧૦૭૮ : શુક્લપાક્ષિક રાશીયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે છે ? ભવસિદ્ધિક સમાન ર૮-ઉદ્દેશા થાય. આ રીતે બધાં મળી 196 ઉદ્દેશા રાણીયુમ શતકના થયા. યાવત્ : શુલલેક્સી શુલપાક્ષિક રાગીયુગ્મ કલ્યોજ વૈમાનિક ચાવતું જે સક્રિય હોય તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય રાવતુ અંત કરે ? આ અર્થ સમર્થ નથી. * * ભગવન્! તે એમ જ છે. * સૂત્ર-૧૦૩૯ : ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરીને, diદી-નમીને આમ કહ્યું - ભગવન્! એમ જ છે, તેમજ છે, અવિતથ છે, અસંદિગ્ધ છે, ઈચ્છિત છે, પ્રતિષ્ઠિત છે, ઈચ્છિત-પ્રતિષ્ઠિત છે. આપે કહ્યો છે આ અર્થ સત્ય છે. કેમકે અરહંત ભગવંતો અતિવચની હોય છે. ફરી શ્રમણ ભગવંત મહાવીરને વાંદી-નમીને, સંયમ અને તપ વડે ઑતાના આત્માને ભાવિત કરતા વિચરે છે. * વિવેચન-૧૦૬૮ થી 1039 :- [શતક-૪૫-આખું. યુગ્મ શબ્દ યુગલવાચી પણ છે, તેથી અહીં શશિ શબ્દથી બતાવ્યો. શશિરૂપ યુગ્મ, તે રાશિયુગ્મ. રાશિયુગ્મ ભેદરૂપથી કૃતયુગ્મ વડે પ્રમિત તે શિ યુગ્મ કૃતયુ.... - x * x * માયનસ - આત્મસંબંધી યશ અર્થાત્ સંયમ. ૩ય નીતિ * આશ્રય કરે છે, રહે છે. અવિરતત્વથી બધે આભ અયશથી ઉત્પત્તિ. ઈત્યાદિ - x * x * હવે ભગવતી/વ્યાખ્યાજ્ઞિપ્તિના પરિણામને કહેતી ગાથા - સૂત્ર-૧૦૮૦ થી 1083 આઠ ગાથા [ભગવતી સ્ત્રના 138 શતક અને ૧૯શ્ય ઉદ્દેશ છે.] [1080] પ્રવર ફ્રાનિદર્શનધરે આ સૂત્રના 84 લાખ પદો કહ્યા છે અને અનંતા ભાવાભાવ કહ્યા છે. - - - [1081 ગુણ વિશાળ સંઘસમુદ્ર સદા જય પામે છે, જે જ્ઞાનરૂપી વિમલ-વિપુલ જળથી પરિપૂર્ણ છે, જેની તપ-નિયમવિનયરૂપી વેલા છે. જે સેંકડો હેતુરૂપ પ્રબળ વેગવાળો છે. [10] ગૌતમાદિ ગણધરને નમસ્કાર થાઓ. ભગવતી વ્યાખ્યાપાતિને નમસ્કાર થાઓ, દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર થાઓ. [1083) કાચબા સમ સંસ્થિત ચરણવાળી, અજ્ઞાન કોરટની કળી સમાન 224 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૫ ભગવતી શ્રુતદેવી મારા મતિ અંધકારને વિનષ્ટ કરે. (108) હાથમાં વિકસિત કમળવાળી, અંધકારનો નાશ કરેલ, નિત્ય બુધ અને વિબુદ્ર દ્વારા નમંસિત કૃતાધિષ્ઠાત્રી દેવી મને બુદ્ધિ આપે. [18] જેના પ્રસાદથી જ્ઞાન શીખાયું, તે શ્રત દેવતાને નમું છું. તથા શાંત કરનારી તે પ્રવચનદેવીને નમું છું. -- - [1086) વૃતદેવતા, કુંભધર યક્ષ, બ્રહ્મશાંતિ, વૈરોડ્યા, વિધા અને અંત હુંડી, લખનારને અવિન આપો. 18] વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના આરંભે આઠ શતકોના ભળે ઉદ્દેશકોનો ઉદ્દિષ્ટ કરાય છે. પણ ચોથા શતકના આઠ ઉદ્દેશકોનો પહેલા દિવસે, બીજે દિવસે બે ઉદ્દેશકોનો ઉદ્દેશો કરાય છે. નવમાં શતકથી આરંભીને જેટલું-જેટલું શીખે તેટલું-તેટલું એક દિવસે ઉદ્દેશાય છે. ઉત્કૃષ્ટથી એક દિવસમાં એક શતક, મધ્યથી બે દિવસે જઘન્યરી ઝણ દિવસ વડે વીસમાં શતક સુધી ઉો કરાય છે. માત્ર ગોશtો એક દિવસ વડે ઉદ્દેાય છે. જે શેષ રહી જાય છે એક આયંબિલ વડે અનુજ્ઞા કરાય છે. પછી શેષ રહેતો બે આયંબિલ વડે અનુજ્ઞા કરાય છે. 1 થી 23 શતક એક-એક દિવસ વડે ઉદ્દેશાય છે. ર૪મું શતક બે દિવસ dડે છ-છ ઉદ્દે સ્પર્મ બે દિવસે છ-છ ઉw dડે, બંધિશતક દિ આઠ શતક એક દિવસથી, એ રીતે બેઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના બાર-બાર શતકો તથા રસંtી પંચેન્દ્રિય મહાયુગ્મ શતકો આ બધાને એક-એક દિવસ વડે અલગ અલગ ઉદ્દેશો કરવો. છેલ્લા રાશિમુશ્મ શતકનો ઉદ્દેશો એક દિવસે કરવો. * વિવેચન-૧૦૮૦ થી 1086 : આ સાતેની વૃત્તિ વૃત્તિકારે ઘણી જ સુંદર અને મનનીય કરેલ છે. સ્થળ સંકોચને લીધે એમ નોંધી નથી, પણ જરૂરથી જોવા જેવી છે. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૪૧નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ook-13C1 E:\Maharaj Saheib\Adhayan-131B ભગવતીસૂત્ર-ભાગ-૫ સાનુવાદ સમાપ્ત 0 0 0 ભગવતીસૂત્ર સટીક અનુવાદ પૂર્ણ 0 0 - x-x-x-x5 ભાગ-૧૩-મો પૂર્ણ 9 Page #120 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.