________________ (109) (Proof-2) 40/1/1/1964 217 ઉપપાત, પરિમાણ, આહાર પહેલા ઉદ્દેશા મુજબ જાણવા. અવગાહના, બંધ, વેદ, વેદના, ઉદયી, ઉદીકા નેઈન્દ્રિયના શતક-૧-મુજબ. કૃષ્ણલેશ્ચી ચાવત શુકલ લી. બાકીનું બેઈન્દ્રિયના પહેલા શતક મુજબ ચાવતું અનંતવાર. વિશેષ એ - તેઓ સી-પુરુષ-નપુંસકવેદી હોય છે, સંજ્ઞી હોય, અસંજ્ઞી નહીં બાકી પૂર્વવતું. એ રીતે સોળે સુમોમાં જાણવું પરિમાણ પૂર્વવત. આ પ્રમાણે અગીયારે ઉદ્દેશા પૂર્વવતુ. પહેલો, ત્રીજ, પાંચમો સર્દેશ ગમવાળા છે, બાકી આઠે પણ સર્દેશનમાં છે. ચોથા, છઠ્ઠા, આઠમા, દશમામાં કોઈ વિશેષતા નથી. -- ભગાવના તે એમ જ છે, એમ જ છે. * વિવેચન-૧૦૬૫ - અહીં વેદનીય બંધ વિધિ વિશેષથી કહેવા, તેનું પહેલા વર્જન કર્યું. તેમાં ઉપશાંત મોહાદિ સાતના બંધક છે. - X - X - કેવલી સહિત બધાં પણ સંજ્ઞા પંચેન્દ્રિયો વેદનીયના બંધક છે. * x- મોહનીય, વેદન સૂમસં૫રાયના અંત સુધી છે. અવેદન ઉપશાંત મોહાદિમાં છે. * x - કેવલી જ ચારના વેદક છે કેમકે તેઓ ઈન્દ્રિય વ્યાપારાતીતપણાથી પંચેન્દ્રિય નથી. સંજ્ઞી પંચેન્દ્રિયના એવા સ્વરૂપcથી. તેઓ સાતા-અસાતા વેદક છે. તેઓ સૂક્ષ્મ સંપરામાં મોહનીયના ઉદયી, ઉપશાંત મોહાદિમાં અનુદયી છે. * * * * * * * નામ અને ગોત્રમાં અકપાયાંત સંજ્ઞી પંચેન્દ્રિય સર્વે પણ ઉદીરક છે. બાકીના છ માં યથાસંભવ ઉદીરક-અનુદીરક છે. પ્રમતોને સામાન્યથી આડેની ઉદીરણાવિધિ હોય. * x* અપ્રમતાદિ ચાર વેદનીય, આયુને વજીને છ ના, સૂક્ષ્મસંપરાથી આવલિકા કાળમાં મોહનીય, આયુ, વેદનીય સિવાય પાંચના. - x - ક્ષીણકષાયી સ્વઅદ્ધા આવલિકામાં નામ, ગોત્રના જ, - X - અયોગી એક પણ કર્મના ઉદીરક નથી. સંચીટ્ટણા-જઘન્યથી એક સમય, - X* ઉત્કૃષ્ટથી સાતિરેક સાત સાગરોપમ કેમકે પછી સંજ્ઞીપંચેન્દ્રિયો ન હોય. સમુદ્યાત જ હોય. - X - છે શતક-૪૦, શતકશતક-૨ ) - X - X - X - X - * સૂત્ર-૧૦૬૬ :- કૃષ્ણલેરી કૂતયુગ્મ કૃતયુમ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? સંstીના પહેલા ઉદ્દેા મુજબ જાણવું. વિશેષ એ કે * બંધ, વેદ, ઉદય, ઉદીરણા, વેશ્યા, બંધક, સંજ્ઞા, કષાય અને વેદબંધક, આ પદો બેઈન્દ્રિયો માફક જાણવા. * * * મલેરી સંtીને મણે વેદ હોય, વેદક ન હોય, સંચિટ્ટણા જળથી એક સમય, ઉતકૃષ્ટ અંતમુહૂર્વ અધિક 35-સાગરોપમ, એ પ્રમાણે સ્થિતિ પણ છે, મમ સ્થિતિમાં અંતમુહૂર્ત અધિક ન કહેવું. બાકી બધું પ્રથમ ઉદ્દેશા માફક ચાવત અનંતરવાર. એ રીતે સોળે સુમોમાં કહેવું. - ભગના પ્રથમ સમય કૃણાલેશ્યી કૃતયુમ ડૂતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છેસફlી પોન્દ્રિયના પ્રથમ સમય ઉદ્દેશ મુજબ તેમજ સંપૂર્ણ કહેવું E:\Maharaj Saheib\Adhayan-13\Book-13C\ 218 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૫ વિશેષ એ કે - ભગવના તે જીવો કૃષ્ણલેચી છે? હા, છે. બાકી પૂર્વવત એ રીતે સોળે સુમોમાં કહેતું ભગવાન છે એમ જ છે. આ પ્રમાણે આ ૧૧-ઉદ્દેશા કૃણલેસ્પી શતકમાં છે. પહેલો-ગ-પાંચમો સમાન ગમક છે. બાકી આઠ સમાન ગમક છે - ભગવાન તેમજ છે. છે શતક-૪૦, શતકશતક-૧, ઉદેશા-૩ થી 11 છે. - X - X - X - X - X - X - * સૂત્ર-૧૦૬૭ - એ પ્રમાણે નીલવેચી શતક છે. વિશેષ એ : સંચિક્રણ-જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દશ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક. એ પ્રમાણે સ્થિતિ. એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે, બાકી પૂર્વવતું. * * * * * એ પ્રમાણે કાપોતકેયી શતક પણ છે. વિશેષ એ - સંચિટ્ટણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક. એ રીતે સ્થિતિ છે, એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે. બાકી પૂર્વવત્ * x * એ પ્રમાણે તેનોવૈરયા શતક જાણતું. વિશેષ એ - સંચિકણા જEાન્ય એક સમય, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો-અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ. એ રીતે સ્થિતિ પણ છે. માત્રનો સંજ્ઞોપયુક્ત છે. એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે. બાકી પૂર્વવત. * * ભગવાન ! તેમજ છે, તેમજ છે. તેadયા શતક સમાન. ઝાલા શતક છે. વિશેષ એ * સંચિક્ર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ણ અધિક દશ સાગરોપમ. એ રીતે સ્થિતિ પણ છે, તેમાં અંતમુહૂર્ત ન કહેવું. બાકી પૂર્વવત. શુકલdયા શતક, બૌધિક શતક સમાન. વિશેષ એ * સંચિણા, સ્થિતિ કૃણવેશ્યા શતક સમાન છે. બાકી પૂર્વવત્ રાવતું અનંતવાર ભગવત્ ! ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે7 પ્રથમ સંજ્ઞી શતક સમાન જાણવું. -- ભવસિહિતકના લાવાથી શું સર્વે પ્રાણો? ના, અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવતું. - 4 - કૃષ્ણલેચી ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે? આ આલાવા વડે ઔધિક કૃષ્ણલેયી શતક સમાન છે. એ પ્રમાણે નીલલેક્સી ભવસિદ્ધિક શતક જાણતું. - 4 - ૌધિક સંજ્ઞી પંચેન્દ્રિયોના સાત શતકો સમાન ભવસિદ્ધિકના પણ સાત શતકો કહેવા. વિશેષ ઓ * સાતે શતકમાં સર્વે પ્રાણો ચાવતું તે અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવત. - - ભગવન્! તેમજ છે. અભવસિદ્ધક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉuપાત, અનુત્તરવિમાનને છોડીને બધે જાણવો. અપહાર, ઉચ્ચત્વ, બંધ, વેદ, વેદન, ઉદય, ઉદીરણા કૃણાલેયીશતક સમાન છે. તેઓ કૃણાલેયી યાવતું શુકલલેસ્પી હોય, માત્ર મિશ્રાષ્ટિ હોય, અજ્ઞાની જ હોય. એ રીતે બધું