________________ 40/1/3 થી 11/1063 216 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૫ (110) (Proof-2) કૃણવેશ્યા શતક સમાન છે. વિશેષ એ - તેઓ અવિરત છે. સંચિટ્ટણા, સ્થિતિ ઔધિક ઉદ્દેશક સમાન છે. પહેલા પાંચ સમુદ્યાત છે. ઉદ્ધતના પૂર્વવત્, અનુત્તર વિમાન ન કહેવું. સર્વે પ્રાણો? તે અર્થ સમર્થ નથી. બાકી બધું કૃણવેશ્યા શતક મુજબ ચાવતુ અનંતવાર. એ પ્રમાણે સોળે સુઓમાં છે. ભગવન્! પ્રથમ સમય આભવાસિહિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પાંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે? સંજ્ઞીના પ્રથમ સમય ઉદ્દેશક સમાન. વિશેષ એ - સમ્યકત્વ, સમ્યફમિથ્યાત્વ, જ્ઞાન, સર્વત્ર નથી. બાકી પૂર્વવતું. અહીં પણ ૧૧ઉદ્દેશા કહેવા. પહેલો-ત્રીજો-પાંચમો એકગમક, બાકી આઠ એક ગમક. ભગવન્! કૃષ્ણલેકચી અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો કયાંથી આવીને ઉપજે 7 ઔધિક શતક સમાન કહેવું. વિશેષ એ - તે જીવો કૃણાલી છે ? હા, છે. સ્થિતિ અને સંચિઠ્ઠણા કૃષ્ણલેચી શતક સમાન છે. બાકી પૂર્વવતું. ભગવન તેમજ છે, તેમજ છે. એ પ્રમાણે છે વેશ્યાના છ શતકો કૃષ્ણવેચીશતક સમાન કહેu. વિરોષ એ - સંચિકૃષ્ણ અને સ્થિતિ ઔધિક શતક મુજબ કહેતી. વિશેષ એ - શુકલી ઉકૃષ્ટ અંતમુહૂર્ત અધિક ૩૧-સાગરોપમ, સ્થિતિ ૩૧-સાગરોપમ. જEાન્ય પૂર્વવતું. સબ સમ્યકત્વ, જ્ઞાનો નથી. વિરતિ, વિરતાવિરતિ, અનુતર વિમાનોત્પત્તિ નથી. સર્વે પ્રણો ? તે અર્થ સમર્થ નથી. ભગવન! તેમજ છે. એ રીતે આ સાત અભિવસિદ્ધિક મહાયુગ્મ શતક છે. ૨૧-મહાયુગ્મ શતકો થયા. બધા મળીને કુલ ૮૧-મહાયુગ્મ તકો પૂરા થયા * વિવેચન-૧૦૬૬,૧૦૬૭ : આ કૃણાલેશ્યા અવસ્થાન સાતમી પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વભવ પર્યાવર્તી, કૃષ્ણલેશ્યા પરિણામ આશ્રીને છે. નીલલેશ્યા શતકમાં જે સ્થિતિ કહી તે પાંચમી પૃથ્વીના ઉપરિતન પ્રતટમાં સંભવે છે. * x - કેમકે નીલલેશ્યા તેમાં હોય. * x * “ત્રણ ઉદ્દેશામાં”. પહેલા, ત્રીજા, પાંચમામાં. કાપોતલેશ્યા શતકમાં જે સ્થિતિ કહી છે, તે ત્રીજી પૃથ્વીના ઉપરિતન પ્રતટને આશ્રીને છે. તેજોવૈશ્યા શતકમાં કહેલ સ્થિતિ ઈશાન દેવના પરમાણુને આશ્રીને છે. પાલેશ્યા શતકમાં કહેલ સ્થિતિ બ્રહ્મલોક દેવાયુ આશ્રિત માનવી. કેમકે તેમાં જ પાલેશ્યને આટલું આયુ હોય. -x- શુક્લલેશ્યા શતકમાં સાંતમુહૂર્ત 13-સાગરોપમ અવસ્થાન છે, તે અનુત્તર વિમાન આશ્રિત છે. જ્યાં ૩૧-સાગરોપમ કહ્યું છે, તે ઉપરના રૈવેયકને આશ્રીને માનવું. ત્યાંજ દેવોનું આટલું આયુ છે, ભવ્યો ઉત્કૃષ્ટથી અહીં ઉપજે, પછી નહીં. મુનિ દીપરત્નસાગરે કરેલ | શતક-૪૦નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ E:\Maharaj Saheib\Adhayan-131Book-13CI 6 શતક-૪૧ 6 - X - X - હું શતક-૪૧, ઉદ્દેશો-૧ છે - X - X - X - * સૂત્ર-૧૦૬૮ : ભગવન સશિયમ કેટલા છે ? ગૌતમ! ચાર : કૃતયુમ યાવત્ કસોજ. ભગવન્! એમ કેમ કહ્યું - X *? ગૌતમ! જે રાશિમાં ચારથી અપહર કરતા ચાર શેષ રહે, તે ‘રાશિમુમ્મ, કૃતયુગ્મ છે. એ પ્રમાણે ચાવતુ જે રાશિ ચાર વડે અપહાર કરતા શેષ એક રહે તે રાશિયુમ્મ, કલ્યોજ કહેવાય. તેથી એમ કહ્યું કે ચાવતુ લ્યોજ છે. ભગવન્! રાશિમુખ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે 7 ઉપપાત ભુતકાંતિ પદ મુજબ કહેવો. * - ભગવદ્ ! જીવો એક સમયથી કેટલા ઉપજે? ગૌતમ ! ચાર, આઠ, ભાર સોળ, સંપ્રખ્યાતા કે અસંખ્યાતા ઉપજે. ભગવાન ! તે જીવો સાંતર ઉપજે કે નિરંતર ? ગૌતમ ! બંને. જે સાંતર ઉપજે તો જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયનું અંતર કરીને ઉપજે નિરંતર ઉપજનાર જઘન્યથી ને સમય, ઉતકૃષ્ટથી અસંખ્ય સમય પ્રત્યેક સમયે અવિરહિત નિરંતર ઉપજે.. ભગવન તે જીવો જે સમયે કૃતયુગ્મ, તે સમયે ગોજ. જે સમયે ગોજ તે સમયે કૃતયુગ્મ હોય ? ના તેમ નથી. જે સમયે કૃતયુગ્મ તે સમયે દ્વાપરયુગ્મ, જે સમયે દ્વાપરયુગ્મ તે સમયે કૃતયુગ્મ હોય ? ના. તેમ નથી, જે સમયે કૃતયુમ, તે સમયે કલ્યોજ, જે સમયે કહ્યૌજ તે સમયે કૂવયુગ્મ હોય ? ના તેમ નથી. * - * ભગવન! તે જીવો કઈ રીતે ઉપજે? ગૌતમ! જેમ કોઈ કૂદનાર કૂદતો એવો ઉપયત શતક મુજબ ચાવતું પરપ્રયોગે ન ઉપજે. ભગવન્! જીવો, આત્મ યશથી ઉપજે કે આત્મ અયશથી ? ગૌતમ ! આભયશથી નહીં. અlભ અયશથી ઉપજે. જે આત્મ અયશથી ઉપજે તો આત્મિયશથી નિવહિ કરે કે આત્મ અયશથી? ગૌતમી આત્મ યશથી નહીં પણ આત્મ અયશથી નિહ કરે. જે આત્મ અયશથી નિહિ કરે તો સલેરી હોય કે અલેરી ? ગૌતમ! સલેમી છે, અલેક્સી નથી. જે સવૈયી હોય તો સક્યિ છે કે અક્રિય? ગૌતમાં સક્રિય છે, અક્રિય નથી. જે સક્રિય હોય તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થઈ ચાવ4 અંત કરે? ના, તેમ નથી. - - - ભગવા રાશિ સુષ્મ વસુષ્મ અરુકુમારો ક્યાંથી ઉપજે? નૈરયિક માર્ક સંપૂર્ણ કહેતું એ પ્રમાણે પંચેન્દ્રિય તિચિ પતિ કહેતું વિરોષ એ - વનસ્પતિકારિક યાવત અસંખ્યાતા કે અનંતા ઉપજે છે. બાકી પૂર્વવત મનુષ્યો પણ એ પ્રમાણે કહેવા થાવત તે આત્મ યશથી ન ઉપજે આત્મ અયશી ઉપજે છે. છે તે આત્મ અયશથી ઉપજે તો શું આત્મ યશથી નિવહિ કરે કે આત્મ અયશથી ? ગૌતમ! બંને રીતે કરે છે આત્મયશથી નિહિ કરે તો શું સલેક્સી હોય કે અલી ? ગૌતમ ! તે બંને હોય. જે અલેચી હોય તો સક્રિય હોય કે અયિ? ગૌતમ સક્રિય ન હોય, અ-ક્રિય હોય. જે અ-ક્રિય હોય તો તે