________________ 39/-:/1061 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૫ 6 શતક-૩૭ E -- X -- X - * સૂત્ર-૧૦૬૧ - કૃતયુ...(૨) તેઈન્દ્રિય ક્યાંથી ઉપજે છે ? એ રીતે બેઈન્દ્રિયશતક સંદેશ બાર શતક તેઈન્દ્રિયમાં પણ કહેવા. માત્ર અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ, સ્થિતિ જઘન્યમાં એક સમય, ઉત્કૃષ્ટ ૪૯-દિવસ. બાકી પૂર્વવત્ ભગવન્! તે એમ જ છે. મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-૩૭-ગ્નો અનુવાદ પૂર્ણ (108) (Proof-2) # શતક-૩૮ ર્ક - 1 - X* સૂત્ર-૧૦૬૨ - ચઉરિન્દ્રિયની એ પ્રમાણે જ ભાર શતક કહેવા. માત્ર અવગાહના જઘન્યથી આંગુલનો અસંખ્યય ભાગ, ઉત્કૃષ્ટથી ચાર ગાઉ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉકૃષ્ટ છ માસ, બાકી બધું બેઈન્દ્રિય મુજબ ભ તેમજ છે. મુનિ દીપત્નસાગરે કરેલ | શતક-3૮નો અનુવાદ પૂર્ણ Saheib\Adhayan-131Book-13C E :Maharaj 6 શતક-૪૦ ર્ક - X - X - o હવે ૪૦મું શતક કહે છે. જેમાં ર૧-શતકશતક છે.] છે શતક-૪૦, શતકશતક-૧, ઉદ્દેશો-૧ ) - X - X - X - X - X - X - * સૂત્ર-૧૦૬૪ - કૃતસુખ કૃતયુઝ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? ઉપuત, ચારે ગતિમાંથી થાય. સંખ્યાત વાયુ, અસંખ્યાત વાયુ, પતિ અને અપયતિામાં કોઈનો નિષેધ નથી. યાવત્ અનુત્તર વિમાન સુધી. * * પરિમાણ, આપહાર, અવગાહના અસંજ્ઞી પંચેન્દ્રિય સમાન. વેદનીય સિવાયની સાત પ્રકૃતિના બંધક કે અબક છે. વેદનીયના બંધક છે, આબંધક નથી. મોહનીયની વેદક કે વેદક છે. બાકીની સાત પ્રકૃતિના વેદક છે, અdદક નથી. સાતઅસાતાના વેદક છે, મોહનીયના ઉદગી કે અનુદયી, બાકીની સાતના ઉદયી છે. નાગોમના ઉંદીરક છે, અનુદીક નથી, બાકીની છના ઉદીરક કે અનુદી છે. કૃષ્ણ યાવત શુકલેશ્યી છે. સમ્યક્રમિક્ષા કે મિશ્ર દૈષ્ટિ છે. જ્ઞાની કે અજ્ઞાની છે. મવચન-કાયયોગી છે. ઉપયોગ, વણદિ, ઉચ્છવાસક, નિઃશાસક, આહાકનું કથન એકેન્દ્રિયો સમાન છે. વિરત-અવિરત-વિરતાવિરત છે, ક્રિયા સહિત છે. ભગવન ! તે જીવો શું સતવિધ બાંધક છે કે અષ્ટવિધ, કવિધ અથવા એકવિધ બંધક છે ? ગૌતમ ! તે ચારે છે. * * ભગવદ્ ! તે જીવો શુ આહાર યાવ4 પરિગ્રહ સંજ્ઞોપયુકત છે કે નોસંજ્ઞોપયુક્ત છે? ગૌતમ આહાર યાવત્ નોસંજ્ઞોપયુકત છે. આ પ્રમાણે બધે પ્રશ્નોત્તર યોજના કરવી. તેઓ ક્રોધકષાયી યાવતું લોભકયાયી કે અકષાયી હોય. સ્ત્રી-પુરુષનપુંસક વેદક કે અવેદક હોય. સ્ત્રીવેદક-પુરુષવેદ-નપુંસકવેદના બંધક કે બંધક હોય. સંજ્ઞી છે. ઈન્દ્રિયસહિત છે. સંચિણા જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ સો સાગરોપમ પૃથકવ સાતિરેક, આહાર પૂર્વવત ચાવત નિયમા છ દિશાથી. સ્થિતિ જન્ય એક સમય, ઉકૃષ્ટ 33-સાગરોપમ, આદિના છ સમુદ્ધાતો, મારણાંતિક સમઘાતથી સમવહત કે આરામવહત થઈને મરે. ઉદ્ધdના, ઉપપાત સમાન છે. અનુત્તર વિમાન સુધી કોઈ વિષયમાં નિષેધ નથી. ભગવનુસર્વે પાણો યાવત અનંતવાર, એ પ્રમાણે સોળે યુગ્મોમાં કહેવા ચાવતુ અનંતરવા. પરિમાણ, બેઈન્દ્રિય સમાન. બાકી પૂર્વવતું. ભગવન! તે એમ જ છે, એમ જ છે. છે શતક-૪૦, શતકશતક-૧, ઉદ્દેશો-૨ થી 11 X X - X - X -- x = x - * સૂઝ-૧૦૬૫ - પ્રથમ સમય કૃતયુમ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે? x શતક-૩૯ ર્ક - X - X -- * સૂફ-૧૦૬૩ - કૃતયુમ કૃતયુગ્મ અસંજ્ઞી પંચેન્દ્રિય કયાંથી આવીને ઉપજે છે ? બેઈન્દ્રિય માફક અસંtીમાં પણ બાર શતક કહેવા. માત્ર-અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ 1ooo યોજન. સંચિટ્ટણા જાજ એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉકાષ્ટ પૂવકોડી. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-3હ્નો અનુવાદ પૂર્ણ