________________ ૩૫/ર થી 12-1053 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ છે શતક-૩૫, શતકશતક-૨ થી ૧ર છે -- X - X - X - X - X * સૂત્ર-૧૦૫૭ : કૃણલપેયી કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ગૌતમ! ઉપપાત ઔધિક ઉદ્દેશાનુસાર જાણવો. વિશેષ એ કે - આટલી ભિldi છે : ભગવન્! તે જીવો કૃષણલેચી છે ? હા, છે. ભગવદ્ ! તે કૃણવેચી કૃતસુખ કૃતયુગ્મ એકેન્દ્રિય કાળથી કેટલો કાળ હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉકૃષ્ટથી અંતર્મુહૂર્ત એ રીતે સ્થિતિ કહેવી. બાકી પૂર્વવત ચાવતું અનંતવાર ઉપજેલ છે. એ રીતે સોળે સુમો કહેવા. ભગવન તેમજ છે. પ્રથમ સમય કૃષ્ણલેયી કૃતયુગ્મ કૃતયુમ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમયોદ્દેશક મુજબ જાણતું. વિશેષ એ કે - ભગવાન ! તે જીવો કૃણાલેયી છે? હા, છે. બાકી પૂર્વવતુ. ભગવદ્ ! તેમજ છે. - એ પ્રમાણે ઔધિકશતકના ૧૧-ઉદ્દેશા મુજબ જ કૃષ્ણલક્ષ્મીના ૧૧ઉદ્દેશો કહેવા. પહેલો, બીજ, પાંચમો સમાન છે. બાકીના આઠ સમાન છે. વિણ એ . ચોથા, હા, આઠમા, દશમામાં દેવનો ઉuiદ નથી. * * * એ પ્રમાણે નીલલેસી શતક, કૃષ્ણલેયી શતકની માફક કહેવો, તેના ૧૧-ઉદ્દેશો તેમજ કહેવા. ભગવતુ. તે એમ જ છે. એ પ્રમાણે કાપોતલેયી શતક, કૃષ્ણવેચી શતક સર્દેશ છે. ભવસિદ્ધિક કૃતસુખ કૃતયુમ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ૌધિકોદ્દેશક સમાન કહેવું. માત્ર તેના ૧૧-ઉદ્દેશામાં આ વિશેષતા છે - ભગવન ! સર્વે પ્રાણો યાવત્ સર્વે સો ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુમ એકેન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. * * * - કૃષ્ણલેક્સી ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો. ક્યાંથી આવીને ઉપજે છે ? એ રીતે કૃષ્ણલેક્સી ભાસિદ્ધિક એકેન્દ્રિય શતક બીજ કૃણાલેરી શતક સમાન કહેતો. ભગવન ! તે એમ જ છે, એમ જ છે. એ પ્રમાણે નીલલેક્સી ભવસિદ્ધિક એકેન્દ્રિય શતક કહેવો. એ પ્રમાણે કાપોતલેયી ભવસિદ્ધિક કેન્દ્રિય શતક ૧૧-ઉદ્દેશકો સહિત કહેવો. તે ચોથા ભવસિદ્ધિક શતક સમાન કહેવો. ત્યારે શતકમાં સર્વ પ્રાણો ચાવતુ પૂર્વે ઉત્પન્ન થયા છે ? ના, એ અર્થ સમર્થ નથી. * x - જેમ ભવસિદ્ધિકના ચાર શતકો કહ્યા, તેમ અભdસિદ્ધિકની પણ ચાર શતક, લેયા સંયુકત કહેવા. સર્વે પ્રાણો પૂર્વવત્ એ અર્થ સમર્થ નથી. એ રીતે આ બાર એકેન્દ્રિય મહાસુષ્મ શતકો છે. ભગવન્! તેમજ છે. * વિવેચન-૧૦૫૭ : જઘન્યથી એક સમય અનંતર સંખ્યાંતર થાય છે તેથી એક સમય કૃષ્ણલેસ્ય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિયો છે. કૃષ્ણલેશ્યાવાળાની સ્થિતિ કૃણવેશ્યાકાળવતુ જાણવી. મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-૩૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ 6 શતક-૩૬ , -- X - X - 0 શતક-૩૫માં સંખ્યાપદથી એકેન્દ્રિયો કહ્યા. અહીં બેઈન્દ્રિય કહે છેહું શતક-૩૬, શતકશતક-૧, ઉદ્દેશા-૧ થી 11 છે - X - X - X - X - X - X - * સૂત્ર-૧૦૫૮,૧0૫૯ - [1058] કૃતયુઝ (2) બેઈન્દ્રિયો ક્યાંથી ઉપજે છે ઉપપાત ભુતકાંતિ મુજબ, પરિમાણ-૧૬, સંખ્યાતા કે અસંખ્યાતા ઉપજે. અપહાર, ઉત્પલોદ્દેશક મુજબ. અવગાહના જઘન્યથી આંગુલનો અસંખ્યાતમાં ભાગ. ઉત્કૃષ્ટ ૧૨-ચોજન. એ રીતે એકેન્દ્રિય મહાયુગ્મના ઉદ્દેશ-૧-મુજબ છે. વિશેષ એ કે - ત્રણ વેશ્યા દેવો ન ઉપજે. રામ્યગૃષ્ટિ, મિશ્રાદષ્ટિ હોય છે. જ્ઞાની, અજ્ઞાની હોય. વચન કે કાયયોગી હોય. * * તે કૃતયુગ્મ (2) બેઈન્દ્રિય કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંપ્રખ્યાત કાળ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર વર્ષ. આહાર નિયમાં છ દિશાથી, મણ સમુઠ્ઠાત, બાકી પૂર્વવતુ ચાવતુ અનંતવાર. એ રીતે સોળે સુગ્મોમાં કહેવું : x - [1959) પ્રથમ સમય કૃતયુગ્મ (2) બેઈન્દ્રિય ક્યાંથી ઉપજે છે ? એકેન્દ્રિય મહાયુમની પ્રથમ સમસ્યોદ્દેશક મુજબ કહેવું. દશ ભિtપતા અહીં પણ તેમજ છે. ૧૧-મી આ * માત્ર કાયયોગી છે. બાકી પૂવવવ પ્રથમ ઉદ્દેશા મુજબ. એકેન્દ્રિયમહાયુમના ૧૧-ઉદ્દેશાવતું કહેવું. માત્ર ચોથા, છઠ્ઠા, આઠમા, દશમામાં સમ્યકત્વ અને જ્ઞાનો ન હોય. * x - શેષ એકેન્દ્રિયવતું. છે શતક-૩૬, શતકશતક-૨ થી 12 છે. - X - X - X - X - X - * સૂ-૧૦૬૦ : કૃણાલેશ્યી કૃતયુગ્મ (2) બેઈન્દ્રિય ક્યાંથી ઉપજે છે ? કૃષ્ણલેથીમાં પણ ૧૧-ઉદ્દેશક સંયુકત શતક. માત્ર લેરા, સંચિણા, સ્થિતિ કેન્દ્રિયકૃણ લેરી સમાન છે. * * * એ રીતે નીલલેસ્ત્રી પણ જાણવા * - * એ રીતે કાપોત વેચ્છી પણ જાણવા. * * * ભવસિદ્ધિક કૃતયુગ્મ (2) બેઈન્દ્રિય ? એ પ્રમાણે ભવસિદ્ધિક શતકના પણ ચારે પૂર્વ ગમક મુજબ જાણવા. વિશેષ એ * સર્વે પ્રાણોના તે અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવતુ. આ ચાર ઔધિક શતક થયા. ભવસિદ્ધિક માફક અભવસિદ્રિકના ચાર શતકો કહેવા. માત્ર સમ્યક અને જ્ઞાનો નથી. બાકી પૂર્વવતું. આ રીતે આ બાર બેઈન્દ્રિય મહાયુગ્મ શતક છે. મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-૩૬નો અનુવાદ પૂર્ણ [અહીં વૃત્તિ રચના ની