________________
૫/-/૪/૮૮૯,૮૦
૧૬૧
પ્રમાણે આગળ-આગળ પણ જાણવું.
ધે ફોગથી પુદ્ગલની વિચારણા કરતા કહે છે - પરમાણુ કલ્યોજ પ્રદેશાવગાઢ જ એકવણી છે, દ્વિપદેશાવગાઢ સામાન્યથી ચાર શેષ યુક્ત છે, વિધાનથી દ્વિપદેશિકા જે દ્વિપદેશાવગાઢ છે, તે દ્વાપરયુગ્મ અને જે એક પ્રદેશાવગાઢ છે, તે કલ્યો. એ પ્રમાણે બીજે પણ જાણવું.
અહીં કર્કશાદિ સ્પર્શાધિકારમાં જે અનંતપદેશીક જ સ્કંધનું ગ્રહણ છે, તે તેના જ બાદરના કર્કશાદિ ચાર સ્પર્શ થાય છે પણ પરમાણુ આદિના એમ અભિપાયથી છે. તેથી કહે છે – શીત આદિ ચાર વર્ણ માફક છે. - પુષ્ણલાધિકારી કહે છે – જે સમસંખ્ય પ્રદેશાત્મક સ્કંધ તે સાદ્ધ છે, વિષમ સંખ્ય તે અનદ્ધ છે. જો ઘણાં અણુઓ સમસંખ્યક હોય તો સાદ્ધ હોય, જે વિષમસંખ્યા હોય તો અનદ્ધ હોય. • x - ૪ -
• સૂત્ર-૮૧,૮૨ -
ભગવન / પરમાણુ યુગલ સર્કોપ છે કે નિષ્કપ ? ગૌતમ ! કદાચ સકપ, કદાચ નિકંપ. એ પ્રમાણે અનંતપદેશી સ્કંધ સુધી જાણવું.
ભગવના પરમાણુ યુગલો સર્કંપ છે કે નિષ્કપ ? ગૌતમ ! સકંપ પણ છે, નિષ્કપ પણ છે, એ રીતે અનંતપદેશી સ્કંધ સુધી જાણવું.
ભગવદ્ ! પરમાણુ યુદગલ સર્કપ કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાત ભાગ. - - ભગવન ! પરમાણુ ૫ગલ નિકંપ કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ. એ પ્રમાણે અનંતપદેશી અંધ સુધી જાણવું.
ભગવના પરમાણુ પુદગલો કેટલો કાળ સકંપા રહે છે ? ગૌતમ ! સવકાળ. -- ભગવન ા પરમાણ પગલો કેટલો કાળ નિર્માણ રહે છે ? ગૌતમ સવકાળ. એ પ્રમાણે અનંતપદેશી ઢંધ સુધી જાણતું.
ભગવન્! પરમાણુ યુગલની સકંપતામાં કેટલો કાળ અંતર હોય ? ગૌતમ! અસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ. પરસ્થાન આશીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ.
નિષ્કપતાનું અંતર કેટલો કાળ હોય? ગૌતમ! અસ્થાન આપીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનને આalીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ.
ભગવન / દ્વિપદેશી કંધનું સર્કંપ અંતર ? ગૌતમ સ્વસ્થાન આણીને જઘન્ય એક સમય, ઉતકૃષ્ટ અસંખ્યકાળ. પાનની અપેક્ષાથી જી એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. -- નિકંપનું કેટલો કાળ અંતર ? ગૌતમ સ્વસ્થાનને આક્ષીને જઘન્ય એક સમય, ઉત્કટથી આવલિકાનો અસંખ્યાત ભાગ.સ્થાનને આક્ષીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. આ પ્રમાણે અનંતપદેશી સ્કંધ પર્યન્ત જાણવું.
૧૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભગવાન ! પરમાણુ યુગલોનું સકંપનું કાળ અંતર કેટલું છે ? ગૌતમ ! અંતર નથી. આ પ્રમાણે અનંતપદેશિક સ્કંધો સુધી જાણવું.
ભગવન્! આ પરમાણુ યુગલોના સકપ અને નિષ્કપમાં કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા પરમાણુ યુગલો સકપ છે, નિકંપ અસંખ્યાતગણા છે. એ રીતે અસંખ્ય દેશી સ્કંધમાં જાણવું.
ભગતના આ અનંતપદેશી કંધોના સકપ અને નિકંપમાં કોણ કોનાથી યાવ4 વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા અનંતપદેશી કંધો નિષ્કપ છે, સૂકંપ તેથી અનંતગણ છે.
ભગવન ! આ પરમાણુ યુગલોના સંખ્યાતપદેશ, અસંખ્યાત પ્રદેશ, અનંતપદેશી કંધોના સકંપ અને નિષ્કપમાં દ્રવ્યાપિણે, પ્રદેશાપિણે, દ્રવ્યાપદેશાર્થપણે કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ?
ગૌતમ! (૧) સૌથી થોડા અનંતપદેશી કંધો નિષ્કપ દ્વવ્યાપિણે (૨) અનંતપદેશી કંધો સપ દ્રવ્યાર્થપણે અનંતગુણ, (3) પરમાણુ યુગલો સકંપ દ્રવ્યાપણે અનંતગણા, (૪) સંખ્યાતપદેશી કંધો સકંપ દ્રવ્યોથપણે અસંખ્યાતગણા, (૫) અસંખ્યાતપદેશી આંધો સકંપ દ્રવ્યાપણે અસંખ્યાતગણt, (૬) પરમાણુ યુગલ નિકંપ દ્વવ્યાપણે અસંખ્યાતગણા, (૭) સંખ્યાતપદેશી
અંધ નિકંપ દ્વવ્યાતાથી સંખ્યાલગણા, (૮) અસંખ્યાતપદેશી સ્કંધ નિકંપ દ્રવ્યાપણે અસંખ્યાતગણા, () પ્રદેશાર્થતાથી એ પ્રમાણે જ છે વિશેષ એ કે - પરમાણુ યુગલો અપદેશાર્થપણે કહે. સંખ્યાતપદેશી સ્કંધ નિષ્કપ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગા. બાકી પૂર્વવતુ.
(૧) દ્રવ્યા-પ્રદેશાર્થતાથી સૌથી થોડા અનંતપદેશી ઢંધ નિકંપ દ્રવ્યાર્થતાથી, () તે જ પ્રદેશાર્થતાથી અનંતગણા, (૩) અનંતપદેશી કંધ સકંપ દ્રવ્યાપણે અનંતગણા, (૪) તે જ પ્રદેશાર્થપણે અનંતગણા, (૫) પરમાણુ પગલો સકંપ દ્રવ્યાર્થતાથી અપદેશાર્થપણે અનંતગણા, (૬) સંખ્યાતપદેશી સ્કંધ સકંપ દ્વભાર્થપણે અસંખ્યાતગણ, (૩) તે જ પ્રદેશાતાથી અસંગતમew (૮) અસંખ્યાતપદેશી કંધ કંપતાથી દ્રવ્યાપિણે અસંખ્યાતગણા, (૯) તે જ પ્રદેશfપણે અસંખ્યાતગણા, (૧૦) પરમાણુ યુદ્ગલ નિકંપ દ્વભાઈ-અપદેશપણે અસંખ્યાતણા, (૧૧) સંખ્યાતપદેશી અંધ નિષ્કપ દ્રવ્યાપિણે અસંખ્યાતપણા, (૧) તે જ પ્રદેશાર્થપણે સંખ્યાલગણા, (૧૩) અસંખ્યાતપદેશી અંધ નિષ્કપ દ્રવ્યાપણે અસંખ્યાતણા, (૧૪) તે જ પ્રદેશnઈપણે અસંખ્યાતગણI.
ભગવન્! પરમાણુ યુદ્ગલ શું દેશથી નિષ્કપ છે કે સવથી ? ગૌતમ ! દેશથી નથી, કદાચ સર્વ કંપક છે, કદાચ નિકંપક છે.
ભગવન દ્વિદેશી કંપની પૃચ્છા. ગૌતમ કદાચ દેશકંપક, કદાચ સર્વકંપક, કદાચ નિકંપક. એ રીતે અનંતપદેશી સુધી ગણવું.
ભગવાન ! પમાણુ યુગલો શું દેશકંપક છે ગૌતમ / દેશકંપક નથી,