________________ 34/1/1/1033 19 200 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ આ જ વીશ સ્થાનોમાં બાદર પથતિ વનસ્પતિકાચિક સુધી ઉપuત કહેવો [4a ભેદ]. એ રીતે અપયત બાદર પૃવીકાયિક પણ કહેવા. 6i0 ભેદ] એ રીતે આપયત બાદર પૃedીકાયિક પણ કહેવા [80 ભેદ]. એ પ્રમાણે કાવિકપણ ચારે ગમકમાં પૂર્વ ચરમાંતથી સમવહત થઈને આ જ વકતવ્યતાથી પૂર્વોક્ત વીશ સ્થાનોમાં ઉપપાત કહેવો [160 ભેદ] અપયત અને અતિ સુક્ષમ તેઉકાચિકોનો આ વીથ સ્થાનોમાં ઉપપાત કહેવો. * * ભગવન્! અપયત બાદર તેઉકાયિક, મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને આ રનમભા મૃedીના પશ્ચિમ ચરમતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃedીકાણિકપણે ઉપજવા યોગ્ય હોય, તો હે ભગવન તે કેટલા સમયના વિહelી ઉપજે ? બધું જ પૂર્વવતું. ચાવતું તેથી આમ કહ્યું. આ પ્રમાણે ચારે પ્રકારનામૃedીકાયિકમાં, એ રીતે અપકાયમાં પૂર્વવતું ઉપપાત કહેવો. અપતિ-પતિ સૂક્ષ્મ તેઉકાચિકમાં એ પ્રમાણે જ ઉપપત કહેવો. * - ભગવનો અપર્યાપ્ત ભાદર તેઉકાયિક મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને. જે મનુષ્ય ક્ષેત્રમાં અપયત બાદ તેઉકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવાન ! કેટલા સમયના વિગ્રહથી ઉપજે? બધું પૂર્વવતું. એ રીતે પતિ બાદર તેઉકાયિકપણે પણ ઉપપાત કહેતો. વાયકાયિકપણે અને વનસ્પતિકાલિકપણે, પૃવીકાયિકના ઉપપતિ સમાન ચાર ભેદ વડે ઉપuત કહેવો. એ રીતે વયપ્તિ બાદર તેઉકાયિક પણ સમયમાં સમવહત થઈને આ જ વીશ સ્થાનોમાં ઉપપાત કહેતો જેમ પિયક્તિાનો કહ્યો. -- એ રીતે સર્વત્ર પણ ભાદર તેઉકાયિક અપતા અને પતિનો સમયમાં ઉત્પાદ અને સમુદ્દાત કહેતો ર૪૦ ભેદ] વાયકાયિક અને વનસ્પતિકાચિકને પૃવીકાયિકવ4 ભેદ ચતુક વડે ઉપપાત કહેવો ચાવતુ પર્યાપ્તા. [4oo ભેદ ભાવના બાદ વનસ્પતિકાયિક. આ રનપભા પૃedીના પૂર્વ ચરમતમાં સમવહત થઈને જે આ રનપભાના પશ્ચિમી ચરમતમાં પતિ ભાદર વનસ્પતિકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ? બધું પૂર્વવતું. * * ભગવન / અપતિ સૂક્ષ્મપૃeતી. આ રતનપભાના પશ્ચિમ ચમતમાં સમવહત થઈ જે આ રતનપભાના પૂર્વ ચરમતમાં અપતિ સૂક્ષ્મ પૃથવી ઉપજવા યોગ્ય હોય તે કેટલા સમયના વિગ્રહથી ? પૂર્વવતુ. * * એ પ્રમાણે જેમ પર્વ સમાંતમાં સર્વે પદોમાં સમવહત થઈને પશ્ચિમી ચરમતમાં સમયક્ષેત્રમાં ઉપાતિક અને જે સમયક્ષેત્રમાં સમવહત પશ્ચિમી ચરમતમાં સમયોગમાં ઉપપાતિક એ રીતે આ ક્રમથી પશ્ચિમી ચરમતમાં સમયક્ષેત્રમાં સમવહત થઈ પૂર્વ ચરમતમાં સમય ક્ષેત્રમાં ઉપયત તે જ ગમક વડે કહેવો.. એ પ્રમાણે આ જ ગમક વડે દક્ષિણી ચમતે સમવહત થઈને ઉતરિલ ચરમતમાં સમયોગમાં ઉપપાત, એ પ્રમાણે ઉત્તરીય ચમતે અને મનુષ્યોગમાં સમવહત થઈને દક્ષિણી ચરમાંતમાં અને સમયોગમાં ઉપપાત તે જ ગમક વડે કહેવો. ભગવન્! પયતિ સૂક્ષ્મ પૃdીકાયિક શર્કરાપભાના પૂર્વ ચરમતમાં સમવહત થઈને શર્કરાપભાના પશ્ચિમી ચરમતમાં પિયપ્તિ સૂઝ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય ? રતનપભામાં કહ્યા મુજબ કહેતું. એ રીતે આ ક્રમ વડે યાવત્ પયત સૂક્ષમ તેઉકાયિકોમાં કહેવું. ભગવના અપર્યાપ્ત સૂક્ષ્મ પ્રતીકાયિક શર્કરાપભાના પૂર્વ ચરમતમાં સમવહત થઈને સમય ક્ષેત્રમાં અપતિ ભાદર તેઉકાયિકપણે ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના? બે કે ત્રણ સમયના વિગ્રહથી ઉપજે. એમ કેમ કહું ? ગૌતમ! મેં સાત શ્રેણી કહી છે - ઋજવાયતા યાવતું અર્ધ ચકવાલા. એકતોષકા શ્રેણીથી ઉપજનાર બે સમયિક વિગ્રહથી ઉપજે દુહતોષકા શ્રેણીશી ઉપજનાર ત્રિામયિક વિગ્રહથી ઉત્પન્ન થાય. તેથી એ પ્રમાણે ભાદરdઋાયિકમાં કહેવું. બાકી રનપભાવતું. જે ભાદર તેઉકાયિક અપયતા અને પ્રયતાઓ મનુષ્ય ક્ષેત્રમાં સમવહત થઈને બીજી પૃથ્વીના પશ્ચિમી ચરમાંતમાં ચતુર્વિધ પૃથ્વીકાયિકમાં, ચતુર્વિધ પ્રકાયિકમાં, દ્વિવિધ તેઉકાયિકમાં, ચતુર્વિધ વાયુકાચિકમાં, ચતુર્વિધ વનસ્પતિકાચિકમાં ઉપજે છે તેનો પણ આ રીતે બે કે ત્રણ સમયના વિગ્રહથી ઉત્પાદ કહેવો. * * પયતિ, અપયત બાદર તેઉકાયિક જે તેમાં જ ઉપજે તો રનપભા સમાન એક-બે-ત્રણ સમયિક વિગ્રહ કહેવો, બાકી રનપભા મુજબ બધું જાણવું. શકરાભા માફક અધઃસપ્તમી સુધી કથન કરવું. * વિવેચન-૧૦33 : છે અહીં લોકનાડીને આશ્રીને વિચારણા છે.. એક સમય જેમાં થાય તેવી વકગતિ અથવા વિશિષ્ટ સ્થાન પ્રાપ્તિના હેતુભૂત ગતિ તે વિગ્રહગતિ. તેમાં ‘જવાયતા' * મરણ સ્થાનથી ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીએ હોવું. તેના વડે જતાં એક સમયવાળી ગતિ થાય. જો મરણ સ્થાનથી ઉત્પત્તિસ્થાન એક પ્રતર વિશ્રેણીમાં વર્તે તો એકતોવકા”. તેમાં બે સમયે ઉત્પત્તિ સ્થાન પ્રાપ્તિ થાય. - X * જો મરણ નથી. ઉત્પત્તિ સ્થાન નીચે કે ઉપરના પ્રતરમાં વિશ્રેણીમાં હોય તો દ્વિવકાશ્રેણિ થાય, તેમાં ગણ સમયે ઉત્પત્તિ સ્થાને જવાય. બાદર તેજસ્કાયિક સૂત્રમાં રનપ્રભાકમે જે કહ્યું, તે બાદરતેજથી અન્ય ઉપાડ્વા અસંભવથી કહ્યું. વીશ સ્થાન-પૃથ્વી આદિ પાંચ, સૂમ બાદર બે ભેદથી દશ, પ્રત્યેકના પતા-પિતાથી વીસ. એક જીવસ્થાનમાં અહીં વીસ ગમો છે. એ રીતે પૂર્વના અંત સુધીના ગામોના 400 ભેદ. એ રીતે પશ્ચિમનાં. એમ રત્નપ્રભા પ્રકરણમાં 16oo ગમો છે. * X - X - ઈત્યાદિ - X - X - * સૂત્ર-૧૦૩૪ - ભગવતુ ! અપયત સુખ પૃedીકાચિક અધોલોક ક્ષેત્ર નાડીથી બહારના મમાં સમાવહત થઈને જે ઉdલોક ક્ષેત્ર નાડીના બાહ્ય ક્ષેત્રમાં અપયતિ સૂમ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય તો હે ભગવન ! તે કેટલા સમયના વિગ્રહથી