________________ 34/1/1/1034 201 202 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ઉપજે 1 ગૌતમ! ત્રણ કે ચાર સમયના. - - એમ કેમ કહ્યું - x * ગૌતમ ! અપતિ સૂક્ષ્મ પૃdી અધોલોકનાડીના બહારના ક્ષેત્રમાં સમવહત થઈને ઉtdલોક નાડીના બહારના ક્ષેત્રમાં આપતિ સૂક્ષ્મપૃની એક પતર અનુણી વડે ઉજવા યોગ્ય હોય. તે ત્રણ સમય વિગ્રહથી ઉપજે જે વિશ્રેણી ઉપજવા યોગ્ય હોય તે ચાર સમયિક વિગ્રહથી ઉપજે, તેથી એ કહ્યું. એ પ્રમાણે પતિ સૂક્ષ્મ પૃeતી પણ જાણવું. એ રીતે યાવત્ પયપ્તિ સૂમ તેઉકાયિકપણે જાણવું. - - ભગવન્! અપતિ સૂક્ષ્મ પૃની અધોલોક ચાવતુ સમવહત થઈને સમય ક્ષેત્રમાં અપયત બાદરdઉ ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! બે કે ત્રણ સમયના. એમ કેમ કાં? મેં સાત શ્રેણી કહી છે - 8વાયા યાવત અધચકવાલા. એકતોષકા શ્રેણીએ ઉપજતા બે સમય અને દુહોવા શ્રેણીએ ઉપજતા ત્રણ સમય વિગ્રહથી ઉપજે છે, તેથી એમ કહ્યું છે. એ પ્રમાણે પચતા ભાદર તેઉકાચિકમાં ઉત્પાદ કહેવો. વાયુકાય, વનસ્પતિકાચમાં ભેદ ચતુર્કથી, અકાયવતું ઉત્પાદ કહેતો. એ રીતે અપયત સૂક્ષ્મ પૃથ્વીના ગમન સમાન પર્યાપ્તા સૂક્ષ્મ પણ કહેવા. તે રીતે વીસ સ્થાનમાં ઉત્પાદ કહેવો. * - અધોલોક ક્ષેત્ર નાડીના બહારના ક્ષેત્રમાં સમવહત થઈને, એ પ્રમાણે ભાદરપૃવીકાયના અપયતા અને આપતા પણ કહેવા. * - એ રીતે અપુકાયના ચારે ભેદોને પણ કહેવા. * * સુખ તેઉકાયના બંનેના પણ (ગમકો) એ પ્રમાણે જ જાણવા. [2eo ભેદ થયા] - ભગવના અપયfપ્ત ભાદર તેઉકાય સમયોગમાં સમવહત થઈને જે ઉtdલોક નાડીના બાહ્ય ક્ષેત્રમાં અપયત સૂક્ષ્મ પૃdlo ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે. ગૌતમ! બે-ત્રણ કે ચાર એમ કેમ કહ્યું ? રતનપભામાં કહ્યા મુજબ તેનો અર્થ સાત શ્રેણી સુધી જાણવો. ભગવાન ! અપયત બાદ તેઉકાયિક, સમય ક્ષેત્રમાં સમવહત થઈને જે ઉદર્વલોક સત્ર નાડીના બાહ્ય ક્ષેત્રમાં પર્યાપ્ત સૂક્ષ્મ તેઉ ઉપજવા યોગ્ય હોય, તે બધું પૂર્વવતુ. -- ભગવન અપતિ ભાદર તેઉકાય સમયક્ષેત્રમાં સમવહત થઈને સમય ક્ષેત્રમાં અપાત બાદરdઉo ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજ ? ગૌતમ ! એક-બે કે ત્રણ સમયના. એમ કેમ ? રાપભા મુજબ જ સાત શ્રેણી સુધી બધું કહેવું. એ પ્રમાણે ભાદર તેઉકાલિકપણે પણ ઉત્પાદ કહેતો. વાયુકાય અને વનસ્પતિકાયમાં, પૃથવીકાયના ઉત્પાદ માફક ચાર ભેદ વડે. ઉત્પાદ કહેજો. એ પ્રમાણે પયત બાદર dઉ પણ આ જ સ્થાનોમાં ઉત્પાદ કહેવો. વાયુકાયિક અને વનસ્પતિકાયમાં પૃપીકાયમાં કહ્યો તે પ્રમાણે જ ઉત્પાદ કહેવો. ભગવન્! અપતિ સૂક્ષ્મ પૃની ઉMલોક નાડીથી બહારના ક્ષેત્રમાં સમવહત થઈને, ધોલોક ોત્ર નાડીના બહારના ક્ષેત્રમાં પતિ સૂમ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના 7 ઉtdલોક ક્ષેત્ર નાડીથી બહારના ક્ષેત્રમાં સમવહત થઈને અધોલોક હોમ નાડીના બહારના હોમમાં ઉત્પન્ન થનાર સમાન તે ગમક સંપૂર્ણ કહેવો યાવતુ ભાદર વનસ્પતિકાચિક પયરતાનો ભાદર વનસ્પતિકાયિક પ્રયતામાં ઉત્પાદ (સુધી) કહેવું. ભગવન / અપર્યાપ્ત સૂમ પૃdીકાયિક, લોકના પૂર્વ ચરમાંd સમવહત થઈને લોકના ચમતમાં પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય તો કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ ! એક, બે, ત્રણ કે ચારના. એમ કેમ કહ્યું? ગૌતમ / મેં સાત શ્રેણી કહી છે - ઋજવાયતાથી આધચકવાલા. તેમાં કવાયતા શ્રેણીથી ઉન્ન થનાર એક સમય વિગ્રહથી, એકતોળકા શ્રેણીથી ઉપજતો, બે સમય વિગ્રહથી, દુહોવા શ્રેણીથી ઉપજતો જે એકપતર અનુશ્રેણીથી ઉપજવા યોગ્ય હોય તે ત્રણ સમય વિગ્રહથી અને વિશ્રેણીએ ઉપજવા યોગ્ય હોય, તે ચાર સમય વિગ્રહથી ઉત્પન્ન થાય, તેથી કહ્યું.. એ પ્રમાણે અપયતિ સૂક્ષ્મ પૃedીકાયિક લોકના પૂવચરમાંતે સમવહd ઈને લોકના પશ્ચિમ ચરમાંતે પર્યાપ્તા, પયક્તિા સૂપૃથ્વી આયુe dઉo વાયુકાયિકમાં ભાદરવાયુ સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં આ બાર સ્થાનોમાં આ જ કમથી કહેતા. * * * અપયત સૂક્ષ્મ પૃdીકાયિકનો ઉપયત એ પ્રમાણે સંપૂર્ણ બરે સ્થાનોમાં કહેતો. [24] એ રીતે આ ગમક વડે ચાવતુ પતિ સૂક્ષ્મ વનસ્પતિકાયિકનો પતિ સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં ઉપપાત કહેવો. ભગવાન ! પતિ સૂક્ષ્મપૃeતી લોકના પૂર્વ ચરમાંતે સમવહત થઈને જે લોકના દક્ષિણ ચરમતમાં અપયત સૂક્ષ્મ પૃdી ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ ! બે, ત્રણ કે ચાર સમયના. એમ કેમ કહ્યું? ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે - કવાયતા યાવતું ચિતલા. એકતોષકા શ્રેણીએ ઉપજતા બે સમયિક વિગ્રહ, દુહતોડકા શ્રેણી ઉપજdi જે એકાતર અનુશ્રેણીથી ઉપજે તે ત્રણ સમયિક વિગ્રહ, જે વિશ્રેણીઓ ઉપજવા યોગ્ય હોય તે ચાર સમયિક વિગ્રહ વડે ઉપજે છે, તેથી એમ કહ્યું. એ પ્રમાણે આ ગમક વડે પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને દક્ષિણ ચરમતમાં ઉત્પાદ કહેવો યાવતુ યતા સુમવનસ્પતિકાયિકથી પર્યતા સૂમ વનસ્પતિમાં કહેવું. બધે બે, ત્રણ કે ચાર સમય વિગ્રહ. ભગવાન ! અપયત સૂક્ષ્મ પૃવીકાધિક લોકનતા પૂર્વ ચશ્માંતે સમવહd થઈને જે લોકના પશ્ચિમી ચરમાંતે અપર્યાપ્ત સૂક્ષ્મyવીમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ ! એક, બે, ત્રણ કે ચાર સમયના. એમ કેમ? એ રીતે જેમ પૂર્વ ચરમતમાં સમવહત થઈને પૂર્વ ચરમતમાં ઉપપાત છે, તેમ પૂર્વ ચરમતમાં સમહત થઈને પશ્ચિમી ચરમતમાં સર્વેનો ઉપપાત કહેવો. ભગવદ્ ! અપતિ સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકના પૂર્વ ચમતે સમવહત થઈને જે લોકના ઉત્તર ચમતમાં પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીપણે ઉપજવા યોગ્ય