________________
૨૬/-/૧/૯૭૫
૧૬૫
શતક-૨૬
– X - X – o શતક-૨૫ની વ્યાખ્યા કરી. હવે ૨૬માંનો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ છે - છેલ્લા શતકમાં નાકાદિ જીવોની ઉત્પત્તિ કહી, તે કર્મબંધ પૂર્વક છે. તેથી અહીં મોહ કર્મ બંધ પણ વિચારીએ છીએ. હાર ગાથા -
• સૂત્ર-૯૭૫ -
[મૃતદેવી ભગવતીને નમસ્કાર! આ શતકમાં ૧૧-ઉદ્દેશકો છે. તે આ - (૧) જીવો, (૨) વેશ્યા, (૩) પાક્ષિક, (૪) દૈષ્ટિ, (૫) અજ્ઞાન, (૬) જ્ઞાન, () સંજ્ઞા, (૮) વેદ, (૯) કષાય, (૧૦) ઉપયોગ, (૧૧) યોગ.
• વિવેચન-૯૭૫ -
જીવો, પ્રતિ ઉદ્દેશક બંધ વક્તવ્યતાના સ્થાન, પછી લેશ્યા, પાક્ષિકો, દષ્ટિઓ, અજ્ઞાન, જ્ઞાન, સંજ્ઞા, વેદ, કપાય, યોગ, ઉપયોગ-બંધ વક્તવ્યતા સ્થાન, એ રીતે આ અગિયાર સ્થાનો છે.
શતક-૨૬, ઉદ્દેશો-૧-“જીવ” &
- X - X - X - X - 0 અનંતરોત્પાદિ વિશેષ વિરહિત જીવને આશ્રીને ૧૧-ઉદ્દેશા ઉક્તરૂપ દ્વારથી બંધ વકતવ્યતામાં પહેલો ઉદ્દેશો કહે છે –
• સૂત્ર-૯૭૬,૯૭૭ -
૯િ૭૬] કાળે, તે સમયે રાજગૃહમાં યાવતુ આમ પૂછ્યું - ભગવનું ! જીવે, (૧) પાપકર્મ બાંબુ બાંધે છે, બાંધશે ? () બાંધ્ય, બાંધે છે, બાંધશે નહીં ? (1) બાંધ્યું, બાંધતો નથી, બાંધશે. (૪) બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં. • • ગૌતમ ! (૧) કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. (૨) કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. (૩) કેટલાંકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધો. (૪) કેટલાંકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં.
ભગવાન ! સલેસી જીવે (૧) પાપકર્મ બાંધ્યું છે, બાંધે છે, બાંધશે ? (૨) બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં? પ્રશ્નો. ગૌતમાં કેટલાંકે ભાંણ છે, બાંધે છે, બાંધશો. એ પ્રમાણે ચારે ભંગ કહેવા.
ભગવન્! કૃણવેશી જીવે પાપકર્મ બાંધ્ય પ્રથન ? ગૌતમાં કેટલાંક ભાંબુ છે, બાંધે છે, બાંધશે. કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. એ પ્રમાણે યાવતુ પાલેશ્યા. બધામાં પહેલો, બીજો ભંગ કહેતો. શુકલ લેયીને સલેની જેમ ચારે ભંગ કહેda. - - આલેશ્યી જીવે પાપકર્મ બાંધ્યું છે પ્રશ્ન ? ગૌતમબાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં.
ભગવદ્ ! કૃણ પાક્ષિક જીવે પાપકર્મ બાંધ્યુંપ્રથમ ગૌતમાં કેટલાંક બાંધ્યું છે, પહેલો-બીજો ભંગ કહેવો. • - ભગવન! શુકલપાક્ષિક જીવે પ્રથન ? ગૌતમ! ચારે ભંગ કહેવા.
૧૬૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ 1 [ceb] સમદષ્ટિને ચાર ભંગો.. મિયાર્દષ્ટિને પહેલો-બીજ ભંગ. સખ્યણું મિથ્યાર્દષ્ટિને એ પ્રમાણે જ જાણતું.
જ્ઞાનીને ચારે ભંગો છે..અભિનિબોધિક ાની ચાવતું મન: પર્યવજ્ઞાનીને ચર ભંગો છે.. કેવળજ્ઞાનીને છેલ્લો ભંગ, જેમ અલી .
અજ્ઞાનીને પહેલો-બીજે, એ રીતે મતિજ્ઞાની આદિ કણે જાણવા.
આહાર સંજ્ઞોપયુક્ત યાવતુ પરિગ્રહ સંજ્ઞોપયુક્તને પહેલો-બીજ ભંગ, નોસંજ્ઞોપયુતને ચારે ભંગો જાણવા.
સવેદકને પહેલો-બીજો ભંગ, સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદકને પણ તેમજ છે. અવેદકને ચારે ભંગો જાણવા.
સંકષાયીને ચારે ભંગ, ક્રોધ ચાવ4 માયા કાપીને પહેલો-બીજ ભંગ. લોભકષાયીને ચારે ભંગ. • • ભગવન ! અકષાયી જીવે પાપકર્મ બાંધ્ય પન ? ગૌતમ! અકષાયીને ઝી, ચોથો ભંગ જાણવો.
સયોગને ચારે ભંગો છે. એ રીતે મન-વચન-કાય યોગીને પણ જાણવા. અયોગીને છેલ્લો ભંગ જાણવો.
સાકાર અને અનાકાર ઉપયોગીને ચારે ભંગો બાવા. • વિવેચન-૯૭૬,૯૭૭ :
પાપકર્મ-અશુભ કર્મ. બંધી-બાંધ્ય. બંધઈ-વર્તમાનમાં બાંધે. બંધિસ્સઈ-ભાવિમાં બાંધશે. આ રીતે ચારે ભંગો આ પદમાં પ્રાપ્ત થયા. ન વિંધી - ન બાંધે. અહીં અતીતકાળમાં બંધક જીવનો અસંભવ છે. તેમાં બાંધે છે અને બાંધશે આ ભંગ અભવ્યને આશ્રીને છે. બાંધે છે, બાંધશે નહીં એ બીજો ભંગ ક્ષપકવને પામનાર ભવ્ય વિશેષને આશ્રીને છે. બાંધતો નથી, બાંધશે-આ ભંગ મોહોપશમમાં વતિા ભવ્ય વિશેષતે આશ્રીને છે. ત્યાંથી પડીને તેને પાપકર્મ અવશ્ય બંધાય છે. બાંધતો નથી, બાંધશે નહીં ક્ષીણમોહીને છે.
લેશ્યાદ્વાર-સલેસ્થીજીવને ચારે ભંગ છે. શુક્લલેગ્વીને પાપકર્મનું બંધકવ પણ હોય છે. કૃષ્ણલેશ્યાદિ પાંચને પહેલા બે ભંગ જ છે. તેમને જ વર્તમાનકાલિક મોહરૂપ પાપકર્મના ઉપશમ કે ક્ષય નથી, તેથી તેમને છેલ્લા બેનો અભાવ છે. તેમને બીજો ભંગ સંભવે છે, કૃષ્ણલેશ્વીને કાલાંતરે ક્ષપકત્વ પ્રાપ્તિમાં બાંધશે નહીં તેથી આ સંભવે. અલી એટલે અયોગીકેવલીને જોયો જ છે, લેશ્યા અભાવે બંધકd અભાવ છે.
પાક્ષિકદ્વારમાં - કૃષ્ણ પાક્ષિકને પહેલા બે ભંગ જ છે. વર્તમાનમાં બંધના અભાવે તેના અભાવથી. શુકલ પાક્ષિકને ચારે છે. (૨) ક્ષપકવપ્રાપ્તિમાં-બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. ૩) બાંધ્યું છે, ઉપશમમાં બાંધતો નથી, ત્યાંથી પડતા બાંધશે. (૪) પકવમાં - બાંધ્ય, બાંધતો નથી, બાંધશે નહીં. પહેલો ભંગપ્રતીત છે [શંકા] જો કૃષ્ણપાક્ષિક “બાંધશે નહીં” એ બીજો ભંગ ઈષ્ટ છે, તો શુલપાક્ષિકને અવશ્ય સંભવથી તે પહેલો ભંગ કઈ રીતે ? કહે છે - પૃચ્છા અનંતર ભવિષ્યકાળમાં