________________
૨૫/-/૪/૮૮૪
૧૦3
અવધિ દર્શન પયયિોમાં પણ એમ જ છે. માત્ર છે જેને હોય, તે તેને કહેવું. કેવલદર્શન પચયિોમાં કેવલજ્ઞાન પયચિવતું કહેવું.
• વિવેચન-૮૮૪ -
જીવ પ્રદેશોના અમૂર્તવથી કૃત યુગ્માદિ વ્યપદેશ કર્યો છે, કાળા આદિ વર્ણ પર્યવોને-આશ્રીને નહીં. શરીરવણપેિક્ષાએ તો ક્રમથી ચારે ભેદ થાય. સિદ્ધોને અભૂતપણાને કારણે વર્ણાદિનો અભાવ છે, તેથી તેની પૃચ્છા ન હોય.
આભિનિબોધિક જ્ઞાનના આવરણ ક્ષયોપશમ ભેદથી જે વિશેષ છે, તેના જ જે નિર્વિભાગપલિચ્છેદ તે આભિનિબોધિક જ્ઞાનપયયો, તેના અનંત છતાં પણ ક્ષયોપશમના વૈચિત્ર્યથી અનવસ્થિત પરિણામવથી જીવની ચાર શેષ આદિ થાય છે. એકેન્દ્રિયોને સમ્યકત્વ અભાવે આભિનિબોધિક ન હોય, તેથી તેમનો કૃતયુગ્માદિ વ્યપદેશ ન હોય.
બહુવચનમાં જીવપદમાં સમસ્ત આભિનિબોધિક જ્ઞાન પર્યાયિોના સંયોગથી ચતુક અપહારમાં અયુગ ચાર શેષ ઓઘથી થાય, વિચિત્ર યોપશમના પયયિોના અવસ્થિતત્વથી આમ કહ્યું. વિધાનથી તેના ચારે ભેદો થાય છે. કેવલજ્ઞાન પર્યવપક્ષમાં સર્વત્ર ‘ચાર શેષ' જ કહેવી. કેમકે તેના અનંત પર્યાય અને અસ્થિવથી કહ્યું. -- X - X • શરીર પ્રસ્તાવથી તેનું કથન –
• સૂત્ર-૮૮૫,૮૮૬ -
[૮૫] ભગવન / શરીરો કેટલા છે ? ગૌતમાં પાંચ. તે આ • ઔદાકિ ચાવતું કામણ. અહીં પwaણાનું શરીરપદ સંપૂર્ણ કહેવું.
[૮૮૬] ભગવન! જીનો, સકપ છે કે નિષ્કપ? ગૌતમ! બંને ભગવન! એમ કેમ કહ્યું- x - ગૌતમ! જીવો બે પ્રકારે • સંસારી, અસંસારી. તેમાં જે
સંસારી છે, તેઓ સિદ્ધ છે. આ સિદ્ધો બે ભેદે છે - અનંતરસિદ્ધ અને પરંપરસિદ્ધ. તેમાં જે પરંપરસિદ્ધ છે, તે નિષ્કપ છે, તેમાં જે અનંતરસિદ્ધ છે, તે સકપ છે. • - ભગવન ! તે દેશકંપક છે કે સર્વ કંપક. ગૌતમ ! દેશકાક નથી, પણ સર્વકંપક છે. • • તે જીવોમાં સંસારી કહ્યા બે ભેદ • લેગી પ્રતિપક અને શૈલેષી પ્રતિપક. તેમાં જે શૈલેની પ્રતિક છે તે નિકંપ છે, જે અરીલેષી પ્રતિક છે તે સકંપ છે. • • ભગવન ! તેઓ શું દેશકંપક છે કે સર્વકંપક ગૌતમ ! બંને. તેથી કહ્યું કે ચાવ4 નિષ્કપ છે.
ભગવન! નૈરાયિકો શું દેશકંપક છે કે સર્વકંપક ગૌતમ! બંને. એમ કેમ કહ્યું - x • ગૌતમી નૈરયિકો બે ભેદ - વિગ્રહગતિ સમાપક અને આવિગ્રહગતિ સમાપક, તેમાં જે વિગ્રહગતિ સમાપક્ષક છે તે સર્વકંપક છે અને જે અવિગ્રહગતિ સમાજxક છે, તે દેશકંપક છે. તેથી એમ કહ્યું કે ચાવતું સર્વકંપક છે. - - આ પ્રમાણે વૈમાનિક સુધી કહેતું.
• વિવેચન-૮૮૫,૮૮૬ - ‘શરીર પદ' એ પ્રજ્ઞાપનાનું બારમું પદ છે તે આ રીતે - ભગવદ્ ! નૈરયિક
૧૦૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ કેટલા શરીરવાળા છે ? ગૌતમ! ત્રણ શરીરી - વૈક્રિય, તૈજસ, કામણ.
શરીરી જીવો ચલ સ્વભાવવાળા હોય છે. સામાન્યથી જીવોના ચલવ આદિને પૂછે છે. સેવ - કંપન કે ચલન સહ. નિરવ - નિશ્ચલન.
અનંતરસિદ્ધ - જેમાં અંતર, વ્યવધાન હોતું નથી તેવા સિદ્ધ, તે અનંતર સિદ્ધ, તેમાં જે પ્રથમ સમયમાં વર્તતા હોય તે “કંપક’ છે. કેમકે સિદ્ધિગમન સમય અને સિદ્ધત્વ પ્રાપ્તિ સમય એક હોવાથી તેઓ કંપે છે. પરંપર સિદ્ધ • સિદ્ધત્વના હયાદિ સમયમાં વર્તતા એવા.
ય દેશથી ચલ, સળેવ - સર્વથી ચલ. સિદ્ધ સર્વાત્મથી સિદ્ધિમાં જાય છે, માટે તેમને સકપકપણું હોય. તેમાં જે શૈલેશી પ્રતિપક્ષ છે, તેઓએ યોગનો નિરોધ કર્યો હોવાથી સ્વભાવથી અચલત્વથી નિકંપ હોય. ઇલિકાગતિથી ઉત્પત્તિ સ્થાને જતા હોય તે દેશકંપક, * * - દડાની ગતિથી જતા એવા સર્વકંપક કહેવાય, કેમકે તેમની ગમત પ્રવૃત્તિ સર્વાત્મનાવી છે.
વિગ્રહગતિને પ્રાપ્ત જીવ, જે મરીને વિગ્રહગતિથી ઉત્પત્તિ સ્થાને જાય છે અને અવિપ્રગતિને પ્રાપ્ત - વિગ્રહગતિના નિષેધથી ઋજુગતિને પ્રાપ્ત અને અવસ્થિત, તેમાં વિગ્રહ ગતિને પ્રાપ્ત ગંદક ગતિથી જાય છે માટે સકંપક, અવિગ્રહગતિને પ્રાપ્ત તે અવસ્થિત જ અહીં વિવક્ષિત છે, તેમ સંભવે છે. તેઓ દેહ જ મારણાંતિક સમુઠ્ઠાતથી દેશની ઇલિકાગતિથી ઉત્પત્તિ અને સ્પર્શે છે તેથી દેશકંપક છે અથવા સ્વોત્ર અવસ્થિત છતાં હાથ આદિ દેશના કંપનથી, તેમને દેશકંપક કહ્યા. - - હવે અજીવવક્તવ્યતા કહે છે
સૂત્ર-૮૮૭ :
ભગવના પરમાણુ યુગલ શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? ગૌતમ ! સંખ્યાતા, અસંખ્યાતા નથી, પણ અનંતા છે. એ પ્રમાણે યાવતું અનંતપદેશીસ્કંધ કહેવા. • • ભગવાન્ ! એક પ્રદેશાવગાઢ યુગલો શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે? પૂર્વવત. એ રીતે ચાવતું અસંખ્યાત પ્રદેશાવગાઢ પિંગલો સુધી કહેવું.
ભગવાન ! એક સમય સ્થિતિક યુગલો શું સંખ્યાત છે ? પૂર્વવતું. આ પ્રમાણે અસંખ્યય સમયસ્થિતિક સુધી જાણતું.
ભગવદ્ ! એક ગુણ કાળા યુગલો શું સંખ્યાત છે ? પૂર્વવત્ એ પ્રમાણે યાવતુ અનંતગુણકાળા જાણવા. એ રીતે બાકીના પણ વગંધ-રસ-સ્પર્શ જાણવા યાવતુ અનંતગુણ રૂક્ષ [પુદ્ગલો.
ભગવન્! આ પરમાણુ યુગલ અને દ્વિપદેell u કંથાતાથી કોણ કોનાથી અભ, વધુ, તુલ્ય કે વિરોષાધિક છે ? ગૌતમ ! દ્વિપદેશી સ્કંધ કરતા પરમાણુ પુદ્ગલ દ્રવ્યાતાથી ઘણાં છે.
ભગવાન ! આ દ્વિપદેશી અને દેશી સ્કંધમાં દ્રવ્યાણતાથી કોણ કોનાથી વધુ છે ? ગૌતમ શાદેશીકંધથી દ્વિપદેશીસ્કંધ દ્રવ્યાર્થપણે વધુ છે. એ રીતે