________________
૧૦૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
૨૫-૪/૮૮૨ આદિ હોય છે.
• સૂઝ-૮૮૩ -
ભગવાન ! જીવ શું કૃતયુગ્મ પ્રદેશાવગઢ છે ? પ્રશ્ન. ગૌતમ! કદાચ કૃતયુમ પ્રદેશાવગાઢ ચાવતુ કદાચ કલ્યોજuદેશ વગાઢ છે. • • એ પ્રમાણે સિદ્ધ સુધી કહેવું.
ભગવન જીવો શું કૃતયુમ પ્રદેશાવગાઢ છે ? પ્ર. ગૌતમ ! ઓવાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ગોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુમ યાવત કલ્યોજ પ્રદેશાવગાઢ છે.
નૈરયિકોની પૃચ્છા. ગૌતમ! ઓહાદેશથી કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ ચાવતું કદાચ કલ્યોજ પ્રદેશાવગઢ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે યાવતુ કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે.
એ પ્રમાણે કેન્દ્રિય અને સિદ્ધને વજીને બધાં કહેવા. સિદ્ધો અને એકેન્દ્રિયોને જીવોની માફક કહેવા.
ભગવદ્ ! જીવ, શું કૃતસુખ સમય સ્થિતિક છે ? પ્રજન. ગૌતમ કૃતયુમ સમય સ્થિતિક છે, સ્ત્રોજ-દ્વાપસ્ય-કલ્યોજ નહીં.
ભગવના નૈરચિક? પ્રશન. ગૌતમ! કદાચ કૃતયુમ સ્થિતિક યાવતું કદાચ કલ્યોજ સમય સ્થિતિક છે. વૈમાનિક સુધી આ પ્રમાણે કહેવું. • • સિદ્ધોને જીd માફક કહેવા.
ભગવન જીવો. પ્ર. ગૌતમ ઓવદેશી પક્ષ અને વિધાનાદેશથી પણ કૃતસુખ સમય સ્થિતિક છે. બાકી ત્રણ નથી.
નૈરયિક પ્રશ્ન ? ગૌતમ ઓઘાદેશથી કદાચ કૃતયુમ સ્થિતિક યાવતુ કદાચ કલ્યોજ સમય સ્થિતિક. વિધાનાદેશથી ડૂતયુમ સમય સ્થિતિક યાdd લ્યોજ સમય સ્થિતિક પણ છે.
એ રીતે ચાવત વૈમાનિક. સિદ્ધોને જીવો માફક કહેવા. • વિવેચન-૮૮૩ :
દારિકાદિ શરીરોની વિચિત્ર અવગાહનાથી ચાર દિ શેષ હોય છે, તેથી કદાય કૃતયુગ્મ આદિ કહ્યું. જીવો-સમસ્ત જીવો વડે અવગાઢ પ્રદેશોના અસંખ્યાતવ અને અવસ્થિતત્વથી ચાર શેષ જ છે, તેથી ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, વિધાનાદેશથી વિચિત્ર અવગાહનામાં તેઓ યુગપતું ચતુર્વિધ હોય છે. જ્યારે નારકો વિચિત્ર પરિણામ અને શરીરપ્રમાણ_થી, વિચિત્ર અવગાહ પ્રદેશ પ્રમાણcથી યુગપદ વડે ચારે ભેદે છે. વિધાનાદેશથી પણ ચારે ભેદે છે..
અસુરાદિની નારકવ વક્તવ્યતા કહેવી. ઓઘથી તેઓ કૃતયુગ્માદિ, વિધાનથી યુગપદ જ છે. સિદ્ધો અને એકેન્દ્રિયો, જીવ જેવા કહ્યા. તેઓ ઓઘથી કૃતયુમ્મ, વિધાનથી યુગપતુ ચારે ભેદે છે. • x -
હવે સ્થિતિને આશ્રીને જીવાદિને કહે છે - જીવો ત્રણે કાળમાં હોય છે. સમય
કાળ અનંત સમયક અને અવસ્થિત હોવાથી કૃતયુગ્મ સમય સ્થિતિક જ છે. નાકાદિ વિચિત્ર સમય સ્થિતિકવથી કદાચ ચાર શેષવાળા અને કદાચ અન્ય ત્રણે પણ વર્તે છે.
બહુવચનમાં જીવો ઓઘથી અને વિધાનથી ચાર શેપવાળી સ્થિતિક જ છે. કેમકે તેમની અનાદિ-અનંતત્વથી અનંત સમય સ્થિતિ છે. નારકાદિ વિચિત્ર સમ સ્થિતિક છે, તેઓના બધાં સ્થિતિ સમયના મીલની ચતુકાપહારથી ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ સ્થિતિક આદિ છે, વિધાનદેશથી યુગપત ચારે ભેદે છે.
- - હવે ભાવથી જીવાદિ પ્રરૂપણા – • સૂત્ર-૮૮૪ :
ભગવાન ! જીવ કાળાવણપયયિથી શું કૃતયુગ્મ છે? પ્ર. ગૌતમ ! જીવપદેશને આalીને કૃતસુખ નથી આવતું કલ્યોજ તelી. શરીરપદેશ આગ્રીને કદાચ કૃતયુગ્મ યાવતુ કદાચ કલ્યોજ છે. એ રીતે વૈમાનિક સુધી જાણવું. પણ સિદ્ધોના વિષયમાં આ પ્રશ્ન ન કરો.
ભગવાન ! જીવો કાળાવણ પયયથી ? પ્રશ્ન. ગૌતમ! જીવપદેશ આઝણીને ઓવાદેશથી અને વિધાનાદેશથી કૃતયુગ્મ યાવત્ કલ્યોજ નથી. શરીરપ્રદેશ આશ્રીને ઓવાદેશથી કદાચ કૃતયુગ્મ યાવતુ કદાચ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુમ પણ છે યાવ4 કલ્યોજ પણ છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણએ એકવચન-બહુવચનમાં નીલ પર્યાયશી દંડક કહેતો. એ રીતે ચાવતુ રૂક્ષ સ્પર્શ પર્યાય સુધી કહેવું.
ભગવન જીવ, આભિનિબોધિક જ્ઞાન પયરયોથી શું કૃતયુમ છે ? પ્રશ્ન. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ યાવતુ કદચ કલ્યો. એ રીતે કેન્દ્રિયને વજીને વૈમાનિક સુધી કહેવું. - - ભગવન જીવો, અભિનિબૌધિક જ્ઞાન પાયવોથી પ્રા. ગૌતમ ઓવાદેશાથી કદાચ કૃતસુખ પાવતું ઉદય કલ્યોજ. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ યાવત કલ્યોજ પણ છે. એ રીતે ઓકેન્દ્રિયને વજીને વૈમાનિક સુધી કહેવું. • - એ પ્રમાણે શ્રુતજ્ઞાનના પયયિોમાં પણ કહેવું. અવધિજ્ઞાનના પ્રયયિોમાં પણ એમ જ છે. માત્ર વિકલૅન્દ્રિયને અવધિજ્ઞાન નથી. મન:પર્યવ જ્ઞાનમાં પણ એમ જ છે, માત્ર જીવો અને મનુષ્યો જ કહેવા, બાકીનાને મન:પર્યવજ્ઞાન નથી.
ભગવદ્ ! કેવળજ્ઞાન પયયિથી જીવ શું કૃતયુમ છે ? પ્રા. ગૌતમ કૃતયુમ છે, સ્ત્રોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. એ પ્રમાણે મનુષ્યમાં પણ અને સિદ્ધમાં પણ જમવું. * - ભગવન ! જીવોના કેવલજ્ઞાનની પૃચ્છા, ગૌતમ!
ઓલાદેશાણી અને વિધાનપદેશથી કૃતયુગ્મ છે, જ-દ્વાપરયુ કે કલ્યો જ નથી. એ પ્રમાણે મનુષ્યોને અને સિદ્ધોને પણ જાણવા.
- ભગવન! જીવ, મતિઅજ્ઞાન પર્વવથી શું કૃતયુગ્મ છે? પ્રશ્ન. જેમ આભિનિભોધિક જ્ઞાનપર્યતમાં કહ્યું, તેમ બે દંડકો કહેવા. એ પ્રમાણે શુત અજ્ઞાન પર્વતોમાં, વિર્ભાગજ્ઞાન પર્યનોમાં પણ કહેવું. * - ચક્ષુર્દશનિ, આચjઈશનિ,