SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫/-/૫/૮૯૩ થી ૮૯૫ ભગવન્ ! સ્તોકો, શું સંખ્યાત સમયિક છે? એ પ્રમાણે યાવત્ અવસર્પિણીઓ સુધી જાણવું. ૧૧૭ ભગવન્ ! પુદ્ગલ પરાવર્તો, શું સંખ્યાત સમાયિક છે ? પ્ર. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત સમયિક નથી, અનંત સમયિક છે. ભગવન્ ! પણ, શું સંખ્યાત આવલિકારૂપ છે? પ્ર. ગૌતમ ! સંખ્યાત આવલિકારૂપ છે, અસંખ્યાત કે અનંત આવલિકારૂપ નથી. એ પ્રમાણે સ્તોક યાવત્ શીર્ષ પહેલિકારૂપ સુધી જાણવું. ભગવન્ ! પલ્યોપમ, શું સંખ્યાત આવલિકારૂપ છે ? પ્ર. સંખ્યાત કે અનંત આવલિકારૂપ નથી, અસંખ્યાત આવલિકારૂપ છે. એ પ્રમાણે સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી પણ જાણવા. પુદ્ગલ પરાવર્દ પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત આવલિકારૂપ નથી, અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે યાવત્ સર્વકાળ. ભગવન્ ! નપાણ શું સંખ્યાત આવલિકારૂપ છે? ગૌતમ! કદાચ સંખ્યાત આવલિકા, કદાચ અસંખ્યાત આવલિકા, કદાચ અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે શીર્ષ પહેલિકા સુધી જાણવું. પલ્યોપમની પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત આવલિકારૂપ નથી, કદાચ અસંખ્યાત આવલિકા, કદાય અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે ઉત્સર્પિણી સુધી જાણવું. પુદ્ગલ પરિવર્તિની પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત આવલિકારૂપ નથી, પણ અનંત આવલિકારૂપ છે. ભગવન્ ! સ્તોક શું સંખ્યાત આનપાણ છે, અસંખ્યાત આનપાણ છે? આવલિકા માફક આનપાણ વકતવ્યતા સંપૂર્ણ કહેવી. એ પ્રમાણે આ આલાવા વડે શીપિહેલિકા પર્યન્ત કહેવું. ભગવન્ ! સાગરોપમ શું સંખ્યાત પલ્યોપમરૂપ છે ? પ્રશ્ન. ગૌતમ ! સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત કે અનંત પલ્યોપમ નથી. એ રીતે અવસર્પિણી અને ઉત્સર્પિણી પણ જાણવા. - - પુદ્ગલ પવિ પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત પલ્યોપમ નથી, અનંત પલ્યોપમ છે - એ પ્રમાણે સર્વકાળ પર્યન્ત જાણવું. ભગવન્ ! સાગરોપમો શું સંખ્યાત પલ્યોપમરૂપ છે ? પ્ર. ગૌતમ ! કદાચ સંખ્યાત પલ્યોપમો, કદાચ અસંખ્યાત પલ્યોપમો, કદાચ અનંતા પલ્યોપમો. એ પ્રમાણે અવસર્પિણી, ઉત્સર્પિણીમાં પણ કહેવું. પુદ્ગલ પરાવર્તોની પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત પલ્યોપમ નથી, અસંખ્યાત પલ્યોપમ નથી, પણ અનંત પલ્યોપમો છે. ભગવન્ ! અવસર્પિણી, શું સંખ્યાત સાગરોપમ છે? જેમ પલ્યોપમની વક્તવ્યતા કહી, તેમ સાગરોપમની પણ કહેતી. ભગવન્ ! પુદ્ગલ પરાવ, શું સંખ્યાત અવસર્પિણી છે? ગૌતમ ! ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ સંખ્યાત કે અસંખ્યાત અવસર્પિણીઓ રૂપ નથી, પણ અનંત અવસર્પિણીઉત્સર્પિણીરૂપ છે. એ પ્રમાણે સર્વકાળ પર્યન્ત જાણવું. ભગવન્ ! પુદ્ગલ પરિવર્તો શું સંખ્યાત અવસર્પિણી-ઉત્સર્પિણીઓ છે ? પ્રશ્ન. ગૌતમ ! માત્ર અનંત અવસર્પિણી ઉત્સર્પિણી છે. ૧૧૮ ભગવન્! અતીતકાળ, શું સંખ્યાત પુદ્ગલ પરિવર્ત છે? ગૌતમ ! તે અનંતા પુદ્ગલ પરિવર્ત છે. આ રીતે અનાગતકાળ, સર્વકાળ જાણવો, [૮૫] ભગવન્ ! અનાગતકાળ શું સંખ્યાત અતીતકાળરૂપ છે કે અસંખ્યાત કે અનંત ? ગૌતમ ! સંખ્યાત-અસંખ્યાત કે અનંત અતીતકાળરૂપ નથી. અનાગતકાળ, અતીતકાળથી સમયાધિક છે. અતીતકાળ, અનાગતકાળથી સમય ન્યૂન છે. ભગવન્ ! સર્વકાળ શું સંખ્યાત અતીતકાળ છે ? પ્ર. ગૌતમ ! સંખ્યાત અસંખ્યાત-અનંત અતીતત્કાળરૂપ નથી. સર્વકાળ, તે અર્તીતકાળથી સાતિરેક બમણો છે, અતીતકાળ, સર્વકાળથી સ્ટોક ન્યૂનાઈ છે. ભગવન્ ! સર્વકાળ, શું સંખ્યાત અનાગતકાળરૂપ છે ? ગૌતમ ! સંખ્યાતઅસંખ્યાત-અનંત અનાગતકાળરૂપ નથી. સર્વકાળ અનાગતકાળથી સ્ટોક ન્યૂન બમણો છે. અનાગતકાળ, સર્વકાળથી સાતિરેક અડધો છે. • વિવેચન-૮૯૩ થી ૮૯૫ : પદ્મવા - પર્યાવો, ગુણ ધર્મ વિશેષ તે પર્યાયો. જીવ ધર્મા અને અજીવ પર્યવો પણ છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું પાંચમું ‘પર્યવ પદ' કહેવું. તે આ - ભગવન્ ! જીવ પર્યવો શું સંખ્યાત, અસંખ્યાત કે અનંતા છે ? - ગૌતમ ! સંખ્યાતા, અસંખ્યાતા નથી, અનંત છે ઈત્યાદિ, વિશેષાધિકારથી કાલસૂત્ર – આવલિકા આદિ અને બહુવચનાધિકારમાં આવલિકાઓ. એકવચનમાં તેમાં અસંખ્યાતા સમયો, બહુવચનમાં અસંખ્યાતા અને અનંતા હોય છે, પણ સંખ્યાતા ન હોય. અનાગતકાળ અતીતકાળથી સમયાધિક છે. કઈ રીતે ? અતીત-અનાગત બે કાળ અનાદિત્વ, અનંતત્વ બંનેથી સમાન છે. તે બંનેની મધ્યે ભગવંતનો પ્રશ્ન સમય વર્તે છે. તે અવિનષ્ટત્વથી અતીતમાં પ્રવેશે નહીં, અનિષ્ટત્વના સાધર્મ્સથી અનાગતમાં નાંખતા પછી સમય અતિક્તિ અનાગતકાળ થાય છે. તેથી અનાગતકાળથી અતીતકાળ સમયન્યાં થાય છે. સર્વકાળ - અતીત, અનાગત કાળથી બમણો છે. તે અદ્વૈત કાળથી સાતિરેક બમણાં હોય છે. સાતિરેકત્વ, વર્તમાન સમયથી છે, તેથી અતીતકાળ સર્વકાળથી થોડું ન્યૂન અર્ધ છે. ન્યૂનત્વ વર્તમાન સમયથી છે. અહીં ક્યારેક કહે છે – અતીતકાળથી અનાગત કાળ અનંતગુણ છે. જો તે વર્તમાન સમયમાં સમ હોય, તો તે અતિક્રમતા અનાગતકાળ સમય વડે ન્યૂન થાય, તેથી બમણાદિ વડે સમત્વ નથી, તેથી અનંતગુણ. તે અતીતકાળના હોવાથી,
SR No.009004
Book TitleAgam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy