________________
૨૫/-/૬/૧૯ થી ૨૦
૧૩૩
ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત
ભગવન્! મનાતક, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મહતું. કેટલો કાળ અવસ્થિત પરિણામી હોય ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ણ ઉત્કૃષ્ટ દેશોન પૂવક્કડી.
• વિવેચન-૯૧૯૨૦ :
ભાવલેશ્યાની અપેક્ષાથી ત્રણે પ્રશસ્ત લૈશ્યામાં મુલાકાદિને ગણે હોય. કપાયશીલને સકષાયને આશ્રીને છ એ લેશ્યા હોય. શુકલધ્યાનના બીજા ભેદ અવસરે જે લેશ્યા, તે પરમશુક્લ, અન્યદા માત્ર શુક્લ જ. તે પણ બીજા જીવની શુક્લલેશ્યા અપેક્ષાએ સ્નાતકને પરમ શુક્લ.
પરિણામ દ્વારમાં - શુદ્ધિથી ઉત્કર્ષમાં જતાં વર્ધમાન, અપકર્ષમાં જતા હીયમાન, સ્થિર એટલે અવસ્થિત. તેમાં નિર્ણન્ય હીયમાન પરિણામી ન હોય. કષાયકુશીલના
વ્યપદેશથી પરિણામ હાનિ કહી છે. સ્નાતકને પણ હાનિના કારણના અભાવથી, હીયમાન પરિણામ હોતા નથી.
પરિણામાધિકારથી જ આ કહે છે - તેમાં પુલાક વર્ધમાન પરિણામ કાળે કપાય વિશેષથી બાધિત થતાં તેમાં તે એકાદ સમય અનુભવે છે, તેથી કહે છે - જઘન્ય એક સમય. વર્ધમાન પરિણામના સ્વભાવથી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કર્યું. એ પ્રમાણે બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલમાં પણ કહેવું. માત્ર બકુશાદિને જઘન્યથી એક સમયતા મરણથી પણ ઈષ્ટ છે. પુલાકને તેમ નથી, કેમકે પુલાકત્વમાં મરણનો અભાવ છે, પુલાક મરણ કાળે કપાય કુશીલવાદિમાં પરિણમે છે. * * * * *
નિન્ય જઘન્યોકથિી અંતર્મુહૂર્ત વર્ધમાન પરિણામ હોય. કેવલજ્ઞાન ઉત્પત્તિમાં બીજા પરિણામના ભાવથી કહ્યું. અવસ્થિત પરિણામ નિર્ગસ્થને જઘન્યથી એક સમયના મરણથી કહેલ છે.
સ્નાતક જઘન્યોવૃાટથી અંતમુહૂર્ત વર્લેમાન પરિણામ છે, કેમકે શૈલેશી અવસ્થામાં તેમને તે પ્રમાણ હોવાથી કહ્યું. અવસ્થિત પરિણામ કાળ પણ જઘન્યથી અંતર્મુહૂર્ત છે, કઈ રીતે? જે કેવળજ્ઞાન ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્ત અવસ્થિત પરિણામી રહીને શૈલેશીતા સ્વીકારે તે અપેક્ષાએ. એ રીતે ઉત્કૃષ્ટ પૂર્વ કોટીના વિષયમાં પણ જાણવું.
• સૂત્ર-૨૧ થી ૨૩ :
[૨૧] ભગવન / પુલાક, કેટલી કર્મપ્રકૃત્તિ બાંધે ? ગૌતમ. આયુને વજીને સાત કમપકૃતિ બાંધે. - - બકરાની પૃચ્છા. ગૌતમ! સાત કે આઠ ભેદે બાંધે. સાત બાંધે તો આયુને વજીને સાત કમપકૃતિ બાંધે, આઠ બાંધે તો પ્રતિપૂર્ણ આઠ કર્મ પ્રકૃતિ બાંધે. એ રીતે પ્રતિસેવનાકુશીલ છે.
કષાયકુશીલનો પ્રથન ? ગૌતમ! સાત બાંધે, આઠ બાંધે કે છ ભેદે બાંધે. સાત બાંધતા આયુને વજીને સાત કર્મપ્રકૃતિ બાંધે. આઠ બાંધે તો પતિપૂર્ણ આઠે બાંધે, છ બાંધે તો આયુ, મોહનીય સિવાયની છ બાંધે. • -
૧૩૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ નિન્જ વિશે પ્રશ્ન ? ગૌતમ ! એક વેદનીય કર્મ બાંધે.
નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! એક ભેદે બાંધે કે ન બાંધે. જે એક બાંધે તો એક વેદનીય કર્મ બાંધે.
[૨] ભગવાન ! પુલાક કેટલી કર્મપ્રકૃતિ વેદે ? ગૌતમ ! નિયમા આઠ કમપકૃતિઓ વેદે. એ રીતે કષાયકુશીલ સુધી જાણવું. - - નિર્ગસ્થ વિશે પ્રથમ ? ગૌતમ / મોહનીય વજીને સાત કર્મ પ્રકૃતિઓ વેદે છે. • • tતક વિશે પ્રથમ ? ગૌતમ ! વેદનીય-આયુ-નામ-ગોત્રને વેદે છે. | [] ભગવન / પુલાક કેટલી કમપકૃત્તિની ઉદીરણા કરે છે ? ગૌતમ આયુ, વેદનીય વજીને છ કર્મપ્રકૃતિ ઉદીરે છે. - - બકુશ વિશે પ્રશ્ન ? ગૌતમ સાત ભેદે કે આઠ ભેદે કે છ ભેદે ઉદીરે છે. જે સાતને ઉદીરે તો આયુને વજીને સાત કમપ્રકૃત્તિ ઉંદીરે છે, આઠને ઉદીરે તો પતિપૂર્ણ આહે કર્મપકૃતિઓ ઉદીરે છે, છ ને ઉદીર તો આયુ-વેદનીને વજીને છ કમપકૃતિને ઉદીર છે. પ્રતિસેવના કુશીલ એ પ્રમાણે જ છે.
કષાયકુશીલ વિશે પ્રશ્ન ? ગૌતમ! સાત-આઠ-છ કે પાંચ ભેદ ઉદીરે છે. જે સાતને ઉદીરે તો આયુને વજીને સાત કમપ્રકૃતિને ઉદીરે છે. આઠને ઉદીરે તો પ્રતિપૂર્ણ આઠ કર્મપકૃતિને ઉદીરે છે. છ ને ઉંદીરે તો આવું અને વેદનીય વજીને છ કર્મીપકૃત્તિને ઉદીરે છે. જે પાંચને ઉદીરે તો આયુ-વેદનીય-મોહનીયને વજીને પાંચ કર્મપકૃતિને ઉદીરે છે.
નિન્જ વિશે પ્રસ્ત ? ગૌતમ! પાંચ ભેદ ઉદી અથવા બે ભેદ ઉદીર છે પાંચને ઉદીર તો આયુ-વેદનીય-મોહનીયને વજીને પાંચ કર્મ પ્રકૃતિને ઉદીરે છે બે ને ઉંદીરે તો નામ અને ગોગને ઉદીરે છે.
નાતક વિશે પ્રથન ? ગૌતમ બે ભેદ ઉદીરે કે ન ઉંદીરે. જે બેની ઉદીરણા કરે તો નામ અને ગોત્રની ઉદીરણા કરે છે.
• વિવેચન-૯૨૧ થી ૨૩ :
પુલાકને આયુબંધ નથી, કેમકે તેના બંધના અધ્યવસાય સ્થાનોનો તેને અભાવ છે. ત્રણ ભાગ આદિ શેષ આયુ હોય ત્યારે જીવો આયુને બાંધે છે. તેથી આયુષ્યના પહેલા બે ભાગમાં આયુનો બંધ ન થાય. તેથી બકુશ આદિ સાત કે આઠ કમ બાંધે છે. કષાયકુશીલ સૂક્ષ્મ સંપરાયવમાં આયુ ન બાંધે. કેમકે અપ્રમત સ્થાનકના અંત સુધી જ આયનો બંધ છે. મોહનીય અને બાદ કપાસના ઉદયના અભાવથી બંધ થતો નથી. તેથી છ જ બાંધે. નિન્યો વેદનીય જ બાંધે છે, યોગનિમિત્તે તેના બંધનો અભાવ હોય છે અયોગી એક પણ ન બાંધે.
વેદનાદ્વારમાં - નિર્ગળોને મોહનીય ઉપશાંત કે ક્ષીણ હોવાથી તેને વેદતા નથી. સ્નાતકને ઘાતિકર્મ ક્ષય થવાથી તે વેદનીયને જ વેદે છે.
ઉદીરણા દ્વારમાં - પુલાક આયુ, વેદનીય પ્રકૃતિને તયાવિધ અધ્યવસાય સ્થાનના અભાવે તેની ઉદીરણા ન થાય. પણ પહેલાં તે આ બંને કર્મોની ઉદીરણા