________________
૨૪/-/૨૮૪૩
૪૨
મમ સ્થિતિ જઘન્યથી-ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ પ્રમાણે અનુબંધ પણ છે, કાલાદેશથી જધન્ય ત્રણ પલ્યોપમ-૧oooo વર્ષ અધિક અને ઉત્કૃષ્ટથી છ પલ્યોપમ છે.
તે જ જELજકાલ સ્થિતિક ઉvie આ જ વકતવ્યતા. વિશેષ એ કે - અસુકુમારની સ્થિતિ અને સંવેધ ગણવો જોઈએ.
તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક ઉત્પન્ન જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ એ જ વકતવ્યતા કહેવી. વિશેષ - કાલાદેશથી જઘન્યથી છ પલ્યોપમએટલો કાળ જ રહે.
જે સંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિય ચાવ4 ઉપજે શું જલચર એ પ્રમાણે યાવતુ પયક્તિા સંખ્યાત વષય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચસોનિક, જે અસુરકુમારપણે ઉજ્જ થવા યોગ્ય હોય, તે ભગવન કેરળ કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિમાં ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ સ્થિતિમાં ઉપજે.
ભગવન્! તે જીવો એકસમયમાં એ રીતે એમના રનરભા પૃથ્વીના ગમક સમાન જાણવું. વિશેષ - જે સ્વયં જઘન્યકાળ સ્થિતિક હોય છે, તેમને ત્રણે ગમમાં આટલું વિશેષ છે - ચાર વૈશ્યા, અધ્યવસાય પ્રશસ્ત અને આપશd, બાકી પૂર્વવત્ સંવેધ સાતિરેક સાગરોપમ કહેવો.
જે મનુષ્યથી આવીને ઉપજે તો શું સંજ્ઞી મનુષ્યથી આવે કે અસંજ્ઞી મનુષ્યથી ? ગૌતમ! સંજ્ઞી મનુષ્યથી, અસંજ્ઞી મનુષ્યથી નહીં
- જે સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો શું સંખ્યાત વયુિક સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંખ્યાત વષયુકoથી ? ગૌતમ ! સંખ્યાત વષયુિદ્ધથી વાવ4 ઉપજે. અસંખ્યાત વષયુિકથી આવીને પણ ઉપજે.
ભગવદ્ ! અસંખ્યાત વષયિક સંજ્ઞી મનુણ, જે અસુરકુમામાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, ભગવન ! તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. આ પ્રમાણે અસંખ્ય વયિક તિચિયોનિક સમાન પહેલા ત્રણ ગમો જાણવા. માત્ર શરીરવગાહના પહેલા-બીજ ગમામાં જઘન્ય સાતિરેક થoo ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ. બાકી પૂર્વવતું. બીજ ગમમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ ત્રણ ગાઉં. બાકી તિચિયોનિક મુજબ જાણવું.
તે જ સ્વયં જઘન્ય કાલ સ્થિતિક ઉત્પન્ન થાય, તેને પણ જઘન્ય કાળ સ્થિતિક તિચિયોનિક સમાન ત્રણ ગમો કહે છે. વિશેષ શરીર અવગાહના ત્રણે ગમમાં જન્ય અને ઉત્કૃષ્ટ પણ સાતિરેક થoo ધનુ છે. બાકી પૂર્વવતુ.
તે જ સ્વયં ઉત્કૃષ્ટકાળ સ્થિતિક જન્મ, તેને તે જ પાછલા ત્રણ ગમકો કહેવા. માત્ર શરીરવગાહના ત્રણે ગામોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બને પણ ત્રણ ગાઉં, બાકી પૂર્વવતુ.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ - જે સંખ્યાત વાયુવાળા સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો શું પતિ સંખ્યાત વષયિક કે અપયત સંધ્યાત વષયુિક? ગૌતમ! પતિ સંખ્યાતoથી, અપર્યાપ્ત સંખ્યાતથી નહીં
ભગવન્! પતિ સંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ્ય જે અસુરકુમારપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલા કાળની સ્થિતિથી ઉપજ ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિમાં, ઉત્કૃષ્ટ સાતિરેગ સાગરોપમ સ્થિતિકમાં ઉપજે. • • ભગવાન ! તે જીવો જેમ રનપભામાં ઉત્પન્ન થનારના નવ ગમો કહ્યા, તેમ અહીં પણ નવ ગમો કહેવા. માત્ર સંવેધ સાતિરેક સાગરોપમથી કરવો. બાકી પૂર્વવત્ ભગવદ્ ! તેમજ છે.
• વિવેચન-૮૪૩ -
અહીં પલ્યોપમના અસંખ્યાત ભાગ ગ્રહણથી પૂર્વકોટી લેવા. કેમકે સંમૂર્ણિમનું ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પ્રમાણ આયુ હોય છે. તે ઉત્કૃષ્ટથી સ્વ આયુ તુલ્ય જ દેવાયુ બાંધે છે, વધુ નહીં, ચૂર્ણિકાર પણ તેમજ કહે છે.
અસંખ્યાત વર્ષાયુક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ આ દેવકુર આદિ યુગલ તિર્યંચને આશ્રીને કહ્યું છે. તેઓ જ સ્વાયુ મુજબ દેવાયુ બાંધે. તેઓ સંખ્યાતા ઉપજે, કેમકે અસંખ્યાત વષયુિ તિર્યંચ અસંખ્યાતા ન હોય. વળી તેઓ વજઋષભનારાય સંઘયણી હોય. જઘન્યથી ધનુષ્ય પૃથકવ પક્ષીને આશ્રીને કહેલ છે. કેમકે તેમનું એ શરીર પ્રમાણ છે - X - X - ઉત્કૃષ્ટ છ ગાઉં, એ દેવકર આદિના હાથી આદિને આશ્રીને છે. અસંખ્યાત વયુિમાં નપુંસકવેદ હોતો નથી. - - ઉત્કૃષ્ટ છ પલ્યોપમ - ત્રણ તિર્યંચ સંબંધી અને ત્રણ અસુર ભવ સંબંધી, એ રીતે છ થાય, માત્ર દેવ ભવથી ના થાય. - ૪ -
ચોથો ગમ - અહીં જઘન્યકાળ સ્થિતિક સાતિરેક પૂર્વકોટી આયુ, તે પક્ષી વગેરેના પ્રકમથી છે. અસંખ્યાત વષયિષવાળા પક્ષી આદિનું સાતિરેક પૂર્વકોટી આયુ, તેમને સ્વ આયુ તુલ્ય દેવાયુ થાય. ઉત્કૃષ્ટ સાતિરેક ધનુષ સહય, જે કહ્યું તે સાતમાં કુલકર પૂર્વે થયેલ હાથી આદિ અપેક્ષાએ સંભવે છે. • x - સાતમાં કુલકરની પર૫ ધનુ ઉંચી કાયા હોય છે. તેનાથી પૂર્વે થનારની કાયા તેથી પણ ઉંચી હોય છે. તે કાળના હાથી બમણા ઉંચા હોય, તેથી સાતમાં કુલકર પૂર્વકાલવત અસંખ્યાત વષવુિં હાથી આદિનું ચોક્ત પ્રમાણ થાય છે. બે પૂર્વ કોડી-તિર્યંચ અને અસુર બંને ભવથી થાય.
અસુકુમારની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, સંવેધ સાતિરેક પૂર્વકોટી-૧૦,૦૦૦ વર્ષ અધિક. -- બાકીના ગમો સ્વયં જાણવા.
હવે સંખ્યાત વર્ષીય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનો અસુરકુમારમાં ઉત્પાદ કહે છે - સાતિરેક સાગરોપમ સ્થિતિ બલિ નિકાય આશ્રીને કહી છે. • x • સુરોમાં તેજોવેશ્યાવાળા પણ ઉપજે માટે અહીં ચાર લેશ્યાઓ કહી. અહીં - X • ધ્યવસાયો પ્રશસ્ત કહેવા. દીસ્થિતિક હોવાથી બંને પણ સંભવે. જે સાતિરેક સંવેધ કહ્યો, તે