________________ 33/-૧થી 11 195 ભગવન્! અનંતરોum સૂક્ષ્મ પૃdીકાચિકને કેટલી કર્મપકૃતિઓ છે ? ગૌતમ આઠ - જ્ઞાનાવરણીય યાવતું અંતરાય. * * ભગવન / અનંતર ઉત્પન્ન બાદર પૃવીકાયિકને કેટલી કમપકૃતિઓ છે ? ગૌતમ ! આઠ. પૂર્વવતું. એ પ્રમાણે ચાવતુ અનંતરાત્મક ભાદર વનસ્પતિકાચિકોની જાણવી. ભગવદ્ ! અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃવીકાયિક કેટલી કમ્પકૃતિ બાંધે? ગૌતમઆયુને વજીને સાત બાંધે. એ રીતે ચાવતું અનંતરોઝ બાદર વનસ્પતિકાયિકની જાણવી. * * - ભગવન્! અનંતરોug સૂમ પૃવીકાયિક કેટલી કમ્પકૃતિઓ વદે છે ? ગૌતમ! ચૌદ. પૂર્વવત્ - જ્ઞાનાવરણીય યાવત પરવેશાવરણ. એ પ્રમાણે અનંતરોતજ્ઞ બાદર વનસ્પતિકાયિક સુધી જાણવું. * [૧૦૨૦-ઉદ્દેશો-3] ભગવન! પરંપરોપv#ક એકેન્દ્રિયો કેટલા ભેદ છે ? ગૌતમાં પાંચ ભેદ - પૃedીકાયિકાદિ, ઔધિક ઉદ્દેશાનુસાર તેના ચાર ચાર ભેદો કહેવા. . - ભગવન! પરંપરોક્ષ અપતિ સૂમપૃવીકાચિકને કેટલી કમપકૃતિઓ છે ? એ રીતે આ અભિશાપથી ઔધિક ઉદ્દેશક મુજબ બધું જ કહેવું ચાવતુ ચૌદને વેદે છે . - ભગવન્! તે એમ જ છે. [૧o૨૫-ઉદ્દેશા-૪ થી 11 - (4) અનંતરાવગાઢ, અનંતરોuptવતું. (5) પરપરાવગાઢ, પરંપરોwwવત. (6) અનંતરાહારક, અનંતરોત્પwવતુ. () પરંપરાહાક, પરંપરોવતું. (8) અનંતર પતિક, અનંતરોત્પpyવતું. (9) પરંપરસ્પતિકો, પરરોત્પwવતું. (10) ચરમો પણ પરંપરોuppવ. (11) એ પ્રમાણે અચરમ પણ જણાવી. * * * આ પ્રમાણે ૧૧-ઉદ્દેશાઓ છે. ભગવન્! તે એમ જ છે, ચાવતું વિચારે છે. એકેન્દ્રિય શતક પૂરું. છે શતક-૩૩, શતકશતક-૨, ઉદ્દેશા 1 થી 11 જુ - X - X - X - X - X - X - X - * સૂત્ર-૧૦૨૨ - ભગવાન ! કૃષ્ણવેસ્પી એકેન્દ્રિય કેટલા ભેટે છે ' ગૌતમપાંચ ભેદ. * પૃedીકાયિક યાવતું વનસ્પતિકાચિક. - - ભગવન ! કૃષ્ણલચી પૃવીકાયિક કેટલા ભેટે છે ? બે ભેદ - સૂક્ષ્મ અને બાદર પૃવીકાયિક. ભગવાન કૃષ્ણવેચ્છી સૂમ પૃવીકાયિક કેટલા ભેદ છે ? ગૌતમ! આ આલાવા વડે એ રીતે ચાર ચાર ભેદો જેમ ઓધિક ઉદ્દેશામાં કહ્યા તેમ વનસ્પતિકાય સુધી કહેવું. ભગવાન કૃષ્ણવેચી અપયા સુક્ષ્મ પૃવીકાચિકને કેટલી કર્મ પ્રકૃતિઓ છે? પૂર્વવત, ઔધિક ઉદ્દેશાનુસાર આ આલાવો કહેવો. * * એ પ્રમાણે જ બાંધે છે, એ પ્રમાણે જ વેદે છે. * * ભગવન્! તેમજ છે (2) ભગવદ્ ! અનંતરોત્પન્ન કૃણલેશ્યી એકેન્દ્રિય કેટલા ભેટે છે ગૌતમ પાંચ ભેદ. એ રીતે આ અભિલાપ વડે પૂર્વવત બે-બે ભેદો યાવ4 વનસ્પતિકાયિક કહેવા. * - ભગવત્ ! અનંતરોતww કૃણલેકચી સૂક્ષ્મ પૃedીકાયિકોની કેટલી કર્મ પ્રકૃતિઓ છે ? એ રીતે આ અભિલાય વડે, ઓધિક અનંતરોww Gai 196 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ મુજબ જ “વેદે છે” સુધી કહેતું. ભગવાન ! તેમજ છે. ભગવન્! પરંપરોક્ષ કૃષ્ણલેક્સી એકેન્દ્રિય કેટલા ભેદ છે ? ગૌતમ ! પાંચ ભેદ-પૃવીકાયિકાદિ. એ રીતે આ અભિલપ વડે પૂર્વવત્ ચાર ભેદો, વનસ્પતિકાયિક સુધી કહેવા. * * - ભગવન ! પરંપરોux કૃણાલેયી પિયતિ સૂક્ષ્મ પૃવીકાયિકને કેટલી કમપકૃતિ છે ? એ રીતે આ અભિલાપણી ઓધિક પરંપરોતાઝ ઉદ્દેશા મુજબ ચાવતુ “વેદે છે” કહેતું. એ રીતે આ અભિલપ વડે જેમ ઔધિક એકેન્દ્રિય શતકના ૧૧-ઉદ્દેશા કહ્યા, તેમ કૃષ્ણલેશ્મી શતક પણ અચરમ-ચરમ કૃષ્ણલેક્સી એકેન્દ્રિય સુધી કહેવો. શતક-૩૩, શતકશતક-૩, ઉદ્દેશા-૧ થી 11 છે - X - X - X - X - X - X - X - * સૂત્ર-૧૦૨૩ :કૃષ્ણલેયી માફક નીલલેશ્યી શતક પણ કહેવો. ભ• તેમજ છે. શતક-૩૩, શતકશતક-૪ થી 12 છે. - X - X - X - X - X - * સૂત્ર-૧૦૨૪ થી 1032 :[૧૦૨૪-ગ્ન-૪] એ રીતે કાપોતલેશ્યી શતક કહેવું. * * * * * [૧૦૨૫-શ-૫] ભગવતા ભવસિદ્ધિક કેન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદ. - પૃથવીયાવત્ વનસ્પતિકાયિક. ચાર-ચાર ભેદ, યાવત્ વનસ્પતિકાયિક. . . ભગવન! ભવસિદ્ધિક અપર્યાપ્તા સૂક્ષ્મ પૃવીકાયિકને કેટલી કમપકૃતિઓ છે ? એ રીતે આ આલાવા વડે પહેલા એકેન્દ્રિયશતક મુજબ ભવસિદ્રિકશતક પણ કહેશ. ઉદ્દેશક પરિપાટી તેમજ અચરમ સુધી કહેવી. - - ભગવન! તે એમ જ છે . પાંચમું કેન્દ્રિય શતક પૂર્ણ [૧૦૨૬-શ.૬] ભગવન ! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદ છે ? ગૌતમાં પાંચ ભેદ * yeનીકાયિક ચાવતું વનસ્પતિકાયિક. * - ભગવન ! કૃષ્ણલેશ્યી ભવસિહિક પૃવીકાયિક કેટલા ભેદ છે ? ગૌતમ ! બે ભેદ - સૂMo અને બાદમૃedીકાયિક. -- ભગવન્! કૃષ્ણલેી ભવસિદ્ધિક સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે - પર્યાપ્તક અને અપયક્તિક. આ પ્રમાણે બાદર પણ જાણવા. પૂર્વવતુ ચાર ભેદ્ય કહેવા. ભગવાન કૃષ્ણલેક્સી ભવસિદ્ધિક અપયતિક પૃવીકાયિકને કેટલી કમપકૃતિઓ છે ? આ આલાવા વડે ઔધિક ઉદ્દેશક અનુસાર પૂર્વવત્ કહેવું. ચાવતુ વેદે છે. - - - ભગવાન ! અનંતરોww કૃષ્ણલેયી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેટે છે ? ગૌતમ! પાંચ ભેદ - પૃવીકાયાદિ. ભગવાન ! અનંતરોત્પન્ન કૃષ્ણલેચી ભવસિદ્ધિક પૃવીકાયિક કેટલા ભેદ છે ? ગૌતમ બે ભેદે - સૂક્ષ્મ અને બાદર એ રીતે બે ભેદો.