________________ (112) (Proof-2) 41/-I85 થી 112/1075 223 મુજબ. ચારે સુમોમાં ચારે ઉદ્દેશા ભવસિદ્ધિક સર્દેશ કહેવા. * * * કૃષ્ણવેચી સમ્યગૃષ્ટિ રાણlીમુખ કૃતસુખ નૈરયિક ક્યાંથી ઉપજે કૃણાલેરી સર્દેશ ચારે ઉદ્દેશા કહેવા. સમ્યક્રષ્ટિમાં ભવસિદ્ધિક સંદેશ 28 ઉદ્દેશા. છે શતક-૪૧, ઉદ્દેશો-૧૧૩ થી 168 છે - X X - X - X - * સૂત્ર-૧૦૩૬,૧૦૭૭ : [10] મિથ્યાદષ્ટિ રાશીયમ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે મિશ્રાદેષ્ટિના આલાવાથી અભવસિદ્ધિક સર્દેશ ૨૮-ઉદ્દેશા. - - - [1o99] કૃષ્ણ પાક્ષિક નૈરયિક ક્યાંથી ઉપજે? આભવસિદ્ધિક સશ ૨૮-ઉદેશા કહેતા. @ શતક-૪૧, ઉદ્દેશો-૧૬૯ થી 196 છે. - X - X - X - X - * સૂત્ર-૧૦૭૮ : શુક્લપાક્ષિક રાશીયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે છે ? ભવસિદ્ધિક સમાન ર૮-ઉદ્દેશા થાય. આ રીતે બધાં મળી 196 ઉદ્દેશા રાણીયુમ શતકના થયા. યાવત્ : શુલલેક્સી શુલપાક્ષિક રાગીયુગ્મ કલ્યોજ વૈમાનિક ચાવતું જે સક્રિય હોય તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય રાવતુ અંત કરે ? આ અર્થ સમર્થ નથી. * * ભગવન્! તે એમ જ છે. * સૂત્ર-૧૦૩૯ : ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરીને, diદી-નમીને આમ કહ્યું - ભગવન્! એમ જ છે, તેમજ છે, અવિતથ છે, અસંદિગ્ધ છે, ઈચ્છિત છે, પ્રતિષ્ઠિત છે, ઈચ્છિત-પ્રતિષ્ઠિત છે. આપે કહ્યો છે આ અર્થ સત્ય છે. કેમકે અરહંત ભગવંતો અતિવચની હોય છે. ફરી શ્રમણ ભગવંત મહાવીરને વાંદી-નમીને, સંયમ અને તપ વડે ઑતાના આત્માને ભાવિત કરતા વિચરે છે. * વિવેચન-૧૦૬૮ થી 1039 :- [શતક-૪૫-આખું. યુગ્મ શબ્દ યુગલવાચી પણ છે, તેથી અહીં શશિ શબ્દથી બતાવ્યો. શશિરૂપ યુગ્મ, તે રાશિયુગ્મ. રાશિયુગ્મ ભેદરૂપથી કૃતયુગ્મ વડે પ્રમિત તે શિ યુગ્મ કૃતયુ.... - x * x * માયનસ - આત્મસંબંધી યશ અર્થાત્ સંયમ. ૩ય નીતિ * આશ્રય કરે છે, રહે છે. અવિરતત્વથી બધે આભ અયશથી ઉત્પત્તિ. ઈત્યાદિ - x * x * હવે ભગવતી/વ્યાખ્યાજ્ઞિપ્તિના પરિણામને કહેતી ગાથા - સૂત્ર-૧૦૮૦ થી 1083 આઠ ગાથા [ભગવતી સ્ત્રના 138 શતક અને ૧૯શ્ય ઉદ્દેશ છે.] [1080] પ્રવર ફ્રાનિદર્શનધરે આ સૂત્રના 84 લાખ પદો કહ્યા છે અને અનંતા ભાવાભાવ કહ્યા છે. - - - [1081 ગુણ વિશાળ સંઘસમુદ્ર સદા જય પામે છે, જે જ્ઞાનરૂપી વિમલ-વિપુલ જળથી પરિપૂર્ણ છે, જેની તપ-નિયમવિનયરૂપી વેલા છે. જે સેંકડો હેતુરૂપ પ્રબળ વેગવાળો છે. [10] ગૌતમાદિ ગણધરને નમસ્કાર થાઓ. ભગવતી વ્યાખ્યાપાતિને નમસ્કાર થાઓ, દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર થાઓ. [1083) કાચબા સમ સંસ્થિત ચરણવાળી, અજ્ઞાન કોરટની કળી સમાન 224 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૫ ભગવતી શ્રુતદેવી મારા મતિ અંધકારને વિનષ્ટ કરે. (108) હાથમાં વિકસિત કમળવાળી, અંધકારનો નાશ કરેલ, નિત્ય બુધ અને વિબુદ્ર દ્વારા નમંસિત કૃતાધિષ્ઠાત્રી દેવી મને બુદ્ધિ આપે. [18] જેના પ્રસાદથી જ્ઞાન શીખાયું, તે શ્રત દેવતાને નમું છું. તથા શાંત કરનારી તે પ્રવચનદેવીને નમું છું. -- - [1086) વૃતદેવતા, કુંભધર યક્ષ, બ્રહ્મશાંતિ, વૈરોડ્યા, વિધા અને અંત હુંડી, લખનારને અવિન આપો. 18] વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના આરંભે આઠ શતકોના ભળે ઉદ્દેશકોનો ઉદ્દિષ્ટ કરાય છે. પણ ચોથા શતકના આઠ ઉદ્દેશકોનો પહેલા દિવસે, બીજે દિવસે બે ઉદ્દેશકોનો ઉદ્દેશો કરાય છે. નવમાં શતકથી આરંભીને જેટલું-જેટલું શીખે તેટલું-તેટલું એક દિવસે ઉદ્દેશાય છે. ઉત્કૃષ્ટથી એક દિવસમાં એક શતક, મધ્યથી બે દિવસે જઘન્યરી ઝણ દિવસ વડે વીસમાં શતક સુધી ઉો કરાય છે. માત્ર ગોશtો એક દિવસ વડે ઉદ્દેાય છે. જે શેષ રહી જાય છે એક આયંબિલ વડે અનુજ્ઞા કરાય છે. પછી શેષ રહેતો બે આયંબિલ વડે અનુજ્ઞા કરાય છે. 1 થી 23 શતક એક-એક દિવસ વડે ઉદ્દેશાય છે. ર૪મું શતક બે દિવસ dડે છ-છ ઉદ્દે સ્પર્મ બે દિવસે છ-છ ઉw dડે, બંધિશતક દિ આઠ શતક એક દિવસથી, એ રીતે બેઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના બાર-બાર શતકો તથા રસંtી પંચેન્દ્રિય મહાયુગ્મ શતકો આ બધાને એક-એક દિવસ વડે અલગ અલગ ઉદ્દેશો કરવો. છેલ્લા રાશિમુશ્મ શતકનો ઉદ્દેશો એક દિવસે કરવો. * વિવેચન-૧૦૮૦ થી 1086 : આ સાતેની વૃત્તિ વૃત્તિકારે ઘણી જ સુંદર અને મનનીય કરેલ છે. સ્થળ સંકોચને લીધે એમ નોંધી નથી, પણ જરૂરથી જોવા જેવી છે. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૪૧નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ook-13C1 E:\Maharaj Saheib\Adhayan-131B ભગવતીસૂત્ર-ભાગ-૫ સાનુવાદ સમાપ્ત 0 0 0 ભગવતીસૂત્ર સટીક અનુવાદ પૂર્ણ 0 0 - x-x-x-x5 ભાગ-૧૩-મો પૂર્ણ 9