________________
૨૫/-//૯૪૪ થી ૯૪
૧૪
પ્રતિસમય ચરણ વિશદ્ધિ વિશેષ ભાવથી તે અસંખ્યાત થાય. ચાખ્યાતમાં એક જ. તે કાળમાં રાત્રિ વિશુદ્ધિનું નિર્વિશેષત્વ છે.
સંયમ સ્થાનના અભબહત્વની વિચારણામાં સભાવ સ્થાપના વડે બધાં સંચમસ્થાનો-ર૧ હોય, તેમાં એક ઉપરનું ચયાખ્યાત, તેની નીચે ચાર સૂમ સંપાયના [ઇત્યાદિ કાલ્પનિક ગણિત વૃત્તિકાશ્વી જણાવે છે, જે સ્વયં જોઈ-જાણી લેવું. અમે અહીં
ોિધવ નથી.)
સંનિકર્યદ્વાર - અસંખ્યાત સંયમ સ્થાનો છે, તેમાં જો એક હીન હોય તો તે એક હીન, બીજા અધિક છે. જો સમાન સંયમ સ્થાન વર્તતા હોય તો તુલ્ય. હીનાધિકત્વમાં છ સ્થાનપતિતત્વ થાય છે.
ઉપયોગદ્વારમાં - સામાયિક સંયતાદિવે, પુલાવતુ બે ઉપયોગ હોય છે. સૂમ સંપરાય તથા સ્વભાવથી સાકારોપયુક્ત કહા.
લેશ્યાદ્વારમાં - યયાખ્યાત સંયત, સ્નાતક સમાન અથ િસલેસ્પી કે અલેપ્પી હોય. સલેચી હોય તો પામશુક્લ વેશ્યી હોય. યથાવાત સંયતને નિર્ગસ્થત્વ અપેક્ષાએ નિર્વિશેષેણ છતાં શુકલ લેસ્યા હોય - ૪ -
- સૂગ-૯૪૮ -
ભાવના સામાયિક સંયત, શું વર્તમાન પરિણામી હોય કે હીયમના પરિણામી કે અવસ્થિત પરિણામી હોય ? ગૌતમી વધમાન પરિણામ, પુલાકવતું જણવા. એ રીતે પરિહારવિશુદ્ધિ પર્યન્ત જાણવું. • • સૂક્ષ્મ સંપાયનો પ્રથમ ? ગૌતમી વામિાન કે હીયમાન પરિણામી હોય, અવસ્થિત પરિણામી ન હોય. યથાખ્યાત સંયત, નિથિ માફક કહેવા.
ભગવના સામાયિક સંયત કેટલો કાળ વીમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય પુલાકવત્ છે. એ રીતે યાવત પરિહારવિશુદ્ધિક પણ જાણવા. * * ભગના સૂન સંપાય સંયતનો પ્રથમ ? ગોમ જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ણ વર્તમાન પરિણામી. એ રીતે હીયમાન પરિણામી જાણવા. * * ભાવના જાગ્યાત સંયત વિશે પ્રશ્ન ગીતમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અંતમુહd, વર્ધમાન પરિણામ છે. અવસ્થિત પરિણામ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશોન પૂવકોડી.
- વિવેચન-૯૪૮ :
સૂમસંપરાય વર્ધમાન કે હીયમાન પરિણામમાં હોય, અવસ્થિત પરિણામી ન હોય. કેમકે શ્રેણીએ ચડતા વર્ધમાન પરિણામ, પડતા હીયમાન પરિણામ હોય. ગુણસ્થાનક સ્વભાવથી તેને અવસ્થિત પરિણામી ન હોય.
સૂઢમસં૫રાયના જઘન્યવી વર્ધમાન પરિણામ એક સમય, તેની પ્રાપ્તિના સમય પછી તુરંત મરણ થાય. તેના ગુણસ્થાનકના પ્રમાણવી ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત પ્રમાણ છે. આ રીતે તેના હીયમાન પરિણામ પણ વિયાવા.
જે યયાખ્યાત સંયત કેવળજ્ઞાનને પામે છે, તે શૈલેશીકરણને પામે, તેને
૧૪૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ વર્ધમાન પરિણામ જાગી-ઉત્કટથી અંતમુહર્ત છે, તેના ઉત્તર કાળે તેનો વ્યવછેદ થાય છે. અવસ્થિત પરિણામ જાચવી એક સમય છે, ઉપશમકાળના પહેલા સમય પછી તુરંત મરણચી આમ કહ્યું. * * * * *
• સૂત્ર-૯૪૯ થી ૯૫૧ -
[૬૪] ભગવા સામાયિક સંયત કેટલી કમપકૃદ્ધિ બાંધે 1 ગૌતમ સાત ભેદે બાંધે, આઠ ભેટે બાંધે આદિ બકુશવતું. આ પ્રમાણે પરિહારવિશુદ્ધિ સુધી ગણવું. • • સૂક્ષ્મ સંપરાય સંયત વિષે પ્રથન ? ગૌતમ ! આયુ અને મોહનીય વજીને છ કર્મપકૃતિ બાંધે. યથાખ્યાત સંયત ખાતક મુજબ છે.
ભગવના સામાયિક સંયત કેટલી કમપકૃત્તિઓ વેદ છે ? ગૌતમ! નિયમો આઠ કર્મપ્રકૃતિને વેદે છે. એ પ્રમાણે સૂમસંહરાય સુધી જાણવું. • • યથાખ્યાત વિશે પ્રવન ગૌતમ ાં ત કે ચાર ભેદ વેદ. એ સાત ભેદ વેદ તો મોહનીયવર્જિત સાત કમપકૃત્તિ વેદ, ચારને વેદતા વેદનીય, આયુ, નામ અને ગોમ એ ચાર કમ્પકૃતિઓને વેદે છે.
ભગવના સામાયિક સંવત, કેટલી કમપકૃતિઓ ઉtી છે ગૌતમ ! સાત ભેદ બકુશવતું. એ પ્રમાણે પરિહારવિશુદ્ધિ સુધી કહેવું. સૂક્ષ્મ સંપાય વિશે પ્રથમ 1 ગૌમ! ભેદે કે પાંચ ભેદ ઉંદીર. છ ને ઉદીતો આપ્યું અને વેદનીય સિવાયની છ કમપ્રકૃતિને ઉદીરે. પાંચને ઉદીરતો આયુ, વેદનીય, મોહનીય વજીને પાંચ કર્મપત્તિ ઉદીરે. • • યથાખ્યાત સંયત વિશે અને ? ગૌતમાં પાંચ ભેદે કે બે ભેદે ઉદીરે અથવા ન ઉંદીરે. પાંચ ઉદીતો આયુe બાકી બધું નિગ્રન્થવત્ કહેવું.
[૫૦] ભગવન / સામાયિક સંયત, સામાયિક સંયtપયાને છોડતો શું છોડે ? શું પ્રાપ્ત કરે ગૌતમ સામાયિક સંયતત્વને છોડે છે અને છેદોપસ્થાપનીય કે સૂક્ષ્મ સંપરાય સંયત, અસંયતસંયમસંયતને પામે છે.
છેદોપસ્થાપનીરનો પ્રશ્ન ? ગૌતમાં છેદોપાપનીય સંયતત્વ છોડે છે, સામાયિક-પરિહારવિશુદ્ધિસૂમસંપરાય-અસંયમ કે સંયમસંયમ પ્રાપ્ત કરે છે. •• પરિહારવિશુદ્ધિ વિશે પવન? ગૌતમ T પરિહારવિશુદ્ધિ સંચાવને છોડે છે. છેદોપચાપનીય સંયમ કે અસંયમને પ્રાપ્ત કરે છે.
સૂક્ષ્મ સંપાય વિશે પ્રસ્તા ગૌતમાં સૂમસંપર્વને છોડે છે. સામાયિક સંયમ, છેદોપસ્થાપનીય સંયમ, યયાખ્યાત સંયમ કે અસંયમ પ્રાપ્ત કરે છે. • • યયાખ્યાત સંયત વિશે પ્રસ્તા ગૌતમ યથાક્યાd wતપણને છોડે છે. સૂમસંહરાય સંયમ, અસંયમ, સિદ્ધિગતિને પામે છે.
[૫૧] ભગવત્ ! સામાયિક સંયત શું સંજ્ઞોપયુકત હોય ? નોસંજ્ઞોપયુકત હોય! ગૌતમ / સંજ્ઞોપયુક્ત બકુશવત જાણવા. એ રીતે પરિહારવિશુદ્ધિ સુધી જાણવું. સૂક્ષ્મસંઘરાય અને યથાખ્યાત, પુલાકવ છે.
ભગવના સામાયિક સંયત શું હાક હોય કે નાહારક? પુલાકવ4