________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ શતક-૩૫ ક - XX ૩૪/ર થી 12-1 થી 11 203 ભેટે છે : અનંતોux ઉદ્દેશા મુજબ અને ઔધિક મુજબ કહેવું. ભગવના પરપોww કૃષ્ણવેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિો કેટલા ભેટે છે પાંચ ભેદ. પરંપરો કૃષ્ણલેયી ભવસિદ્ધિક એકેન્દ્રિય ઔધિક ભેદચતુક ચાવ4 વનસ્પતિકાયિક કહેવું. ભગવાપરંપરોwલેયી ભવસિદ્ધિક અપર્યાપ્ત સુખ પૃવીકાયિક, સ્થ રનપમા અપીમાં આ રીતે આ અનિવાણી વિક ઉદ્દેશ મુજબ લોકના ચરમત સુધી કહેવું. * * સમ કૃષ્ણવેચી ભવસિદ્ધિકમાં ઉપuત કહેવો. * * * ભગવન પરંપરોux કૃષ્ણવેશ્યી ભવસિદ્ધિક યતિ ભાદર પૃવીકાયિકના સ્થાનો છે એ રીતે આશાવાથી ધિક ઉદ્દેશા સમાન તુચસ્થિતિ સુધી કહેવું. * * એ પ્રમાણે આ આલાવાથી કૃષ્ણલેક્સી અવસિદ્ધિક કેન્દ્રિયના પૂર્વવત્ 11 ઉદ્દેશ સહિત પૂર્ણ [1043, શo 5 થી 1] નીલવેચી ભવસિદ્ધિક એકેન્દ્રિયમાં સાતમું, કાપોતdણીમાં આઠમું, ભવસિદ્ધિકના ચાર શતક મુજબ ભવસિદ્ધિકની પણ ચર શતક કહેવા. એ રીતે આ બાર એકેન્દ્રિય શ્રેણી કહી. - 4 - * વિવેચન-૧૦૩૪ થી 1043 - અનંતરોત્પન્ન એકેન્દ્રિય અધિકારમાં -x* સૂમ અને બાદર એ બે પદ ભેદ છે, ઉપપાત અભિમુખ્યથી અપાંતરાલ ગતિવર્તી.. સમુઠ્ઠાત મારણાંતિકથી.. તેની અતિ બહુલતાથી સર્વલોકમાં વ્યાપેલ છે અહીં વૃત્તિકાશ્રી સ્થાપના ચિત્ર રજૂ કરે છે. અમે તેનો અનુવાદ મૂકેલ નથી. અહીં અનંતરોકવ ભાવિ ભવ અપેક્ષાએ કહેવું. મારણાંતિક સમુઠ્ઠાત પણ પૂર્વોક્ત ભવાપેક્ષા છે. * * રત્નપ્રભાદિ પૃથ્વી અને વિમાનો લોકના અસંખ્યાતમાં ભાગે વર્તે છે. * * પૃથ્વી આદિને પૃથ્વીકાયાદિ સ્વસ્થાન છે. તે• x * આઠે પૃથ્વીમાં કહ્યા. બાદર અકાયને સાત ઘનોદધિમાં બાદ તેઉકાયને મનુષ્યોગમાં, બાદર વાયુકાયને સાત ઘનવાત વલયમાં, બાદર વનસ્પતિને સાત ઘનોદધિમાં ઈત્યાદિ. ઉપપાત, સમુઠ્ઠાત સ્વસ્થાનો, પૃવીકાયિકોના અપર્યાપ્તક બાદસ્તી માક જાણવા. * * * * * સમુઠ્ઠાત સૂરમાં બે સમુઠ્ઠાત કહ્યા. કેમકે અનંતરોuguત્વથી માણાંતિક સમુધ્ધાતનો અસંભવ છે. જે સમાનાયુ અનંતરોપકવ પર્યાય આશ્રીને સમય માત્ર સ્થિતિવાળા છે, પછી તે પરંપરોપક વ્યપદેશથી સમાનોત્પક એક જ સમયે ઉત્પત્તિસ્થાન પ્રાપ્તા તેઓ તુલ્ય સ્થિતિક છે, સમાલોત્પન્નવણી સમયોગત્વથી તવ્ય-વિશેષાધિક કર્મ બાંધે છે. એ પ્રમાણે ચારે ભેદ કાર્યમાં જણાવેલ હોવાથી અહીં ફરી નોંધ કરેલ નથી. * * * * * * * આ તો ગમતિકા માત્ર છે, બાકી સૂત્રસિદ્ધ છે. માત્ર સિવ - ઋજવાયતા શ્રેણીપ્રધાન શતક. શતક-૩૪માં એકેન્દ્રિય શ્રેણી કહી, અહીં શશિ પ્રકમ કહે છે - છે શતરૂ૩૫, શતકશતક-૧, ઉદ્દેશોન છે - x -x x x -- X -- -- -- * સૂત્ર૧૦૪૪ - ભગqના મહાયમાં કેટલા કહ્યા છે ? ગૌતમ! સોળ. તે આ - (1) કૃતયુગ્મ કૃતયુમ, (2) કૃતયુગ્મ યોજ, (3) કૃતયુ દ્વાપરયુ, (4) કૃતયુમ કલ્યોજ (5) વ્યોજ કૃતયુમ, (6) ચોથોજ, (0) ગોન દ્વાપણુ, (8) યોજ કલ્યોજ () દ્વાપરયુગ્મ કૃતયુમ, (10) તાપભ્ય યોજ, (11) દ્વાપરયુમ દ્વાપરયુમ, (૧ર) દ્વાપરયુમ કલ્યોજ, (3) કલ્યોજ કૃતયુમ, (14) કલ્યોજ સોજ, (15) કલ્યોજ દ્વાપરયુ, (16) કચોજ કલ્યોજ * * ભગવન્! એમ કેમ કહ્યું-૧૬ સુમો છે ગૌતમ. જે સશિમાં ચાર સંખ્યા પહાર કરdd - (1) શેષ ચાર રહે, તે રાશિના અપહાર સમયે તે પણ કૃતયુમ હોય તો કૃતસુખ કૃતયુ.... (2) શેષ ત્રણ રહે, તે રાશિના અપહર સમયે કૃતસુખ હોય તે ગુમ મોજ. (3) શેષ બે રહે, તે રાશિ અપહાર સમયે કૃતયુ હોય તે કતગુમ દ્વાપસુખ (4) શેષ એક રહે, તે રાશિ પહાર સમયે કૃતયમ હોય છે તેમ કહ્યોજ છે. જે રાશિ ચાર વડે અપહાર કરીએ અને તે રાશિના અપહાર સમયે ગોજ હોય તેમાં - (1) શેષ ચાર વધે તો સ્ત્રોજ કૃતયુમ, (2) શેષ બાણ વધે તો . સ્ત્રોજ યોજ, (3) શેષ બે વધે તો યોજદ્વાપર યુગમ, (4) શેષ એક વધે તો યોજ કલ્યો. જે રાશિના અપહાર સમયે તે દ્વાપરયુખ હોય અને જે રાશિ ચાર સંખ્યા વડે અપહાર કરતા - (1) શેષ ચાર વધે તો દ્વાપરયુગ્મ કૃતયુમ, (2) શેષ ત્રણ વધે તો દ્વાપસુમ સ્ત્રોજ, (3) શેષ બે વઘતો દ્વાપરયુગ-દ્વાપર યુમ અને () શેષ એક વધે તો દ્વાપરયુગ્મ કલ્યોજ ાણવી. જે રાશિના અપહાર સમયે તે કલ્યો હોય અને જેને ચાર સંખ્યાથી અપહાર કરતાં - (1) શેષ ચાર વધે તો કલ્યોજકૃતયુમ, () રોષ ઝણ વધે તો કહ્યોધ્યોજ 8) શેષ બે વધે તો કલ્યોજ દ્વાપરયુગ્મ, (4) શેષ એક વધે તો કલ્યોજકલ્યો. તેથી એમ કહ્યું કે યાવત કચોકલ્યોજ છે. * વિવેચન-૧૦૪૪ - અહીં યુગ્મ શબ્દતી સશિ વિશેષતે કહે છે. તે ક્ષુલ્લક પણ હોય, જેમ પૂર્વે તિરૂપેલ છે. તેથી તેના વ્યવચ્છેદ માટે “મહા” વિશેષણ મૂક્યુ તે મહાયુ.... તપુર તપુE * જે સશિ સામયિકી ચતુક અપહાર વડે અપહરાતા ચાર શેષવાળી થાય છે, અપહાર સમય પણ ચતુક અપહાચ્છી ચાર શેષવાળા છે. તેથી મુનિદીપરત્નસાગરે કરેલ શતક-૩૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ |